SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ કાઢીને તાપના ગાળાની જેમ ફેકે, જૈનધર્મના ઊંડા જ્ઞાનના અભાવે લેખક આ ભૂલના ભાગ બનેલા છે. તેમને તેોલેશ્યાનું સ્વરૂપ કામ જૈન વિદ્વાન પાસે સમજવાની જરૂરત છે. પંચમ સારાંશના જવામ—ગોશાલક પ્રભુ મહાવીરના શિષ્યાભાસ હતા. તેનું જીવન કુતૂહલી હતું. પ્રભુના ખીજા ચામાસા બાદ તે શિષ્ય તરીકે ૭ વર્ષથી અધિક સમય સુધી પ્રભુ મહાવીરને શરણે રહ્યા હતા. આ સાથે રહેવાના સમયમાં પણ વચ્ચે વચ્ચે જૂદો પણ રહ્યા હતા. આવી પરિસ્થિતિ છતાં પણુ લેખક ‘શરૂઆતમાં ગેાશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા' એમ લખી એ મિત્ર યા સમકાટીની વ્યક્તિ હાય એવું જણાવવાનું રૂપક આપે છે, તે ગેાશાલકને શિખરે ચડાવવાની મનાભાવનાને આભારી છે. ષષ્ઠ સારાંશના જવાબ—ગોશાલક જિન હતા જ નહિ જે વાત પ્રભુ મહાવીરે જણાવી હતી અને ગેાશાલકે પ્રાંતે કબુલ પણ કરી હતી. તે પછી ગેાશાલક પ્રથમ જિન હતા કે નહિ તેની ચર્ચા કરવી તે નકામી છે. કદાચ ગેશાલકે પેાતાને જિન તરીકે ઓળખાવવા જે પ્રયાસ સેવ્યેા હતે તેને આશ્રીતે લેખક પ્રાથમિક જિન ગણાવવા માગતા હોય તે। તેમાં પણ પ્રાથમિકપણું ઘટી શકતું નથી. પરમાત્મા મહાવીર ચારિત્ર અંગીકાર કર્યા બાદ ૧૨૫ વર્ષે જિન અને સના થયા હતા. આ સાડા બાર વર્ષના કાળમાં શરૂઆતનાં એ ચેામામાં ગયા બાદ ગેાશાલક તેમના શિષ્ય થયે। હતા. કાલક્રમે પ્રભુ મહાવીર નવમું ચેામાસું વભૂમિમાં કરી તદુપરાંત પણ ત્યાં મે માસ વિચરી ક્રૂ'ગામ તરફ વિહાર કરી ગયા હતા. આ સમયે પણ ગાશાલક સાથે જ હતા. રસ્તામાં તલના છેાડના પ્રશ્ન, વૈશ્યાયનનું ગૈાશાલક પ્રત્યે તેજોલેશ્યાનુ મૂકવું, પ્રભુ મહાવીરનું શીતલેસ્યા મૂકી ગેાશાલકને બચાવવું, તલના છેડની ખીના સત્ય ઠરવી, ગોશાલકનું નિયતિવાદનું ગ્રહણ કરવું; ઈત્યાદિ અનેક ઘટના બન્યા બાદ ગે।શાલક પ્રભુ મહાવીરથી જૂદા થયા. આ જૂદા થવાની ક્રિયા પ્રભુના ચારિત્ર કાલની ગણુનાએ ૧૦મા વર્ષના ઉત્તર દલમાં થઇ હતી. હવે પરમાત્મા મહાવીરને જિન અને સન થવાને લગભગ ત્રણ વર્ષ જેટલા કાળ આકી રહ્યો કહી શકાય. આ દરમિયાન અલગ પડેલ ગાશાલકે અનુકૂલ સંચાગા પામી તેોલેસ્યા સાધવી શરૂ કરી; જેમાં છ માસને અધિ જોઈ એ છે. આ સાધ્યા બાદ શરીર પરથી તપના ધા રૂઝાવી લેાકના વિશેષ પરિ ચયમાં ઉતરવા લાગ્યા, એટલે કે પ્રભુ મહાવીરદેવથી પૃથક્ થયા પછી, તેજોલેસ્ય સાધી, લેાકેાના પરિચયમાં આવવા સુધીમાં ગેાશાલકના લગભગ ૧ વર્ષ જેટલા સમય પસાર થયે। ગણી શકાય. આ ૧ વર્ષ બાદ કરતાં હવે ભગવાન્ મહાવીરને જિન અને સન થવાને એ વર્ષ લગભગને સમય બાકી રહ્યો છે. આ એ વર્ષોંની શરૂઆતમાં ગેાશાલક પાસે તેજોલેસ્યા ભલે હેાય પરંતુ જિન યા સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થવાની સામગ્રી તે। હતી જ નહિ. અથવા દુનિયા તેને માની માનવ ખાલી ખીસે જિન યા સનું કહેવરાવવા લલચાય, યા લાંબા કાળ સુધી તે નભી શકે એ બનવું અસંભવિત છે. પરંતુ દુનિયાનાં શુભામાનવ જિન યા સન શુભ નિમિત્તો કહે અને તે વાત સાચી પડે જાય, ત્યારે જ કહેવાવા લલચાય છે, અને દુનિયા પણ અમુક અંશે માને છે. આ શુભાશુભ નિમિત્તોનુ યથાર્થ વક્તૃત્વ છદ્મસ્થાને માટે અષ્ટાંગ નિમિત્તાદિના અધ્યનને આધીન છે. આ અધ્યયનના સાધન તરીકે, પૂર્વોમાંથી ઉદ્ધરીને અષ્ટાંગ નિમિત્તને રચનાર જે છ દિશાચરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy