________________
Jain Education International
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ વિશેષાંક
[વર્ષ ૪
પ્રાનાને પ્રતિષ્ઠાશ્ર્વત્' । પણ આમાં સંવતમાં સાએક વર્ષીના કરક લાગે છે. વીર નિ. સ. ૧૯૫ ના બદલે ૬૯૫ હોય તો બરાબર સબંધ બેસે તેમ છે. જજંગસૂરિએ કરેલી પ્રતિષ્ઠાનો સમય વીર નિ. સ. ૬૭૦ લખ્યો છે તે પણ ૬૯૫ કરવાથી સબંધ મળે તેમ છે. હૃવરિ વીર ન. સ. ની આગામી શતાબ્દીના આચાય થયા.
૧૮ પ્રોનનાર
આ હૃદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય મળતા નથી. વીરવંશાવલીકારના લખવા પ્રમાણે તેમણે અજમેરમાં ઋષભદેવના બિંબની પ્રતિષ્ણ કરી હતી. તેમજ વધ્યુંગિરિમાં બે લાખના ખર્ચે દેશી ધનપતિએ જે મસવસહી બનાવી હતી. તેમાં વીરપ્રભુના બિંબની પ્રતિષ્ઠ કરી હતી. આમાં વ સ પક્ષ સભ્યો છે તે ખોટા છે. લગભગ વીરિન. સ. ની બારમી શતાબ્દીના મધ્યકાળ જો ભે
૧૯ માનદેવસૂરિ
આ પ્રદ્યોતનસૂરિની પાટે થયા. નાડેલનગરમાં ધનેશ્વર શેઠને ત્યાં ધારણી માતાથી તેમનો જન્મ થયો હતો. તેમણે પોતનાર પાસે દીક્ષા લીધી હતી. કેમ્પ જોઇને ગુરૂએ તેમને આચાય બનાવ્યા અને ત્યાથી માનવમીિ ખ્યાત થયા. તે મહાભાગી અને તપસ્વી હતા અને નિરંતર છ વિગય (વકૃતિ)ના ત્યાગ કરતા. તેમના તપ, ત્યાગ અને સંયમથી આર્યા. પ, યા. વિજા અને અધરાજના બે ચાર વા તેમની સેવામાં રહેતી.
તેમના સમયમાં તક્ષશિલામાં પાંચસે જિનચૈત્યો હતાં અને ત્યાં મોટી સંખ્યામાં ના રહેતાં હતાં. એક વખત ત્યાં ભષાર ભરીના રંગ કરી. ની પાંના શ્રીસ ધ જૈવીના કસુવાથી, ત્યારે નાલમાં બિરાજતા માનદેવની પાસે વીરચંદ નામક બાળકને નાશિકા ધાવા વિનપ્તિ કરવા મેક, સરિઝની સેવામાં દેવીઓને જેને તે વર્તમા એને દૈવીભાએ તેને ઞ શિક્ષા આપી શિષ-વિવેક શિખો.. તંત્રે રેકને પોતાના આગમનનું પ્રોજન જણાવ્યુ એટલે સૂરિજીએ તક્ષશિલા ન જતાં રોગની શાંતિ માટે * લઘુશાંતિસ્તત્ર બનાવીને આપ્યું અને એ સ્તોત્રના જાપથી ભરેલા જળના છંટકાવથી ઉપદ્રવની શાંતિ વાનું કહ્યું, શ્રાવર્ક તશિલા જઇ ને પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થ ગ. દેવો. તે બાવાને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તાને ભગ થવાના છે તેથી ઘણાખરા શ્રાવકો જિનમૂતિ આદિ લઇ તક્ષશિલાને ત્યાગ કરી ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તસિંચળનો નાશ થયો અને તેમાં ધી જિના નાશ પામ્યાં અને જિનમૂતિ પ . પ્રભાવચત્રકારના લખવા મુજબ ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી. તક્ષશિલાના ખેાકામ દરમ્યાન પ્રતિના સ્વપ તથા જૈનમૂર્તિઓ હમણાં જ નીકળી છે, તાશિલા જૈનનુ ધર્મક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતુ. પરદેશીના વારંવાર હુમલાથી પણ તક્ષશિલાનુ ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે. મ ભરવ ત્યાં પધાયાં હતા તેના સ્મરણરૂપે બાહુબલિએ તેમની ચરણ-પાદુકા બનાવી તેને પૂજી હતી. બાદમાં ચંદ્રપ્રભુનુ ધ ચક્રરૂપ
For Private & Personal Use Only
www.jainelibrary.org