SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અક ૧–૨] ગુરૂ-પરપા श्रीयंत्रसरेरथ चंद्रगच्छ इति प्रथा प्रादुरभूद् गणस्य । भागीरथी नाम भगीरथाख्यमहीमहेन्द्रादिव देवनचा ॥ ૧૭ સમન્તાભદ્રસૂરિ આ ચહરિના શિષ્ય હતા. પૂયુનના અમુકાર-વિશારદ, વૈરાગ્યના ભંડાર અને મત્યાગી હતા. તેઓ વસ્તીમાં રવના ભલે ગમતા માદનાં શમાં કે વનમાં વસતા તેથી તે ‘વનવાસી ’ તરીકે પ્રસિદ્ધ થયા અને લગભગ વીર નિસ॰ ૭૦૦ માં ચંદ્રગચ્છનું વનવાસીગ૰૧૬ નામ પડયું. નિગ્રંથ ગચ્છનુ આ ચોથુ નામ હતું. [ $9 ] તેમણે આપ્તમીમાંસા કાવ્ય ૧૪૪ ( દેવાગમસ્તોત્ર), યુકત્યનુશાસન ૫૬ ૬૪, યસ્તંત્ર પ ૧૪૩ (સમતય-વન સમ), જિનસ્તુતિશતક પૂવ ૧૪૪ ( સ્તુતિ વિધા-નિશાદ-જિનનકાકાર) વગેરે ગયા બના છે. જે અત્યારે પણ મળે છે. વમાત્ર પોતાના શિષ્ય દેવસતિ જ્ઞાન કરવા બનાવ્યું છે. ( ‘ તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ 'માંના ‘ તપગચ્છની ઉત્પત્તિ ' લેખના આધારે) આમના સમય પૂષાં જૈનમયના શ્વેતાંબર અને દિગંબર એમ બે સે હી ગમ હતા. તેમણે તે બન્નેને સાંધાના સારા પ્રયત્ન કર્યો અને ખામ વનમાં વા ક. પશુ એ આય ન માયું. દિગંબા પણ સમ્બરિને મારૂ માન આપે છે. દિગંબરે એમ કહે છે કે આ આચાય દિગંબર હતા, પણ તે માટે કશું પ્રમાણુ નથી મળતું. દિગંબના કરવા પ્રમાણે આ મૂર્તિજીએ રચેલા દિ, તત્ત્વનુસાસની પ્રકૃતબારણું. પ્રમાણુ પાય, કમ-પ્રભૂત રી, ગધતિ ભાષ્ય વગેરે ગ્રંથો નથી મળતા, આ સિવાય એક સમન્તભદ્રશ્રવકાચાર નામના ગ્રંથ એમના નામે ચડાવી દેવામાં આવ્યા છે. અથવા તો કોઇ લઘુપમતભદ્રજીને રચેલા પશુ હોય. ૧૭ ૫દેવસિર સમન્તભારિના પધર આ અત્યંતે વિપરિચ્ચ નથી માને. તેરો કારેટકમાં ચૌાણ મંત્રી નાઃ બનાવેશ જિનાલયની પ્રતિષ્ઠ ક્યા બ બને છે. જbe ગરિજી પણ નહર્ડ બતાવેલ મંદિરમાં ન મહાવીનું લિંગ સ્થાપિત કર્યું હતું, પક ઉ, ધમસાગરજીએ ‘ તપગચ્છ પટ્ટાવલી ’માં પ્રથમ પ્રતિષ્ઠા માટે લખ્યુ છે કે 'वीरात् पंचनवत्यधिकशतवर्षातिक्रमे कोरंटके नाहडमंत्रिनिर्मापित ૧૬ વીરન. સ. ૪૬૪–વિ. સ, ૯૯૪માં વનવાા ગચ્છનું વડગ∞ નામ થયું, કારણ કે ઉદ્યોતનસૂરિજીએ ઉત્તમ યોગમાં વડના ઝાડ નીચે આઠ શિષ્યાને એકી સાથે આચાર્યપદ આથી આશીર્વાદ આપ્યા કે ‘તમારી શિષ્યસ’તતિ આ વżક્ષની જેમ વૃદ્ધિ પામશે', આપી નિગ્રંથગચ્છનું પાંચમુ” નામ વડગ૰ થયું. પછી ૪૪મા પટધર જગÄ'દ્રસૂરિજીએ બહુ તપ કરવાથી મેવાડના રાણા જૈત્રસિંહે સૂરિજીને ‘આપ તે સાક્ષાત્ ઉપેામૂર્તિ છે એમ કહ્યાથી વિ. સ. ૧૨૮૫માં તપાગચ્છ નામ થયું. આ રીતે નિગ્રંથગનાં છ નામે થયાં. ૧૭ વીરવંશાવલી અને બીજી પટ્ટાવલીમાં આ પ્રતિષ્ઠા વિક્રમસ.પરમાં કરાન્યાના ઉલ્લેખ છે, પણ તે વાત તે કોઈ રીતે સંભવિત નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy