________________ Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશને પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનેના અનેક લેખે આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના બીજો વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જન ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનના અનેક લેખ આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીરસ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે, મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયો T બે રૂપિયા ભરી શ્રી જેને સત્ય પ્રકાશ' ના થાહક થનારને તે [ આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. અત્યારે પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રોથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. 14"x1" ની સાઈઝ સેનેરી બેર ડું આટ કાર્ડ મૂલ્ય–આઠ આના, ટપાલખર્ચના બે આના વધુ લખેઃ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). ain Education International For Private & Personal Use Only www.jainelibrary.org