SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [૨૦] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક | વર્ષ ૪ આ જળયાયમાં દીવાલો પર શ્રી નેમિનાથ ભગવાનની નન વગેરે ચિત્રા ખાદેશ છે. ચાડા ખાં પડેલાં ગાયકવાડ સ્ટેટ આ મન્દિરાના છીદાર કરાવ્યો ત્યારે આ ચિત્રને અસલ રૂપ માં સુરક્ષિત રાખવા માટે શ્રીયુત ગોકળદાસ નાનજીભાઇ ગાંધીએ ગાયકવાડ નરેશને પ્રાર્થના કરી હતી, અને સબળા પ્રમાણે તે પ્રાર્થનાના પણે શસ્વીકાર કરવામાં આવ્ય. તે મૃતમ કે માનું દ્રારિકાનું જંગતુંદેવાય તે નાનું ગુપ્તકાલીન જિનમંદિર છે. વસ્તુતઃ આ દારિકા જ નથી. આ તો શ બેવાર દીપ છે. વૈષ્ણવોની દ્વારિકા અહીંથી ક કાપ ૪૨ કાર્ડિનારની પાસે છે, ઍમ વિચારક વેલ વિદ્વાનો માને છે, પરન્તુ કાઇક ધોગામાં આ કાયવવાના હાથમાં આવેલ છે. અને શખાહારને જ ધારિયા તરીકે માની લીધેલ છે. જગન્નાથપુરી વિશાલાનગરીના કાણિક-ચેટકના યુદ્ધ પછી ચેટકનો પુત્ર શાભનરાય કલિંગમાં પોતાના સસરાને ત્યાં આવી ો અને સમાની પછી તે ત્રિગને રાજા બન્યો. આ રાજા પત્રમ જૈન હતા. તેના પિતા પણ બ. પાપનાથના રાસનના શ્રાવક હતા. ભાથી કુટુંબમાં બેંક પાના ને ધિક શ્રા ય એ સ્વાભાવિક છે. સબવે છે કે રાજા રામનાયે પોતાનો રાજધાની પાસે જ જગન્નાથપુરીમાં ભ પાર્કનાથનું તીય સ્થાપ્યું. રાય. તેના ઉત્તરકારી ાન પણ જન હતા, એટલે આ તીષ' વિરોધ જામ્યું. અને તેમાંય ત્યાંના “ પુરીમાં તાત નહી * લક્ષવાળા સાધીકાત્સલ્યે એ તીષને જંગી બનાવ્યુ : આચાર્ય શ્રી વજીસ્વામી વિક્રમની પહેલી સદીમાં અહી' પધાર્યા હતા. ત્યારબાદ સાચા અયાચારથી જનધમભા પ્રદેશમાં પ્રસિદ્ધ જૈનતીર્થ શૈવતી બની ગયું છતાંય એ તીની એ પ્રાચીન પણ ત્યાં તેવે જ રૂપે વિધમાન છે. પપ સાચા કે મૂર્તિને હટાવી નહી પણ તેનું બાષાવરૂપ ઔપચારિક ચાર દડાવાળું બનાવી રાખ્યું છે, અંદર મૂર્તિ પ્રાચીન છે તે જઉં. ઉપર લાકડાનું ખોળુ હું માંગી ! છે તેમાં નીચેના બે વર્ષે તે ધ્યાનસ્થ થાવાળો છે. ખંબાની ઉપર બીન ખે હાયો જોડી દેવામાં આવ્યા છૅ. આ લાકડાનું ખાવુ દર બાર વર્ષે માત્ર રાજા, પુરાત અને સુતાર એ ત્રણની હાજરીમાં જ બદલાવાય છે. આજે જતા અને સાનીને આ મન્દિરમાં જવાની સક્ મના છે. જગન્નાથપુરી એ પ્રાચીન જૈન તીર્થ છે, પરન્તુ જૈનોના દર્શન માટે બંધ છે. નહી અને એ જિનપ્રતિમા આજ અહી આ સ્થાન પણ બદ્રીપાધનાથ નામનું પ્રાચીન જૈનીય છે. શંકરાચાર્યના યુગમાં તે નારાયણ તીર્થ બનેલ છે. પરન્તુ તેમાં મૂર્તિ તે જૈન તીર્થ"કરની છે. * ઋષિકેશથી ૧૬૩ માલ કર શહીની અગિયારેક વાર યાત્રા કરી આવેલ એક વિદ્યાન બ્રાહ્મણે એક વાર વાતચીતમાં જણાવ્યું હતું કે “ એક મતને સ્વપ્નમાં ૨૪ જિનપ્રતિમાનાં ક્શન થયાં અને તે અમારે ધ કરતાં સ્વપ્ન-સ્થિત પ્રદેશમાંથી એક પરિકર વાળી પ્રતિમા મળી આવી. તેજ પુનમાં મારે બદ્રી મન્દિરમાં સ્થાપિત વિધમાન છે. આ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy