SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અ‘* ૧–૨] ન નીર્ધા [૧૫] દેવતાઓએ. જે સ્થાને અગ્નિ કર્યો, તે ચિતા શાંત થઇ જવા પછી, બતાઓ સુરેન્દ્રો દાઢા આદિ લઇ ગયા. ધીમે ધીમે ત્યાંતી પુનીત રાખ પણ જનતા એ ઉપાડી. રાખ જવા પછી ત્યાંની માટી પામુ પવિત્ર માની જનતાએ ઉપડી અને ત્યાં એક બડા જેવું થયું. અનુક્રમે એ જ સ્થાને ભગવાન મહાવીરસ્વામના વડીલ બન્ધુ રાજા નદિવને સુદર જિના િવાસ અને ચૈતન્ય કરંતુ વાળ તળાય પમ્બુ. આ તાવ ચોકી વીધાનુ હતુ. વચમાં દેવવમાન જેવુ ભવ્ય, નાનુ અને નાચ્છુક વીર પ્રભુનું મંદિર અને ચેતા પાણી જ પાણી દેખાતુ. અંગે ખુદેવન પ્રભુના ચરસ્પર્થ કરવા આવ્યો. ય એવુ મનેહર–રમણીય દસ્ય દેખાતું. આ પાવાપુરીનું પ્રથમ નામ ધધાણી હતું. અહીં શ્રી હસ્તિપમ રાજ્ય ગુજ કરતા હતા. વીર. નસ પૂર્વે ૩ વર્ષે ભગવાન મહાવીરે અહીં પધારી સેમલ્લ ના ચૂતમાં ક્રિયા કરાવવા આવેલ ઇન્દ્રભૂતિ-ગૌતમ વગેરે મુખ્ય અગિયાર બ્રાહ્મણોને પ્રતિબંધ કરી સબ-સ્થાપના કરી હતી. સાપે અગિયારે ગલુરા દશાંગી ॥ રચના પણ અહી જ કરેલી. આ પછી બાર ત્રણે બોં. અન્તિમ વસ્તુનીમ માટે ઘણું મારે અહીં પધાર્યા. અને તેમની ઘાણી ને હિતકારી અન્તિમ દેશના થી જ થઇ. જે સ્થાને પ્રભુની દેશના થ એ સ્થાન અઘાવધિ વિધમાન છે અને ત્યાં એક નાના સ્તૂપ છે. નામાં એક નાના કુવે (ક) ઉં. આ રૂપના સ્થાનનો છોંહાર કરવા શિવગંજના ધતિને ઉપદેશ આપતાં તેમણે પાંચ સ્તર પિચ્યા આપવાને વચન આપ્યુ છે. પાવાપુરી તી વ્યવસ્થાપકાએ આ કાર્ય જરૂર જલ્દી શરૂ કરવુ જોઇએ. ગામમાં ભવ્ય જિનાલય જે પ્રભુને ન્તિમ દેશના અને નિર્જન સ્થાન છે. અને જે જલમંદિર છે તે અગ્નિદાહનુ સ્થાન છે. આ સિવાય જલમંદિરની સામે ચામુમન મંદિર છે, જે અહંચીન છે, તેમજ ધર્મશાળા પબુ ઘણી સારી છે. આજે પાવા અને પુરી એ ગામ કહેવાય છે. આ બન્ને ગામની વચ્ચે લગભગ એક માતુ તર છે. અહીંની સુધી આસ્થા જેતપુર ને સબ તરફથી લેતાંબર પેડીના મેમેજર બાબુ ધનુલાલજી સુચન અને લક્ષ્મીચંદજી સુચિત કરે છે. તે બિહારના રહેવાસી છે. તેમની વ્યવસ્થા ધણી સારી છે. જલાદનો હમણાં બાર વામાં આવ્યો ત્યારે પાયામાંથી મેરી ખતે ભારે ઈશ નકવી હતી, જે આ મંદિર અહી હન્નુર વર્ષનું પુરાણુ છે એમ બખર સિત કરે છે. કોઠારમાં આખું નિમરિ આયન કરાવ્યું છે અને ચાર પશુ રોમા વધારી છે. શ્વેતાંબર શ્રસધ તરફથી ોદ્ધાર થયે છે. તેમજ તળાવના સુધારો પણ વે, જતેએ જ રાખ્યું છે અને તે છે. જલદરની પાકો ઉપર પર્વના દિવસે મુદ્દે હીરાની આંગી શકે છે. બાબા પિયાના મૂલ્યની છે. બાકી સાદી ભુગરચના પુષ્પો તો રાજ ચઢે છે. ત્યાં પાસે જ એક બાજુ ગૌતમસ્વામી ી પાદુકા અને બીજી બાજી સુધર્માસ્વામીની પાદુકા છે. પ્રાચીન કાળમાં જલમ્કરમાં ઘણી છે. પ્રતિમા પ્રતિષ્ઠિત હતી તેવા ઉલ્લેખ મળે છે. આજે દિગબર ભાએ વિરોધ ઉઠાવવાથી કાયમ થાડી પ્રતિમા રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy