SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧ ] માંસાહારને પ્રશ્ન [ ૩૭ ] सद्यः संमूच्छितानन्त-जन्तुसंतानदृषितिम् ॥ नरकाध्वनि पाथेयं कोऽभियात् पिशितं सुधी: ? ॥ ३३ ॥ ___ योगशास्त्र-तृतीयप्रकाश ॥ જના નાશ સમયે જ જેમાં અનંત જન્તુ-સંતાન ઉત્પન્ન થાય છે એવા દોષો વડે દૂષિત થયેલું અને નરક માર્ગમાં પાથેય (ભાતા) સમાન એવા માંસનું ક બુદ્ધિભાન ભક્ષણ કરે? અર્થાત માંસમાં સર્વદા અનંત જીવરાશિ વ્યાપ્ત જ રહે છે. આ વાત નિર્મલ નથી તેને માટે ટીકામાં પોતે સૂત્રની ગાથાને પ્રમાણુ તરીકે મૂકે છે, તે આ પ્રમાણે आमासु अपक्कासुअ विपञ्चमाणासु मंसपेसीसु ॥ सययं चिय उघवाओ भणिओ उ निगोअ जीवाणं ॥१॥ કાચી, પાકી, અને પાક ઉપર મુકેલી એવી માંસની પેશીઓમાં અનવરત નિગોદ જીવોને ઉપપાત (જ્ઞાનીઓએ) કહેલ છે. આ પ્રમાણે અનન્ત છથી ભરપૂર એવા માંસનો આહાર ભગવાન મહાવીર જેવા દઢપ્રતિજ્ઞ પુરુષ કોઈ પણ સ્થિતિમાં કરે એ વાત કેવળ શ્રદ્ધાને તે નહિ પણ બુદ્ધિને પણ અગ્રાહ્ય છે. માટે જ શ્રી ભગવતીજી સૂત્રના પન્નરમા શતકમાં શ્રી મહાવીરના ગોપશમનાથે લાવેલ ઔષધના પાઠને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી તેમજ દાનશેખરસૂરિજી જે અર્થ કરે છે તે યથાસ્થિત લાગે છે. તે આ પ્રમાણે છે कपोतकः पक्षिविशेष : तब ये फले वर्णसाधात् ते कपोते कूष्माण्डे इस्वे कपेते कपोतके तेच ते शरीरे वनस्पतिजीवदेहत्वात् कपोतकशरीरे अथवा कपोतकशरीरे इव धूसरवर्णसाधादेव कपोतकशरीरे कूष्माण्डफले एव। પત એટલે પક્ષિ વિશેષ તેની જેવાં જે બે ફળો વર્ણની સધર્મતાથી તે બે કત એટલે બે કૂષ્માંડ ફળ (કેળાં), નાનાં કપત તે કપતક કહેવાય. તે બે શરીર વનસ્પતિ જીવના દેહ હોવાને કારણે તે કપતક શરીર કહેવાય. અથવા (બીજી રીતે) કપતકના બે શરીરની જેવા ભૂરાવર્ણના સાધમ્મથી કપાતક શરીર એટલે કૂષ્માંડ ફળો જ (લેવાં) मार्जारो वायुविशेष : तदुपशमायकृतं-संस्कृत-मार्जारकृतम् ॥ अपरेस्वाहु : मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेष : तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह " कुर्कुटकमांसकं" बीजपूरक कटाहं “आहराहि" ति નિવઘવાત છે મારે એટલે એક જાતને વાયુ તેના શમનને માટે કરેલું તે ભારત કહેવાય. બીજાઓ કહે છે કે માર એટલે વિરાલિકા નામની ઔષધી વિશેષ, તેના વડે કૃત એટલે ભાવિત (સંસ્કારિત) કરેલ જે તે. તે શું? તે કહે છે. “કુકર્કટકમાંસ” બીજપૂરક (બીજો) કટાહ ગર્ભ: “આહરાહિ” એટલે લાવ, નિરવઘ હેવાથી. આ પ્રમાણે ભગવતીજી સત્રના ૧૫મા શતકના પાઠનો અર્થ છે. પ્રસ્તુત પાઠમાં For Private & Personal Use Only ain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy