SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ સ મા ચા ૨ પ્રતિષ્ઠા –માહ સુદી સાતમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠા થઈ. (1) બાત (મેરઠ) માં, પૂ આ. વિજ્યવલભસૂરિજી તથા પૂ. મુ. દર્શનવિજયજી આદિના હાથે. (૨) અમદાવાદમાં રૂપાસુરચંદની પળમાં પૂ આ. વિજયનીતિસૂરિજીના હાથે. (૩) ખીમતમાં પૂ. પં. રંગવિજયજીના હાથે. (૪) ઇડરમાં પૂ. આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. તથા મહા સુદી તેરશના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઈ. (૫) મેરૂ (મારવાડ)માં પૂ. આ. વિજયલલિતસૂરિજીને હાથે. (૬) મુંબઈમાં લાલબાગમાં પૂ આ. વિજયપ્રેમસૂરિજીના હાથે. (૭) સનાળ (પતિયાળા) માં આ વિજયવિદ્યા સૂરિજીના હાથે. (૮) જસપુરામાં પૂ. આ. વિજયદર્શનસૂરિજીના હાથે. (૯) એકલા (ગુજરાત)માં આ. વિજયલબ્ધિસૂરિજીના હાથે. (૧૦) કરચેલિયા (સુરત) માં. (૧૧) મુજફર નગરમાં પૂ. મુ. દર્શનવિજયજીના હાથે (૧૨) ખીમાડમાં પૂ. ૫. હિમ્મતવિમા ળજીના હાથે. (૧૩) કારિયાણિમાં. (૧૪) પાલીતાણામાં ગિરિરાજ ઉપર બાબુ પન્નાલાલ પુનમચંદના સમારકના દેરાસરની પૂ. આ. સાગરાનંદસૂરિજી આદિના હાથે. દીક્ષા-(૧) ભરૂચમાં પોષ વદ ૨ પૂ. પં. કનકમુનિજી એક ભાઈને દીક્ષા આપી. તેમનું નામ મુ. હિંમતમુનિજી રાખ્યું. (૨) ભાવનગરમાં માહ સુદ ૧૩ પૃ પં. કંચનવિજયજીએ ભાવસાર ભાઇચંદ જેરામને દીક્ષા આપી. તેમનું નામ ભરતવિજયજી રાખી પોતાના શિષ્ય બનાવ્યા. (૩) ચાણસ્મામાં માહ સુદી ૧૩ પૂ. આ. વિજયભકિતસૂરિજીએ ભાયચંદ શેઠને દીક્ષા આપી. તેમનું નામ મુ ભાનુવિજયજી રાખી, પૂ. ૫ સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. (૪) ઉંબરીમાં કુવાળાવાળા જીવનલાલ કૃપાચંદને પં. સુરેન્દ્રવિજયજીએ દીક્ષા આપી. તેમનું નામ જયંતવિજયજી રાખ્યું (૫) ઉમેટામાં મહા સુદી ૧૩ ૫. જબ વિજયજી એ કીર્તિચંદભાઇને દીક્ષા આપી. તેમનું નામ કોસ્તુવિજયજી રાખો પોતાના શિષ્ય બનાવ્યા. (૬) રાંધેજામાં માહ સુદી ૭ પૂ. મુ મંગળવિજયજીએ ભાઈ હિમ્મતલાલ હકિસિંગને દીક્ષા આપી તેમનું નામ કીર્તિવિજયજી રાખી પૂ આ. વિજયક્ષમાસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાર્યપદ–(૧) મુંબઈ લાવબાગમાં પૂ. આ વિજયપ્રેમસૂરિજીને હાથે પૂ. 3. ક્ષમાવિજયજીને માહ સુદી ૭ આચાર્ય પદ અપાયું. (૨) ભરૂચમાં મેરૂ તેરશના દિવસે પૂ. પં. કનામુનિજીને આચાર્ય પદ અપાયું. ઉપાધ્યાય ૫દ–(૧) ઇડરમાં માહ સુ ૭ પૂ આ. વિજયલબ્ધિસૂરિજીએ પૂ. ૫. ભુવનવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. (૨) સમનીમાં પૂ આ. વિજયસૌભાગ્યસૂરિજીએ માહ સુદી ૧૩ પૂ. મુ. વિવેકવિજયજીને ઉપાધ્યાય પદ આપ્યું. પંન્યાસ પદ– (૧) ઈડરમાં માહ સુદી ૭ પૂઆ. વિજયલબ્ધિસૂરિજીએ મુજયંત. વિજયજીને પન્યાસ પદ આપ્યું. (૨) ચાણસ્મામાં માહ સુદ ૧૩ પૂ. આ વિજયભકિતસૂરિજીએ પૂ. મુ. સુમતિવિજયજીને પંન્યાસપદ આપ્યું. ગણિપદ-ઈડરમાં માહ સુદી ૭ પૂ. આ વિજયલબ્ધિસૂરિજીએ પૂ. મુ. પ્રવીણવિજયજીને ગણિપદ આપ્યું કાળધર્મ-(૧) પૂ મુ ચેતનમુનિજી ડભોઈમાં પિષ વદ ૭ કાળધર્મ પામ્યા (૨) છે. મુ. હંસવિજયજી નાસિકમાં કાતિક વદ ૧૨ કાળધર્મ પામ્યા (૩) પૂ મુ. ધનવિજયજી વઢવાણ કેમ્પમાં માહ વદ ૭ કાળધર્મ પામ્યા. (૪) પાલિતાણામાં માહ વદ ૭ મુ. મનોહર સાગરજી કાળધર્મ પામ્યા. લવાદ– શૌરીપુર કેસના સમાધાન માટે દિગંબરો તરફથી સર શેઠ હુકમીચંદજી અને વેતાંબરે તરફથી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને લવાદ નિમવામાં આવ્યા છે. નવું પાક્ષિક–અમદાવાદથી ધી યંગમેન્સ જેન સેસાયટિના મુખપત્ર તરીકે ૬૬ભી ' નામનું પાક્ષિક શરૂ થયું છે. Jain Education temational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy