SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા કુમારપાળ [[ ૫૦૧ ] કુમારપાળ જૈન થાય છે એમ જણાય છે. કારણ કે હેમચન્દ્રસૂરિ ૪૮મે શ્લેક નીચે પ્રમાણે રચી ગયા છે– युष्मान् भो अभिवादये भवजयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भुयः कुमार भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशसितोऽत्रार्हतेश्चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनोलैर्नृपः ॥ શ્રી આત્માનંદ જન્મ શતાબ્દી સ્મારક ગ્રન્થ ભા. ૪ પૃ. ૧૭ પરને શ્રી હેમચન્દ્રસૂરીશ્વરનું દ્વાશ્રય કાવ્ય–લેખ) ૩ રા. સાહિત્ય વત્સલ સ્વીકારે છે કે– “સૌથી પ્રથમ તેની જૈન દીક્ષાને ઉલ્લેખ યશપાલના “મહરાજ પરાજયમાં આવે છે. જ્યાં તેણે સં. ૧૨૧૬માં જૈન ધર્મની રીતસરની દીક્ષા લીધાનો ઉલ્લેખ છે. આ નાટક સં. ૧૨૩૨માં એટલે કુમારપાછાના મૃત્યુ પછી ત્રણ વર્ષે રચાયેલું છે. ” (તા. ૨૮-૮-૩૭ના ગુજરાતીમાં પ્રકાશિત સાહિત્ય મંદિરના સોપાને લેખ) સોમનાથપાટણ, અણહિલ્લ પાટણ અને થરાદ (પાલણપુર એજન્સી) એમ ત્રણ સ્થળે જુદા જુદા ત્રણ કુમારવિહાર સમજાય છે.” જિનપ્રભસૂરિ (શ્રી જિનમંડન ગણિ)ને જણાવ્યા મુજબ કુમારપાળે સં. ૧૨૧૬ના માગસર સુદ રના દિવસે દીક્ષા લીધેલી.” (તા. ૧૨-૯-૩૭ના ગુજરાતી સાહિત્ય મન્દિરના સપાને લેખ) ઉપરના છુટા છવાયા ફકરાઓ પરથી એક રીતે સાક્ષરોના મતે પણ ગુ. કુમારપાળ જેન હતા એમ નકકી થાય છે. પરમહંત કુમારપાળ સં. ૧૨૧૬માં કુમારપાળ જૈન બન્યો એટલે ત્યારથી તે પરમહંત તરીકે ઓળખાય છે. ગુ. કુમારપાળના કેટલાક જીવન પ્રસંગે પરથી પણ આ વસ્તુ પુરવાર થાય ૧. “સર્વત્ર પ્રસરેલી પોતાની શક્તિથી ચૌદ વર્ષ સુધી મારિનું નિવારણ કરીને તથા કીર્તિસ્તંભ જેવા ૧૪૦૦ વિહારો બંધાવીને જેન કુમારપાળ રાજાએ પોતાના પાપને ક્ષય કર્યો ” (પ્રબંધ ચિંતામણિ પૃ. ૧૯૯) કુમારપાળે જૈન ધર્મને પૂર્ણતયા (શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણ પૂર્વક) સ્વીકાર સં. ૧ર૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રબંધમાં છે. (સા. જિનવિજયજી સંપાદિત પ્રા. જે, લે. સં. ભા. ૧, અવલોકન ૫. ૨૪૦) ૨. રા. સાહિત્યવત્સલના તા. ૨૯-૮-૧૭ના લેખમાં “ સ્વતંત્ર કોઈ કુમારવિહારની રચના સંભવતી નથી.” “ખરું જોતાં શ્રી સોમેશ્વર પ્રાસાદની કુમારપાળ તથી થએલી અતિહાસિક રચનાની પ્રતિસ્પર્ધામાં કુમારપાળે કુમાર વિહાર રચ્યા હોવાની માન્યતા અનુસરાઈ લાગે.” આ પ્રમાણે જાહેર કર્યું હતું, પરંતુ પાછળ તેમણે તે પોતાની ભૂલ સુધારી લીધી છે. અને ઉપર પ્રમાણે ત્રણ કુમારવિહાર એટલે કુમારપાળે ત્રણ મંદિર બનાવ્યાં હતાં એમ સપ્રમાણે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Educaulceratond.
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy