SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [૧૯] શ્રી જૈન સત્ય પ્રકારા-વિશેષાંક [ ૩ ૪ થાંભલા છે. બંને બાજુ અમી છે. ક્રૂરતા દેરી છે. પ્રવેશારમાંથી જ પ્રભુ દેખો શકાય એવી ગોળી છે. આગળના ભાગમાં સુંદર કમાનો અને સુંદર કોતરણીનું કામ છે. મંદિરના કમ્પાઉન્ડની ચારે બાજુ વિશાળ ધર્મશાળા , ડાબી બાજી–ઉપાશ્રય દ્વે અને તે ગઢ છે. અહીં શ્વેતાંબર જૈનધ તરથી યહમાન ક્લ્યાણજીની પેઢી ટીવ થયા છે. અહીં સ. ૧૯૪૬ સુધી તો કા. સુ. ૭, ૮, ૯, ન મારા મેલ ભરાતા હતા. માં તો કા. સુ. ૪-૫ ના મેળા ભરાય છે. અહીંથી સમુદ્રમાર્ગે જામનગર માત્ર બાર કાસ થાય છે. ભદ્રેશ્વરથી જામનગર સુધીનુ ભચત્ર હતું એમ કહેવાય છે. ભદ્રેશ્વર જવા માટે અંજાર, જિનવાનું આ બા મંદિર કરવી હિલ છે. મુદ્રા, અને વાંકીપત્રના જુદા જુદા રસ્તા છે. આવનત પશુ પોતાની પ્રાચીનતા અને ભળતાનું દર્શન ભ. મહાવીર આવો જ એક પ્રાચીન શિલાલેખ એક બાવાના મમાંથી પ્રસિદ્ધ પુતત્ત્વવેત્તા રા. . ગૌરીશકર ઠાકર સૈઝાને ઉપબ્ધ થયેા છે જે લેખ પ્રાચીન ખડ્રો વિધિમાં ૐ અને શ્રી વીર ભગવાન પછી ર૪ વર્ષબાદ બનેલા એક જનનો છે. આ લેખ અત્યારે અજમેરના મ્યુઝીયમમાં ધમાન છે. પ્રાચીન નામના અભ્યાસીમો આ લેખ વાંચીને કરે કે તેમાં વીય નયન દ્વારાખેલ છે. અર્થાત્ વીર્ ભગવાન પછી ૮૪ ને આ શિલાલેખ છે. આ લેખ એક પ્રાચીન મંદિરના ગાસનો છે. સભવ છે કે હાંપુર કે જે પ્રાચીનકાળમાં સુર્યપુર નામનું મોઢું નગર હતું, અને જ્યાંથી તયપુર ગડના પ્રાદુર્ભાવ થયો છે, તે સ્થાનના જિનાલયમાંના શિોખ થય ! અધુરો આ. નિ પ્રાચીન તીયસ્થાન છે. અહીં પડેલાં સુપાયનાથ અને પ્રેમનાથનાં મિશ હતાં. કામ અતિમ દેવથી શ્રી જંબુસ્વામી અને આવ અંધલી શ્રી ધનવસ્વામી આદિ પૂછ જણાનો મોકો સથે દીા લીધાની સ્મૃતિરૂપ પદ્ધ સ્તૂપ મન્સુરામાં બનાવામાં આવ્યા હતા, જે સત્તરમી શતાબ્દી સુધી વિધમાન હતા. હીરીનાગ્યમાં તેના શેખ આ પ્રમાણે મળે છે : 66 समहं मथुरापुयी यात्रां पार्श्वसुपार्श्वयो: । પ્રમુ: પીતઃ પૌરવિધાવિરિવારોત / ૨૪૬ ॥ जम्बूप्रभवमुख्यानां मुनिनामिह स प्रभुः । सप्तविंशति पञ्चशत स्तपान् प्रणमिवान ।। २५० || " ૧ સ્થાનકમાગી` સ‘પ્રદાયના વિદ્વાને આ લેખ વાંચી વિચારીને સમજે કે સ્મૃતિપૂર્જા કેટલી પ્રાચીન છે. ખરી રીતે મૂર્તિપૂજ્ર તે અનાદિ કાળની છે. કિન્તુ તેવા વિરેષ કયારથી શરૂ થયા ?-એ જ શેાધવાનું છે. ઇસ્લામી સંપ્રદાય પહેલાં મૂર્તિપૂજાનો વિરોધ કોઇએ નથી કર્યા. અને ભારતમાં પણ ઈસ્લામના વધુ પરિચના પ્રતાપે જ મૂર્તિપૂજાનો વિરેધ શરૂ થયા છે, એ પહેલાં એ ન હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy