SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International શ્રી જન સત્ય પ્રકાશ દશ શ્રાવકનંગ સંજક–આચાર્ય મહારાજ શ્રી વિજયપઘસુરિજી મહારાજ [ ભગવાન મહાવીરના દશ શ્રાવકની વિગત સમજાવતું કોષ્ટક ] નામ જન્મભૂમિ | પનીમ દ્રવ્યકેટી| ગોકુલ | ઉપસર્ગ || વિમાન નીચેની બીના બધાની એક સરખી સમજવી ૪ | - For Private & Personal Use Only ૧ આનંદ tણ ગ્રામ| શવાનંદા fશવાનંદા 1 ૧૨ | ૨ કામદેવ | ચંપનગરી ૩ ચલણી વિતા| વાગારમી | સ્યામાં ૪ સુરાદેવ ધન્યા ૫ ચુલશતક | આલમિકા | બહુલા ૬ કંડકોલિક કાંપિલ્યપુર] પુષ્પ માત્રા છ સદાયપુત્ર પલાસપુર | અગ્નિમિત્રા | ૮ મહાશતક | રાજગૃહી [ રેવતો ૮ નદિની પીતા | શ્રાતિ | અશ્વિનો ૧૦ તેલ પીતા ફાગુન અરૂણું અરૂણુભ અરૂણુપ્રભ અરૂણકાંત અરૂણસિદ્ધ અરૂણુવ્રજ અરૂણુચિ અરૂણાવત અથેર ૧ બધાએ અગિયાર પ્રતિમા વહી હતી. ૨ બધાને દેશવિરતિ પર્યાય ૨૦ વર્ષનો હતો. ૩ બધાએ એક માસનું આસન કર્યું હતું. ૪ બધા પહેલા સૌધર્મ દેવલોકમાં ગયા. ૫ બધાનું દેવભવનું આયુય ચાર પલ્યોપમનું છે. એક ગોકુળ દસ હજાર ગય પ્રમાણ જાણવું. સ્ત્રીને કીલ શ્રી કલ્પસૂત્ર વગેરેના ઉલલેખ પ્રમાણે ભગવાન મહાવીરના ૧૫૯૦૦૦ શ્રાવકોમાં આ દસ શ્રાવકો મુખ્ય હતા. આ બધા નવ તના જ્ઞાતા અને ધર્મક્રિયામાં દઢરંગી હતા. શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રના ઉલ્લેખ પ્રમાણે આ દશે શ્રાવકોને સવિસ્તર પરિચય સાતમા અંગ શ્રી ઉપાસકદશાંકસૂત્રમાં આપ્યો છે. www.jainelibrary.on
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy