SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ 290 ] શ્રી જૈન સત્ય પ્રકાશ “સુર” (વાપણુવા, ચા- 6, પૃ. 229, જિ 2). દમન, દાન અને દયા આ ત્રણે દકારને જાણે તે જીવ કહેવાય? પ્રથમ શ્રુતિને પ્રભુ મહાવીરે કરેલ યથાસ્થિત અર્થ-ઉગ સ્વરૂપ જે અહમા (અર્થાત આત્માને ઉપયોગ) તે પંચ ભૂત અથવા તેના વિકારભૂત ઘટપટાદિ વસ્તુમાંથી ઉત્પન્ન થાય છે. તે પંચભૂતને વિનાશ થવાથી યા બીજી વસ્તુથી તેમાં વ્યવધાન પડવાથી તે ઉપયોગસ્વરૂ૫ આત્મા નાશ પામે છે, (તે ઉપયોગ નાશ પામે છે) અને પૂર્વને પગરૂપ સંજ્ઞા રહેતી નથી. (આથી પુનર્જન્મના અભાવની કે પુનર્જ ન્મના અભાવજન્ય જીવના અભાવની વાત નિમૂળ ઠરે છે. } દ્વિતીય ગણધર- અગ્નિભૂતિ ( કમને સંશય) (2) “पुरुष एवेदं ग्नि सर्व, यद्भुतं, यच्च भाव्यम्, उतामृतत्वस्येशानः यदन्नेनातिरोहति, यदेजति, यद् नैजति, यद् दुरे, यद् अन्तिके यदन्तरस्य રંહ્ય, યત શાચ વાતઃ” (વિશેષ કૃ૦, પૃ. 678, fત્તિ શરૂ-૨૪) અગ્નિભૂતિએ કરેલે અર્થ જે થયું, જે થશે તે બધું આ આત્મા જ છે. જે મોક્ષને માલીક છે, જે અન્નથી વધે છે, જે હાલે છે, જે નથી ચાલતું, જે દૂર છે, જે પાસે છે, આ સર્વની અંદર જે છે, આ સર્વની બહાર જે છે, તે આત્મા જ છે. (અર્થાત કર્મ છે જ નહીં.) “કમ છે જ નહીં” એવા અગ્નિભૂતિના નિર્ણયને રોકનાર શ્રુતિ– “પુષ્યઃ પુના જળા, પપઃ urોન વર્મળા” (વિશેષs g0, પૃ. 704 पंक्ति 6) પુણ્યકાર્ય વડે પુણ્ય બંધાય છે, અને પાપકાર્ય વડે પાપ બધાય છે. પ્રભુ મહાવીરે કરેલે યથાસ્થિત અર્થ– "gs gવેલું "] આ શ્રુતિ કેવલ આત્માની પ્રશંસા કરવા પુરતિ છે, પરંતુ અન્ય વસ્તુને અભાવ બતાવવા માટે નથી. કારણ કે વેદની અંદર ત્રણ પ્રકારનાં વાક્ય છેઃ 1 વિધિવાદ, 2 અર્થવાદ, 3 અનુવાદ. તેમાં 1 વિધિવાદ સુચક વાક્ય નીચે પ્રમાણે જાણવું “નિ ગુહુયાત કરવામા” (fast , g0 703, પત્તિ 20) સ્વર્ગની અભિલાષાવાળો અગ્નિહોત્ર કરે ! 2 અર્થવાદના બે ભેદ છે. સ્તુત્યર્થવાદ અને નિન્દાર્થવાદ. તેમાં સ્તુત્યર્થવાદ– "स सर्वविद यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मासु प्रतिष्ठितस्तमक्षरं वेद्यते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश" (વિરપ૦ 0, પૃ. ૭૦રૂ, if -7). તે સર્વને જાણનારે છે કે જેને આ મહિમા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં છે, આ આકાશ અને આત્મામાં પ્રતિષ્ઠિત છે, અક્ષર એવા અને જાણે છે, તે સર્વજ્ઞ છે, સર્વવિત છે અને સર્વમાં પ્રવિષ્ટ છે. ક્ષા પૂવદુત્યા (પૂર્વાદુચા) સર્વાન શામાનવામતિ” (વિશેષા Jain Educatia For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy