SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ માંસાહારનો પ્રશ્ન લેખકઃ—મુનિરાજ શ્રી કુરધવિજયજી. ‘પ્રસ્થાન’ માસિકના ચાલુ વર્ષના ક્રાત માસના મ'માં પટેલે “મહાવીરસ્વામીના માંસાહાર” શીર્ષક એક લાંબે લેખ વાન મહાવીરે પેાતાને થયેલ પિત્તજ્વરની શાંતિને માટે માંસના શ્રી ભગવતી સૂત્રના પાઠ આપીને, સિદ્ધ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યેા છે. શ્રી ગે।પાળભાઈ પટેલે રજી કરેલી આ વાતના પ્રતીકાર કરવાની બહુ જ જરૂર છે, અને અમને લાગે છે કે ગુરૂગમથી આગમ શાસ્ત્રોનું રહસ્ય જાણુનારા આપણા પૂ. આચાર્ય' મહારાજે આને યાગ્ય જવાબ જરૂર આપી શકે ! આવા સર્વગ્રાહી જવાબ અપાય તે દરમ્યાન અમને એ વિષય પરત્વે મુદ્દાસરના તેમજ શાસ્ત્રીય યુતિઓથી યુક્ત જે લેખા મળે તેને પ્રગટ કરવા અમે ઉપયાગી સમજીએ છીએ. અને તે રીતે આ લેખને અહીં પ્રગટ કરીએ છીએ. તમી શ્રી, ગેાપાળદાસ જીવાભાઈ લખ્યા છે. આ લેખમાં ભગઉપયાગ કર્યા હતા એમ “પ્રસ્થાન” માસિકના ચાલુ વર્ષના કાર્તિક માસના અંકમાં શ્રીગાપાળદાસ જીવાભાઇ પટેલે શ્રી ભગવતીજી સૂત્રના ૧૫મા શતકના પાઠને આધારે શ્રી મહાવીરસ્વામીએ એક વખત માંસાહાર કર્યાં હતા એમ સિદ્ધ કરવા પ્રયત્ન સેવ્યેા છે અને તેમ કરીને તે વિષયક ચર્ચા શાન્ત કરવાને બન્ને વિશેષ ઊડાપેાહ ઉત્પન્ન કર્યો છે. આ બાબતનું સત્ય સ્વરૂપ જો પ્રગટ કરવામાં ન આવે તો ધણાએકને તિવિભ્રમ થવા સભવ છે, માટે એ ભ્રમને દૂર કરવામાં ઉપયાગી એવી કેટલીક વાતે નીચે જણાવવામાં આવે છે. [2] પૂર્વાપરના સબન્ધ મેળવ્યા સિવાય વાકયના અર્થ કરતાં અનથ થઈ જાય છે. માટે જૈન આગમે!માં માંસાહારના જે સ્થાને સ્થાને સખ્ત નિષેધ છે, તે વાત લક્ષ્યમાં રહેવી જોઇએ. જેમકે સૂયગડાંગ સૂત્ર અધ્યયન ખીજામાં મુનિઓના આચાર પ્રસ્તાવમાં અમનમાંન્નત્તિળા (મુનિએ) મદ્ય અને માંસ નહિ ખાનારા' એવા સ્પષ્ટ પાઠ છે. શ્રી ભગવતીજી સૂત્ર શતક ૮, ઉદ્દેશ ૯ મામાં શ્રી ગૌતમસ્વામીજી ભગવાન મહાવીરને નરક ગતિ યેાગ્ય કાણુ શરીર પ્રયાણ બંધનું કારણ પૂછે છે તે ભગવાન મહાવીર ઉત્તર આપે છે, તે આ પ્રમાણે— શુ છે? Jain Education International नेरइयाउयकम्मासरीरप्पयोगबंधेणं भंते ? पुच्छा । महारंभया महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेरइयाउयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदपणं नेरइयाउयकम्मासरीरजावપોથૈ || પ્રશ્ન—(હે ભગવન,) નારકીના આયુષ્ય યાગ્ય કા`ણુ શરીર પ્રયાગમધનું કારણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy