SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૮૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૪ વિદ્વાન જોઇ શકે છે કપાત કે જેને પ્રચલિત અથ ઈંડાના તુલ્ય ફળ ” પણ થાય છે. .. આ ઉપરથી કોઈ પણ કબૂતર છે, તેના ખીજો અર્થ આવી જ રીતે કુકુડ શબ્દ એ જ નિધઢુના ૩૫રમા શ્લોકમાં વનસ્પતિ માં વપરાયેલા સ્પષ્ટ દેખાય છે. ત્રીજો શબ્દ મારકડે (માનવૃિત) એના અર્થ શ્રી પટેલ “ બિલાડીથી મારેલ ' કરે છે. પરંતુ મજ્જાર શબ્દનો અર્થ પણ ભગવતી સૂત્રના એકવીશમા શતકમાં “ મુગ્ધપણી વનસ્પતિ ”ના અમાં મૂકવામાં આવ્યા છે. એટલે અહિં પણ માર એટલે “એક વનસ્પતિવિશેષથી તૈયાર કરેલ '' એમ કરવામાં આવે એ જ વધારે ઉપયુક્ત છે. આથી જે શબ્દોના અર્થ કોષમાં ‘ પ્રચલિત અર્થ સિવાય વનસ્પતિ વિશેષમાં થતા નથી,' એવી જે દલીલ કરવામાં આવે છે તે ખાટી છે. ' ‘ શ્રીવાજ : શિતિષી વતુચુકુટ : શિતિ।' હવે તે કહે છે કે ટીકાકારાએ પણ માંસ અર્થ જ કર્યાં છે, પરન્તુ તે પણ ઠીક નથી, અભયદેવસૂરિ મહારાજ ઉપર્યું`કત શબ્દને આ પ્રમાણે વાસ્તવિક અ કરે છે— 66 कपोतकः पक्षिविशेषस्तद्वद् द्वे फले, वर्णसाधर्म्यात् ते 'कपोते' कुष्माण्डे हूस्वकपोते कपोतके, ते चैते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतशरीरे इव धूसरवर्णसाधर्म्यादेव, कपोतशरीरे कुष्माण्डफले इव, ते उपस्कृते संस्कृते, ' तेहिं णो अठ्ठोति' बह्वपायत्वात् । અર્થાત્~‘ કપાત ’ પક્ષિવિશેષ ( કબૂતર )નું નામ છે, તેના જેવા વર્ણવાળાં એ કુળ એટલે કુષ્માણ્ડ કુળ, એવાં પકાવેલાં એ કુષ્માણ્ડ ક્ળતું મને પ્રયોજન નથી. ( ‘ ક્રુત્સિતાખ્યાજ્ઞાતે સિદ્ધહેમ વ્યાકરણના ૭-૩-૩૩ મા સૂત્રથી ‘ અલ્પ ’(ન્હાના) અમાં પૂ પ્રત્યય આપ્યો છે) કરણ કે તેમાં ઘણા દોષ છે. આધાકી હાવાથી. વળી ટીકાકારે - વિશેષ સમાસ ' કરીને કહ્યું છે કે કપાતક' એ કાળાનું નામ છે અને શરીર એ કુળનું નામ છે. અથવા ધૂસરવણુના જેવું હોવાથી તુવે પોપ સીવા' એના અર્થ ‘એ કાળાનાં કુળ’ એવા થાય છે. તે આધાકર્મી હાવાથી બહુ પાપનું કારણ છે, માટે મારે ન કહ્યું. . આવી જ રીતે મન્નાર ટે લઘુત્તમનપ' એને સ્પષ્ટા કરતાં પણ ટીકાકાર કહે છે કે— 'मार्जारो वायुविशेषस्तदुपशमनाय कृतं, संस्कृतं मार्जारकृतं । अपरे त्वाहु:- मार्जारो विरालिकाभिधानो वनस्पतिविशेषस्तेन कृतं भावितं यत्तत्तथा, किं तत् ? इत्याह- कुर्कुटकमांसकं बीजपूरकं कटाहं । आहराहि त् निरवद्यत्वात् ॥ અર્થાત્ માર નામના વાયુની શાંતિને માટે તૈયાર કરેલી વસ્તુ મારકૃત કહેવાય અથવા ખીજા કહે છે કે માર એટલે વિરાલિકા નામની વનસ્પતિ વિશેષ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy