SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ++] સ્વસ્તિક અને નચાવત (૧) The Buddhist doctrins mostly resemble those of the Jains, it is just possible that the former might have held the Swastika in the same light as the latter. In the Nasik inseriptions No. 10 of Ushavadata, the symbol is placed im uediately after the word of 'Siddham' a juxtaposition which corroborates the above Jain interpretation. We find the Svastika either at beginning or end or at both ends of an inscription and it might mean Svasti or Siddham." અનુવાદ—સ્વસ્તિકને જૈના સાથિયા કહે છે અને તેને આ મુખ્ય મગળામાં પ્રથમ સ્થાન આપે છે, પંડિત ભગવાનલાલ ઈંદ્રજીએ આ ચિહ્નની જે સમજુતી આપી છે તે આ સ્થળે આપવી યોગ્ય છે. ( જીએ હાથીચુદ્દા શિલાલેખ, ઉદયગિરિની ગુઢ્ઢા પાનુ` છ ) પંડિત ભગવાનલાલ ઈંદ્રજીને એક વિદ્વાન યતિએ કહ્યું હતું કે જતા એને ( સાથિયાને ) સિદ્ધના નિશાન તરીકે માને છે. તેઓ માને છે કે મનુષ્યના પોતાના કર્મીનુસાર તેને બીજા જન્મમાં આ ચાર ગતિમાંની એક ગતિ મળે છે-કાંતા એ દેવ થાય છે, કાંતા નરકમાં જાય છે, કાંતા કરીને મનુષ્ય થાય છે અથવા કાંતા હલકા પ્રાણી-પશુ તરીકે જન્મે છે, પરંતુ સિદ્ધ તો પેાતાની બીજી જિંદગીમાં નિર્વાણુને મેળવે છે અને તેથી આ ચાર ગતિની ઉપાધિથી પર હૈાય છે. સાથિયા આવા પ્રકારના સિદ્ધને આ પ્રમાણે બતાવે છે–(સાથિયાના) મધ્યમાંના જે બિંદુથી ચાર માર્ગી નીકળે છે તે બિંદુને જીવ સમજવું અને ચાર માર્ગોને સંસારની ચાર ગતિ સમજવી. પણ સિદ્ધ આ બધાથી મુકત, ડાવાના કારણે (સાથિયાની) દરેક પકિતના છેડા વાળી દેવામાં આવે છે, અને તે એ ખાતાવે છે કે આ ચાર ગતિ તેના માટે (સિદ્ધના માટે) બંધ છે. બૌદ્ધ સિદ્ધાંતામાંના ધણા ખરા જૈન સિદ્ધાંતાના જેવા દેખાય છે અને તેથી એ બિલકુલ સંભવિત જણાય કે બૌદ્ધૌએ સ્વસ્તિકને જનાની જેમ જ અપનાવ્યા ઢાય. ઉશાવદાતના નાસિકમાંના નંબર ૧૦ના શિલાલેખમાં એ (સ્વસ્તિકનું) ચિહ્ન સિદ્ધ શબ્દની પાસે જ મૂકવામાં આવ્યું છે, કે જે જનાની ઉપર મુજબની (સ્વસ્તિકસંબધી) સમજુતીનું બરાબર સમન કરે છે. સ્વસ્તિક કેટલાક શિલાલેખના પ્રારંભમાં, કેટલાક શિલાલેખના અંતમાં અને કેટલાકના બન્ને છેડે મળે છે એના અર્થ સ્વસ્તિ કે સિદ્ધ એવા હાઇ શકે. સ્વસ્તિક આકારના શાસ્ત્રમાં ઉલ્લેખ— તથિ—વસ્તિ—અન્ય. | મા જ્યે. થા. ૪ ટા. ૨ ૩. (जिन) कल्पस्य स्वस्तिक - तस्यैव धारणे पुवेत्तिरकरणे, हस्ताभ्यां गृहीत्वा द्वे अपि बाहुशीर्षे यावत्प्राप्येते तथथा दक्षिणेन हस्तेन वामं बाहुशीर्ष, वामेन दक्षिणमेष द्वयोरपि कलाचिकयोहृदये यो विम्यासविशेष: स स्वस्तिकाकार इति कृत्वा स्वस्तिक इत्युच्यते । ( . ३ उ. । ) 1 Indian Antiquary Vol. XXVII, P. 196. Jain Education Inter eati અભિધાન રાજેન્દ્ર ભાગ 9 પૂ‰e 33Xsonal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy