SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ *ફ ૭ ] ભગવાન મહાવીર અને માંસાહાર [ ૩૮૯ મતલબ કે–માંસમાં નિરન્તર જીવા વ્યાસ જ રહે છે. આ જ કારણ છે કે માંસને જૈન સૂત્રામાં સથા નિષેધ કરવામાં આવ્યેા છે. આવી રીતે સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની સાડત્રીસઆડત્રીસમી ગાથાઓમાં માંસાહાર કરનારાઓનું વણ ન આપી, પછી કહેવામાં આવ્યું છે કેये यावि भूजन्ति तहष्पगारं सेवन्ति ते पावमजाणमाणा । मणं न एयं कुसलं करन्ती वायावि एसा बुझ्या उ मिच्छा || માણસા તેની સેવા કરે છે-તેનુ ગ્રહણ કરે છે. ભક્ષણમાં રહેલા પાપને જાણનારા મનુષ્યા તેની એવી વાણી પણ એમની મુઠ્ઠી થઇ ગએલી હેાય પશુ ખેલતા નથી. અર્થાત—જે તથાપ્રકારના આહાર કરે છે, તે પાપને નહિ જાણનાર અના પરન્તુ કુશલ મનુષ્ય અર્થાત્ માંસ અભિલાષ રૂપ મનપણુ ન કરે. અરે છે. મિથ્યા છે, અર્થાત્ એવી વાણી કે-માંસાહારને જે સૂત્રેાએ, જે તીઅને અહિંસા સંબંધી સૂક્ષ્મ વિચાર માંસગ્રહણ કરે એ સંભવિત જ કેમ આ ઉપરથી હરકાઇ માણસ સમજી શકે છે કરે, જે શ્રમણેાએ આટલું બધું તુચ્છ ગણ્યું હોય કર્યો હાય, ઠેકાણે ઠેકાણે નિષેધ કર્યાં હાય, તે હોઇ શકે ? મૂળ શબ્દોના અર્થીને નહિ જાણી શકવાના કારણે અથવા અત્યારના કપનાના જમાનામાં સૂત્રનું સપૂર્ણ રહસ્ય ન સમજી શકવાના કારણે આપણે ગમે તેવા અધ એસતા અમૈં કરીએ, તે તેથી આપણે ખરી વસ્તુને અન્યાય આપીએ છીએ એમ કહી શકાય. લેખક પોતાના લેખની - પશુને બદલે એમ ન જ કહી સરખી જ રહી.” હવે મારે લેખકની એક બાબતનો ખુલાસા કરવા રહ્યો. અંતમાં જતાં એક વિચિત્ર વસ્તુ પ્રકટ કરે છે. તેઓ કહે છે કે વનસ્પતિ ખાઓ તેા ર્હિંસક મટીને અદ્ધિ'સક બન્યા શકાય, માત્ર હિંંસાના પદાયમાં ફેર પડયા, પણુ હુ'સા તા જૈન સૂત્રોના ભાષાન્તર કરવાની જવાબદારી ભૂલીને લેખકે અહિં ખૂબ ભૂલ ખાધી છે. તેમના લખવાના ભાવાર્થ સ્પષ્ટ છે કે ‘એક માણુસ કાઈ વનસ્પતિ કાપે અને ખીજો માણસ માણસને કાપે આ બન્નેનું પાપ સરખું છે.' ખકે એક માણુક શ્વાસેાશ્વાસ લેતાં વાયુકાયના જીવાને હણે અને બીજો માણસ કાઇ માસ હશે, એ બન્નેનું પાપ સરખું.' વિદ્વાન લેખક, એકેન્દ્રિય, ખેન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ ભેને ભૂલી જાય છે? પંચેન્દ્રિયમાં પશુ તિર્યંચ અને મનુષ્યના ભેદો ભૂલે છે. એકેન્દ્રિયથી લઈ ને પંચેન્દ્રિય સુધી અને પંચેન્દ્રિયમાં પણ તિર્યંચ અને મનુષ્ય થવામાં કાઇ કારણુ વિદ્વાન લેખક માને છે કે? તે સિવાય કેટલીક વસ્તુની હિંસા અનિવાર્ય હાય છે, એ હિંસાથી બચવું સર્વથા અસંભવિત હાય છે, એ વસ્તુને પણ લેખક કેમ Jain Educatio ભૂલી જાય છે, શ્વાસેાશ્વાસ લીધા વિના જીવન નથી અને વન વિના સંયમ નથી. www.ethelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy