________________
શ્રી નમસ્કાર મહામંત્ર-માહાત્મ્ય
લેખકઃ-શ્રીયુત સુચક્ર પુરૂષાત્તમદાસ બદામી
ખી.એ., એલ.એલ.બી., રિટાયર્ડ` સ્મા. ઠા. જજ,
[ ક્રમાંક ૪૬-૪૭ થી ચાલુ ]
આ લેખમાળાને જે હપ્તા . આ આમાં આપવામાં આવે છે તે આ અગાઉ પાઇ ગયેલ હપ્તાની પહેલાં અપાવે જોતે હતા, એટલે કે ક્રમાંક ૪૬-૪૭ મા સંયુક્ત અધમાં જે હપ્તા છપાયા છે તે આ હપ્તા પછી પાવા તેમતેા હતા, પરંતુ સરતચૂકથી આ હપ્તા આગળ પાછળ છપાયા છે, તે માટે અમે ક્ષમા માગીએ છીએ.
આખા લેખનું સળંગ અનુસધાન મળી રહે તે માટે આ અમાં છપાયેલ હો ક્રમાં ૪૪ ના હપ્તા પછીના ગણવા અને ક્રમાંક ૪૬-૪૭મા સયુક્ત અંકમાં છપાયેલ હપ્તા મા વ્યવસ્થાપક અમાંના હપ્તા પછી આગળને સમજવા.
સિદ્ધ
ભગવતાની ઊર્ધ્વગતિ અને સ્થિતિ
સિદ્ધ ભગવાને અહિં શરીરના ત્યાગ કરીને લોકાગ્ર સુધી જાય છે તે આપણે ઉપર જોયું. ત્યાં આગળ તેમની ગતિ અટકે છે. તેમ થવાનું કારણ એ છે કે ત્યાંથી આગળ ફક્ત આકાશ જ છે અને ધર્માસ્તિકાયાદિના બિલકુલ અભાવ છે. આ લેાકાગ્ર જ્યાં સિદ્ધ ભગવાને રહેલા છે તે સિદ્ધ-શીલા પૃથ્વી—જેને ઈષત્ પ્રાભાર અથવા સીતા એ નામ પણ આપેલું છે—ત્યાંથી એક ચેાજન ઉચે છે, અને સિદ્ધશિલા સર્વાર્થસિદ્ધથી ખાર યેન ઉંચે છે. આ સિદ્ધશિલા પૃથ્વી નિ`લ જળના િ જેવા રંગવાળા, બરફ્, ગાયનું દૂધ અને મેતીના હારના જેવી સફેદ અને ચત્તા છત્રના આકારવાળી હાય છે, એનું માપ એક ક્રોડ ખેતાલીસ લાખ તીસ હજાર ખસે એગણુપચાસ (૧૪૨૩૬૨૪૯) યેાજન છે; મધ્ય ભાગમાં આઠ ચેાજન જાડી છે અને ચારે બાજુના છેડામાં ગુલના અસખ્યાતમા ભાગ જેટલી પાતળી છે. સિદ્ધશિલા પૃથ્વીની ઉપરના એક યેાજનમાં છેલ્લા ગાઉ આવે તે છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના હેાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ૐ ધનુષ હેાય છે, કારણ કે મનુષ્ય દેહનું ઉત્કૃષ્ટમાન ૧૦૮ વનુષ હેાય છે, અને ઉપર કહ્યું તેમ ચેગનેા નિરેબ કરતા આત્મપ્રદેશે। ત્રીજા ભાગના શરીરને છેડે એટલે આત્મપ્રદેશોની અવગાહના અવગાહના ૧ હાથ ૫૦૦-૧૬૬૩=૩૭૩૩ ધનુષ રહે. એ જ પ્રમાણે સિંહની જધન્ય અને ૮ અંગુઠાની હોય. અવગાહનાની સ્થિતિ, કાળ કરતી વખતે તે પ્રકારની રહે છે, ચત્તા હાય, ઉધા હાય, પાસાભેર હૈાય,
Jain Education International
૧ જુએ આ. ગા. ૯૬૦ થી ૧૬૩. ૨ જુઆ આ, ગા. ૯૬૬ થી ૨૭૩.
For Private & Personal Use Only
શરીરની જેવી હાય ભેઠેલા હેાય—જે જીવ
www.jainelibrary.org