________________
[ ૫૫૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ = ૪
–કૈવલજ્ઞાન પ્રગટ થયું અને તે પરમપદ પામ્યા–મેક્ષે સિધાવ્યા. રાજસેવક આ જોઇ અત્રે પામ્યા, એ જડ જેવા થઈ ચામડી લઈ ઘેર આવ્યા.
( ૫ )
આજે રાજમહેલનાં એક યુવાન જોડલું ચોધાર આંસુએ રડે છે. એ યુવાન જોડલું તે યુવાન રાજા અને રાણી !
રાજા વિલાપ કરતા હતા. અરે રે, મારા રાજ્યમાં આવેલા સાધુને મેં ન ઓળખ્યા, ધિક્કાર છે મારા આ જીવનને ! પ્રભા, મને આ ધાર પાપકર્મથી બચાવ !
રાણી કહે છે: અરે રાજા, તને વિચાર પણ ન આવ્યેા હું શું કરાવુ` છું. આટલા આટલા દિ સાથે રહ્યા છતાં મને ન એળખી ? આ જીંદગીમાં તારા સિવાય ખીજાનું સ્થાન નથી ધર્યું અરે રાજા, મેં તેા સ્વપ્નમાં પણ પરપુરૂષની વાંચ્છા નથી કીધી. મારા ભાઇ જેવા ભાઈને આ રીતે હણાયે ! તને યા કે શર્મ પણ ન ખાવી ! મને પૂછ્યું તે હતુ કે સાચી હકીકત શું છે. હું તે ધારતી હતી કે ભાઈ ને હમણાં વંદના કરવા જઇશ. તમને સાથે લઈ જઈશ અને ખૂબ રાજશાહી સ્વાગતથી મારા મહેલે તેમને પધરાવીશ. એ સાધુ થયે। ત્યારે મારા દુરાગ્રહે હું ઘેર ન્હાતી ગઇ. આટલા વર્ષે ભાઈનુ` માઢુ જોયું. પણ વિધાતા વાંકી એમાં કાઇ શું કરે ?
આમ બંને જણાં એકલાં એકલાં રૂદન કરતાં હતાં. એટલામાં વાત એમ બની કે રાજસેવક ચામડી લઈ આવ્યા પછી થાડીવારે એ જ સાધુની લેાહીભીની મુહપત્તી એક પખી માંસના લોચાની લાલચે ઉપાડી લાવેલું. પણ તેમાં રસ ન પડવાથી અધવચ્ચે નાખી દીધું અને બરાબર રાણીના આંગણામાં જ પડયું. રાણીએ તે કપડુ' જોયું. એણે ભાઈનું લાહી ઓળખ્યું; એને એમાં ભાઇના લેહીની ગંધ આવી. એણે એ શણિતભીનુ લુંગડું ઉખેળ્યું. એ મુહપત્તી હતી. જૈન સાધુ જ આવું વસ્ત્ર રાખે છે એવું એને જ્ઞાન હતું. સાધુજી તે। આજે ભાઈ જ આવ્યા હતા. એને ચોક્કસ થયું આ ભાઈની જ લેાહીથી ખરડાએલી મુહપત્તો છે. એ બહુ ચકાર હતી, ક્ષણવારમાં એ બધુ' સમજી ગઈ. હું આ સાધુજી સામે જોઈ રહી અને પ્રેમગોષ્ટી નીરસ બની એટલે એ રાજા છાનામાના ચાલ્યા ગયા. મારા આ વર્તનથી એ વહેમાયો, એણે મારા ઉપર અને મારા ભાઇ ઉપર અણુછાજતાં આરેાપે! ઘડી ઢાયા અને આ સજા કરી. બસ બધુ પતી ગયું. પ્રસંગ સમજતાં જ એણે પછાડ ખાધી અને પથ્થર પણ રડે એવું કરૂણ રૂદન માંડયું. રાજાના પણ દુઃખ અને પશ્ચાતાપને પાર ન રહ્યો.
રૂદન કરતાં કરતાં પણ રાણી પોતાના ભાઈની વીરતા, ધીરતા અને સમતાને ધન્યવાદ આપતી હતી. ગમે તેમ તોય સિંહનુ બચ્ચું ! એણે નાકરને ખેલાવી બધું પૂછ્યું. રડતે હૃદયે એણે કહ્યું શું કહું બા? એ તે માનવી નંદુ પણુ દેવ હતા. અરે મે હથિયારથી ચામડી ઉતરડવા માંડી ત્યારે એણે મને કહ્યું “ભષ્ટ આ ચામડી બહુ જ કૃષ અને કાણુ થઇ ગઈ છે. તને એ ઉતારતાં દુઃખ થશે.’
રાજા તે આવી વીરતા સાંભળી આભા જ બની ગયા.
અન્તે એ બન્નેએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરી સાધુપણું સ્વીકાયું, રાજપાટ છેડી દીધું: ગામ આખુ આ બેનના ભાઇની સાધુતાને વંદી પાવન થયું !
For Private & Personal Use Only
Jain Education International
N. www.jainelibrary.org