SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩ ] શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ ભૂષણરૂપે વિકાસ પામ્યાં હતાં. લલિતકલામાં આપણું સ્થાપત્ય તે પ્રતિમાનિર્માણ, આમ કક્ષાની તવારીખમાં વિશેષ મહત્ત્વનાં છે. એમાંયે ખાસ કરીને મૂર્તિવિધાન તે આપણી સંસ્કૃતિનુ આપણી તળાવનાનુ અને વિચારપરંપરાનુ મૂત્ત સ્વરૂપ છે. આર્ભથી લઇ મધ્યકાલીન યુગના અંત સુધી અપરા શિલ્પકાએ એમની ધાર્મિક ને પૌરાણિક કલ્પનાનું અને હૃદયની પ્રાકૃત ભાવનાઓનું દિગ્દર્શન કરાવ્યું છે. જૈનધમ નિવૃત્તિપ્રધાન છે અને તેનું પ્રતિબિંબ તેના મૂર્તિવિધા માં આદિકાળથી લઇ છેવટ સુધી એક જ રીતે પડેલુ મળી આવે છે. ઇ. સ. ના આરંભની કુશાણુ રાજ્યકાળની જે જૈતપ્રતિમાઓનું વર્ણીન આ લેખમાં કરવામાં આવનાર છે, તેમાં અને સેંકડો વર્ષ પછી બનેલ જૈતમૂર્તિમાં બાહ્ય દૃષ્ટિએ બહુ જ થોડા ભેદ જયુશે. જૈન અત્ની કલ્પનામાં શ્રી મહાવીરસ્વામીના વખતથી શરૂ કરીને આજ સુધીમાં કોઇ ડો. ફરફાર થયે જ નથી. એથી જેમ ઔદ્દકલાની તવારીખમાં, મહાયાનવાદના પ્રાદુર્ભાવથી જેમ ધર્મનુ અને એને લઇને તમામ સભ્યતાનું રૂપ જ બદલાઇ ગયું, તેમ જૈન લલિતકલાના ઇતિહાસમાં બનવા ન પામ્યું. અને તેથી જૈન મૂર્તિવિધાનમાં વિવિધતા–અનેકરૂપતા ન આવી. મંદિરનો અને મૂર્તિઓને વિસ્તાર તા દિવસે દિવસે ઘણા જ વધ્યું, પણ વિસ્તારની સાથે વૈવિધ્યમાં વધારો ન થયો. જૈન પ્રતિમાનાં લાક્ષણિક અંગે લગમગ પચીસસે વર્ષ સુધી એક જ રૂપમાં કાયમ રહ્યાં તે જન કેવલીની ઊભી કે આસીન મૂર્તિમાં લાંબા કાળના અંતરે પણ વિશેષ રૂપમે થવા ન પામ્યો. જૈન મૂર્તિએ ધડનારા સદા ઘણા ભાગે હિંદવાસીઓ જ હતા, પરંતુ જેમ ઈસ્લામી શહેનશાહતના વખતમાં આપા કારીગરાએ ઇલામને અનુકૂળ ઇમારત બનાવી, તેમજ પ્રાચીન શિલ્પીએએ પણ જૈન અને બૌદ્ધ પ્રતિમ!માં તે તે ધર્મની ભાવનાએને અનુસરી પ્રાણ પુ કયે. જૈન તીર્થંકરની સ્મૃતિ વિરકત, શાંત અને પ્રસન્ન હેાવી જોઇએ. એમાં મનુષ્યહૃદયના નિર ંતરવિગ્રહને માર્ટ-એની અસ્થાયિ લાગણી માટે સ્થાન હોય જ નહિ. જેન કેવલીને આપણે નિર્ગુણ કહીએ તે પણ ખાટુ નહિ, એ નિર્ગુણુતાને મૃત શરીર આપતાં સૌમ્ય તે શાંતની મૂર્તિ જ ઉદ્ભવે, પણ એમાં સ્થુલ આકષ ણુ કે ભાવનાની પ્રધાનતા ન હોય. થી જૈન પ્રતિમા એની મુખમુદ્રા ઉપરથી તુરત જ ઓળખી શકાય છે. ઊભી મૂર્તિ એના મુખ ઉપર પ્રસન્ન ભાવ અને હાય શિથિલલગભગ ચેતન રહિત સીધા લટકતા હોય છે. નગ્ન અને વસ્ત્રાદિત પ્રતિમામાં વિશેષ ફેરફાર હાતા નથી. પ્રાચીન શ્વેતાંબર મૂર્તિમાં પ્રાયઃ એક કટિવસ્ત્ર નજરે પડે છે. આસીન પ્રતિમાઐ સાધારણ રીતે ધ્યાનમુદ્રામાં તે પદ્માસનમાં મળી આવે છે અને તેના મતે હાથ ખેાળામાં ઢીલી રીતે ઉપરાઉપરી ગાડવામેલા હાય છે, હસ્તમુદ્રા સિવાય ખીજી બધી બાબતો લગભગ બૌદ્ધમૂર્તિને મલતી આવે છે. ૨૪ તીય કરે।નાં પ્રતિમાવિધાનમાં વ્યકિતભેદ નહાવાથી લાંછનાંતરને લઇને જ આપણે મૂર્તિને જુદા જુદા તીર્થંકરના નામે ઓળખી શકીએ. મોટે ભાગે આમા, નવમા સૈકા પછીની મૂતિઓના આસન ઉપર સાધારણ રીતે તીર્થંકરનુ લાક્ષણિક ચિહ્ન ( લઈન ) કાતરેલું હોય છે. જૈનાશ્રિત કલાના પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનાલેખનમાં નથી. Jain Educaએની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદા www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy