SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૫ ૪ k નામના શ્રાવકને શિલામાં પધારવાની વિનંતિ કરવા મોકયો "× “ સૂરિજીએ તકિાલા ન જતાં રામની શાન્તિ માટે ભ્રાન્તિ સ્તોત્ર' બનાવીને આપ્યું, અને એ સ્તોત્રના જાપથી મળેલા જળના ઢક્રાવથી પર્વની શાન્તિ થવાનું કહ્યું. શ્રાવક તમ શિલામાં જઇ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઇ ગઈ. દેવીએ તે બાવાને કહ્યુ હતું કે પુ ષ બાદ નઝિાલાના ભંગ થવાના છે, તેથી પછા ખરા શ્રાવકો જિનમૂર્તિ વગેરે લઇને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયે, અને તેમાં ઘણાં જિનમ'દિરા નાશ પામ્યાં. કેટલીક જિનમૂર્તિ એ પણ દટાઈ ગઈ, શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિ એ મળી આવે છે. આ ઉલ્લેખ કપના કે અનુમાન નથી, તક્ષશિલાના ખોદકામ દરમ્યાન સમાજ઼ સત્રતિગ્મે બનાવરાવેલ કુણાલસ્તુપ,૧ તથા જૈન મૂર્તિ નીકળી છે. તક્ષશિલા જેનેાનું તીક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું. પરદેશીએના વારવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તાશિલાનું ધર્મચક્ર બહુ પ્રાચીન છે.” બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચારૂપે તાજું ધામ તકિશલા બન્યું હતું. એનુ ગૌરવ પઢતાં તે બૌદ્ધોના દ્રાથમાં ગયું, બૌદ્દો પણ તેને ચપ્રભુના પોધિસત્વ તરીકે ગણુતા હતા. આ પણ જે તકાશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીધામ મુગ્ધ ગણાય છે.'' આ પ્રાચીન તીર્થસ્થાનના વિગતવાર ઇતિહાસ ત્યાં જઇને જોવાની અમારી ઇચ્છા છે. તે પાળમાં જવાનું થયું તો અમે તકિરાવાનાં દાન અવશ્ય કરીશું અને તેનો સંપૂર્ણ પ્રતિહાસ જરૂર પ્રકાશિત કરીશું એવી ભાવના છે. એટલે વધુ પ્રમાણેની સાં મંત્રી પ્રતીક્ષા કરવાનું સૂચવી અહી આપેલાં પ્રમાને વાચકો યોગ્ય ન્યાય આપી એવી આશા રાખું છું. ( ૨૫૯મા પાનાનું અનુસધાન | નિષચ આપુ નામની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. તેનાં પિચ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છેડવાનું મન થતું નથી, કીડાને પણ મરવું ગમતું નથી. જે સ્થળે મરણ ભય ઉત્પન્ન થતા હાય તે સ્થળેથી એકદમ ભાગે છે, માટે તેનું આયુષ્ય ક` તેને પ્રિય હાવાથી પુણ્યમ ગણાય છે. આ મહાપ્રાતિહાર્યાદિ અતિશયાને પેદા કરાવનાર કર્મ તીર્થંકર નામ ક્રમ કહેવાય છે, જેના ઉદ્દેશ્યથી ત્રણ ભુવનને પશુ માન્ય થાય છે.ચૈાન ગામિની દેશના વડે જગતનું પરમ કલ્યાણું કરનાર આ ક્રમ પરમ પ્રકૃતિ છે. કારણ કે એકતાલીશ પુણ્યપ્રકૃતિએ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી. ત્યારે આ પુણ્યપ્રકૃતિને વિપાકથી અનુભવ કરનાર તે જ ભવમાં મુકિત પામે છે. આ પુણ્યપ્રકૃતિનું વિરતિસ્થના તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે એ જ એના પરમપામાં કારણ છે. ( અપૂર્ણ ) ૧ જુએ ‘મેગેસ્થનીઝના સમયનું હિન્દ' તેમાં તક્ષશિલાને નકશે આપ્યા છે અને કુણારૂપ મતાન્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy