________________
અને ૮ ]
શ્રી વિમલવસહી(આબુ)ને પ્રતિષ્ઠા૫ક કેણ?
[૪૩]
આ બધાં કારણો ઉપરથી વિમલ દંડનાયકને ઉપદેશ આપનાર અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન વર્ધમાનસૂરિજી ન હતા એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. અને વિમળ સેનાપતિને ઉપદેશ આપનાર શ્રીમાન ધર્મઘોષસૂરિજી હતા એ વાત પણ ઉપરના પુરાવાથી વાચકના ધ્યાનમાં સારી રીતે આવી ગઈ હશે જ.
હવે એ પ્રશ્ન વિચારવાનું બાકી રહે છે કે ત્યારે વિમલવસતિના પ્રતિષ્ઠાપક કોણ?
એ માટે વિ. સં. ૧૫૦૦ પહેલાંના નિમ્નલિખિત ગ્રન્થમાં નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર ગચ્છના ચાર આચાર્યોએ મળીને વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે.
(૧) આબૂ રાસ" (અપભ્રંશ ભાષામાં રચના સં. ૧૨૮૯)માં લખ્યું છે કે– चहुं आयरिहिं पयट्ट किय बहु भावभरन्त ॥ ४० ॥
(૨) “પ્રબન્ધ કોષ”માં “વસ્તુપાલ તેજપાલ પ્રબંધ” પૃ૦ ૧૨૧ (કર્તા માલધારી શ્રી રાજશેખરસૂરિ, રચના સં૦ ૧૪૦૫)માં ઉલ્લેખ છે કે
तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । पैत्तलप्रतिमा तत्र महती । विक्रमादित्यात् सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सरिभिरादिनाथं प्रत्यतिष्ठिपत् । 'विमलवसतिः' इति प्रसादस्य नाम ( ૫)'' |.
(૩) “ગુર્નાવલી” (કર્તા શ્રી મુનિસુન્દરસાર, રચના સં૧૪ ૬ )માં લખ્યું છે કે –
" यन्मौलिमौलि : प्रभुरादिमोऽहतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः । કઃ ઘરે સાત્તિ નિરંથાપિ જે ઘણા તો ન વિરા”
(૪) “પુરાતન પ્રબન્ધ સંગ્રહમાં જે “વિમળવસતિકા પ્રબન્ધ નં. ૩૩ પૃષ્ઠ પર. (કર્તા પ્રાયઃ રત્નમંદિરગણું, રચના સં. લગભગ ૧૪૮૦)માં જણાવવામાં આવ્યું છે કે – ___“अतः युगादिदेवप्रासादः कारितः । चतुर्गच्छोद्भवैश्चतुर्भिराचार्यः ઇતિg ar” |
(૫) “અબુદગિરિ કલ્પ” (કર્તા. શ્રી સેમસુન્દરસૂરિ રચના સં૦ લગભગ ૧૪૮૦)માં લખ્યું છે કે – “ના પ્રમુ: કથિતપ્રતિer,
श्रीनाभिसंभवजिनाधिपतिर्यदीयम् । सौवर्णमौलिरिव मौलिमलङ्करोति,
શ્રીમત્તવૃત્તિ કરતા રાતમિ” | ૨૦ || (૬) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા. પં. કુલ સારગણી)માં લખ્યું છે કે
"प्रासादश्च निष्पन्नः, सं० १०८८ वर्षे श्रीयुगादिजिनबिम्बं अष्टादशभारमितं रीरीमयं नागेन्द्रादि ४ सूरिभिः प्रतिष्ठितं स्थापितं । यतः
Jain Education International
om hvalerersonal Use Only
www.jainelibrary.org