SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ ૫૮ ] છે કે આ માગિરિજી પતિ રક્ષિત થયા હતા. શ્રી જૈન સત્ય પ્રકારા-વિરોપાંક [વર્ષ ૪ તથા આપ સુસ્તિ∞ બને ભાષાવસ્થામાં સાધ્વીજી દ્વારા જુએ : तौ हि पक्षार्थया बाल्यादपि मात्रेय पालितौ । इत्यादौ जातौ महागिरिसुहस्तिनौ । पर्व १०, श्लो० ३७ । તે માલવદેશની રાજધાની ઉજ્જયિનીમાં ચતુર્માસ રહ્યા હતા ત્યારે તેમણે ભદ્રા શેઢણીના પુત્ર અતિસુકુમારને પ્રતિબધી દીક્ષા આપી હતી. અવન્તિસુકુમારે દીક્ષા સીધી તે જ દિવસે સ્મશાનમાં અનશન કર્યુ અને એ જ રાતે શીયાળીએ તેમને પોતાનુ ભઠ્ય બનાવ્યા. પદ્મથી તેમની માતાએ પણ વ સાથે દીા લીધી. વન્ત સુકુમાર મરણ પામી નલિનીશુક્ષ્મ વિમાનમાં દેવ થયા. કેટલાક વર્ષ પછી અવન્તિસુકુમારના પુત્રે પોતાના પિતાના સ્વર્ગવાસસ્થાને અવન્તિપાર્શ્વનાથનું બધ્ધ મંદિર બંધાવ્યું स्थाने स्ववत्रिदिवंगतस्य व्यधादवन्तिसुकुमालसूनु: :1 नाम्ना महाकाल इतीह पुण्यपानीयशालामिव सर्वशालाम् ( હસી સામાન્ય, સબ ૪, Â ૪૨. આ ઉપરાંત ખાસ હસ્તિપઐ સમ્રાટ્ કના પૌત્ર અને ભાવી ભારતમા સ’પ્રતિને યુવરાજ અવસ્થામાં જ પ્રતિબંધી જૈનધમ બનાવ્યો હતા. ભારતસમ્રાટ બન્યો પડી પણ અપ્રતિએ જૈનધમનું શ્રદ્ધા પૂર્વન પાલન કરી ભારતમાં અને ભારત બાદ નામનો પ્રચાર કર્યો હતો. સંપ્રતિનું ૧૦ વર્ષનું ભાયુષ્ય હતું અને જૈનધમ કાર્યા પછી તેને રોજ એક જિનમંદિર બંધાવવાની પ્રતિમા હતી. તેણે સકાબ જિનમદિ છત્રીસ હત્તર દિશાના છગૃહાર, સવાકાડ જિનબિંબ, પંચાણુ હામ ધાતુ પ્રતિભા અને સાતમા દાનશાળા કરવી હતી. તેણે સચ્છિના ઉપદેશથી અનેક તીર્થાના કોવાર કરતો હતો અને કેટલેક સ્થળે નવાં મંદિર બંધાવ્યાં હતાં. સંક્ષેપમાં તેણે નીચે પ્રમાણે સાર્યો કરાવ્યાનો ઉલ્લેખ મળે છે શકુનિવિહારના જીર્ણોદ્વાર કરાબ્યા. મરૂદેશમાં ધાંધણી નગરમાં પદ્મસ્વામીનું, પાવાગઢમાં સભવનાથનું, હમીગઢમાં પાનનું, કોગરિમાં નેમિનાથનું, પૂર્વ દિશામાં શીશનગરમાં સુધાનાથનું, પશ્ચિમમાં વપતનમાં......., ઇડરગઢમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું, તેણે સિદ્ધાચળ, સીવતગિરિ ( સમેતશિખર ? ), ગિરનાર, શ ંખેશ્વર, નદીય ( નાંદીયા, જ્યાં ઇચિતરવામીની મૂર્ત્તિ છે. ), બામણવાડા ાદિ સ્થાનોની સુધ સાથે યાત્રા કરી હતી. ત્યાં યાત્રાઓ યુ કરી હતી. કમલમેર પર્વત ઉપર સુપ્રતિષે બંધાવેલ જિનમંદિર વિમાન છે એમ “ શંકરનાં લેખ છે. તે વખતે તેની મા થની હતી. નિરાધાર, ગરીબ. અનાય અને નિશિ પ્રાણીને કોઇ ન મારે તે માટે સંપ્રતિએ ક્રૂરમાન કાઢયાં હતાં. વળી તે વખતના સાધુ સાયને એકત્રિત કરી જૈનધર્મના પ્રચાર માટે જુદા જુદા પ્રદેશોમાં સાધુઓના વિસ્તારની સગવડ કરી આપી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy