SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : છે. જેમકે-સિંહ સંવત ૯૩ ( વિ. સં. ૧૨૬૩)નું દાનપત્ર, જેમાં રાજાવલી આપી નથી. સં. ૧૨૬૬, સિંહ સં. ૯૬ મા. સુ ૧૪ ગુરૂ ધટલાણું ગામનું દાનપત્ર જેમાં सुभा२पासने महाराजाधिराज, परमेश्वर प्रौढप्रताप; चतुर्भुजविक्रमरणांगणવિનિતરામમૂઢિ શ્રી કુમારપાવ, અજયપાલને મહારાષrfધાન, ઘરमेश्वर, कलिकालनिकलंकावतारितरामराज्य प्राप्तकरदीकृत सपादलक्षक्ष्मा vi૪ છાત્રનgવઅને ભીમદેવને મહારાજાધિરાજ, મેશ્વર, જમિના નિરાકર વાઢનારાયખાવતાર માનવ વિશેષણથી સંબેધ્યા છે. એટલે કે આ દાનપત્રમાં સમાપતિવર૦ ને પ્રયોગ નથી. સં. ૧૨૮૩ કા. સુ. ૧૫ ગુરૂ, સં. ૧૨૮૭ અ. શુ. ૮ શુક્રવારના દાનપત્રમાં સમાપતિક વિશેષણ નથી. બીજાં દાનપત્રમાં અજયપાળને જિમમાશ્ચર તરીકે પરિચય આપ્યા છે. ૮. સં. ૧૨૯૯ ચે. સુ. ૬ સોમના રાજા ત્રિભુવનપાળના સૂર્યગ્રહણ સંબંધી દનપત્રમાં કુમારપાળને મુકવામાં વિજિતરામમૂપ અને અજયપાળને મહામહેશ્વર૦ નાં વિશેષણ આપ્યાં છે. માનવાનું સૂચન નથી. . સં. ૧૨૭૩ની વલના પુત્ર શ્રીધરની પ્રશસ્તિમાં કુમારપાળ માટે નીચે મુજબ લખાણ (१५) तस्मिन्नुपेन्द्रत्वमनुप्रवृत्ते त्रैलोक्यरक्षाक्षमविक्रमांकः । लोकं पृणैरात्मगुणैरलंध्यः कुमारपालः प्रबभूव भूपः ॥१९॥ (૬) પ્રકૃમરપટુtત્રાવક્ષઃ પ્રતાપઃ | कथयति घनफेनस्फारकल्लोललोलंजलनिधिजलमद्याप्युत्पतिष्णु प्रकामं ॥ २० ॥ માવજીસ્ટપ્રાકૃ િ તમિન મુઈ મારવિયા . ...... આ પ્રશસ્તિમાં ઉમાપતિવર૦નું સૂચન નથી. રા. સાહિત્યવત્સલના લખવા મુજબ કુમારપાળને સમ્રાજ્યાધિકૃત કરનાર વલને પરમ માહેશ્વર પુત્ર શ્રીધર પણ કુમારપાલને ૩HIVતિવા૨ ન લખે એ શું સમજવું? ૧ ટે. સાહિત્યવત્સલ લખે છે કે આ વિશેષણ વ્યાપક છે, પરંતુ તેઓ ઉપરનાં દાનપત્રો તપાસશે તે તેની અવ્યાપકતા જરૂર માનશે. વળી તેઓ એક વાત તે સ્વીકારે છે. કે–“ ત્યાંના એ વિશેષણને તો, અજયપાલ વગેરે જનકેવી હતા એટલે, કદાચ આપણે એકપક્ષી માનીએ ” (તા. ર૯-૮-૩૭ નું ગુજરાતી ) ૨ કુમારપાલે પેન ઉપકારી વર્ગમાં વહુને સંભાર્યો કે કંઈ ઈનામ આપ્યું હોય તેનું પ્રમાણ મળતું નથી. કિન્તુ પ્રસ્તુત પ્રશસ્તિના ૪૫ મા લેકમાં વલને દૌવારિક તરીકે ઓળખાળ્યો છે. છે. સાહિત્યવત્સલ વડનગરની પ્રશસ્તિવાલા શ્રીધરને સિદ્ધરાજ જયસિંહના બંધુ તરીકે માની તેને કુમારપાળને અંગે ગંડ ભાવ બહસ્પતિની કાટીમાં મૂકે છે. વસ્તુતઃ આ માન્યતા સં. ૧૨૩૩ અને સં. ૧૨૭૩ એમ સંવત ભેદને લીધે ઉભી થઈ હોય એમ લાગે છે. દેવપાટણને શ્રીધર સિદ્ધરાજનો નથી બધુ, નથી સમકાલીન કે નથી (દંડ) પૂજારી. પ્રસ્તુત પ્રશસ્તિના શ્લોક ૪૨-૪૩ માં તેને સોમનાથ પાટણના રક્ષક અને હમ્મીરના સૈન્યને હંફાવનાર તરીકે વર્ણો છે. Jain Education Interfational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy