________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
અભાવ થયો હોય એ સંભવિત છે. માત્ર ઉપલબ્ધ થતું કુમારવિહાર શતક જ પાટ. ણને કુમારવિહારના શિલાલેખનું સ્થાન પૂરે છે.
ત્યારપછીના ઉત્કીર્ણ શિલાલેખોમાં કુમારવિહારના ઉલ્લેખ મળે છે, જે નીચે પ્રમાણે છે –
૧. જાલેરગઢ પર સં. ૧૨૨૧માં કુમારવિહાર બન્યું. તે સં. ૧૨૩૧ લગભગમાં તૂટ. સં. ૧૨૪રમાં તે દુરસ્ત કરાવા. સં. ૧૨૫૬માં તેરણ આદિ પ્રતિષ્ઠાવ્યાં. અને સં. ૧૨૬૮માં નવ રંગમંડપ છે. તથા તેની ઉપર સેનાનું ઈડું ચડયું.
१ औं ॥ सं. १२२१ श्री जाबालीपुरीय कांचनगिरिगढस्योपरि प्रभु श्री हेमसृरिप्रबोधित श्री गुर्जरधराधीश्वर परमाहात चौलुक्य (२) महाराजाधिराज श्री कुमारपालदेवकारिते श्री पाश्वनाथसत्कमूलबिंबसहित श्री कुवरविहाराभिधाने जैनचैत्ये!
(પ્રા. જે. લેખસંગ્રહ, ભા૨ લેખાંક ૩૫ર) ર. નાગપુરના વરહુડીયગોત્રી સાહુ નેસડના વંશજ રાહડના પુત્રે લાહડે સં. ૧૨૯૬ લગભગમાં લાડના કુમારવિહારનો જીર્ણોદ્ધાર પ્રસંગે શ્રી પાર્શ્વનાથના અગ્રમંડપમાં ગેખ કરાવ્યું તથા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા ભરાવી.
(२०) लाटाप (२१) ल्यां श्रीकुमारविहारजीर्णोद्वारे श्री पार्श्वनाथ बिबं खत्तकं च।
(પ્રા. જ લેખસંગ્રહ લેખાંક ૬૬ પૃ. ૯૧). 3. નાગપુરના વરહુડીય ગેત્રીય સાહુ મજના વંશજ જિનચંદ્રના પુત્ર સંઘવી દેવચંદે લાડલના કુમારવિહારની ભમતીમાં શ્રી અજિતનાથની પ્રતિમા, દેરી, દંડ તથા કશળ બનાવ્યાં. તથા આ જ મન્દિરમાં શ્રી શાંતિનાથ અને અજિતનાથની પ્રતિમા પધરાવી
(३४) लाटापल्यां श्री कुमारवि (३५) हारजगत्यां श्री अजितनाथस्वामि बिंबं देवकुलि (३६) का दंडकलशसहिता इहैवे चैत्ये जि (३७) नयुगलं श्रीशांतिनाथश्रीअजितस्वामि (३८) एतत्सर्व कारापितम् ।
(પ્રા. જૈ. લેખસંગ્રહ લેખાંક પૃ. ૯૨). કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અભિધાન ચિંતામણિ કોશમાં ગુ. કુમાર પાળનું નામ બહુ જ અર્થસૂચક રીતે મૂકયું છે. એમાં ગુ. કુમારપાળની નામના અને કારકીદીને અનુરૂપ શબ્દ મૂક્યા છે. આ રહ્યો એ મૂળ ક–
कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः । मृतस्वमोक्ता धर्मात्मा मारिव्यसनवारकः ॥
(મિયાન ચિંતામણિ, કાં. ૩, ૪ો. -૧૭) આટલી સ્પષ્ટ વિચારણા પછી અને આટલાં આટલાં પ્રમાણે જોયા પછી આટલા બધા કુમારવિહારના નિર્માતા મહારાજા કુમારપાળ જૈન હતા તે વાત સમજવાને બીજાં પ્રમાણેની આવશ્યકતા રહેતી નથી.
ગુજરેશ્વર કુમારપાળ પરમહંત હતો અને પ્રમણે પાસક હતો, સાથે સાથે તે વિશ્વવત્સલ હતા એટલે જ લોકપ્રિય બન્યું હતું. Education Infoએ લોકપ્રિયતા દરેકને પ્રાપ્ત થાઓ કે & Personal Use Only
www.jainelibrary.org