SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] બત્રીસલક્ષણે [૩૧] સમર્થ છું. પણ આ અન્યાય થાય છે એમ મારું હૃદય કહે છે. બીજો કોઈ રસ્તો છે કે નહિ? રાજાએ પૂછ્યું. “મહારાજ ! આ વળી શું પૂછયું? વેદવિધિ પ્રમાણે અમે યજ્ઞ કરાવીશું. એ બત્રીસ લક્ષણ જરૂર સ્વર્ગમાં પહોંચી આપને આશીર્વાદ આપશે. આપ ચિંતા ન કરશો. બધાં સારાવાનાં થઈ રહેશે.” રાજાને આ હયહીને ઉપર ક્રોધ ચઢયે પણ ચિત્રશાલાને મેહ છૂટતે નહે. બત્રીસ લક્ષણે ચઢે તે જ ચિત્રશાલા તૈયાર થાય એમ છે એમ ભૂદેવોએ તેને ઠસાવ્યું. અનેક પુરાણોમાં પથાં વીખ્યાં પણ બ્રાહ્મણને તે યજ્ઞ જ કરાવો હતા, ત્યાં શું? અને ન છૂટકે રાજાએ હા ભણી. એ જ દિવસે ગામમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યાઃ “જે કોઈ પોતાના છોકરાને યજ્ઞમાં હોમવા આપશે તેને બદલામાં ભારોભાર સુવર્ણ આપવામાં આવશે.” [૨] આખા ગામમાં રોજ ઢઢરે પીટાય, પણ એવું નિષ્ફર હદય કાનું હોય કે સગે હાથે પુત્રને મારવા માટે આપે ? જગતમાં બધા કરતાં શ્રેષ્ઠ અને નિસ્વાર્થ પ્રેમ હોય તે એક માત્ર માતાને પ્રેમ છે. પુત્ર ભલે ગમે તે ગાંડે ઘેલો અપંગ હશે છતાં માતા તેને જે વાત્સલ્ય-પ્રેમભાવથી જોશે સંભાળશે તે અનુપમ છે. આર્યાવર્તને ઇતિહાસ પિકારીને કહે છે કે કેટલીય શાણી માતાઓએ વીરપુત્રો આપ્યા છે, એ બધા વીરતાના પાઠ તે એ પુત્ર માતા પાસેથી જ શીખ્યા છે. માતાઓએ શું કર્યું ? આ પ્રશ્ન જ ઉપેક્ષણીય લાગે છે. એના કરતાં માતાઓએ શું નથી કર્યું? આ પ્રશ્ન ઉચિત લાગે છે. આટલું છતાં ય એમાં અપવાદ હોય છે એની કોણ ના પાડશે ? આ જ અપવાદ રાજગૃહીમાં પણ બને. એક દરિદ્રનારાયણની મૂર્તિરૂપ ભૂદેવનું કુટુંબ હતું. બ્રાહ્મણ પત્ની મેહધ, ક્રોધિની અને સ્વાર્થિની હતી. ઘરમાં ખાવાનું ન ભલે અને દર વર્ષે એક એક વસ્તી તે વધે. બ્રાહ્મણ પણ ભિક્ષા સિવાય બીજા કામમાં આળસ કરો. તેને છ એક છોકરાં હતાં. બ્રાહ્મણએ ઉપર્યુક્ત ઢઢેરે સાંભળ્યો. એને વિચાર થયે ભારે અમર કાંઈ કામ કરતું નથી, નથી ભીખ માંગવા જત, નથી સસોઈ કરતા કે નથી પાણીને લેટે ભરી આપતા. રોજ ચોપડીયું ઉઘાડીને બેસે છે અને કાં તો પેલા સાધુડા પાસે જાય છે. એને આપી દીધું હોય તે છૂટકે મટે, ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા થશે અને એક પાપ જશે. મારું કે એના બાપનું કદી કહ્યું નથી માનતા માટે ભલે જાય. “સાંભળો છો આ ઢઢરે?” તેણે બ્રાહ્મણને પૂછયું, “ના કાંઈ વિચાર તે કર્યો નથી. પણ બીજો વિચાર પણ શું કરવાનું હતું? કાંઈ મારવા માટે છોકરે ઓછો અપાવાને હતો? Jain Education Intematબળ અરે હું કહું તે તે સાંભળે તમે કાંઈ ભયારણ્યા નથી એટલે તમને ક્યાંયથી www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy