SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ઉપર જણાવેલા કેષને અધિકાર વિચારશે એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કેળું અથવા આકાર અને પ્રમાણની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ લેવાય અને લીંબુ પણ બે લઈને તેને સંસ્કાર કરી રાખ્યું હોય તે રક્તને શોધે અને પિત્તને સમાવે એ સર્વ લોકમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોળું અગર લીબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂળ થઈ શકે, પણ તમારે કરેલ અર્થ વ્યાજબી થાય નહિ. વાસ્તવિક રીતિએ તે આ કાકડિયા સુધીના પાઠની કંઈ પણ ગંભીરતા નથી, કારણ કે તે કોળાને ઉપભોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી. છતાં ભગવાન મહાવીરની ગદા વહું તદા તારાવિ મય અર્થાત જેવો ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે એ નિયમને ઉદ્દેશીને શ્રી સુયગડાંગજીના પહેલા કૃતઅંધના બીજા અધ્યયનમાં સમકક્ષમતાસિ એ અને શ્રી દશવૈકાલિકમાં સમમરારિ સમાજમાં એવા પાઠથી મધ અને માંસના ત્યાગને ઉપદેશ આપનાર તેઓ માંસને ઉપયોગ કરે જ નહિ. મહાશય ! તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુ વર્ગને મઘ માંસને ત્યાગ કરવાને ઉપદેશ આપે એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, શ્રી ઉવવાઈલ્ડ આદિમાં પંચેન્દ્રિય જીવોની હિંસાને નરક જવાના કારણ તરીકે જણાવે છતાં તે મહાપ્રભુ મહાવીર માટે એક સવ્રુહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે, એ હરકોઈ સમજી શકે તેમ છે, અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બેલી શકે તેમ જ નથી. આ આહાર તૈયાર કરનાર મહાવીર મહારાજા નથી પણ એક સંગ્રહસ્થની ધર્મશીલા સ્ત્રી જ છે. ઉપર જણાવ્યા પ્રમાણે, અનુપયોગી છતાં, અધિકારી અનધિકારીપણાની ચર્ચા પૂરતું જણાવી હવે ઉપયોગી પાઠ ઉપર આવીએ. આગળના પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાઠને બરાબર ધ્યાનમાં રાખવો આવશ્યક હોવાથી તે ફરીથી જોઇએ अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए तमाहराहि एएण अट्ठो પટેલ ગોપાળદાસ અને બીજા વાચકે પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરાબર ધ્યાન આપે. ૧ પ્રથમ તે બન્ને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલભાઇએ સ્વીકારે માન્યતાને તો શેરિત એમ કહીને ફેંકી દીધી છે અને બને રથાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને કરનાર મહાનુભાવોને જ જે કરે એવા આદરમાં કવિયોએ રૂઢ કરેલ એવા પદને પ્રયોગ કર્યો છે. ૨ વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે યોગ્ય રીતિએ કર્યા છતાં, તે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy