________________ फलौधी-पार्श्वनाथजीके प्रतिष्ठापक ले. श्रीयुत भंवरलालजी नाहटा मारवाड का फलौधी-पार्श्वनाथ तीर्थ सर्वत्र प्रसिद्ध है। उस तीर्थराज के विषय में अधिक परिचय देना अनावश्यक है, क्योंकि सैंकडो वर्षों के प्राचीन प्रबन्ध, तीर्थकल्प, स्तवन, रास, स्तोत्रादि में पूर्वाचार्यों ने उसका प्रशस्त यशोगान किया है / उस जिनालय के निर्माता और प्रतिष्ठापक आचार्य महाराज कौन थे इस विषय में समग्र लेखक एकमत नहीं है, अत. एव उन प्राचीन अभिप्रायों को विद्वानों के समक्ष उपस्थित कर निर्णय की ओर अग्रणी होना परमावश्यक है। चौदहवीं शताब्दी के सुप्रसिद्ध विद्वान प्रभावक जैनाचार्य श्री जिनप्रभसरिजी महाराज अपने 'विविध तीर्थ कल्प' में फलौधी तीर्थ का परिचय देते हुए उस गांवकी प्राचीनता के विषय में लिखते हैं कि पार्श्वनाथ भगवान के वहां प्रगट होनेसे पूर्व वह ग्राम समृद्धिशाली और भगवान महावीर के मन्दिर से सुशोभित था और फिर उजड हो गया, जैसाकि निम्न अवतरण से प्रगट है: ___" अस्थि सवालक्खदेशे मेडत्तय नगर समीवठिओ वीरभवणाई-नाणाविह देवालयाभिरामो फलवद्दी नाम गामो x x x सो वि रिद्धि समिद्धो वि कालक्कमेण उव्वसपाओ संजाओ।" વળી હે રાજન, આપણું પ્રાણુ જેમ આપણને પ્રિય છે, તેમ દુનિયાના સર્વ પ્રાણીઓને પિતાના પ્રાણ પ્રિય હોય છે. નાનામાં નાની કીડીથી માંડી મોટામાં મેટા હાથી સુધી, દરેકને આત્મા એક સરખો છે. આ વાતને પૂર્વ મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં है। ये उपदेशाने 'अहिंसाने। प्रया२ यो छ भने मेरीत गत्ने डिसाना માર્ગેથી પાછું વાળ્યું છે. ધનપાલના આવાં લાગર્ભિત. શાસ્ત્રીય પુરાવા અને યુકિતયુકત વચને આગળ રાજા ભેજને લેશ માત્ર પણ બેલવાને અવકાશ રહ્યો નહીં, અને તેને સત્ય વસ્તુનો ખ્યાલ આવવા લાગ્યો. આ ઉપરથી પરમહંત કવિ ધનપાલ જૈનધર્મી હેવાથી રાજાને રાજી કરવા માટે પણ ધર્મથી લેશ માત્ર વિરૂદ્ધ વચન પિતાના મુખથી બોલતા ન હતા એ વાત સિદ્ધ याय छे. युछे -"धर्मात् पथः प्रविचलंति पदं न धीराः" घार पु३५॥ પિતાના ધર્મમાર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ગમે તેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છતાં પણ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ સ્થિત રહે છે. (अपूर्ण) www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International