________________
Jain Education International
અઃ ૧-૨ ]
ગુરૂ-પપા
[94]
સૂરિછ ત્યાં જઇ પમ્પ અને તેમને તે આકાર ડિરાવા લાગ્યા, બધું સાંભળ્યા પળે સૂરિજીએ કધુ : “ અનાજમાં વિધ ન મેળચરો ૧૧ કાલે વિદેશથી અન્નથી ભરેલાં માઠાં જહાને આવી પાંગરી, અનાજ સસ્તુ થશે અને ચુકાળ ધરી. " આ સાંભળી માતાએ વુડ “ તે આપનું વા સત્ય ધરો તે અમે બધા કાલે આવતી દીા વધુ બી દિવસે વચન સત્ય થી બે જણાએ દીક્ષા લીધી. દી પછી ચારે પુત્રા મહાપ તાપી અને ન્યૂન દશપૂન જ્ઞાતા થયા તે ચારેના નામ ઉપરથી ચાર ગચ્છ નીકળ્યા : નાગેન્દ્ર ઉપરથી નાગેન્દ્રગચ્છ, ચંદ્ર ઉપરથી ચંદ્રગચ્છ નિવૃતિ ઉપર નિતિગચ્છ અને વિદ્યાધર ઉપથી નિવાષર ગ, આ ચાર જણે ૨૧-૨૧ દિવ્ય કર્યાં અને તે દરેક એક એક શાખા સ્થાપી એટલે આ રીતે કુલ ૮૪ ગચ્છની ઉત્પત્તિ આ વખતે થઇ. ( જી. વીરવંશાવલી. )
તે ચારે મહારધર હતા. તેમની મૂર્તિ સપામાં હતી. હું પ્રભાવક ચારિત્ર )
"
કલ્પસૂત્રના ઉલ્લેખ—કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં આ વજ્રસેનસૂરિના, ઉપર લખેલ ચાર શિષ્યનાં નામ નથી મળતાં, ત્યાં તે લખ્યુ છે કે : થેલ્લ_i_અન્નવક્′′ रसेल्स उक्कोसि अगुत्तस्स अंतेवासी बत्तारि धेराधेरे अजनाईले घेरे ગૉમિને, ઘેર નનર્થ, ચૈદ પજ્ઞતાવો" અને આ ચારેનાં નામથી ચાર શાખાઓ નીકળ્યાનુ લખ્યુ છે. ઉપર્યુકત નાચેન્દ્ર વગેરે ચારના જો કે ઉલ્લેખ નથી કિંતુ વિક્રમના આગેવારના સૈકા સુધી મેં નામનાં કુળ અને શ્રમસંધમાં પ્રચલિત હતાં. પછીના કાળમાં કયાએ કે ગ" નુ નામ પણ કર્યું. મિણ ક્ષમાધ્યમો નદીયવાપીમાં “ ના-બકુલવંશનો ઉલ્લેખ કર્યો છે, સુપ્રસિદ્ધ ટીકાકાર શિાંકાચાય પોતાને નિયંતિ કુળના જસૂવે છે. મિનિમય પ્રપંચ કા ના કર્તા સિંહનું પોતાના ગુરૂ સુરાચાર્યને * નિવ્રુતિ કુલેદ્ભૂત ’ લખે છે. આચાય હરિભદ્રસૂરિ, પોતાના ગ્રંથમાં પોતાના ગુરૂ જિનદત્તસૂરિને ‘વિદ્યાધર કુન્નતિલક' લખે છે. વિ. સ. ૧૦૬૪માં શત્રુંજય ઉપર અનશન કરી સ્વર્ગે જનાર સબમ નામના સિદ્ધમુનિને પ્રાચીન પુરીકના લેખમાં 'વિધ કુબનભસ્તલ મૃગ કે ' લખ્યા છે.
૧૫ વીરવ'શાવલી અને તપગચ્છ પટ્ટાવલીમાં લખ્યું છે કે “ લાખ રૂપિયાનાં ચાખા લાવી, તે રાંધી, તેમાં વિષ મેળવી દીધુ હતુ અને તે વિષમય આહાર ખાઇને મરવાને આખું કુટુ‘બ તૈયાર થયુ' હતુ.. એટલામાં ગુરૂ મહારાજે આવી તેમને તેમ કરતાં અટકાવ્યા અને ત્રીજે દિવસે સુકાળ થવાનું જણાવ્યુ'. પરિશિષ્ટપ માં તેરમા સમાં તે સાફ લખ્યું છે કે: लक्षमुत्यादनात् मिक्षां यत्राहि त्वमवाप्नुयाः । सुभिक्षमवबुध्ये वास्तदुत्तरदिनौपसि ॥ १ ॥ ॥
در
એટલે કે જે દિવસે તને લાખ રૂપિયાના મૂલ્યની ભિક્ષા મળે તેને બીજે દિવસે સુકાળ થશે એમ જાણવુ. આથી સમજાય છે કે એ આહારમાં ઝેર નહેતુ મેળવ્યુ. હીર સૌભાગ્યકાર પણ ચોથા સના ૬૧મા Àાકમાં જણાવે છે કે:
दुर्भिक्षके पायसमेक्ष्य लक्षपक्वं महेभ्यस्य गृहे प्रभुर्यः । दिने द्वितीये कुलदेवतेव न्यवेयद् भाविसुकालमस्य ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org