________________
[ ૧૫૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
આ બનાવ બન્યા પછી વજકુમારે, પોતે ચારિત્રના અમિલાવી દેવાથી, સ્તનપાન છેડી દીધું અને પછી અનુક્રમે તેને આચાર્ય મહારાજે દીક્ષા આપી, અને તેનું લાલન પાલન કરવા સાધ્વીઓને પુનઃ સો. આ બાજુ સુનદાએ પણ તે આચાર્ય મહારાજ પાસે ચરિત્ર અંગીકાર કર્યું. વજકુમાર પતે બુદ્ધિશાળ હતા અને પદાસ િણી બુદ્ધિ તેને જન્મથી જ વરેલા હ ાથી પાકયમાં અધ્યયન ક તી તાળી બેન મુખથી જ માં મળી સાંભળીને અગિયાર અને અભ્યાસ કર્યો.
ક્રમશઃ તેની ઉમર જયારે આઠ વર્ષની થઈ ત્યારે ગુરૂ મહારાજે તેને સાથે લઇને પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો. એક વખત કોઈ પતિ પાસે તે વજમુનિનો પરીક્ષા કરવા તેના પૂર્વભવના મિત્ર શુભક દેવે વક્રિય લબ્ધિથી મોટો વરદ વિકર્યો તેથી પૃથ્વી જાણે જલથી જ બનાવો ન હોય તેથી ભાગવા લાગી. આવા સમયે અપકાયના જીવોની વિરાધના ન થાય તેવી ઇચ્છાવાળા ગુરૂ મહારાજે એક વિશાળ પર્વતની ગુફામાં જઈને સ્થાન કર્યું. વરસાદ કઈ પણ રીતે વિરામ ન પામ્યું એટલે મુનીશ્વરોએ ઉપવાસને આશ્રય કર્યો. આ પછી સૂર્યોદય થશે ત્યારે મેઘ પણ, માર્ગના થાકથી થાકી ગયેલ મુસાફર ડી વર વિસામે લે તેમ, થોડી વાર બંધ રહ્યો. એટલે વજમુનિના વ્રતથી સંતુષ્ટ થયેલ તે દેવ એક વણિક સાર્થવાહ વિફર્થીને અને પોતે મેટ સાથે પતિ બનીને ગુરૂ મહારાજની પાસે પારણું માટે નિમત્રણ કરવા આવ્યું. ગુરૂજીની આજ્ઞાની ત્રણ એષણમાં ઉપયોગ રાખવામાં પ્રવીણ એવા વજમુનિ ત્યાં આહા-પાણી વહોરવા પધાર્યા તે વખતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને ઉપયોગ મુક્યો તે તેઓને દ્રવ્યથી કલાપાક જેવામાં આબે, ક્ષેત્રથી માલવ દેશ હતું, અને કાળ ઉનાળાની ઋતુ હતી પણ ભાવને વિચાર કરતાં તે દેવ છે એમ જાણ્યું. વળી તેઓના પગ જમીનને સ્પર્શેલા હતા નહિ અને તેઓના કંઠની માળા જાણે નવી જ ન પહેરી હોય તેવી અપ્લાન હતી. આથી વજષિ વિચારવા લાગ્યા કે સાધુઓને દેવપીંડ કલ્પ નહિ, અને આ તે દેવ છે માટે આ આહારપાળું મારે તે બીલકુલ લેવાય જ નહીં. આમ જાણીને તેઓ તુરત પાછા ફર્યા. ત્યારે વણિકષધારી દેવે પૂછયું તેના જવાબમાં વજમુનિએ સ્પષ્ટ જણાવ્યું કે આ દેવપિંડ જૈનમુનિઓને કલ્પ નહિ. આ સાંભળીને દેવ અત્યંત આનંદ પડે. અને પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી વજમુનિને વંદન કર્યું, અને તેમને વૈક્રિપલબ્ધિ આપી. પછી વજમુનિએ આવીને ગુરૂમહારાજ સમક્ષ સર્વ હકીકત કહી સંભળાવી. ગુરૂ મહારાજે અન્યત્ર વિહાર કર્યો. તેઓએ પણ તેમની સાથે જ વિહાર કર્યો. ઘેડે વખત ગયે ન ગમે ત્યાં તે જ દેવે જેઠ મહિનામાં વજમુનિને ઘેબરનું નિમંત્રણ કર્યું. ત્યાં પણ તેમણે જ્ઞાનના ઉપવેગથી તે આહાર ગ્રહણ ન કર્યો એટલે દેવ વધારે પ્રસન્ન થયો, અને તેઓને આકાશગામિની વિદ્યા આપી. ભાગ્યવંત પુરૂષને જગતમાં શું દુર્લભ છે !
ગુરૂમહારાજ સાથે વિહાર કરતાં વજસ્વામીને પદાનમાણિી લબ્ધિથી પ્રાપ્ત થયેલા અગિયાર અંગ સુદઢ થઈ ગયા. વળી તે પૂર્વગત જે જે શ્રતને અભ્યાસ કરાવાતું સાંભળતાં તેને તરત જ ગ્રહણ કરી લેતા હતા. જ્યારે સ્થવિર મુનિઓ વજસ્વામીને અભ્યાસ
કરવા પ્રેરતા ત્યારે તે નિદ્રાસ્થની જેમ ગણગણુ કરતાં. પાછા સ્થવિરોના આજ્ઞાભંગના Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org