SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ સ....મા....ચા....ર પ્રતિષ્ઠા—(૧) કારટામાં વશાખ સુઢી સાતમના દિવસે પ્રતિષ્ઠા થઇ. આ વખતે પૂ. આ. શ્રી વિજયયતીંદ્રસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. (૨) જેઠ સુદી ૧૪ના દિવસે રસારિયામાં પણ તેમના હાથે પ્રતિષ્ઠા થઈ. દીક્ષા--(૧) વૈશાખ સુદી ત્રીજના દિવસે ભાઇશ્રી મનસુખલાલ દલીચંદ્રે પૂ. કપૂરવિજયજી ગણિ પાસે દીક્ષા લીધી. (૨) ભાઈ ડુંગરશી ગિરધરલાલે વૈશાખ સુદ્રી આઠમના દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના હાથે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ મુ. શ્રી. સુàાચનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાર્ય પદ- -ઠાણા મુકામે ફાગણ સુદી પાંચમના દિવસે પૂ. શ્રી ઋદ્ધિમુનિજીને આચાય પદ આપવામાં આવ્યું. ગણિપદ તથા પંન્યાસપદ—મુ. શ્રી. કેવળવિજયજી, મુ. શ્રી. ધર્મવિજયજી, મુ. શ્રી. જવિજયજી, મુ. શ્રી સુમતિવિજયજી તથા મુ. શ્રી ભુવનવિજયજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજે વૈશાખ સુદિ પાંચમે ખાપેાલી મુકામે ગણિપદ આપ્યું અને વૈશાખ વદ છઠના દિવસે પુના મુકામે પંન્યાસપદ આપ્યું. પન્યાસપદ—ઘાણેરાવ મુકામે વૈશાખ સુદી ત્રીજના દિવસે મુ. શ્રી પ્રવીણવિજયજી તથા મુ. શ્રી નવીનવિજયજીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે પન્યાસપદ આપ્યું. કાળધર્મ—(૧) પૂ. વૃદ્ધિચદ્રજી મહારાજના શિષ્ય મુ. શ્રી વિનાદવિજયજી જામનગરમાં ત્રીજી માર્ચે કાળધર્મ પામ્યા. (૨) પૂ. વૃદ્ધિચંદ્રજીમહારાજના શિષ્ય મુ. શ્રી. વિમળવિજયજી વૈશાખ વદ ૧૨ કાળધમ પામ્યા. (૩) પૂ. આ. સાગરાનંદસૂરિજીના શિષ્ય મુ. શ્રી જિતસાગરજી મહારાજ સુરત મુકામે જેઠ સુદી છઠના દિવસે કાળધમ પામ્યા, પ્રવત્ત કપદ—મુ. શ્રી શાંતિવિમળજીને પાદરલી મુકામે ફાગણ વદ અગિયારસના દિવસે પ્રવત કપદ આપવામાં આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy