________________
[૪૭]
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ :
પૂજી પ્રભુને ઉખેવે અગર, સીરપુર નામે વાસ્ય નગર રાજા રાજ્ય કરે કામિની, એલગ કરે સદા સ્વામિની જગ્યા સેવા કરે સદા ધરણે, પદ્માવતી આપે આણંદ આવે સંઘ સહુ દેસદે સતણા, મંડપ ઓચ્છવ થાઈ ઘણા ૪૬ લાખણી પ્રભુની પૂજા કરે, મેટા મુગટ મનહર ધરે; આરતી દીપક મંગલ માલ, ભૂગલ ભેરી ઝાકઝમાલ કળા આજ લગે સહુ ઈમ કહે. એક દેરો ઉંચી રહે; આગે તે જાતે અસવારિ, જિહાં એલગરાય અવતારિ ૪૮ જિણે જેમ જાણ્યું તેણે સહી, વાત પરંપર ગુરૂ કહી; મન આશિંદે બે મન, રેલી નીર તું જાણે કેવલી ૪૯ અશ્વસેન રાય કુલ અવતંસ, વામાં રાણી કુંવરી હંસ; વાણારસી નયરો અવતારી, કર સ્વામી સેવક સાર એપ પનરપચવીસ વરસ (૧૫૨૫), પ્રમાણ સુદિ વશાખ; ઉલટ આખાત્રીજે ભવે, ગાય પાસ જિર્ણસર જો પ૧ બોલી કવિતા જોડી હાથ, અંતરિક પ્રભુ પારસનાથ; હું સેવક છું તાહરે સ્વામી, હું લીને જિમ તેરી નામી પર તુ સ્વામી મહિમા ભંડાર, તુ ભય બેધબીજ દાતાર મુનિ લાવણ્યસમય કહે ઈસ્યું; ધન ધન મન જિનવચને વસ્યું છે
સમાસ
માંસાહાર સંબંધી લેખોવાળા સાતમા એક સંબંધી
અભિપ્રાય “જૈન સત્ય પ્રકાશ” મળ્યું. તમારા પ્રયાસ સારો ફળીભૂત
થયું છે. લેખ બહુ સારા આવ્યા છે.” ભાવનગર
શેઠ કુંવરજી આણંદજી ૨૪-૨-૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org