SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International અક ૧૨] બે સિચ્ચા [ ૯૧ ] ગયેલું ડ્રાય, તે મનોવ્રુતિબલ વડે સ્વઆત્માને તેાલે. ગમે તેવા મહાન ઉપસૌ થાય, ત્તિ ઉપર વિપત્તિ ભાવતી ય. છતાં પશુ મનથી ચિં માત્ર પણ ચક્ષમાન ન થાય. આ પ્રમણે પંચમ ભાવનાને ભાવે. અનતા ની રાત્રે, ગવરસે, લી. ભગવતે ગે, પરસે, યુવાનોએ તેમજ શાનનના મહાન પુરધર પૂર્વાચાર્વેએ શાહિત ૩ આગમ યાદિમાં પ્રતિપાદન કરેલ નિલ્પ સ્વરૂપ સબંધી પાંચ ભાવનાને, નિષ અભિપુક ત રીતે પાલન કરે, આત્માને ખરેાક્ષર કેળવે, અને આ પાંચમાંથી ઉત્તીર્ગુ થયા બાદ સમગ્ર ( સાધુ–સ ધ્વી, આવક-શ્રાવિકાશ્ય, સંપને એકો કરે. કિંતુ તેનો વિદ્યમાનતા ન ાય તે સ્વ સમુદાયને એકડા કરે. ત્યારબાદ તીર્થંકર ભગવ ંતની સમીપમાં, તેમની વિદ્યમાનતા ન હાય તા ગણધર વતની સમીપમાં, તેમનો અભાવ ટ્રાય તે ચતુર્દશ પૂર્વપરની સમીપમાં, તેમનું અસ્તિત્વ ન રાય તે બંધરની સમીપમાં; પ્રાંતે મને વ ચ તે ટ (વારે અ ( પિપલે ), કે અશોકવૃક્ષ, વગેરે ક્ષેાની નીચે ધણી ઋદ્ધિ-સિદ્ધિપૂર્વક અત્યંત ખાડ સહિત, ઘણા જ હક, નિકલ્પ અંગીકાર કરવાને સ્વયં ત થાય. તે વખતે પોતાના પદ ઉપર અન્ય મુનિવરાદિકને સ્થાપન કરે, સવ મુનિને ખમાવે, અને કહે ક-પૂર્વે મારા પ્રમાદદોષથી ક પણ અનુકૂળ ન થયું હાય તો શ“રઢિત કાયરહિત એવો હું આપ સ। પાસે ક્ષમા ચાહુ છું. આ વખતે શિષ્ય સમુદાય હષ્ટપૂર્વક અશ્રુપાત કરે અને વારવાર ચરણ-કમલમાં ઢળી પડે, નાતા પુત્ર ખમાવે, તેમના પ્રત્યે ક પશુ જાતત અવિનય થયો હોય તેની નારી માગે. પ્રાંતે પોતાના પદ ઉપર સ્થાપન કરેલા મુનિવરતે અને મુનિઓને હિત શિક્ષા ( શિખામણુ ) ફરમાવે. પ્રથમ પોતાના પદ પર સ્થાપન કરેલ મુનિવરને ભ્રંશીને કરે. * મને પાલન કરતાં છતાં તમે સર્વ પ્રકારના ભયથી પ્રતિભા ટો અને પૂર્વથી ચાલી આવતા જે વિનય તેને સાચવો, અને તે તે સમયે જેમ જેમ જરૂર પડે તેમ તેમ વિનાદિકમાં બેડો. છેવટે મરી જેમ તમે પણ જિનાને અંગીકાર કરશે.' પછી શિષ્યેને ઉદ્દેશને ટ્રે C મારી પાસે તમે ગમે તેમ વર્તતા હતા, હું તમને કઈં કહેતા તે તમે કરતા ન કરતા છતાં હું એ વસ્તુને જતી કરતા, પરંતુ મા અભિનવ આચાયૅ છૅ, ચ તમને કદ પણ કહે છતાં પણ જરાએ ગભરાશે નહીં. આ તે અમારી સો છે, અમારા કરતાં અલ્પજ્ઞાવાન છે, એમ સમજીને તેમની અવજ્ઞા ન કરતા, કિન્તુ એમની આજ્ઞાને શિરસાવત્થ કરો, કારણ કે ભ તા તો તમારે વિષે કરીને પૂજનીય છે. આ પ્રમાણે બન્નેને દિન-શિક્ષા આપીને, ઋથ શુદ્ઘ પડીને વિહાર કરે. અને જ્યાં સુધી રિંગચર થાય ત્યાં ધી સાધુને ત્યાંજ ઉમા રે ત્યારબાદ સાધુ સ્વસ્થાનમાં આવતા રહે નિષિક ભર માં ગામનામ વહાર કરતા વિશે. જિનકલ્પિક મહાત્માની નિકલ્પચર્યામાં વિશિષ્ટ પ્રકાશ પાડવાને માટે પૂર્વ મહર્ષિ એએ નિમ્નદર્શિત દ્વારા વવેલાં છે. તેની અછી રૂપરેખા અત્રે આલેખાય છે. (૧) ક્ષેત્ર ર—આ મહાપુરૂષોનાં જન્મ તેમજ અસ્તિત્વ પન્દર કર્મભૂમિમાં જ ડાય છે. સુરાસુરૅન્ડાશિના મદરને બને ચંદ્ર અસ્તિત્વ ત્રીશ. મયંકમિમાં પણ ટાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy