SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખકઃ——આચાર્ય મહારાજ શ્રી વિયલબ્ધિસૂરિજી ( ક્રમાંક ૩૦ થી ચાલુ ) પુણ્યતત્ત્વના સામા બેંક તરીકે વધારાચમધાળુનું વન વાચકો જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૩૦માંના ૨૧-૨૨મે પાને વાંચી ગયા. હવે સત્તરમાં બેક સમયનુસ સંસ્થાન છે, જેને અ ચારે તરફથી સમાન માપ થવું એવા નીકળે છે. પકાયને બેઠલા પુરૂષના ડાબા ખભાથી જમણા ડીચનું, જખરા ખભાથી પ્રભા ટી'ચળનું, એક દ્વીપણુથી બીજા દીચનનું અને શિસ્ત્રી પલાંઠી સુધીનું દેરીથી ભાષ લેતાં એક સરખું આવે તે સમચતુસ્ર સંસ્થાન કહેવાય. આ આકૃતિ સર્વ આકૃતિથી શેાનિક હેાય છે. આવી આકૃતિવાળાએથી લેાક આકર્ષાય છે, તેથી આ સંસ્થાનવાળા લોકના આદરને પામે છે, માટે એ પુણ્યપ્રતિ કહેવાય. છતાંય માત્ર જવાને માટે મ ધ્વજાપમનાચે સંઘષ્ણુની જરૂરત રહે છે તેમ આ સ ંસ્થાનની જરૂરત હેતી નથી. કારણ કે મુકિતમાં પહાંચવાને ધાર તપ, જપ અને વિશિષ્ટ યાન વગેરે સાધન માટે શારીરિક બળની જરૂરીઆત રહે છે તેવી આકૃતિની અપેક્ષા રહેતી નથી. એટલે કચિત્ ઉપાયમાં પહેલું પપણુ આવે તેમ પહેલાં સંસ્થાનની જરૂરત નહાળી તે તેવું ઉપાદેય નથી. ૧૮–૧૯-૨૦-૨૧, એ ચાર ભેદ પ્રશસ્ત વણુ-ગધ-રસ અને સ્પર્શના થાય છે. તે પણ દરેક જીવનને ગમતા તેમ પુછ્યું પ્રકૃતિમાં છે. અમુલવુ એ ભાનીરામા ભેદ છે. ‘ ન હળવુ, ન ભારે ’ એ પુણ્ય પ્રકૃતિ અનુભવસિદ્ધ છે. હળવા હોય તા તુલની જેમ હવાથી પશુ ઉડી જાય અને ભારે ય તો ઉંબુ ય ન થાય માટે અગુરૂ વધુ બે મધુ રાવાથી, પુના બાવીસમા બેડ છે. પરાવાત નામકમ કે જે વડે ખીતે તેની સામે ન થઈ શકે, તેને જોઇને જ પાછો પડે તે પુણ્યને તેવીશમેા ભેદ છે. ચેવીશમા ઉશ્વાસ નામક માં પુણ્યપણુ સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસેાશ્વાસની ગતિથી મતિમાં શાન્તિની તતિ થવા કરે છે, ત્યારે તેનું વિશ્ચમ સ્વરૂપ, દુઃખમય વાતાવરણું ઊભું કરી મુકે છે. જ્યાંસુધી શ્વાસ ત્યાંસુધી જીવન જીવન મેં મને વ્હાલુ છે તે તેનું સાધન શ્વાસ પ્રિય પ્રેમ ન ય 1 માટે તે પુણ્યપ્રકૃતિ ગય છે. તપ નામનું બારુ આ પ્રમાણે છે: થરપતોડનુકળાનાં શરીરાળામુળટ્યપ્રયોગ ધર્મ સતપનામ | સ્વભાવથી જ અનુષ્ણ શરીરને ઊષ્ણુતા આપનારી ગુરુ આપ નામના રાક્ષ છે. અને તે સૂર્યના વિમાનમાં રહેલાં પૃષ્ણાયના ન હેાય છે. ગામનુ જીવોને प्रकाशप्रयोजकं कर्म उद्योतनाम, तच्च यतिदेवोत्तरवैकियचन्द्रग्रहताराરમાવીનામ । શરીરને અનુભૂ પ્રકારો આપનાર ૫ ઉદ્યોત નામકી થાય છે, તે સાધુ અને રૈયના ઉત્તર વૈક્રિયમાં ગ, ચત, તારા અને રત્નાદિમાં હોય છે. વાનગ मनहेतुः कर्म शुभखगतिनाम । जातिलिङ्गाङ्गप्रत्यङ्गनां प्रति नियतस्थापनाપ્રયોનલ હર્મ નિર્માળનામ જે કમથી સારી ચાલ હોય તે કને શુભ ખગતિ નામ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy