SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સફ ૧-૨ ] દશ શ્રાવકા [ ૧૭ ] (ધર્મનું ચિંતવન) કરવા લગ્યા કે— મહા, રાગદ્વેષ-પ્રમાદમાં મારૂ જીવન ધણુ વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધરાધનમાં વિશેષ ઉદ્યમ કરવા જોઇએ, ગયેલો સમય પાછો મેળવી રાક્રાતા નથી, માટે હુ હવે માત્ર દૂર કરીને શ્રવકતી અગિયારી પ્રતિમાની યથાશક્તિ આરાધન કરી નવજન્મ સલ કરૂં. આ પ્રમાણે ચારીને સવારે પોતાના કુટુ તે તથા સગ વ્હાલાંને બેલ વ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેની સમક્ષ આ શ્રાવકે મેટા પુત્રને ગૃહાદિને વહીટ સોંપ્યું. ત્યારબાદ પતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાનું વન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક ન્નતને વિશિષ્ટ આંભગ્રહ (પ્રતિજ્ઞા-નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવુ— ૧. સમ્યકત્વ પ્રતિમા—એક મહિના સુધી નિલ સમ્યગદર્શન ગુગુની સેવના કરવી તે. આ પ્રસ ંગે દેવાભિયોગ. રાભિયોગ, ગાભષેગ, બલાભિયોગ, ગુરૂનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હાા નથી. અને શંકા, કક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દનિઓને પરિચય આ પાંચ અતિયારે (એક જાતના સામાન્ય દા) ન લાગે તેમ વર્તવાનું હું ય છે. ૨. વ્રત પ્રતિમા—આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હાય છે. તે તરફ લક્ષ રાખીને એ હિના સુધી ભારે વ્રતની નિર્મૂલન સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિયારથી સાવધાન રહેવુ જોએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૨. સામયિક પ્રતિમા—ત્રણ મહિના સુધી હુંમેશાં સવાર સાંઝ નિર્દંદ્ર સામાયિકની સાધના કરવી તે. આમાં પહેલો એ પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે—એમ આગળ પશુ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ ડૅાય જ. ૪. પૌષધ પ્રતિમા—દર મહુિનાની એ આઠમ અને એ ચૌદસ તથા એક પુનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વતે વિષે ચાર પ્રકારના નિલ પૌષધ કરવા. એમ ચાર મહિના સુધી કરવુ તે પૌષધ પ્રતિમા કહેય. ૧. કાયાબંગ પ્રતિમા—પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પવને વિષે પૌષધ કરવા જો એ. અને તેમાં રાતે ચારે પહેર સુધી કાર્યોાત્સગ રહેવું. તે કાયોત્સગ પ્રતિભા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથામાં વિશેષ આ પ્રમાણે કહ્યું છે કે—આ પ્રતિમા વૃદ્ધન કરતી વેલાએ સ્નાન (ન્હાવા)ના નિષેધ, દિવસે જ્યાં અજાશ હૈાય ત્યાં ભેજન કરી શકાય. તે કથા ભાજનને ત્યાગ, કચ્છ બાંધવાને નિષેધ, દિસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપ તિથિમાં ભાગનું પરિમાણુ કરવુ જોઇએ, વળી પતિથિએ પૌષધ ક્રિયામાં રહેવા પુર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કયેસ કરચ જોઇએ. અહીં રાત્રિભાજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અભ્યતર ગેરલાભ જાણીને રાત્રિભોજનની જરૂર ત્યાગ કરવા જોઇએ, અને ચેામાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી તેઇએ. જે કાષ્ઠ શ્રાવક તે નિયમ કાયમમે Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy