SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૧ ૪ નથી લાગતું કે આ બીના કાઇ પણ ન્યાયપ્રિય કે સત્યપ્રિય પત્રને શાભા દેનારી નથી ? અમને તા લાગે છે કે આપના આવા વલણથી ન કેવળ જૈનાને જ દુઃખ થશે, પણ જેએ ‘ પ્રસ્થાન ને એક પ્રતિષ્ઠિત પત્ર ગણે છે તેમને અને જેએ પ્રસ્થાન ’ના પ્રશંસા છે તેમને પણ દુ:ખ લાગ્યા વગર નહીં રહે. . જો ખીજા પક્ષને અભિપ્રાય પ્રકટ કરવાની આપની તૈયારી ન હતી તે। આ ચર્ચો ઉપસ્થિત કર્યાં પહેલાં જ આપે વિચારવું જોઇતું હતું. પણ જ્યારે આપે એ ચર્ચા શરૂ કરી છે ત્યારે તે આપે ખીજા પક્ષને પણ અવકાશ આપવા જ જોઇએ. શુદ્ધ કાયદાની દૃષ્ટિએ ‘ પ્રસ્થાન ' માં શું પ્રગટ કરવું અને શું ન પ્રગટ કરવું એ આપની મુનસરીને! વિષય ભલે હાય, છતાં આવા પ્રસંગે અમારા અભિપ્રાય આપના પત્રમાં પ્રગટ થાય એવું ખાણુ, નૈતિક દૃષ્ટિએ, અમે કરી શકીએ ખરા. આમ છતાં આપે અમારા લેખ છાપવાનો ઈન્કાર કર્યાં તેથી ખૂબ દુઃખ લાગે છે. અને સૌથી વિશેષ દુ:ખની વાત તો એ છે કે અમારા જવાબ પ્રગટ નહી રોકાઈ જાય એને કારણ ગણે છે. આવા જવાબ મળ્યા હોત તો અમને નવાઇ રીતે અમે જાણીએ અને માનીએ છીએ તુ. કરવામાં આપ ‘ પ્રસ્થાન ' નાં વધુ પાનાં બીજા કાઇ પત્ર તરફથી અમને કે દુઃખ ન લાગત, પણુ ‘ સ્થાન ’તે જે એ દૃષ્ટિએ આપના તરફના આવા જવાબ માટે અમે જરા પણ તૈયાર ન હતા. પત્રની પ્રતિષ્ઠા અને ન્યાયનું મૂ ખ્યા કરતાં કઇંગણું વધારે છે એ સત્ય ‘ પ્રસ્થાન ’ તે સમજાવવાનું ન આ સ્થાને હે જી વાત પણ આપના ખ્યાલ ઉપર લાવવી જરૂરી જણાય છે—આપે શ્રી. ગાપા જી ભાઈના લેખ પ્રગટ કર્યાં પછી તેને જે જવાબ અમે આપને પ્રગટ કરવા માટે મેકલ્યા તેને પ્રગટ કરવાના ઇન્કાર કરવા ઉપરાંત ( અમારા એ જવાબ કયાંય પણ પ્રગટ થાય તે પહેલાં જ ) એને શ્રી. ગેાપાળજીભાઈ ઉપર માકલીને એને જવાબ આપના પત્રમાં પ્રગટ કરવાને આપ નિશ્ચય કરી એથી આપ પોતે આ ચર્ચાને જૈનાની વિરૂદ્ધ અને એકતરી રીતે પ્રેાત્સાહન આપી રહ્યા છે. એવી શંકા કરવાને કારણુ નહી મળે ? ΟΥ આશા છે કે ચેાગ્ય જણાય તો આ ચર્ચા અંગે જેના પ્રત્યેના આપના વલણમાં વેળાસર ફેરફાર કરી આભારી કરશે. પત્રની પહોંચ લખશે. એ જ. લી આપના રતિલાલ દીપચં દેસાઇ Jain Educati નથીe થયેnal વ્યવસ્થાપક તા. ક. પૂજ્ય મુનિમહારાજ શ્રી રધરવિજજી મહારાજના લેખ અંગે અમારે આપને કશું લખવાનું નથી. એટલે આ પત્રમાં જે કંઈ લખ્યું છે તે આપે મેાકલેલા “પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના ‘ ભગવાન માંસાહાર'. શીક લેખ અંગે સમજશે!, કારણ કે, એ લેખ હજી સુધી For Private & Personal Use Only અમને પાછા મહાવીર અને કયાંય પ્રગટ www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy