SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાંક સંબંધી અભિપ્રાય પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના શિષ્ય પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજીના પત્રમાંથી “આ વર્ષને શ્રી પર્યુષણ પર્વને વિશેષાંક મળે. “બાહ્યાભ્યતર કલેવર ચિત્તાકર્ષક છે. લેખો પણ સુંદર-મનનીય છે. ખાસ કરી શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવને ફેટે ઘણું જ સુંદર, મનહર આત્માને શાંતિ અર્પણ કરવાવાલે હોવાથી વિશેષાંકની કિંમત ફકત ફેટામાં જ વસુલ થઈ જાય છે. “આ બાબતમાં આપને પ્રયત્ન પ્રશંસનીય ગણાય.” સ મા ચા ૨ પ્રતિષ્ઠા--આ મહિનામાં માગસર સુદ દસમના દિવસે આ પ્રમાણે પ્રતિષ્ઠાઓ થઇ (૧) અમેદપુરમાં પૂ. આચાર્ય શ્રી. વિજય શાંતિસૂરિજી તથા પૂ. આ. શ્રી. વિજયલલિતસૂરિજીના હથે. (૨) ખંભાતમાં આલિપાડામાં શ્રી. સુપાર્શ્વનાથ ભગવાનની તથા ભેચરાપાડામાં શ્રી. ચંદ્રપ્રભ સ્વામીના રફટિકમયબિંબની પૂ. આ. શ્રી. વિજયઅમૃતસૂરિજીના હાથે. (૩) સાઢૌરા (પંજાબ)માં પૂ. આચાર્ય શ્રી. વિજયવલ્લભસૂરિજીના હાથે. દીક્ષા–દુર્ગાપુર (કચ્છ)ના રહીશ ભાઈશ્રી ભવાનજી ટોકરીએ નડિયાદમાં માગસર સુદી સાતમના દિવસે પૂ. આચાર્ય બી. શાંતિમુનિજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ભાનુમુનિ રાખી તેમને પૂ.પં. પ્રી. કીર્તિમુનિજીના શિષ્ય બનાવ્યા. પંન્યાસ–પુમુ. પુણ્યવિજયજીને વઢવાણમાં માગસર સુદ ૫ પંન્યાસપદ અપાયું. ધમરવીકાર–મી. એટકીન શેડ નામ અંગ્રેજ ગૃહસ્થ લંડનમાં જનધર્મ સ્વીકાર્યો. રજાપાલા રાજ્ય મહાવીર જયંતીની રજા મંજુર કરી. જયંતી–અમદાવાદમાં ૧૯-૨૦ નવેમ્બરે મુંબઈ સરકારના નાણું પ્રધાન ના. લઠેના પ્રમુખપદે કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રાચાર્યની જયંતી ઉજવાઈ. અપીલ–સરાજાતિના ઉદ્ધારના કાર્યમાં મદદ કરવા માટે ત્યાંની કમીટીએ અપીલ બહાર ખડી છે. સ્વી કા ૨ ૧ અનુપમ નિત્ય ભાવના-પ્રકાશક કેશવલાલ કરશનદાસ ગેપીપુશ મેટી પળ સુરત. ભેટ ૨. શ્રી. મહાવીર સ્તવનમાળા-કર્તા-મુનિરાજ શ્રી સુશીલવિજયજી પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. ભેટ ૩. શ્રી. જિનપ્રતિમા પૂજનસ્વરૂપ-ર્તા-પંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણિ પ્રકાશક ડાહ્યાભાઈ મોહનલાલ પાંજરાપોળ, અમદાવાદ. ૪. શ્રી. સૂરિમંગ પટાલેખવિાધ-સંશાધકપંન્યાસ શ્રી પ્રીતિવિજયજી ગણી, પ્ર. ઉપર મુજબ ૫ નૂતન સ્તવન સજઝાય સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજી પ્રકાશ મંગુલાલ નેમચંદ ગાંધી ઇડર. મૂલ્ય દેઢ આને. ૧ શ્રી જિનસ્તવનાદિ સંગ્રહ-કર્તા–આચાર્ય શ્રી. વિજયઅમૃતસૂરિજી તથા તેમના શિષ્ય મુનિરાજ શ્રી રામવિજયજી પ્રકાશ કપડવંજ જેન સંધ. પ્રાપ્તિ સ્થાન. મીઠાભાઈ કલ્યાણજીની પેઢી. કપડવંજ. મૂલ્ય બે આના For Private & Personal Use Only www.jainelibrary.org ain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy