SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ s ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ * છે કે જગદ્ગુરૂજીના શ્રાવકા ઈન્દ્ર સરિખા છે. અર્થાત્ મહાન્ સમૃધ્ધિશાલી અને પરમ ગુરૂભકત છે. આ મંદિર જે વખતે બન્યું તે વખતે તો આ નગરી બહુ જ ઉન્નત દશામાં હતી. એકલા શ્રીમાલાનાં જ ૩૦૦ ધર હતાં. મંદિર પણ ભવ્ય અને વિશાલ બન્યું છે. સુંદર ત્રણ ગભારા; પ્રદક્ષણા અને વચમાં વિશાલ ચેક છે. આજે આ ભવ્ય મંદિર ખંડેર હાલતમાં પેનના ભૂતપૂર્વ ગૌરવને કહેતું ઉભું છે. વચશે ગુમ્બજ બિબબ ટુટી ગયા છે. ગમારા ત્રણે અતિ છે. શિખર નથી રહ્યુ. સુંદર કારીગરી પશુ કરી. પરન્તુ થોડા ખંભા કે નળીઓ સિવાય ભારે કશું નથી શું. આ મંદિરમાં એક સુંદર પ્રાચીન શિલાલેખ છે અને તે જોવા માટે જ અમે આ બિહામણા ભય કર અજાણ્યા રસ્તે આવવાનું સાહસ કર્યું હતું. આ શિલાલેખ મળવાથી અમને તો પુષ્કળ આનંદ થયા હતા. ( અપૂર્ણ ) વિશેષાંકમાં ભૂલસુધાર પાનું ૨૬, પૉંકિત દસમાં ૩૫૦૦૦ ના સ્થાને ૩૫૦૦૦૦ સમજવું. પાના ૫૧ માં જંબૂસ્વામીના જન્મ ઋષભદત્ત બ્રાહ્મણને ત્યાં થયાનું લખ્યું છે. તેના બન્ને ઋષભદત્ત શું સમજવું. પાનું ૨૦૦—આ પાનામાં વીરજન્મ સંવત્ ૪૩ (સ્વિી સન પૂર્વે ૫૫૫ )ની ઘટનાઓના પરંગાકની ચર્ચાથી પતિના અંતમાં “ આ સત્રમાં ”ના સ્થાને “તે સમયે જ એમ ખવું. આ કર ગેરકામાં ત્યારપછીની રાજા શ્રેણુિકના જન થવાથી અશ્વને ( પુ ૨૦૧ માં ) પેટના બ્રુની કઢના ખાપી ૐ તે બધી આ સાલમાં ( વીર જન્મ સન ૪૩ માં નથી બની. તેને કોઈ નિશ્ચિત સંવત્સર નથી એટલે તે ઘટનાજુદા પેરેગ્રારૂપે સમજીને તેની આગળ સંવતના અંકને સ્થાને, એ લેખમાં સ્વીકૃત સંકેત પ્રમાણે, અનુપલબ્ધ સંવત બતાવવા માટે ડેશ (-)નું નિશાન સમજવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy