Book Title: Dravyanuyoga Part 3
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
Catalog link: https://jainqq.org/explore/001950/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અર્હમ્ द्रव्यानुयोग AAA અ. પ્ર. ઉપાધ્યાય માન શ્રી કન્હાલાલજી મ, કમલ 3 dein Education International Page #2 -------------------------------------------------------------------------- ________________ Total 32 Page missing in Original Book Page No. 1707 to 1738 missing Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ 940J સમતામૂર્તિ સ્વ. પૂ. પિતાશ્રી કાનજીભાઈ શીવજીભાઈ (સંગજીભાઈ) મહેતા વાત્સલ્યમૂર્તિ સ્વ. પૂ. માતુશ્રી ગુલાબબેન કાનજીભાઈ મહેતા -ના સ્મરણાર્થે હસ્તક સુપુત્ર મહેન્દ્રકુમાર કાનજીભાઈ મહેતા, પુત્રવધુ: ધનલક્ષ્મીબેન (મીનાબેન) પૌત્ર : પ્રશાંત મહેન્દ્રકુમાર મહેતા, પૌત્રવધુ : વૈશાલી પ્રશાંતકુમાર મહેતા પ્રપૌત્ર : ગૌરવ પ્રશાંત મહેતા, પ્રપૌત્રી : નિયતી પ્રશાંત મહેતા તરથી સપ્રેમ III Page #5 -------------------------------------------------------------------------- ________________ Icato RS Page #6 -------------------------------------------------------------------------- ________________ અહમ્ પૂજ્ય ગુરુદેવશ્રી ફતેહ - પ્રતાપ સ્મૃતિ પુષ્પ આગમ અનુયોગ (ગુજ.) ગ્રંથમાળા - ૯ ગાનુયોગ્ય ભાગ- ૩ જેનાગમોમાં વર્ણિત જીવ-અજીવ વિષયક સામગ્રીનું સંકલન (આશ્રવ, વેદ, કષાય, કર્મ, વેદના, ગતિ (સામાન્ય), નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પુષંતિ વગેરે ૧૧ અધ્યયનોનું વિશિષ્ટ સંકલન) મૂળપાઠ સાથે ગુજરાતી ભાષાંતર : નિર્દેશક અને પ્રધાન સંપાદક : " અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય પ્રવર પં.રત્ન મુનિશ્રી કન્વેયાલાલજી મ. "કમલ” : સંયોજક અને સમ્પાદક : આગમ રસિક સેવાભાવી : ગુજરાતી ભાષાંતરકર્તા : ઉપપ્રવર્તિની શ્રુતાચાર્યા ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ ડૉ. શ્રી મુકિતપ્રભાજી | એમ.એ.પીએચ.ડી. તેમજ તેમની સુશિષ્યા : પરામર્શદાતા : પં. દલસુખભાઈ માલવણિયા ડૉ. શ્રી અનુપમાજી (એમ.એ.પીએચ.ડી.) શ્રત આરાધિકા શ્રી વિરતિસાધનાજી = : પ્રકાશન સહયોગી : શેઠશ્રી આત્મારામ માણેકલાલ શાહ (અમદાવાદ) શ્રી ભરતભાઈ શાંતિલાલ શેઠ (અમદાવાદ) : પ્રકાશક : આગમ અનુયોગ ટ્રસ્ટ, અમદાવાદ-૧૩ V Page #7 -------------------------------------------------------------------------- ________________ સવાધિકાર પ્રકાશકાધીન પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : આગમ અનુયોગ ટ્રસ્ટ C/o. શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, ૨૮-૨૯, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ, અમદાવાદ ૧૩. ફોન : ૭૫૫૧૪૨૬, ૭૫૫૨૭૧૧ PE dis સંપર્ક સૂત્ર ઃ શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર સજીવંડી સામે, માઉન્ટ આબુ (રાજ.) પીન-૩૦૭ ૫૦૧ ફોન : (૦૨૯૭૪) ૨૩૫૫૬૬ ગુજરાતી સંસ્કરણ વીરનિર્વાણ સંવત્ - ૨૫૨૯ વિક્રમ સંવત - ૨૦૫૯ સંવત્સરીમહાપર્વ દિનાંક : ૩૧-૮-૨૦૦૩ વિમોચન - પૂના (મહા.) guously f મૂલ્ય: #ji 1 રૂા. ૭૦૦/- (સાતસો રૂપિયા) મુદ્રક સ્કેન-ઓ-ગ્રાફિક્સ (કોમ્પ્યુટર - ઓફસેટ જોબ) ૩/એ, રવિકુંજ સોસાયટી, નારણપુરા, અમદાવાદ-૧૩ ફોન : ૭૯૧૧૭૫૧ VI સંપ્રેરક : ૧. ઉપપ્રવર્તક, સલાહકાર મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી મ. ૨. સેવાભાવી તપસ્વી શ્રી સંજયમુનિજી મ. ‘સરલ’ સંપાદન સહયોગી : - અરિહંત પ્રિયા ડૉ. દિવ્યપ્રભાજી પં.દેવકુમારજી જૈન, બીાનેર શ્રી શ્રીચંદજી સુરાણા, આગરા ડૉ. ધર્મચંદજી જૈન, જોધપુર ટ્રસ્ટી મંડળ : ૧. શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ (અમદાવાદ) ર. શ્રી રમણલાલ માણેકલાલ શાહ (અમદાવાદ) ૩. શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ (અમદાવાદ) ૪. શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ (અમદાવાદ) ૫. શ્રી વિજયરાજ બી. જૈન (અમદાવાદ) ૬. શ્રી અજયરાજ કે. મહેતા (અમદાવાદ) ૭. શ્રી કૃષ્ણકાંતભાઈ મફતલાલ પટેલ (મુંબઈ) ૮. શ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવી (માનદ્દમંત્રી) (અમદાવાદ) bags કો.ઓપ્ટ સદસ્ય ઃ શ્રી મીઠાલાલ તેમીચંદ બોહરા, અમદાવાદ શ્રી રમેશકુમાર ચંપાલાલ સાકરિયા, અમદાવાદ “ સંકલન-સહાયક : માંગીલાલ શિવજીરામજી શર્મા (કુરડાયાં) leafs * પ્રૂફરીડર : મહાવીરપ્રસાદ શિવજીરામજી શર્મા (કુરડાયાં) Page #8 -------------------------------------------------------------------------- ________________ Published in Memory of Rev. Gurudev Shri Fateh-Pratap Agam anuyog No. 9 FOTO 099 BOSS OM Dravyanuyoga Nismos 570 Massen aboutons | GUJARATI TRANSLATION | [Part - III (Chapter 28 to 38) ] ETVOS CHIEF – EDITOR : Anuyog Pravartak, Upadhyaya Pravar, Pandit Ratnal Muni. Shri Kanhaiyalalji 'Kamal' BHM 6167 : COLLIGATOR : Agam Rasik Vice Pravartaka Shri Vinay Muniji 'Vageesh' : TRANSLATORS : UpPravartini Shrutacharya Dr. Shri MuktiPrabhaji M.A.Ph.D. & HER CO-TRANSLATORS : Dr. Shri Anupamaji M.A.Ph.D. Shri Virtisadhnaji S elim ide : ADVISOR : Pt. Dalsukhbhai Malvaniya ---- : PUBLISHING CO-ORDINATOR : --- Sheth Shri Aatmaram Maneklal Shah (Ahmedabad) i Shri Bharatbhai Shantilal Sheth (Ahmedabad) : PUBLISHERS: AGAM ANUYOG TRUST Ahmedabad - 380 013. VII Page #9 -------------------------------------------------------------------------- ________________ PROMOTOR: 1. Madhur Vyakhyani Shri Gautam Muniji 2. Sevabhavi Shri Sanjay Muniji "Saral" CONTRIBUTING EDITORS: 1. Arihantpriya Dr. Divyaprabhaji 2. Pandit Shri Devkumarji Jain - Bikaner PUBLISHER: AGAM ANUYOG TRUST Clo. Shri Sthanakvasi Jain Sang, 28-29, Sthanakvasi Jain Society, Naranpura Crossing, Ahmedabad–13. Ph.: 7551426, 7552711 HHON CONTECT PLACE: SHRI VARDHMAN MAHAVIR KENDRA Opp. Subjimandi, MOUNT ABU. (Raj.) Pincode : 307501. Ph. : (02974) 235566 3. Shri Shrichandji Surana 'Saras'-Agra 4. Dr. Dharmachandji Jain - Jodhpur TRUSTIES : 1. Shri Navanitbhai Chunilal Patel (Ahmedabad) 2. Shri Ramanlal Maneklal Shah (Ahmedabad) 3. Shri Arvindbhai Shantilal Shah (Ahmedabad) 4. Shri Bachubhai Baldevbhai Patel (Ahmedabad) 5. Shri Vijayraj B. Jain (Ahmedabad) 6. Shri Ajayraj K. Mehta (Ahmedabad) 7. Shri Krishnakantbhai Mafatlal Patel (Mumbai) 8. Shri Jayantibhai Chandulal Sanghavi sal (Secretary) (Ahmedabad) FIRST EDITION: A. D. 2059 Samvatsari Mahaparva Dt. 31-8-2003 SVET Vimochan at Puna (Mharashtra) PRICE : ART OOREE Rs. : 700/- (Rupees Seven Hundred) CO.OPT. MEMBER: Shri Mithalal Nemichand Bohra, Ahmedabad. Shri Rameshkumar Champalal Sakariya, Ahmedabad. PRINTED BY: SCAN-O-GRAFIX (Computer-Offset Printing) 3/A, Ravikunj Society, Naranpura, Ahmedabad-380 013. Ph. : 7911751 EDITOR - ASSISTANT : Mangilal S. Sharma (Kurdayan) PROOF READER : Mahavir S. Sharma (Kurdayan) VIII Page #10 -------------------------------------------------------------------------- ________________ !! સમર્પણ ! જેઓએ સર્વ પ્રથમ બધા આગમોનું સાનુવાદ સમ્પાદન કરવામાં તેમજ જૈન તત્વ પ્રકાશ આદિ અને ગ્રન્થોના નિર્માણમાં આખું જીવન સમર્પિત કર્યું એવા મહાન ઋતધર બહુશ્રુત તેમજ ગીતાર્થ આચાર્ય પ્રવર શ્રી અમોલકત્રષિજી મહારાજના શ્રી ચરણોમાં સાદર શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે... “દ્રવ્યાનુયોગ-તૃતીયભાગ-જ્ઞાનાંજલિ” વિનીત વિનયમુનિ વાગીશ” ડૉ. મુક્તિપ્રભા અને ટ્રસ્ટી મંડળ For Private & Personal use on www.ainell you Page #11 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થમાલાના અાધે પ્રેરકો ધર્મપ્રાણ વીરલોકાશાહની પરંપરામાં અનેક મહાપુરુષો થયા, જેમાં આચાર્ય જીવરાજજી મ. નું નામ ક્રિયોદ્ધારકમાં વિશેષરૂપથી ગણાય. તેમના મુવઢપથી ચાર શિષ્યો થયા. જેમાં આચાર્યશ્રી સ્વામીદાસજી મ. નું નામ અગ્રણીય હતું. તેઓ પરણવા જતા હતા ત્યાં રરવામાં જ પૂજ્યશ્રી ૮ીપચંદજી મ. નો ઉપદેશ ચાલતો હતો, ડો. સાંભળીને વૈરાગ્ય ઉત્પ થયો. સમયે ભાવિ પત્નીને રાખડી બાંધી, બહેન બનાવી દિક્ષિત થઈ ગયા. તે બહુ જ મહાન જ્ઞાળી થયા, પ્રભાવશાળી થયા. તેમના અારો મોવી જેવા હતા. આજે પણ તેમળી લખેલી બબીસી જ્ઞાનભંડારમાં ઉપલબ્ધ છે. તેમની પરંપરામાં ઘણા Gધા તપસ્વી-જ્ઞાળી સંતો થયા. આવા મહાન, પુરુષો આ ગ્રન્થ સમર્પણ કરવામાં આવ્યો છે. તેમાં જ પૂજ્ય ગુરૂદેવશ્રી ફોહચંદજી મ. હતા. જેમની 40 વર્ષની ઉંમરમાં પણ બધી જીઠ્ઠિયો રસ્વસ્થ હતી. તેઓ દરરોજ એક આસન પર બેસીને સાત કલાક ભજન કરતા હતા. તેમના જ ગુરૂભાઈ પ્રતાપચંઢજી મુ. હતા. તેમનો અવાજ બહુ જ બુલંદ હતો તેમના રાશિ પ્રવચનમાં બધી જ્ઞાતિના લોકો (જૈન - જૈવેતર) આવતા હતા. એવા છે પ્રભાવશાળી હતાં. તેમના જ શિષ્ય કમલમુનિ છે. તેમને ભણાવવામાં ઘણી જ કાળજી રાખી, મોટા પંડિતો પાસે અધ્યયન કરાવ્યું. ૧૧ વર્ષ સુધી વૈરાગ્યકાળમાં (દિક્ષાર્થી અવરથામાં) રાખી આગમોનું અને ટીકા-ચૂર્ણ -ભાષ્યનું વિશેષ અધ્યયન કરાવ્યું છે તેમનો મહાન ઉપકાર હતો, તે કારણે જ આ ગ્રન્થશાળા તેમની સ્મૃતિમાં પ્રગટ થઈ રહી છે, પાઠક આ ગ્રન્થોનો ખૂબ જ લાભ લે એજ અર્થના. - વિનયમુનિ Jalil aran Uns only ary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ અહેમુ cours cold clanul... પૂજ્ય ગુરૂદેવ ઉપાધ્યાય થી કન્વેયાલાલજી મ. કમલ સાથે અનયોગ સંબંધિત ચર્ચા કરી રહેલા ઉપપ્રવર્તક શ્રી વિનયમાનજી મ. વાગીશ” કોમલતન, કોમલવચન, પુની કરણી કમનીય T ‘કમલ’ મુને કલ્યાણકર, વિનય દય રમણીય III મધુર વ્યાખ્યાની શ્રી ગૌતમમુનિજી મ. તપસ્વી સેવાભાવી શ્રી સંજય મુનિજી મ. For Plug & Personal to only Page #13 -------------------------------------------------------------------------- ________________ આધસ્થાપક | નમો નિHIT T. સ્વ. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ સ્વ. હિંમતલાલ શામળદાસ શાહ આગમ અનુયોગ ટ્રસ્ટ - ટ્રસ્ટી મંડળ શ્રી નવનીતભાઈ ચુનીલાલ પટેલ શ્રી રમણિકભાઈ એમ. શાહ શ્રી અરવિંદભાઈ શાંતિલાલ શાહ શ્રી બચુભાઈ બળદેવભાઈ પટેલ શ્રી વિજયરાજ બી. જેના શ્રી અજયરાજ કે. મહેતા શ્રી કૃષ્ણકાંતભાઈ મફતલાલ પટેલ શ્રી જયંતિભાઈ સી. સંઘવી (માનમંત્રી) 1 TS www.ja nelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ એક જ્યોતિર્મય વ્યક્તિત્વ-શ્રધ્ધય ઉપાધ્યાયશ્રી સ્વૈયાલાલજી મ, ‘ક્યલ સંક્ષિપ્ત પરિચય જ્ઞાન અને ક્રિયાની જીવંત પ્રતિમૂર્તિનો વગાથા' ના ગૌરવપૂર્ણ પદથી સમલંકૃત અનુયોગ પ્રવર્તક શ્રદ્ધેય પૂજયગુરૂદેવ મુનિશ્રી કન્ડેયાલાલજી મ. કમલ'નું જીવદર્શન સ્વ-પરના કલ્યાણાર્થે સમર્પિત રહ્યું છે. વિચાર અને આચારની દ્રષ્ટિએ તેઓ અત્યંત ઉત્કૃષ્ટકોટિનું જીવન જીવનારા સપુરુષ અને પ્રતિભાશાળી પુરુષ હતાં. જેઓને અહંકાર ક્યારેય સ્પર્શી શક્યો ન હતો. વિદ્વતા, વિનમ્રતા, સૌજન્યતા, સૌમ્યતા, સહિષ્ણુતા, કરુણા, વાત્સલ્ય, ધૈર્ય, પ્રસન્નતા જેવા અનેક સદ્ગુણોની સુવાસથી તેઓ સદા મહેકતાં હતાં આપનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૦ ચૈત્રસુદ (રામનવમી) ના દિવસે કેકીન્દ (જસનગર) રાજસ્થાનમાં શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિતના ગૃહે થયો. માતુશ્રી યમુનાદેવીની કૂખ આપે દીપાવી હતી. ચારવર્ષની બાલ્યાવસ્થામાં જ માતા-પિતાની અચાનક જ છત્રછાયા ગુમાવી. સાત વર્ષની ઉંમરે પરમશ્રધ્ધય આચાર્યશ્રી સ્વામીદાસજી મ. ની પરંપરાના પ્રભાવશાળી શ્રમણ શિરોમણી શ્રદ્ધેય શ્રી ફતેહચંદ્રજી મ. અને પંડિત પ્રવર શ્રી પ્રતાપમલજી મ. વગેરેનો સંપર્ક થયો. આપનું ભવ્ય તેજોમય લલાટ અને સામુદ્રિક લક્ષણો જોતાં જ પૂ. પ્રતાપમલજી મ. ને પ્રતીતિ થઈ કે - “આ બાળક અત્યંત તેજસ્વી પ્રતિભાશાળી શ્રમણ પરંપરાનો તેજસ્વી સિતારો થશે જે શાસન પ્રભાવમાં અભિવૃધ્ધિ કરશે.” ગુરૂદેવના પ્રથમદર્શનથી જ આપે આપનું સર્વસ્વ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું. અગિયાર વર્ષ સુધીના વૈરાગ્યકાળ દરમ્યાન આપે પંડિતો, વિદ્વાનો પાસે અધ્યયન અધ્યાપન કર્યું. વૈશાખસુદ-૬, વિક્રમસંવત ૧૯૮૮ના દિવસે સાંડેરાવ (રાજ.)માં આપે દીક્ષા અંગીકાર કરી. એ સમય દરમ્યાન ઘોડી પરથી પડવા છતાં આપે સહિષ્ણુતા, ધર્મ અને અતૂટ મનોબળથી મુશ્કેલીનો સામનો કર્યો તે જ આપની પરમશક્તિ, ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે. વડીદીક્ષા સોજતરોડમાં સંપન્ન થઇ. તદ દીક્ષા પછી આપે ૫. બેચરદાસજી દોશી, શોભાચંદજી ભારિલ્લ વગેરે પાસે જૈનાગમ-વાડુમયનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જેના પરિણામસ્વરૂપે આપ ન્યાયતીર્થની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં સમુત્તીર્ણ થયા. પછી આપે આગમોના સંપાદનકાર્યમાં જ પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું. આગમોના મૂળ પાઠોને ક્રમાનુસાર-યોગ્યરીતે સંપાદિત કરી પ્રકાશિત કર્યા, છેદસૂત્રોના સાનુવાદ વિવેચન સહિતના પ્રકાશન માટે ભારે જહેમત ઉઠાવી અતિ જટિલભગીરથ કાર્ય સંપન્ન કર્યું. તે સ્થાનાંગ-સમાવાયાંગનું સાનુવાદ-સંપાદન કાર્ય કર્યું. “જૈનાગમનિર્દેશિકા' જેવી અતિ મહત્વપૂર્ણ કૃતિ પણ આપના અથાગ શ્રમઅને પ્રબળ પુરુષાર્થનું જ પરિણામ છે. | આગમઅનુયોગનું વિશાળ વિસ્તૃત અને ભગીરથ કાર્ય આપે એક જર્મન વિદ્વાનની પ્રેરણાથી યુવાવસ્થામાં શરૂ કર્યું હતું, જે જીવનના અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું. માર્ગમાં આવતી પ્રતિકૂળતાઓને આપે અપ્રમત્ત ભાવે lisin Eduron International www.lainelibrary og Page #15 -------------------------------------------------------------------------- ________________ ધૈર્ય, સહિષ્ણુતા અને પુરુષાર્થ વડે પરાજિત કરી. આપની શારીરિક પ્રતિકૂળતાઓ દરમ્યાન આપના અંતેવાસી શિષ્ય શ્રી વિનયમુનિજી મ. ‘વાગીશ’ તથા સાધ્વીવૃંદ ડૉ. શ્રી દિવ્યપ્રભાજી, પં. દલસુખભાઇ માલવણિયા, પં. દેવકુમારજી વગેરેનો સાથ-સહકાર મળતો રહ્યો. આપે આગમ અનુયોગ ટ્રસ્ટ દ્વારા હિંદી અનુવાદ ૮ ભાગોમાં અને ગુજરાતી ૪ ભાગોમાં પ્રકાશિત કર્યાં શેષ ભાગોનું કાર્ય શ્રી વિનયમુનિજી મ. તથા ટ્રસ્ટીગણ અત્યધિક પરિશ્રમકરીસંપન્ન કરવા પ્રયત્નશીલ રહે છે. આપના વિશાળવિચરણ ક્ષેત્ર દ્વારા આપનો અનુયાયી વર્ગ પણ એટલો જવિશાળ અને વ્યાપક છે જેનું મુખ્ય કારણ આપની બિનસાંપ્રદાયિક્તાની ભાવના હતી. સ્વાસ્થ્યની પ્રતિકૂળતા દરમ્યાન પણ આપે અદ્ભૂત આત્મબળ દ્વારા જે સમત્વ ભાવ અપનાવ્યો તે બધા માટેપ્રેરણારૂપ છે અને ખૂબ-ખૂબ વંદનીય છે. જ્ઞાનરાધના, મૌન, તપ અને જપ આપના જીવનના પર્યાય સમા બની ગયા હતાં. નિરર્થક ચર્ચા, જ્ઞાતિસંપ્રદાયોની વાતો કે ટીકા-ટિપ્પણીમાં આપે કદી ક્યારેય સમય બરબાદ કર્યો નથી. યુવાવસ્થાથી જ દ્વિદળનો ત્યાગ, એક સમય ભોજનમાં પણ માત્ર એક જ રોટલીનું ઉણોદરી તપ આપની રસેન્દ્રિય પ્રત્યેની નિસ્પૃહતા દર્શાવે છે. છેલ્લા ૧૮ વર્ષોથી આપે અન્ન-પાણીનો ત્યાગ કરી માત્ર ફળોનો રસ, ગાયના દૂધથી જ જીવનનિર્વાહ કર્યો. છેલ્લા ૨૭ વર્ષથી દરેક મંગળવારે મૌન, રાત્રિના બે વાગ્યે નિદ્રા ત્યાગ કરી સાધનામાં લીન થતાં અને આવાં જ ઉત્તમ આચારને કારણે આપે ‘સંતરત્ન’ ના બિરૂદને સાર્થક કર્યું. એટલું જ નહિ પરંતુ રાષ્ટ્રીય સંતની હરોળમાં આપનું નામ જયવંતુ બન્યું. ૬ ડિસેમ્બર ૧૯૯૩, પોષ સુદ ૧૪ સવંત ૨૦૫૦ ના રોજ જયપુરમાં આચાર્ય સમ્રાટશ્રીદેવેન્દ્રમુનિએ આપને ‘ઉપાધ્યાય પદે’જૈનશાસન પ્રભાવકપદ ગૌરવાન્વિત કર્યા. આપ કરુણા, દયા, વાત્સલ્ય અને પ્રેમની સાક્ષાત્ મૂર્તિ હતા અને આથી જ આપે માનવ કલ્યાણ હિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. શ્રીવર્ધમાન મહાવીર સેવા કેન્દ્ર દેવલાલી, જિલ્લો નાસિક (મહારાષ્ટ્ર) જ્યાં વૃધ્ધસાધુ-સાધ્વી સેવા કેન્દ્ર, જનહિતાર્થે હોસ્પિટલ, માનવ રાહત કેન્દ્ર જેવી વિવિધપ્રવૃત્તિઓ વિદ્યમાનછે. શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર-આબુ પર્વત જ્યાં પ્રતિવર્ષ ચૈત્રી ઓળીનું આયોજન થાય છે અને ભોજન શાળા, ઉપાશ્રય, પુસ્તકાલય, ,ઔષધાલય, અતિથિગૃહ છે. તદ્ઉપરાંત આગમ અનુયોગટ્રસ્ટ અમદાવાદ, શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર મદનગંજ, અંબિકા જૈન ભવન- અંબાજી વગેરે અનેક સંસ્થાઓ આપની પ્રેરણા અને આશીર્વાદ વડે અનેકવિધપ્રવૃત્તિઓમાં કાર્યરત માનવકલ્યાણનાં ઉત્તમ કાર્યો કરે છે. ૧૭ ડિસેમ્બર ૨૦૦૦બપોરના ૧-૩૦વાગ્યે એકાએક આપનું સ્વાસ્થ્ય બગડયું આપે ૨-૪૫ વાગ્યે સંથારો ગ્રહણ કર્યો અને રાત્રે સમય ૩-૪૫ પોષ વદ આઠમ(ગુજ. માગસર વદ ૮) સોમવાર ૧૮ ડિસેમ્બરના રોજ જીવનજ્યોતદિવ્યજ્યોતમાંવિલીન થઇ. ૧૯ડિસેમ્બર બપોરે ૩ વાગ્યે ‘કમલ કહૈયાવિહાર'માં હજારો ભક્તોસાધકોની જનમેદની વચ્ચે આત્માના નિરંજનનિરાકાર સ્વરૂપના ઘોષ સાથે અગ્નિસંસ્કારવિધિસંપન્નથઇ. આપના સ્વર્ગારોહણથી શ્રમણ સંઘમાં જ નહીં પરંતુ સમગ્ર જૈન જગતમાં જે ખોટ પડી છે તેની પૂર્તિ અસંભવ, અશક્યછે. Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ | નમો નાખi | શ્રેષ્ઠીવર્ય શ્રાવકરત્ન શેઠશ્રી આત્મારામ માણેકલાલા જન્મઃ વિક્રમ સંવત ૧૯૩૧ અષાઢવદ ૦)) - તા. ૧-૮-૦૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત ૨૦૧૫ ચેત્ર સુદ ૭ - તા. ૧૫-૪-૧૯૫૯ અમદાવાદમાં જન્મ માતાનું નામ : ચંદનબેના શ્રેષ્ઠીવર્ય - શ્રાવકરત્ન - હિરલા અને વિરલા સમા રોયલ પરિવારના સંપ -સંગઠનની અનેકને પ્રેરણા અર્પનાર ભૂલેલાના ભોમીયા પૂ. સાધુ- સાધ્વીજીઓના અમ્મા - પિયા એવા શેઠશ્રી આત્મારામ માણેકલાલના નોબલ પરિવાર વિશે લખવા જઈએ તો ગુણોથી એક બુક ભરાઈ જાય પરતું અહીં ટુંકમાં લખીએ તો પૂ. બાપુજી ચીમનભાઈ, શાંતિભાઈ, પ્રમુખભાઈ વગેરે ભાઈઓના સંપસંગઠન પ્રેમના જૈન-જૈનેત્તર સમાજમાં દાખલા લેવાય છે. જે કુટુંબમાં વડીલો પ્રત્યે અદનો આદરભાવ, એકબીજા પ્રત્યે કર્તવ્ય પરાયણતાની ઉચ્ચતમ ભાવના - મૂકદાનની ભાવના - પૂ. સાધુ - સાધ્વીજી પ્રત્યે અનેરો આદરભાવ વૈયાવચ્ચ ભાવના મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદ - દુઆરૂપ- જમણો હાથ આપેતો ડાબો હાથ ન જાણે તેવો મૂકદાનનો અંતરનો અભિગમસ્વ. બળવંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ તથા સપરિવારમાં આજ પ્રત્યક્ષ જોવા મળે છે. આગમ અનુયોગમાં સારો સહયોગ આપવા બદલ આભારી છીએ. ! નમો વિIUાં છે. શ્રાવકરન શ્રી ભરતભાઈ શાંતિલાલ શેઠ ઉદારશીલા, કર્તવ્યભાવથી ભરેલા, સૌજન્યશીલ શ્રી ભરતભાઈ શાંતિલાલ શેઠ, જેમનું જીવન અનેક તડકાં - છાંયડા વચ્ચે પસાર થયેલ છે. માતા-પિતાના સંસ્કારોએ બ્લેનો પ્રત્યે કર્તવ્ય પરાયણતા - સાધુસાધ્વીની મનમૂકીને વૈયાવચ્ચ કરવાની ઉચ્ચતમ ભાવના - પોતે બારીક પરિસ્થિતિમાંથી પસાર થવાને કારણે બારીક પરિસ્થિતિવાળા કુટુંબો પ્રત્યે હમદર્દી- મૂક મદદગાર થવાની ભાવના. તેમના ધર્મપત્ની અ.સૌ.પુષ્પાબેન - ઓછુ બોલવું અને સદકાર્યો કરવામાં સહભાગી થવાની અંતરની ઉત્તમ ભાવનાવાળા રથના બન્ને પૈડાં સરીખા - પુત્રશ્રી શિશિરભાઈ પણ પિતાના પગલે ધર્મના કાર્યમાં ઉદારદીલે મૂકભાવે લક્ષ્મીનો સદવ્યય કરનાર - શ્રી ભરતભાઈ શેઠ - અજરામર - સંપ્રદાયના અગ્રગય શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ તથા| વર્ધમાન સ્થા. જૈન સંઘ (ઘાટલોડીયા)ના પ્રમુખસ્થાનને દીપાવી રહ્યા છે. નાની-મોટી અનેક સંસ્થાઓમાં દીક્ષા પ્રસંગે તેમના દાનની સરવાણી વહેતી રહે છે. આગમ અનુયોગમાં સારો સહયોગ આપવા બદલ આભારી છીએ. Jain Education Page #17 -------------------------------------------------------------------------- ________________ ॥ નમો નિબાનું ॥ શ્રેષ્ઠીવર્ય શ્રી ધીરજલાલ ધરમશીભાઈ મોરબીયા વાત્સલ્યમૂર્તિ - સૌજન્યમૂર્તિ - સંસ્કારી પુરુષ શ્રાવકરત્ન સેવાભાવી પૂજ્ય ભાઈ શ્રી ધીરજલાલ ધરમશીભાઈ મોરબીયા - રાપર (કચ્છ) ના વતની હાલ આબુરોડમાં ધંધાની સાથે ધર્મને આગળ કરી માનવભવ સાર્થક કરી રહ્યા છે. હસતો - મિલનસાર ચહેરો - ઉદારભાવના - દિકરાઓના કુટુંબને ધર્મના સંસ્કારોથી સુવાસિત બનાવ્યું છે. ધર્મપત્ની પણ ઉત્સાહી - પ્રેમાળ - ધર્મના હરકાર્યમાં સાથ - સહકાર વંદનીય પ્રત્યક્ષ જોવા મળેલ છે. આબુરોડમાં મારબલ ફેક્ટરી તથા કેમિકલ ફેક્ટરી દ્વારા વ્યાપારી વર્ગમાં ગૌરવવંતુ સ્થાન પામેલ છે. શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ - આબુરોડના અધ્યક્ષપદને સેવા દ્વારા શોભાવી રહ્યા છે. મૂકદાતા છે - આબુરોડમાં સહકાર્યને કારણે અન્ય સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓમાં આગવું સ્થાન ધરાવે છે. જીવદયા મંડળ રાપર (કચ્છ) (પાંજરાપોળ) મુંગાઢોરની સેવા માટે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે તેમાં પણ તેમનો ચશવી ફાળો છે. કાર્યવાહક કમિટિમાં સારું યોગદાન છે. માદરે વતન રાપરને હંમેશા આગવું સ્થાન આપે છે. ગુરુદેવ પૂ. ઉપાધ્યાચ પં.-રા શ્રી કનૈયાલાલજી મ.સા. 'કમલ' ના સંત સમાગમમાં આવતા પોતાનું જીવન કમલવંત બનાવ્યું છે, જે વર્તમાનમાં સૌને પ્રત્યક્ષ જોવા મળે છે. તેમનું સ્વાસ્થ્ય સેવા સાનુકુળ રહે તેવી અંતરની શુભેચ્છા સહ. આગમ અનુયોગમાં સારો સહચોગ આપવા બદલ આભારી છીએ. ॥ નમો નિળાખ્ખું લાયન શ્રી ધીરેશભાઈ ટી. શાહ કર્તવ્ય પરાયણ-સૌજન્યમૂર્તિ જન્મજનના હૈયામાં ચૌમુખી પ્રતિભા દ્વારા આણમોલું આગવું સ્થાન મેળવનાર માત-પિતાના માદરેવતન વિસલપુરના નામને રોશન કરનાર લાયન ધીરેશભાઈ ટી. શાહનો જન્મ તા. ૧૭-૫-૧૯૩૮. અભ્યાસ બી.એ. બી.કોમ., એલ.એલ.બી., ટેક્ષ કન્સલટન્ટ એડવોકેટના વ્યવસાયમાં તેજસ્વી - ઓજસ્વી - કર્તવ્યમાવના - ત - નિષ્ઠા - પ્રમાણિક્તાથી આગવું સ્થાન - મોખરાનું સ્થાન પામેલ છે. કર્તવ્ય પરાયણતાના ઉત્તમ ગુણના કારણે વિસલપુર કેળવણી મંડળના માનમંત્રી, શ્રી સ્થા. જૈન કેળવણી મંડળ ચેરીટી ટ્રસ્ટના કારોબારી સભ્ય, ગુજરાત સાહિત્ય પરિષદના આજીવન સભ્ય તેમજ તબીબી ક્ષેત્રે બર્ન્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા - ગુજરાત લાંચ કારોબારી સભ્ય, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આજીવન સભ્ય, પબ્લીક સર્વીસ ટેલિફોન્સની એડવાઈઝરી બોર્ડ કમિટિમાં નિમણુક ઘણી સંસ્થાઓમાં ટેક્ષેશન સેવા - સામાજીક એક્ટિવિટી - નાની મોટી ઘણીજ સંસ્થાઓમાં સંલગ્ન - ધંધાદારી સર્કલ ઈન્કમટેક્ષ બાર એશોસીએશન પ્રમુખ - ૧૯૮પ, ટેક્ષ એડવોકેટ એસોશીએશન ગુજરાત પ્રમુખ - ૧૯૦૯-૧૯૮૦, ઈન્કમટેક્ષ બાર એસોશીએશન - ટેક્ષ એડવોકેટ એસોશીએશનના ચાલુ કારોબારી સભ્ય, લાયન્સ ક્લબમાં આગવું સ્થાન. ડિસ્ટ્રીક્ટ ગવર્નર (લાયન) ૧૯૮૭-૮૮ નોટરી વગેરે. તેમના ધર્મપત્ની અ.સૌ. ઈન્દીરાબેનનો ધાર્મિક - સામાજીક વગેરે કાર્યમાં રથના બન્ને પેંડા સરીખો સહયોગ રહે છે. તેમના પુત્રો ચિ. ભાવેશ, ચેતન, સંજીવ તથા પુત્રવધુઓ પણ વિચરંતુ - ગૌરવવંતુ સ્થાન સેવા દ્વારા મેળવી રહ્યા છે. તેઓ નાની - મોટી અનેક સંસ્થાઓને માદરે વતનને તેમજ એજ્યુકેશન યોત્રે તેમજ રીઝાતા - સીમાતા પરિવારોને મુદાન દ્વારા સહભાગી બની રહ્યા છે આગમ અનુયોગને પણ સહયોગ આપવા બદલ આભાર છીએ. - - ॥ નમો નિળાખ્ખું ॥ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (સોલારોડ) ઉપરોક્ત શ્રી સંઘને જ્યારે પ્રત્યક્ષ નજર સામે લાવીએ ત્યારે પાયાના પત્થર સમા પૂજ્ય બાપા ચુનીલાલ ધોરીભાઈ તથા તેમના સુપુત્રો શ્રેષ્ઠીવર્ય શ્રી નવનીતભાઈ, શ્રી જયંતિભાઈ, શ્રી પ્રવિણભાઈ તથા પુત્રવધુઓ અને પાર્શ્વનાથ કોર્પોરેશન પરિવારનું યોગદાન યાદ આવી જાય - તેના ભૂતકાળના - વર્તમાનકાળના કર્તવ્યપરાયણ કાર્યકર્તાઓને સ્વાભાવિક અભિનંદન અર્પાઈ જાય છે. શ્રી સંઘની સ્થાપના થઈ ત્યારથી સારા સારા ઉચ્ચત્તમ પૂ. સાધુ - સાધ્વીજીના ચાતુર્માસ શેષકાળ - ધર્મપ્રેમીશ્રી નવનીતભાઈના જ્ઞાન - ધ્યાનનો ઊંડો અભ્યાસ સંઘના સર્વભાઈ-હેનોનો ધર્મકાર્યમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંસ્થા આગવું સ્થાન ધરાવે છે. તેમાં મૂકાતા - મૂકકાર્યકર્તાઓનો અકલ્પનીય ફાળો હોય છે. આગમ અનુયોગ ટ્રસ્ટના પ્રમુખસ્થાનને શ્રી નવનીતભાઈ દિપાવી રહ્યા છે. આગમ અનુયોગને સહયોગ આપવા બદલ શ્રી સંઘના આભારી છીએ. ww.jiriEhbrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ H. પાકથન શ્રમણ સંઘના વરિષ્ઠ વિદ્વાનું ઉપાધ્યાય શ્રી કહૈયાલાલજી મ. કમલ' સંપાદિત દ્રવ્યાનુયોગ અવશ્ય એક મહાસાગરમાંથી મંથન કરી પ્રાપ્ત કરેલ શ્રુતજ્ઞાનનો અમૃત-ઘટ કહી શકાય છે. ત્રણ ભાગોમાં પ્રકાશિત કરેલ આ ગ્રંથ પોતે પણ જ્ઞાનના મહાકોષ જેવો છે. એમાં પદ્રવ્યોના ભેદ-ઉપભેદ, તેમની વિવિધ સ્થિતિઓ અને મુખ્યત્વે જીવ-અજીવના સંબંધી વિભિન્ન વિષયોને ગૂંથી લેવામાં આવ્યા છે. જૈન આગમોમાં જ્યાં-જ્યાં આ વિષયોનું વર્ણન સંક્ષેપમાં કે વિસ્તારથી જે પણ કરવામાં આવ્યું છે તેને ઉપાધ્યાયશ્રીએ સંકલિત કરી એકત્રિત કર્યું છે અને પછી જુદા-જુદા વિષયને ક્રમ અનુસાર ગોઠવીને ઉપવિષયો તેમજ વિભિન્ન શીર્ષકોમાં વિભક્ત કરી હિંદી ભાવાનુવાદની સાથે પ્રગટ કર્યો છે. આ ત્રણે ભાગોનું વિહંગાવલોકન કરવાથી આ સ્પષ્ટ થાય છે કે આ ઘણોજ દુષ્કર તેમજ શ્રમ-સાધ્ય કાર્ય કોઈ જાગ્રત પ્રજ્ઞાશીલ મનસ્વીનો જ ચમત્કાર છે. કોઈ પણ કાર્ય સંપન્ન કરવા માટે ધ્યેય, નિષ્ઠા અને દઢ અધ્યવસાયની અપેક્ષા રહે છે તેમજ એ વિશાળ કાર્ય માટે જીવન સમર્પિત કરવું પડે છે. ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ” ના આ કાર્ય સિદ્ધ કરી બતાવ્યું છે કે એમણે જૈન શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં એ અધૂરા કાર્યને પૂર્ણ કર્યું છે જેનું બીજારોપણ આજથી લગભગ ૨૧૭૫ વર્ષ પૂર્વે યુગપ્રધાન આચાર્ય આર્યરક્ષિતસૂરિએ કર્યું હતું. આચાર્ય આર્યરક્ષિતસૂરિએ આગમોના અધ્યયનને સુગમ કરવા માટે અને શ્રુતજ્ઞાનને સરળતાપૂર્વક ગ્રહણ કરવાની દૃષ્ટિએ અનુયોગ વર્ગીકરણની એક શૈલી સુનિશ્ચિત કરી હતી અને એના પર ભારે પરિશ્રમ પણ ઉઠાવ્યો હતો. એજ રુપરેખાના આધારે મુનિશ્રીએ સ્વઅનુભવ અને બહુશ્રુત દષ્ટિએ આ કાર્યને વ્યાપક રુપમાં પ્રસ્તુત કર્યો છે. આ કાર્યમાં મુનિશ્રીએ જીવનના પચાસ મહત્ત્વપૂર્ણ વર્ષને ખપાવી દીધા છે. પરંતુ હું આ ૫૦ વર્ષના કાર્યને ૫૦૦ વર્ષના સુદીર્ધ શ્રમના રૂપમાં અંકિત કરું છું. બે હજાર વર્ષ પછી અનુયોગોનું એક સુવ્યવસ્થિત રૂપ આપણી સામે આવ્યું છે અને તે પણ શ્રમણ સંઘના એક વરિષ્ઠ ઉપાધ્યાયશ્રી દ્વારા; આ વાતની મને ઘણીજ ખુશી તેમજ આહ્વાદ છે અને સંપૂર્ણ સ્થાનકવાસી જૈન સમાજ માટે એ ગૌરવની વાત છે. હું તો ત્યાં સુધી કહીશ કે સમસ્ત જૈન સમાજ માટે આ પ્રસન્નતા અને ગૌરવનો વિષય બનશે. દ્રવ્યાનુયોગની છાપેલી સામગ્રીનું અવલોકન કરતા મને ઘણી પ્રસન્નતા થઈ કે એના સ્વાધ્યાયથી કર્મ, ક્રિયા, વેશ્યા, આશ્રવ, જન્મ-મરણ, પુદ્ગલ સંબંધી એટલી મહત્ત્વપૂર્ણ અને જીવનોપયોગી માહિતી મળે છે અને એવો મન થાય છે કે એને વાંચ્યા જ કરીએ. આ જ્ઞાનસાગરમાં ડૂબકીઓ માર્યા જ કરીએ. વિહંગાવલોકન કરતા મેં એક વાર આશ્રવ અધ્યયનના પાના ફેરવ્યા. પાંચ આશ્રવોનું વર્ણન વાંચવા લાગ્યો. પાંચ આશ્રવઢારોનું વિસ્તૃત વર્ણન જે પ્રશ્નવ્યાકરણસૂત્રમાં જોવા મળે છે તેનો આમાં ઉલ્લેખ છે. આમાં હિંસા, અસત્ય આદિ આશ્રવોના ફલ-વિપાક વાંચતા રોમાંચ થઈ જાય છે. હિંસા તેમજ અસત્ય સેવનના કારણ, હેતુ અને એના કટુ ફળ એટલા મનોવૈજ્ઞાનિક રૂપે રજૂ કર્યા છે કે એને વાંચતા મનુષ્યનું હૃદય કંપી ઊઠે છે અને હિંસા આદિ આશ્રવોની સ્વતઃ જ વિરતિ થવા માંડે છે. આ એક ઉદાહરણ છે. આજ રીતે જ્ઞાન, કર્મ, વેશ્યા આદિ બધા વિષયો પર ખૂબ વિસ્તૃત અને આધારભૂત સામગ્રી આ ગ્રંથમાંથી મળે છે. જેના સ્વાધ્યાયથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે, જિન-વાણીને પ્રતિ શ્રદ્ધા સુદઢ થાય છે અને હૃદય પાપ વૃત્તિઓથી વિરક્ત થવા માંડે છે. 1 1 - Page #19 -------------------------------------------------------------------------- ________________ તદુપરાંત આ સામગ્રી જૈનદર્શનના અભ્યાસી વિદ્વાનો તથા દર્શન તેમજ વિજ્ઞાનના શોધક માટે પણ છે ખૂબ સહાયક અને માર્ગદર્શક સાબિત થશે. જૈનદર્શનની પુદ્ગલ, જીવ, ગતિ, કર્મ, વેશ્યા, યોગ વિષયક ધારણાઓ આજે વિજ્ઞાન માટે અધ્યયનનો અભિનવ વિષય બન્યો છે. હજારો વર્ષ પૂર્વે વર્ણવેલ સત્ય આજે વિજ્ઞાનની કસોટી પર સાચું ઠરે છે અને સાથે જ વૈજ્ઞાનિકોને આ દિશામાં શોધ કરવા માટેની ભૂમિકા તૈયાર કરી આપે છે. એક માર્ગદર્શકની રીતે સંકેત અને રૂપરેખા પણ રજૂ કરે છે. એથી જ્ઞાન-વિજ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ખુલવાની પ્રબળ સંભાવના રહે છે. મારું એવું માનવું છે કે આવનાર યુગના વૈજ્ઞાનિક અને શોધક જ્યાં સુધી જૈન દર્શન તથા જૈન આગમોનું અધ્યયન નહીં કરશે ત્યાં સુધી વિજ્ઞાનની પ્રગતિ અપૂર્ણ રહેશે અને એના ઘણા પ્રશ્નોનું સમાધાન નહીં થશે. વિજ્ઞાન જે પ્રશ્નોના ઉત્તર નથી આપી શકતું, જેનું સમાધાન નથી કરી શકતું, તે પ્રશ્નો અને કોયડાનું સમાધાન જૈન આગમોના ઊંડાણપૂર્વકના અભ્યાસ દ્વારા મેળવી શકાય છે અને આ વિષયમાં દ્રવ્યાનુયોગનો આ મહાન્ સંગ્રહ વિશેષ સહાયક બનશે, એવો મારો અભિપ્રાય છે. ઉપાધ્યાયશ્રીની ઈચ્છા હતી કે આ ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવના હું લખું, મારી પણ અંતરની ઈચ્છા હતી કે આ પ્રકારના મહાગ્રંથ પર એક વિસ્તૃત પ્રસ્તાવના લખું. મારા અધ્યયન, અનુશીલનનો સાર વાંચકોની સામે રજૂ કર્યું. પરંતુ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ આદિ ક્ષેત્રોમાં નિરંતર વિહાર, દરરોજ સેંકડો- હજારો દર્શનાર્થીઓનું આવાગમન, સંપર્ક તથા સાધુ જીવનની આવશ્યક ચર્યાને કારણે મને અત્યાર સુધી અવકાશ ન મળી શક્યો અને પ્રસ્તાવના લખવામાં વિલંબ થયો. અસ્તુ. હવે ત્રીજો ભાગ પણ તૈયાર થઈ રહ્યો છે. એથી મેં સંક્ષેપમાં જ મારા વિચાર પ્રાથમિક વક્તવ્યના રૂપમાં પ્રસ્તુત કર્યા છે. પ્રબુદ્ધ વાંચકોને હું અનુરોધ કરું છું કે પ્રસ્તુત ગ્રંથરત્ન પર ડૉ. સાગરમલજી જૈન અને ડૉ.ધર્મચંદજી જૈન દ્વારા લખેલી મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે જેથી ગ્રંથના ગંભીર રહસ્યને સહજમાં સમજી શકાશે કારણ કે બંનેની પ્રસ્તાવના ખૂબ મહત્ત્વપૂર્ણ, અનુશીલનાત્મક છે. હું ફરી મારી હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ઉપાધ્યાય શ્રી કન્વેયાલાલજી મ. કમલ” નો આ ૫૦ વર્ષનો ગહન અભ્યાસ યુક્ત અવિસ્મરણીય શ્રમ જૈન વાડમય ને ગૌરવાન્વિત કરશે અને સદીઓ સુધી એની મહત્તા રહેશે એવી શુભકામના સાથે - આચાર્ય દેવેન્દ્રમુનિ ઉદયપુર એપ્રિલ ૧૯૯૫ હિન્દી દ્રવ્યાનુયોગ ભાગ-૩માંથી સાભાર. 1 2 Page #20 -------------------------------------------------------------------------- ________________ ન 3. પ્રકાશકીચ જૈન-આગમ જૈનદર્શન અને જૈનધર્મનો મૂળ સ્રોત છે. એમાં હજારો વિષયો વિખરાયેલા જોવા મળે છે. એક વિષયની જાણકારી એક આગમમાં વ્યવસ્થિત રીતે પ્રાપ્ત થતી નથી. બહુશ્રુત આર્યરક્ષિતસૂરિએ ભારે જહેમત ઉઠાવી અનુયોગ શૈલી તૈયાર કરી પણ આગમોમાં ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ નામનો ઉલ્લેખ જ જોવા મળે છે. પરંતુ વ્યવસ્થિત વિભાજન પ્રાપ્ત નથી થતું. પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાયશ્રી કન્વેયાલાલજી મહારાજનું અનુયોગ તરફ એક વિદેશી વિદ્વાને ધ્યાન ખેંચ્યું અને તેમને લાગ્યું કે આ કાર્ય કરવા જેવું છે. જેથી સંશોધન કરનાર વિદ્યાર્થીને તથા જિજ્ઞાસુને આગમોનો લાભ મળશે. આથી તેમણે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લઈ આ ભગીરથ કાર્યના મંડાણ કર્યા અને અંતિમ શ્વાસ સુધી એ કાર્યમાં સંલગ્ન રહ્યા. હિન્દીમાં ચારે અનુયોગનું કાર્ય એમની હયાતીમાં એમની ઈચ્છા અનુસાર પૂર્ણ થયું અને આ ગ્રંથોનું લોકાર્પણ પણ કર્યા. ઉપાધ્યાયશ્રીનો ઉપકાર ક્યારેય ભૂલી નહિ શકાય. આવી મહાનું યાદગીરી આપીને અમર થઈ ગયા. હિન્દી અનુયોગનો ગુજરાતી અનુવાદ છપાવવાનો વિચાર ટ્રસ્ટે કર્યો અને ડૉ. મુક્તિપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી વગેરે પાસે વિચાર રજૂ કર્યો અને તેમણે એ સહર્ષ સ્વીકાર્યો. તેઓ અને તેમની સુશિષ્યાઓ અનુપમાજી, વિરતિસાધનાજી આદિ સાધ્વીઓ આ કાર્યમાં જોડાઈ ગયા અને ઝડપભેર આ કાર્ય સંપન્ન કર્યું. તેઓએ હિન્દી અનુયોગના કાર્યમાં પણ સારું યોગદાન કર્યું હતું. ગુરુદેવના સંકલ્પને પૂર્ણ કરવાનું બીડું એમના સુશિષ્ય ઉપપ્રવર્તક શ્રી વિનયમુનિજીએ ઉઠાવ્યું. ગુજરાતીના ત્રણ અનુયોગ પૂર્ણ થયા પછી દ્રવ્યાનુયોગનું કાર્ય હાથમાં લીધું અને માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં આ કાર્ય પૂર્ણતાની અગ્રેસર છે એ ખૂબ પ્રસન્નતાની વાત છે. દ્રવ્યાનુયોગના ત્રણ ભાગ તૈયાર થઈ ગયા હવે ચોથાનું કાર્ય શરૂ થઈ ગયું છે જે દીપાવલી પહેલા પૂર્ણ થવાની સંભાવના છે. આવું મહાનું કાર્ય કરાવવા માટે ઉપપ્રવર્તકશ્રીએ ઘણો જ સમય આપ્યો છે તે માટે અમે તેમના ઋણી છીએ. ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતીભાઈ ચંદુલાલ સંઘવીનો ગુરુદેવ પ્રત્યેનો અત્યંત અહોભાવ તેમજ નારણપુરા સંઘની બધી જવાબદારીઓ સંભાળવા છતાં ટ્રસ્ટ માટે ખૂબ જહેમત ઉઠાવી. જેથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થવામાં આવ્યું છે. પ્રફ સંબંધી અને પ્રેસની બધી જવાબદારી સેવાભાવી શિવજીરામજીના સુપુત્રો શ્રી માંગીલાલ અને શ્રી મહાવીર શર્માએ કાળજીપૂર્વક નિભાવી છે. તેમજ પ્રેસવાળા દિવ્યાંગભાઈએ ત્વરાથી કામ કરી આપ્યું તે બધાના અમે આભારી છીએ. આવા ઉમદા કાર્યમાં દાનદાતાઓએ સારો લાભ લીધો જેથી આવા દળદાર ગ્રંથોની છપાઈ થઈ શકી તે બદલ દાનદાતાઓના અમે આભારી છીએ. સ્વાધ્યાયી મુનિરાજો તથા મહાસતીઓ તેમજ આગમના અભ્યાસુ શ્રાવક-શ્રાવિકાઓ આ ગ્રંથો મંગાવી સ્વાધ્યાય કરે અને આ ગ્રંથોનો વધુમાં વધુ પ્રચાર થાય એ જ અભિલાષા રાખીએ છીએ. તમે સ્વાધ્યાય કરો અને બીજાને પ્રેરણા આપો. નામી-અનામી સર્વદાતાઓના આભારી છીએ. ટૂંક સમયમાં ચોથો ભાગ પ્રકાશિત કરવાની ભાવના છે. એ ભાવના તમારા બધાના સહકાર અને સદ્દભાવનાથી પૂર્ણ થશે. એજ અભિલાષા સાથે, નવનીતભાઈ ચુનીલાલ પટેલ પ્રમુખ આગમ અનુયોગ ટ્રસ્ટ gિes ૩. Page #21 -------------------------------------------------------------------------- ________________ અહેમુ શ્રી કમલગુરુભ્યો નમઃ સંયોજકીય પૂજ્ય ગુરુદેવશ્રીએ જે વિશાળ કાર્ય ઉપાડ્યું હતું તે એમની ભાવનાને અનુરુપ હિન્દીમાં ૮ ભાગ અને ગુજરાતીમાં ૧૧ ભાગો દ્વારા પૂર્ણ થવા આવી રહ્યો છે. સન્ ૮૨ના જાન્યુઆરીમાં જ્યારે જૈન ક્લીનીક - કાંદાવાડી મુંબઈમાં મોટા ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા ત્યારે મને સૂચન કર્યું કે મારું અનુયોગનું કાર્ય પૂર્ણ કરવાનું છે.” અમારા પુણ્યોદયે ૧૮ વર્ષ એમના સાનિધ્યમાં કાર્ય થયું અને ૧૪ ભાગ એમના નિર્દેશ અનુસાર સંપાદિત થઈ છપાઈ ગયા અને શેષ કામ મને સોંપી ગયા. એમના આશીર્વાદથી બે વર્ષના અલ્પકાળ માં ચાર ભાગ છપાઈ ગયા. દ્રવ્યાનુયોગનો આ ત્રીજો ભાગ પ્રકાશિત થતા મને ઘણી ખુશી થાય છે. આજે પૂજ્ય આચાર્ય શ્રી કાશીરામજી મ.ના સ્મારક અહિંસા ભવન ખારમાં દ્રવ્યાનુયોગના બીજા ભાગનું વિમોચન પૂજ્ય ઉપાધ્યાયશ્રીજીની ૯૨મી જન્મજયંતી પ્રસંગે થઈ રહ્યું છે અને ત્રીજા ભાગનું પ્રથમ પૂફ રીડીંગનું કાર્ય પણ પૂર્ણ થઈ રહ્યું છે. આ બધી પ્રાપ્તિ મહાપુરૂષોની કૃપાનું ફળ છે. સન્ ૧૯૭૯માં આ ભવનમાં ગુરુદેવ સાથે ચોમાસું થયું, ત્યારે લાલા શાદીલાલજી, હરીશજી, સુદર્શનજી, રાજકુમારજી, સુખલાલજી, રતનલાલજી વગેરેની સાથે અનુયોગ ટ્રસ્ટની આના પ્રકાશન માટે મીટીંગ થઈ. ત્યારે લાલા શાદીલાલજીએ સૂચન કર્યું કે દરેક ગ્રંથમાં એક બાજુ મૂળપાઠ ને બીજી બાજુ અનુવાદ છાપવો જોઈએ તો જ આ ગ્રંથો ઉપયોગી થઈ શકશે. પહેલા ટ્રસ્ટ મૂળ અને અનુવાદ જુદા-જુદા છાપવાનો વિચાર કર્યો અને એના ફળસ્વરૂપ ધર્મકથાનુયોગ ગ્રંથનો મૂળપાઠ અને અનુવાદ જુદો છપાવ્યો અને પાઠકોને આપવામાં આવ્યો તો પાઠકોએ મૂળપાઠનો ગ્રંથ પાછો આપવા માંડ્યા. કાં તો રદીમાં નાખવા લાગ્યાં, કારણ કે મૂળપાઠમાં એટલી રૂચિ ન હતી. આજે એ પ્રતીત થાય છે કે ધર્મપ્રિય શ્રાવકોની કેટલી સૂઝબૂઝ હતી. મૂળપાઠ સાથેના હિન્દી-ગુજરાતી અનુવાદ પાઠકોને ખૂબ જ ઉપયોગી થયા. એના વાંચનથી ભાષાનું જ્ઞાન પણ થઈ જાય છે અને મૂળપાઠ વાંચવાનો લાભ પણ મળે છે. અમે છપાઈ વખતે પૂર્ણ ચોકસાઈ રાખી છે કે મૂળના પાઠની સામે જ હિંદી કે ગુજરાતી ભાષાંતર છપાય. મહાસતીજીશ્રી મુક્તિપ્રભાજી, શ્રી દર્શનપ્રભાજી, ડૉ. દિવ્યપ્રભાજી, ડૉ. અનુપમાજીને કેમ ભૂલાય. તેઓ સન્ ૭૯માં ઘાટકોપરમાં મળ્યા, ત્યારથી આ કાર્યમાં સારો એવો સહકાર આપ્યો અને મને આ કાર્યમાં શામેલ કર્યો. એમની પાસે જ્યારે આ વર્ષે કુ. જિનશાનો દિક્ષાનો પ્રસંગ આવ્યો ત્યારે એમના તરફથી પાઠ ભણાવવા માટે અર્થાત્ દીક્ષા આપવા માટે આગ્રહભરી વિનંતી આવી તેથી અમારું મુંબઈમાં આગમન થયું ને ચાતુર્માસ ભૂમિ ખારમાં આવ્યા. અશુભ કર્મોના ઉદયે સરલ સ્વભાવી સંજયમુનિ મહાત્માજી' પડી ગયા ને અસ્થિભંગ થયા. આ બાજુ મારા સાથી મુનિ કુશળ વક્તા ગૌતમમુનિને આંખનું ઓપરેશન કરાવવું પડ્યું. જેથી ૫૦ દિવસ અહિંસા ભવનમાં રોકાવું પડ્યું એમની સેવા સાથે આ કાર્ય માટે ઘણો સમય મળ્યો તેથી ટૂંક સમયમાં આ ભાગ પૂર્ણ થઈ શક્યો. અન્યથા વિહારમાં આ કાર્ય સંપન્ન ન થાત. નવદીક્ષિતા સાધ્વી જિનેશ્વરાજી પણ * છેલ્લા-છેલ્લા અનુવાદમાં સહભાગી થયા. મહાવીર શર્માએ પણ ભારે જહેમત ઉઠાવી. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રુતાચાર્યા મુક્તિપ્રભાજી અને તેમની વિદ્વાનું સુશિષ્યાઓએ સારો સહકાર આપ્યો. મૂળપાઠનું સંકલન કરવું, ભાષાંતર કરવું, પ્રેસ કૉપી તૈયાર કરવી, આ બધા માટે તેમનો અમૂલ્ય સમય આપ્યો. આ કાર્ય ઘણું કપરું છે, ચોકસાઈ રાખવા છતાં પણ કોઈ અંશ છૂટી ગયો હશે. વળી ગુજરાતી ભાષાનો મારો સારો અભ્યાસ નથી જેથી હિંદી શબ્દોનો પ્રયોગ થઈ ગયો હશે તો પાઠક સ્વબુદ્ધિથી એને સુધારી લે અને અમને સૂચિત કરે જેથી બીજા સંસ્કરણમાં સંશોધન થઈ શકે. મૂળપાઠ અને ભાષાંતરમાં શંકાનિવારણ માટે પર્યાપ્ત રૂપથી આગમ ગ્રંથો તેમજ શબ્દકોષ વગેરે જોવાની ઘણી જ આવશ્યકતા પડે છે પરંતુ ઉપલબ્ધ ન થવાના કારણે પાઠ શુદ્ધ ન થઈ શક્યા. બધા સંઘોને આગમ ગ્રંથો પુસ્તકાલયોમાં (લાયબ્રેરીઓ) વસાવવા જ જોઈએ જેથી આગમોના સ્વાધ્યાયનો પ્રચાર થાય. શ્રી જયંતિભાઈ સંઘવી જે અનુયોગ ટ્રસ્ટના મંત્રી છે. જૈફ ઉંમરના અને નાદુરસ્ત તબિયત હોવા છતાં આ કાર્યમાં ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. વળી શ્રી નવનીતભાઈ, શ્રી બચુભાઈ વગેરેના આગ્રહપૂર્ણ સૂચનનિર્દેશથી આ કાર્ય સંતોષજનક પાર પડી શક્યું છે. મહાવીર કેન્દ્રના વ્યવસ્થાપક શ્રી માંગીલાલ શર્માએ ત્યાંથી સમય કાઢી પ્રેસ સંબંધી ગોઠવણ કરવામાં અને પૂફ તપાસવામાં સારો સમય આપ્યો છે. પ્રેસવાળા શ્રી દિવ્યાંગભાઈનો પણ સારો સહકાર સાંપડ્યો જેથી આ કાર્ય ઝડપથી પાર પડ્યું. લિંબડી અજરામર સંપ્રદાયના કુશળ કાર્યદક્ષ શ્રી ભાસ્કરમુનિજીએ પણ આ કાર્ય આગળ વારવાની સારી પ્રેરણા આપી અને ગોંડલ સંપ્રદાયના યુવા પ્રણેતા શ્રી ધીરજમુનિજીએ લાઈબ્રેરીઓમાં સેટ વસાવવા માટે સારી પ્રેરણા આપી. આવી રીતે સૌ સહકાર આપે તો આ ગ્રંથો ઠેકઠેકાણે પહોંચી જાય અને તેનો સદુપયોગ થાય. પૂજ્ય ગુરુદેવના શ્રદ્ધાળુઓ અને શ્રુતના અનુરાગીઓને ખાસ ભલામણ કરું છું કે આ ગ્રંથો દેશ-વિદેશની લાઈબ્રેરીઓમાં મોકલે, જેથી આ અનુયોગનો લાભ જિજ્ઞાસુઓ લઈ શકે. લખવાનું અને છપાવાનું કાર્ય થઈ ગયું હવે મુખ્ય કાર્ય રહ્યું પ્રચાર અને પ્રસારનું. બધા નામી-અનામી વ્યક્તિઓનો ઘણો જ આભાર માનું છું. ભવિષ્યમાં પણ સારો સહકાર મળતો રહે એ જ અભ્યર્થના. ખાર : રામનવમી ૨૦૬૦ - વિનયમુનિ Page #23 -------------------------------------------------------------------------- ________________ રચના પાન જિક - અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ SSSSS સહયોગી સદસ્યોની નામાવલિ : સર્વના આભારી છીએ ? વિશિષ્ટ સહયોગી : ૧. શ્રીમતી સૂરજબેન ચુન્નીભાઈ ધોરીભાઈ પટેલ, પાર્શ્વનાથ કોર્પોરેશન હસ્તે, સુપુત્ર શ્રી નવનીતભાઈ, પ્રવીણભાઈ, જયંતિભાઈ ૨. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે, શ્રી બળદેવભાઈ, બચુભાઈ, બકાભાઈ આઈડિયલ સીટ મેટલ સ્ટેપિંગ એન્ડ પ્રેસિંગ પ્રા.લિ. હસ્તે, શ્રી આર.એમ.શાહ શ્રી આત્મારામ માણિકલાલ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ - હસ્તે, શ્રી બળવત્તલાલ, મહેન્દ્રકુમાર, શાન્તિલાલ શાહ ૫. શ્રી હસમુખલાલ કસ્તુરચંદભાઈ શાહ ૬. શ્રી પ્રેમ ચુપ પીપલિયા કલા, શ્રી પ્રેમરાજ ગણપતરાજ બોહરા હસ્તે શ્રી પૂરણચંદજી બોહરા શ્રી રાજમલ રિખબચંદ મેહતા ચેરીટેબલ ટ્રસ્ટ હ, શ્રી સુશીલાબેન રમણિકલાલ મહેતા, પાલનપુર ૮. શ્રી શ્રેણીકભાઈ કસ્તુરચંદ શેઠ ૯. શ્રી દિપચંદભાઈ ગાડ સાહેબ ૧૦. શ્રી યુ. એન. મહેતા સાહેબ • ૧૧. શ્રી કોકીલાબેન જંયતિલાલ કાંતિલાલ પટેલ ૧૨. એક સદગૃહસ્થ તરફથી..હસ્તે શ્રી ભરતભાઈ શેઠ ૧૩. શ્રી વાલકેશ્વર સ્થા. જૈન સંઘ ૧૪. શેઠ શ્રી ચુનીલાલ લધુભાઈ ગુંદીયાળાવાળા હસ્તે અરવિંદભાઈ ૧૫. શ્રી કે. ડી. શેઠ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્ત જગદીશભાઈ કાંતિલાલ શેઠ ૧૬. શ્રી રસીકલાલ શાંતિલાલ રાજેન્દ્રકુમાર ૧૭. શ્રી હસમુખલાલ સી. શેઠ ૧૮. શ્રીમતી રૂપાબેન શૈલેશભાઈ મહેતા 1૧૯. શ્રી પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ છ હસ્તે શ્રી નવનીતભાઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ મુંબઈ અમદાવાદ સાણંદ અમદાવાદ મુંબઈ અમદાવાદ અમદાવાદ અમદાવાદ મુંબઈ પાલનપુર અમદાવાદ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શ્રી કાલુપુર કોમર્શિયલ કો.ઓ.બેંક લિ. ૨૧. શેઠશ્રી ચુન્નીલાલ નરભેરામ મેમોરિયલ ટ્રસ્ટ હસ્તે, શ્રી મનુભાઈ બેકરીવાલા, રૂબી મિલ ૨૨. શ્રી પ્રભુદાસભાઈ એન. વોરા ૨૩. શ્રી પી. એસ. લૂંકડ ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી પુખરાજજી લૂંકડ ૨૪. શ્રી ગાંધી પરિવાર હસ્તે, અમરચન્દ રિખવચન્દ ગાંધી ૨૫. શ્રી ગુલશનરાયજી જૈન ૨૬. શ્રી ચન્દજી જૈન, જૈન બન્ધુ ૨૭. શ્રી ઘેવરચંદજી કાનુગા, એલ્કોબક્સ પ્રા.લિ. ૨૮. શ્રીમતી તારાદેવી લાલચંદજી સિંધવી ૨૯. શ્રી થાનચંદ મેહતા ફાઉન્ડેશન હસ્તે, શ્રી નારાયણચંદજી મહેતા ૩૦. શ્રીમતી ઉદયકુંવર ધર્મપત્ની શ્રી ઉમ્મેદમલજી સાંડ હસ્તે, શ્રી ગણેશમલજી મોહનલાલજી સાંડ ૩૧. શ્રીમતી સોહનકંવર ધર્મપત્ની ડો. સોહનલાલજી સંચેતી તથા સુપુત્ર શ્રી શાન્તિપ્રકાશ, મહાવીરપ્રકાશ, જિનેન્દ્રપ્રકાશ અને નગેન્દ્રપ્રકાશ સંચેતી ૩૨. શ્રી જેઠમલજી ચોરડિયા, મહાવીર ડ્રગ હાઉસ ૩૩. શ્રી શાન્તિલાલજી નાહર ૩૪. શ્રી ભીમરાજજી ઝવેરચંદજી ૩૫. શ્રી કમળાબેન હીરાલાલજી જીરાવાલા ૩૬. શ્રી જયંતીભાઈ સુંદરજીભાઈ ગોસલિયા ૩૭. ડૉ. શ્રી યોગેન્દ્રભાઈ શાંતિલાલ ભાવસાર ૩૮. શ્રી હિમ્મતલાલ શામળદાસ શાહ ૩૯. શ્રી મોહનલાલજી મુકનચંદજી બાલિયા ૪૦. શ્રી વિજયરાજજી બાલાબક્સજી બોહરા - સાબરમતી ૪૧. શ્રી અજયરાજજી કે. મહેતા - એલિસબ્રીજ ૪૨. શ્રી ચીમનભાઈ ડોસાભાઈ પટેલ હસ્તે, નવનીતભાઈ ૪૩. શ્રીમતી કાંતાબેન જંયતિલાલ મનસુખલાલ લોખંડવાળા ૪૪. શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ (નગરશેઠનો વંડો) હસ્તે ભરતભાઈ શેઠ ૪૫. શ્રી સ્થા. જૈન સંઘ (નારણપુરા) અમદાવાદ હસ્તે શાંતિભાઈ ૪૬. શ્રી સાણંદ સાર્વજનિક ટ્રસ્ટ હસ્તે, શ્રી બલદેવભાઈ 7 અમદાવાદ અમદાવાદ મુંબઈ મુંબઈ મુંબઈ હૈદરાબાદ દિલ્હી દિલ્હી જોધપુર કુશાલપુરા જોધપુર જોધપુર જોધપુર બેંગ્લોર અમદાવાદ સાંડેરાવ અમદાવાદ અમદાવાદ ખંભાત અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪૭. શ્રી પંજાબ જૈન ભ્રાતૃ સભા - ખાર ૪૮. શ્રી રતનકુમારજી જૈન, નિત્યાનન્દ સ્ટીલ રોલર મિલ ૪૯. શ્રી માણેકલાલજી રતનશી બગડીયા ૫૦. શ્રી હરીલાલ જયચંદ દોશી, વિશ્વ વાત્સલ્ય ટ્રસ્ટ ૫૧. શ્રી તેજરાજજી રુપરાજજી બમ્બ, ભાદવાવાળા ૫૨. શ્રીમતી સુગનીબાઈ મોતીલાલજી બમ્બ હસ્તે, શ્રી ભીમરાજજી બમ્બ પીહવાળા ૫૩. શ્રી સ્થા. જૈન સંઘ, નવરંગપુરા ૫૪. શ્રી નંદુભાઈ મહાસુખભાઈ પટેલ ૫૫. શ્રી ભાઈલાલભાઈ હરિલાલ ગોસલિયા ૫૬. શ્રી ધીરજલાલ ધરમશી મોરબિયા ૫૭. શ્રી સ્થા. જૈન સંઘ (સોલા) ૫૮. શ્રી ધીરેશભાઈ ટી. શાહ ૫૯. શ્રી બંસીભાઈ શીવલાલ કાપડિયા ૬૦. શ્રી ગુલાબચંદજી માંગીલાલજી સુરાણા ૬૧. શ્રી નેમનાથજી જૈન ૬૨. શ્રી બાબુલાલજી ધનરાજજી મહેતા ૬૩. શ્રી હુકમીચંદજી મહેતા (એડવોકેટ) ૬૪. શ્રી કેશરીમલજી હીરાચંદજી તાતેડ સમદડીવાળે ૬૫. શ્રી આર.ડી. જૈન, જૈન તાર ઉદ્યોગ ૬૬. શ્રી દેશરાજજી પૂરણચંદજી જૈન ૬૭. શ્રી રોયલ સિન્થેટિકસ પ્રા.લિ. હસ્તે, રમેશભાઈ કોશેલાવવાળા ૬૮. શ્રી વિરદીચંદજી કોઠારી ૬૯. શ્રી મદનલાલજી કોઠારી મહામંદિર ૭૦. શ્રી જંવતરાજજી સોહનલાલજી બાફના ૭૧. શ્રી ધનરાજજી વિમલકુમારજી રુણવાલ ૭૨. શ્રી જગજીવનદાસ રતનશી બગડીયા ૭૩. શ્રી સુગાલ એન્ડ દામાણી ૭૪. શ્રી ભીવરાજજી હજારીમલજી સાઙેરાવવાળા ૭૫. મે. મરુધર ઈલેકિટ્રકલ્સ હસ્તે, શ્રી અક્ષયકુમાર પુષ્પન્દ્રકુમાર સામસુખા - જોધપુરવાળા ૭૬. શ્રી વિજયરાજજી મહેતા For Private 8 Personal Use Only મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ઈચલકરંજી (મહારાષ્ટ્ર) હૈદરાબાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ આબુરોડ અમદાવાદ અમદાવાદ અમદાવાદ સિકન્દ્રાબાદ ઈન્દૌર (મધ્યપ્રદેશ) સાદડી (મારવાડ) જોધપુર હુબલી દિલ્હી અમદાવાદ મુંબઈ કિશનગઢ જોધપુર બેંગ્લોર બેંગ્લોર દામનગર (ગુજરાત) નઈ દિલ્હી કોસમ્બા મુંબઈ અમદાવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ અહમ્ વષય-રચી 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ-૩ : અધ્યયન ૨૮ થી ૩૮ IIIIIIIIIIIIIIIIIIIIII અ.મ. અધ્યયનનું નામ ૨૮ આશ્રવ અધ્યયન પૃષ્ઠક ૧૩૪૮ - ૧૪૨૨ ૧૪૨૩ – ૧૪૬૧ ૨૮ વેદ અધ્યયન ૩૦ કષાય અધ્યયન ૧૪૬૨ - ૧૪૭૨ કર્મ અધ્યયન ૧૪૭૩ – ૧૬૬૫ વેદના અધ્યયન ૧૬૬૬ - ૧૬૯૭ ૩૩ ગતિ અધ્યયન ૧૬૯૮ – ૧૭૧૩ ૩૪ નરકગતિ અધ્યયન ૧૭૧૪ – ૧૭૨૧ ૩૫ તિર્યંચગતિ અધ્યયન ૧૭૨૨ - ૧૭૭) 23 મનુષ્યગતિ અધ્યયન ૧૭૭૧ - ૧૯OO उ७ દેવગતિ અધ્યયન ૧૯૦૧ - ૧૯૬૮ ૩૮ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૬૯ - ૨૧૧૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિકાચીનકણિકી સૂત્રક વિષય પા, ને. ૦ ૨૮. આશ્રવ અધ્યયન ૦ આમુખ : આશ્રવનાં પાંચ હેતુઓનું પ્રપણ. આશ્રવનાં પાંચ પ્રકાર. ૧. પ્રાણાતિપાત પ્રાણવધ પ્રરુપણનો નિર્દેશ. પ્રાણવધનું સ્વરૂપ. પ્રાણવધનાં પર્યાયવાચી નામ. પ્રાણવધ કરનાર. જલચર જીવોનાં વર્ગ. સ્થળચર જીવોનાં વર્ગ. (ક) ઉરપરિસર્પ જીવોનાં વર્ગ. (ખ) ભુજપરિસર્પ જીવોનાં વર્ગ. ખેચર જીવોનાં વર્ગ. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી તિર્યંચ જીવોનાં વધનાં કારણ. પૃથ્વીકાયિક આદિ જીવોની હિંસાનું કારણ. પ્રાણવધકોની મનોવૃત્તિ. હિંસકજનોનો પરિચય. પ્રાણવધનું ફળ. નરકનો પરિચય. વેદનાઓનું સ્વરૂપ. તિર્યંચયોનિકોના દુઃખોનું વર્ણન. કુમનુષ્યોનાં દુઃખોનું વર્ણન. પ્રાણવધ વર્ણનનો ઉપસંહાર. ૨. મૃષાવાદ મૃષાવાદનું સ્વરૂપ. મૃષાવાદનાં પર્યાયવાચી નામ. મૃષાવાદી. ૧૦ ૧૩૪૮-૧૩૫૧ ૧૩પર ૧૩૫૨ ૧૩પ૨-૧૩૬૮ ૧૩પર ૧૩પ૨ ૧૩પ૩ ૧૩પ૩ ૧૩૫૩ ૧૩૫૪ ૧૩૫૪ ૧૩પ૪ ૧૩પ૪ ૧૩પપ-પ૬ ૧૩૫૬-૫૭ ૧૩પ૭-૫૮ ૧૩૫૮-૫૯ ૧૩પ૯ ૧૩૬૦ ૧૩૬૧-૬૪ ૧૩૬૫-૬૭ ૧૩૬૭ ૧૩૬૭-૬૮ ૧૩૬૮-૭૯ ૧૩૬૮ ૧૩૬૮-૬૯ ૧૩૭૦-૭૧ ૧૧ ૧૨ ૧૩. ૧૫ ૧૭ ૧૮ ૧૯ ૨૦ 10 Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ X 7 0 8 0 U O O N ૩૪ ૩૦ ૩૧ ૩૨ ૩૩ પરધનમાં આસક્ત રાજાઓની પ્રવૃત્તિ. યુદ્ધક્ષેત્રની બિભત્સતા. સામુદ્રિક તસ્કર. ૩૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ ४० ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪ ૪૭ ૪૮ ૪૯ ૫૦ ૫૧ પર ૫૩ અસદ્ભાવવાદક મૃખાવાદી. રાજ્યવિરુદ્ધ અભ્યાખ્યાનવાદી. પરધનાપહારક મૃષાવાદી, પાપનું પરામર્શ આપનાર મૃષાવાદી, અવિચારિતભાષી મૃષાવાદી. મૃષાવાદનું ફળ. મૃષાવાદ વર્ઝનનો ઉપસંહાર, ૩. અદત્તાદાન અદત્તાદાનનું સ્વરૂપ. અદત્તાદાનનાં પર્યાયવાચી નામ. અદત્તાદાની. વિષય ગ્રામાદિજનોનાં અપહારકોની ચર્યા. અદત્તાદાનનાં દુષ્પરિણામ તસ્કરોની દંડવિધિ. તસ્કરોની દુર્ગતિ પરંપરા. સંસાર સાગરનું સ્વરૂપ. અદત્તાદાનનું ફળ. અદત્તાદાનનો ઉપસંહાર. ૪. અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્યનું સ્વરૂપ. અબ્રહ્મચર્યનાં પર્યાયવાચી નામ. અબ્રહ્મચર્યનું સેવન કરનાર દેવ, મનુષ્ય અને તિર્યંચ. ચક્રવર્તીની ભૌગાભિલાષા. બળદેવ-વાસુદેવોની ભોગ-ગૃતિ. માંડલિક રાજાઓની ભોગાસક્તિ. અકર્મભૂમિનાં સ્ત્રી-પુરુષોની ભોંગાસક્તિ. મૈથુન સંજ્ઞામાં ગ્રસ્તવોની દુર્ગતિ. અબ્રહ્મચર્યનું ફળ. અબ્રહ્મનો ઉપસંહાર. ઉદાહરણ સહિત મૈથુન સેવનનાં અસંયમનું પ્રરુપણ. 11 પા.નં. ૧૩૭૧-૭૨ ૧૩૭૨-૭૩ ૧૩૭૩ ૧૩૭૪-૭૫ ૧૩૭૫-૭૭ ૧૩૭૭-૭૯ ૧૩૭૯ ૧૩૭૯-૯૯ ૧૩૭૯-૮૦ ૧૩૮૦-૮૧ ૧૩૮૧-૮૨ ૧૩૮૨-૮૩ ૧૩૮૩-૮૫ ૧૩૮૫-૮૬ ૧૩૮૬-૮૮ ૧૩૮૮-૯૦ ૧૩૯૦-૯૩ ૧૩૯૪ ૧૩૯૪-૯૫ ૧૩૯૮-૯૯ ૧૩૯૯ ૧૩૯૯-૧૪૧૬ ૧૩૯૯ ૧૪૦૦ ૧૪૦૦-૧૪૦૧ ૧૪૦૧-૧૪૦૩ ૧૪૦૩-૧૪૦૭ ૧૪૦૭ ૧૪૦૭-૧૪૧૪ ૧૪૧૪-૧૫ ૧૪૧૫-૧૬ ૧૪૧૬ ૧૪૧૬ Page #29 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.ને. ૫, પરિગ્રહ પરિગ્રહનું સ્વરૂપ. પરિગ્રહને વૃક્ષની ઉપમા. પરિગ્રહનાં પર્યાયવાચી નામ. લોભગ્રસ્ત દેવ-મનુષ્ય. પરિગ્રહ માટે પ્રયત્ન. પરિગ્રહનું ફળ. પરિગ્રહનો ઉપસંહાર. આશ્રવ અધ્યયનનો ઉપસંહાર. ૧૪૧-૧૪૨૨ ૧૪૧૬-૧૭ ૧૪૧૭-૧૮ ૧૪૧૮ ૧૪૧૮-૨૦ ૧૪૨૧ ૧૪૨૨ ૧૪૨૨ ૧૪૨૨ પ૮ ૨૯. વેદ અધ્યયન ૦ ૦ 0 = ટ ૧ ૦ ૧ ૧ આમુખ : વેદનાં ત્રણ ભેદ. વેદનું સ્વરૂપ. ચોવીસ દંડકોમાં વેદ બંધનું પ્રરૂપણ. વેદકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ. ચોવીસ દંડકોમાં વેદનું પ્રરૂપણ. ચાર ગતિઓમાં વેદનું પ્રરૂપણ. એક સમયમાં એક વેદ-વેદનનું પ્રરૂપણ. સવેદક-અવેદક જીવોની કાયસ્થિતિ. સ્ત્રી-પુરૂષ-નપુંસકોની કાયસ્થિતિનું પ્રરૂપણ. સવેદક-અવેદક જીવોનાં અંતરકાળનું પ્રરુપણ. સવેદક-અવેદક જીવોનાં અલ્પ બહુત્વ. સ્ત્રીઓનો અલ્પ બહુત્વ. પુરૂષોનો અલ્પ બહુત. નપુંસકોનો અલ્પ બહુત્વ. સ્ત્રી-પુરૂષ-નપુંસકોનો અલ્પ બહુત્વ. મૈિથુન પરિચારણા અને સંવાસનું પ્રરૂપણ. મૈથુનનાં ભેદોનું પ્રરૂપણ. દેવોમાં મૈથુન પ્રવૃત્તિની પરુપણા. પરિચારક દેવોનો અલ્પ બહુત્વ. વિવિધ પ્રકારની પરિચારણા. સંવાસનાં વિવિધ રૂપ. કામનાં ચતુર્વિધત્વનું પરુપણ. ૧૪૨૩-૨૪ ૧૪૨૫ ૧૪૨૫ ૧૪૨૫ ૧૪૨૫-૨૬ ૧૪૨૬ ૧૪૨૬-૨૮ ૧૪૨૮-૨૯ ૧૪૩૦-૩૧ ૧૪૩૧-૩૬ ૧૪૩૬-૩૯ ૧૪૩૯ ૧૪૩૯-૪૧ ૧૪૪૧-૪૩ ૧૪૪૩-૪૬ ૧૪૪૬-પપ ૧૪૫૫ ૧૪૫૫ ૧૪૫૬-૫૯ ૧૪૫૯, ૧૪૬૦ ૧૪૬૦-૬૧ ૧૪૬૧ ૧૫ 12 Page #30 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.ને. ૩૦. કષાય અધ્યયન આમુખ : કષાયોનાં ભેદ-પ્રભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. દષ્ટાંતો દ્વારા કષાયોનાં સ્વરૂપનું પ્રપણ. (ક) રેખાનાં ચાર પ્રકાર (ક્રોધ). (ખ) સ્તંભનાં ચાર પ્રકાર (માન). (ગ) વક્રપદાર્થનાં ચાર પ્રકાર (માયા). | (ઘ) વસ્ત્રનાં ચાર પ્રકાર (લોભ). (૨) જલનાં ચાર પ્રકાર (પરિણામ). (છ) આવર્ત ફેરવવાનાં ચાર પ્રકાર. કષાયોત્પત્તિનું પ્રપણ. કષાયકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. કષાય નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. કષાય પ્રતિષ્ઠાનનું પ્રરુપણ. ચાર ગતિઓમાં કષાયોનું પ્રરુપણ. સકષાય-અકષાય જીવોની કાયસ્થિતિ. સકષાય-અકષાય જીવોનાં અંતરકાળનું પ્રરુપણ. સકષાય-અકષાય જીવોનો અલ્પબહત્વ. ૧૪૬૨ ૧૪૬૩-૬૪ ૧૪૬૪ ૧૪૬૪ ૧૪૬૪-૬૫ ૧૪૬૫ ૧૪૬૫-૬૬ ૧૪૬૬ ૧૪૬૬-૭ ૧૪૬૭-૬૮ ૧૪૬૮-૬૯ ૧૪૬૯ ૧૪૯ ૧૪૯-૭૧ ૧૪૭૧-૭૨ ૧૪૭૨ ૧૪૭૨ ૦ ૩૧. કર્મ અધ્યયન : આમુખ : કર્મ અધ્યયનની ઉત્થાનિકા. અધ્યયનનાં અર્વાધિકાર. કર્મોનાં પ્રકાર. શુભાશુભ કર્મ વિપાક ચૌભંગી. કર્મોનું અગુરુલઘુત્વ પ્રરૂપણ. જીવોનાં વિભક્તિભાવ પરિણમનનાં હેતુનું પ્રરુપણ. કર્મ પ્રકૃતિનાં મૂળભેદ. ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિઓનું પ્રરુપણ. આઠ કર્મોનું પરસ્પર સહભાવ. મોહનીય કર્મનાં બાવન નામ. મોહનીય કર્મનાં ત્રીસ બંધ સ્થાન. ૧૪૭૩-૭૯ ૧૪૮૦ ૧૪૮૦ ૧૪૮૦ ૧૪૮૦-૮૧ ૧૪૮૧ ૧૪૮૧ ૧૪૮૧-૮૨ ૧૪૮૨ ૧૪૮૨-૮૫ ૧૪૮૫ ૧૪૮૬-૮૯ ૧૧ 13 Page #31 -------------------------------------------------------------------------- ________________ ટ સૂત્રક વિષય પા.નં. ૧૨ ૧૪ ૧૯ ૨૦. ૨૪ ૨૫ ૨૮ જીવ અને ચોવીસ દંડકોમાં આઠ કર્મપ્રકૃતિઓનો કયા પ્રકારથી બંધ થાય છે. જીવ-ચોવીસ દંડકોમાં કર્કશ-અકર્કશ કર્મ બંધનાં હેતુ. જીવ-ચોવીસ દંડકોમાં સાતા-અસાતા વેદનીય કર્મ બંધનાં હેતુ. દુર્લભ-સુલભ બોધિવાળા કર્મ બંધના હેતનું પ્રરુપણ. ભાવી કલ્યાણકારી કર્મ બંધનાં હેતુઓનું પ્રરુપણ. તીર્થકર નામકર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ. અસત્ય આરોપથી થનાર કર્મ બંધનું પ્રરુપણ. કર્મનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરૂપણ. જીવ-ચોવીસ દંડકોમાં ચૈતન્યકત કર્મોનું પ્રરુપણ. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મોનાં ચયાદિનું પ્રરુપણ. ચોવીસ દેડકોમાં ચલિત-અચલિત કર્મોનાં બંધાદિનું પ્રપણ. જીવ-ચોવીસ દંડકોમાં ક્રોધાદિ ચાર સ્થાનો દ્વારા આઠ કર્મોનું ચયાદિ પ્રરુપણ. મૂળ કર્મોની ઉત્તર પ્રવૃતિઓ. સંયુક્ત કર્મોની ઉત્તર પ્રવૃતિઓ. નિવૃત્તિ બાદરાદિમાં મોહનીય કર્માશોની સત્તાનું પ્રરુપણ. અપર્યાપ્ત વિકસેન્દ્રિયોમાં બંધનારી નામકર્મની ઉત્તર પ્રવૃતિઓ. દેવ અને નૈરયિકોની અપેક્ષાએ બંધનારી નામકર્મની ઉત્તર પ્રવૃતિઓ. ચાર કર્મ પ્રવૃતિઓમાં પરીષહોનું સમવતાર. આઠ-સાત-છ એક વિધ બંધક અને અબંધકમાં પરીષહ. જીવો દ્વારા દ્રિસ્થાનિકાદિ નિવર્તિત પુદગલોનું પાપકર્મનાં રૂપમાં ચયાદિનું પ્રરુપણ. અસંયતાદિ જીવનાં પાપકર્મ બંધનું પ્રરુપણ. પાપકર્મોનાં ઉદીરણાદિન નિમિત્તોનું પ્રરુપણ. જીવ-ચોવીસ દંડકોમાં કૃત પાપકર્મોનું નાનાત્વ. ચોવીસ દંડકોમાં કૃત કર્મોની સુખ-દુઃખરુપતા. જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા પાપકર્મ બંધનાં ભંગ. ૧. જીવની અપેક્ષાએ. ૨. સલેશી-અલેશીની અપેક્ષાએ. કૃષ્ણ-શુક્લપાક્ષિકની અપેક્ષાએ. સમ્યદૃષ્ટિ આદિની અપેક્ષાએ. જ્ઞાનીની અપેક્ષાએ. અજ્ઞાનીની અપેક્ષાએ. આહાર સંજ્ઞોપયુક્તાદિની અપેક્ષાએ. સવેદક-અવેઇકની અપેક્ષાએ. ૧૪૮૯-૯૦ ૧૪૯૦ ૧૪૯૧ ૧૪૯૧-૯૨ ૧૪૯૨ ૧૪૯૨-૯૩ ૧૪૯૩ ૧૪૯૩ ૧૪૯૩-૯૪ ૧૪૯૪-૯૫ ૧૪૯પ ૧૪૯પ-૯૭ ૧૪૯૭-૧૫૮૩ ૧૫૦૩-૦૪ ૧પ૦૪-૦પ ૧પ૦૫-૦૬ ૧૫૦૬-૦૭ ૧૫૦૭-૦૮ ૧૫૦૮-૦૯ ૧૫૦૯-૧૫૧૨ ૧૫૧૨ ૧૫૧૨ ૧૫૧૨-૧૩ ૧૫૧૩ ૧૫૧૪-૧૮ ૧૫૧૪ ૧૫૧૪-૧૫ ૧૫૧૫ ૧૫૧૫ ૧૫૧૫ ૧પ૧૫ ૧૫૧૬ ૧૫૧૬ જ છે જી જી ૩૩ ૩૫ ૩૬ છે છે 14 Page #32 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.ને. ૩૭ ૩૮ ૩૯ ૪૧ ૪૨ ૪૩ I ૪૭ ૫૦ સંકષાયી-અકષાયીની અપેક્ષાએ. ૧૫૧ ૧૦. સયોગી-અયોગીની અપેક્ષાએ. ૧૫૧૬ ૧૧. સાકાર-અનાકારોપયુક્તની અપેક્ષાએ. ૧૫૧૬ ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા પાપકર્મ બંધનાં ભંગ. ૧૫૧૭-૧૮ ચોવીસ દંડકોમાં અનન્તરોપપન્નક પાપકર્મ બંધનાં ભંગ. ૧૫૧૮-૧૯ ચોવીસ દંડકોમાં અચરિમોનાં પાપકર્મ બંધનાં ભંગ. ૧૫૧૯-૨૦ ચોવીસ દેડકોમાં અગિયાર સ્થાનો દ્વારા આઠ કર્મોનો બંધ ભંગ. ૧પ૨૦-૨૫ અનન્તરોપપન્નક ચોવીસ દંડકોમાં આઠ કર્મોનો બંધ ભંગ. ૧પ૨૫-૨૬ ચોવીસ દંડકોમાં અચરિમોનાં આઠ કર્મોનો બંધ ભંગ. ૧પ૨૬-૨૭ પરંપરોપપન્નક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૮ અનન્તરાવગાઢ ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૮ પરંપરાવગાઢ ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૮ અનન્તરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૯ પરંપરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૯ અનન્તર પર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૯ પરં૫ર પર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૯ ચોવીસ દંડકોમાં ચરિમોનાં પાપકર્માદિનો બંધ ભંગ. ૧૫૨૯-૩૦ જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટકર્મોથી કરેલ આદિ ભંગ. ૧૫૩૦ જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટકર્મોનું સમર્જન-સમાચરણ. ૧૫૩૦-૩૧ અનન્તરોપપન્નકાદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટકર્મોનું સમર્જન-સમાચરણ. ૧પ૩૧-૩૨ જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટકર્મોનું સમ-વિષમ પ્રવર્તન-સમાપન. ૧૫૩૨-૩૪ અનન્તરોપપનક આદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અકર્મોનું સમ-વિષમ પ્રવર્તન-સમાપન, ૧પ૩૪-૩૬ ચોવીસ દેડકોમાં બંધાયેલ પાપકર્મોનાં વેદનનું પ્રરુપણ. ૧૫૩૬ બંધનાં ભેદ-પ્રભેદ ૧પ૩૭-૧૬૧૬ સામાન્યતઃ બંધનાં ભેદ, ૧૫૩૭ ઈર્યાપથિક અને સાંપરાયિકની અપેક્ષાએ બંધનાં ભેદ. ૧૫૩૭ વિવિધ અપેક્ષાથી વિસ્તૃત ઈર્યાપથિક બંધ સ્વામિત્વ. ૧૫૩૭-૪૦ ઈર્યાપથિક બંધની અપેક્ષાએ સાદિ-સપર્યવસિતાદિ અને દેશ સવદિ બંધ પ્રરુપણ. ૧૫૪૧ વિવિધ અપેક્ષાથી વિસ્તૃત સાંપરાયિક બંધ સ્વામિત્વ. ૧૫૪૧-૪૨ સાંપરાયિક બંધની અપેક્ષાએ સાદિ-સર્પયવસિતાદિ અને દેશ સર્વાદિ બંધ પ્રરુપણ. ૧૫૪૨ દ્રવ્ય-ભાવ બંધરુપ બંધનાં બે ભેદ. ૧૫૪૩ ચોવીસ દંડકોમાં ભાવબંધનું પ્રરુપણ . ૧૫૪૩ જીવ-ચોવીસ દંડકોમાં અષ્ટકર્મોનું ભાવબંધનું પ્રરુપણ. ૧૫૪૩-૪૪ ૫૧ પર ૫૩ ૫૪ પપ ૫૭ ૫૮ પ૯ ૬૪ ૬૫ 15 Page #33 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પા.નં. (૦. : N ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭૬ ૭૮ ૮૧ ૮ર ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. ૧૫૪૪ અષ્ટ કર્મોનાં ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પરુપણ. ૧૫૪૪ ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય આદિ કર્મોનાં ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પરૂપણ. ૧૫૪૪-૪૫ ચોવીસ દંડકોમાં દર્શન-ચારિત્ર મોહનીયકર્મની બંધની પ્રરુપણ. ૧૫૪૫ ઈન્દ્રિયવશાર્ત જીવોનાં કર્મબંધાદિનું પ્રરુપણ. ૧૫૪૫-૪૬ ક્રોધાદિ કષાયવશાર્ત જીવોનાં કર્મબંધ આદિનું પ્રરુપણ. ૧૫૪૬ પ્રકૃતિ બંધ આદિ ચાર પ્રકારનાં બંધભેદ. ૧૫૪૬ કર્મોનાં ઉપક્રમાદિ બંધ ભેદોનું પ્રરુપણ. ૧૫૪૬-૪૭ અપધ્વંસનાં ભેદ અને તેનાથી કર્મબંધનું પ્રરુપણ. ૧૫૪૭-૪૮ જીવ-ચોવીસ દંડકોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ. ૧૫૪૮-૫૨ જીવ-ચોવીસ દંડકોમાં હાસ્ય અને ઉત્સુકતાવાળોની કર્મ પ્રકૃતિઓનો બંધ. ૧૫૫૨-૫૩ જીવ-ચોવીસ દંડકોમાં નિદ્રા અને પ્રચલાવાળાની કર્મ પ્રવૃતિઓનો બંધ. ૧૫૫૩ સૂક્ષ્મ સંપરાય જીવ સ્થાનમાં બંધનારી કર્મ પ્રવૃતિઓ. ૧૫૫૪ વિવિધ બંધકોની અપેક્ષાએ અષ્ટ કર્મપ્રકૃતિઓનાં બંધનું પ્રરુપણ. ૧૫૫૪-૫૯ પાપસ્થાન વિરત જીવ-ચોવીસ દંડકોમાં કર્મપ્રકૃતિ બંધ. ૧૫૫૯-૬૨ જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતા થકા જીવ-ચોવીસ દંડકોમાં કર્મબંધનું પ્રરુપણ. ૧૫૬૨-૬૫ મોહનીય કર્મનાં વેદક જીવનાં કર્મબંધનું પ્રરુપણ. ૧૫૬૫-૬૬ જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મપ્રકૃતિનાં બંધસ્થાનોનું પ્રરુપણ. ૧૫૬૬ ઉત્પત્તિની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ. ૧૫૬૬-૬૮ ઉત્પત્તિની અપેક્ષાએ અન્નતરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરૂપણ. ૧પ૬૮-૬૯ ઉત્પત્તિની અપેક્ષાએ પરંપરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ. ૧૫૬૯-૭૦ જીવ-ચોવીસ દંડકોમાં કેટલી કર્મપ્રકૃતિનાં વેદનનું પ્રરૂપણ. ૧૫૭૦ જ્ઞાનાવરણીય આદિનો બંધ કરતા જીવ-ચોવીસ દંડકોમાં કર્મ વેદનનું પ્રરુપણ. ૧૫૭૦-૭૧ જ્ઞાનાવરણીય આદિનું વેદન કરતા જીવ ચોવીસ દેડકોમાં કર્મવેદનનું પ્રરુપણ. ૧૫૭૧-૭૨ અહિતનાં કર્મવેદનનું પરુપણ. ૧૫૭૨ એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રપણ. ૧૫૭૨-૭૪ અનન્તરો૫૫ન્નક એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરુપણ. ૧૫૭૪ પરંપરોપપન્નકાદિ એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરુપણ. ૧૫૭૪-૭૫ લેશ્યાની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરૂપણ. ૧પ૭૫-૭૭ સ્થાનની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરૂપણ. ૧૫૭૭-૭૮ સ્થાનની અપેક્ષાએ અનન્તરો૫૫ન્નક એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રપણ. ૧૫૭૮ સ્થાનની અપેક્ષાએ પરંપરો૫૫ન્નક એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરુપણ. ૧૫૭૮ શેષ આઠ ઉદેશકોમાં કર્મપ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરૂપણ. ૧પ૭૮-૭૯ ૮૩ જ ૮૫ M وا ૮૭ ૮૮ ૮૯ ૯૧ ૯૨ ૯૩ ૯૫ ૯૬ ૯૮ 16 Page #34 -------------------------------------------------------------------------- ________________ KANKRANSKissesses % સૂત્રાંક વિષય પા.ને. ૯૯ સ્થાન અને ઉત્પત્તિની અપેક્ષાએ સલેશી એકેન્દ્રિયોમાં કર્મ પ્રકૃતિઓનાં સ્વામીત્વ, બંધ અને વેદનનું પ્રરૂપણ. ૧૫૭૯-૮૦ ૧૦૦ કાંક્ષામોહનીય કર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ. ૧૫૮૦ ૧૦૧ જીવ-ચોવીસ દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું કૃત આદિ ત્રિકાળત્વનું નિરૂપણ. ૧૫૮૦-૮૧ ૧૦૨ કાંક્ષામોહનીય કર્મનું ઉદીરણા અને ઉપશમન. ૧૫૮૨-૮૩ ૧૦૩ કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ. ૧૫૮૩ ૧૦૪ ચોવીસ દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ. ૧૫૮૪ ૧૦૫ કાંક્ષામોહનીય કર્મ વેદનનાં કારણ. ૧૫૮૪ ૧૦૬ નિગ્રંથોની અપેક્ષાએ કાંક્ષામોહનીય કર્મનાં વેદનનો વિચાર. ૧૫૮૫ ૧૦૭ ચાર પ્રકારની આયુનાં બંધ હેતુઓનું પ્રરૂપણ. ૧૫૮૫-૮૬ ૧૦૮ કોની કંઈ-આયુનો સ્વામીત્વ. ૧૫૮૬-૮૭ ૧૦૯ પૂર્ણાયુનાં પાલન અને સંવર્તનનું સ્વામીત્વ. ૧૫૮૭ ૧૧૦ જીવ-ચોવીસ દંડકોમાં આયુ કર્મનું કાર્ય. ૧૫૮૭ ૧૧૧ યોનિ સાપેક્ષ આયુ બંધનું પ્રરુપણ. ૧૫૮૭-૮૮ ૧૧૨ અલ્પાયુ - દીર્ધાયુ શુભાશુભ દીર્ધાયુનાં કર્મબંધ હેતુઓનું પ્રરુપણ. ૧૫૮૮-૮૯ ૧૧૩ જીવ-ચોવીસ દંડકોમાં આયુ બંધનું કાળ પ્રરુપણ ૧૮૮૯-૧૫૯૦ ૧૧૪ આયુ પરિણામનાં ભેદ. ૧૫૯૦ આયુનાં જાતિનામ નિધત્તાદિનાં છ બંધ પ્રકાર. ૧પ૯૦ ૧૧૬ ચોવીસ દંડકોમાં આયુબંધનાં ભેદોનું પ્રરુપણ. ૧૫૯૦-૯૧ ૧૧૭ જીવ-ચોવીસ દંડકોમાં જાતિનામ નિધત્તાદિનું પ્રરુપણ. ૧૫૯૧-૯૩ ૧૧૮ જીવ-ચોવીસ દંડકોમાં આયુ બંધનું આકર્ષ. ' ૧૫૯૩ ૧૧૯ આકર્ષોમાં આયુ બંધકોનો અલ્પબદુત્વ. ૧૫૯૩-૯૪ ૧૨૦ આયુ કર્મનાં બંધક-અબંધક આદિ જીવોનાં અલ્પબદુત્વનું પ્રરુપણ . ૧૫૯૪-૯૫ ૧૨૧ ચોવીસ દંડકોમાં પરભવની આયુ બંધકાળનું પ્રરુપણ. ૧૫૯૫-૯૬ ૧૨૨ એક સમયમાં બે આયુ બંધનો નિષેધ. ૧૫૯૬-૯૭ ૧૨૩ જીવ-ચોવીસ દંડકોમાં આભોગ-અનાભોગ નિર્વર્તિત આયુની પ્રરુપણા, ૧૫૯૭-૯૮ ૧૨૪ જીવ-ચોવીસ દંડકોમાં સોપક્રમ-નિરૂપક્રમ આયુનું પ્રરુપણ. ૧૫૯૮ ૧૨૫ અસંજ્ઞી આયુનાં ભેદ અને બંધ સ્વામીત્વ. ૧૫૯૮-૯૯ ૧૨૬ અસંજ્ઞી આયુનો અલ્પબદુત્વ. ૧૫૯૯ એકાંતબાળ, પંડિત અને બાળપંડિત મનુષ્યોનાં આયુબંધનું પ્રરૂપણ. ૧૫૯૯-૧૦૨ ૧૨૮ ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા આયુ બંધનું પ્રરુપણ. ૧૬૦૨-૦૫ ૧૨૯ ક્રિયાવાદી આદિચારેય સમવસરણગત ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા આયુ બંધની પ્રરુપણા. ૧૬૦૫-૦૮ ૧૩૦ ચતુર્વિધ સમવસરણોમાં અનન્તરોપપત્નકોની અપેક્ષાએ આયુ બંધ નિષેધનું પ્રરૂપણ. ૧૬૦૮-૦૯ ૧૩૧ પરંપરોપપન્નકની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં આયુ બંધનું પ્રરુપણ. ૧૬૦૯-૧૦ ૧૨૭ 17 Page #35 -------------------------------------------------------------------------- ________________ પા.ને. % સૂત્રાંક વિષય ૧૩૨ અનન્તરો પપન્નકાદિ ચોવીસ દંડકોમાં આયુ બંધનાં વિધિ નિષેધનું પ્રરૂપણ. ૧૩૩ અનન્તરનિર્ગતાદિ ચોવીસ દંડકોમાં આયુ બંધનાં વિધિ-નિષેધનું પ્રરુપણ. ૧૩૪ અનન્તર ખેદોપપન્નક આદિ ચોવીસ દંડકોમાં આયુ બંધનાં વિધિ-નિષેધનું પ્રરુપણ. ૧૩૫ જીવ-ચોવીસ દંડકોમાં એક-અનેકની અપેક્ષાએ સ્વયંકૃત આયુ વેદનનું પ્રરુપણ. ૧૩૬ દેવનાં ચ્યવન પછી ભવાયુનું પ્રતિસંવેદન. ૧૩૭ ચોવીસ દંડકોમાં આગામી ભવાયુની સંવેદનાદિનું અપેક્ષાએ તેનું પ્રરુપણ . ૧૩૮ એક સમયમાં ઈહલોક-પરભવ આયુ વેદનનો નિષેધ. ૧૩૯ જીવ-ચોવીસ દંડકોમાં આયુનાં વેદનનું પરુપણ. ૧૪૦ મનુષ્યોમાં યથાય મધ્યમ આયનાં પાલનનું સ્વામીત્વ. ૧૪૧ અલ્પ-બહ આયુની અપેક્ષાએ તેઉકાય જીવોની સમ સંખ્યાનું પ્રરુપણ. ૧૪૨ શતાયુની દસ દશાઓનું પ્રરુપણ. ૧૪૩ આયુ ક્ષયનાં કારણ. સ્થિતિ ૧૪૪ મૂળ કર્મપ્રકૃતિઓની જઘન્યોત્કૃષ્ટ બંધ સ્થિતિ આદિનું પ્રરૂપણ. ઉત્તર કર્મપ્રકૃતિઓની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અને અબાધાનું પ્રરુપણ. આઠ કર્મોની જઘન્ય સ્થિતિ બંધકોનું પ્રરુપણ. ૧૪૭ આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધકોનું પ્રરુપણ. એકેન્દ્રિય જીવોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ. ૧૪૯ બેઇન્દ્રિયો જીવોનાં આઠ કર્મ પ્રવૃતિઓની સ્થિતિ બંધનું પ્રરૂપણ. ૧૫૦ 2ઇન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રવૃતિઓની સ્થિતિ બંધનું પ્રરૂપણ. ૧૫૧ ચઉન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ . ૧૫૨ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ. ૧૫૩ સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ. ૧૫૪ સામાન્યથી કર્મ વેદનનું પ્રરુપણ. ૧૫૫ કર્માનુભાવથી જીવનાં કુરુત્વ-સુરુપત્વ આદિનું પ્રરુપણ. ૧૫૬ આઠ કર્મોનો અનુભાવ.' ૧૫૭ ઉદીર્ણ-ઉપશાંત મોહનીય કર્મવાળા જીવનાં ઉપસ્થાપનાદિનું પ્રરુપણ. ૧૫૮ ક્ષીણમોહીનાં કર્મ પ્રકૃતિઓનાં વેદનનું પ્રરુપણ. ૧૫૯ ક્ષીણ મોહીનાં કર્મક્ષયનું પ્રપણ. પ્રથમ સમય જિન ભગવન્તનાં કર્મક્ષયનું પ્રરુપણ. ૧૬૧ પ્રથમ સમય સિદ્ધનાં કર્મક્ષયનું પ્રરુપણ. ૧૬૨ જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિનાં અવિભાગ-પરિચ્છેદ અને આવેખન-પરિવેણન. કર્મોનાં પ્રદેશાત્ર-પરિમાણનું પ્રરુપણ . ૧૪૬ ૧૬૧૦ ૧૬૧૦-૧૧ ૧૬૧૧ ૧૬૧૧-૧૨ ૧૬૧૨ ૧૬૧૨-૧૩ ૧૬૧૩-૧૫ ૧૬૧૫ ૧૬૧૫ ૧૬૧૫ ૧૬૧૫ ૧૬૧૬ ૧૬૧૬-૧૬૪૩ ૧૬૧૬-૧૭ ૧૬૧૭-૩ર. ૧૬૩૨ ૧૩૩-૩૪ ૧૬૩૪-૩૭ ૧૩૭-૩૮ ૧૩૮ ૧૬૩૮-૩૯ ૧૬૩૯-૪૧ ૧૬૪૧-૪૩ ૧૬૪૩ ૧૬૪૩ ૧૬૪૩-૪૯ ૧૬૪૯-૫૦ ૧૬૫૦ ૧૬૫૦ ૧૬૫૦ ૧૬૫૦ ૧૬૫૦-૫૧ ૧૬૫૨ ૧૬૦ sssssssssssssss 18 Page #36 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક ૧૬૪ ૧૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૭ - a ) × ૪ ૪ છ ૮ - ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ વિષય આઠ કર્મોનો વર્ણાદિનું પ્રરુપા. વસ્ત્રમાં પુદ્દગલોપચયનાં દુષ્ટાંત દ્વારા જીવ-ચોવીસ દડકોમાં કર્મોપચયનું પ્રરુપણ, કર્મોપચયની સાદિ સાન્તતા આદિનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં મહાકર્મ અલ્પકર્મત્વ આદિનાં કારણોનું પ્રરુપણ. તુમ્બડાનાં દૃષ્ટાંતથી જીવોનાં ગુરુત્વ લઘુત્વનાં કારણોનું પ્રરુપણ. ચરમાચરમની અપેક્ષાએ જીવ ચોવીસ દંડકોમાં મહાકર્મત્વાદિનું પ્રરુપણ. અલ્પ મહાકદિ યુક્ત જીવનાં બંધાદિ પુદ્દગલોનું પરિણમન. કર્મ પુદ્દગલોનાં કાળ પક્ષનું પ્રરુપણ. કર્મરજનો ગ્રહણ અને ત્યાગનાં હેતુઓનું પ્રરુપણ, દેવો દ્વારા અનન્ત કાઁશોનાં ક્ષયકાળનું પ્રરુપણ. કર્મ વિશોધીની અપેક્ષાએ ચૌદ જીવ સ્થાનો (ગુણસ્થાનો)નાં નામ. કર્મનું વેદન કર્યા વગર મોક્ષ નથી. વ્યવદાનનાં ફળનું પ્રરુપણ, અકર્મ જીવની ઉર્ધ્વગતિ થવાનાં હેતુઓનું પ્રરુપણ, ૩૨. વેદના અધ્યયન મુખ સામાન્ય વેદના. વૈદના અધ્યયનનાં અધિકાર, સાત દ્વારો અને ચોવીસ દંડકોમાં વેદનાનું પ્રરુપા. કરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં તેનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં દુ:ખની સ્પર્શના આદિનું પ્રરુપણ. એવંભૂત- અનેવભૂત વેદનાનું પ્રરુપણ. એકેન્દ્રિય જીવોમાં વેદનાનુભવનું પ્રરુપણ. નૈચિકોની દસ પ્રકારની વેદનાઓ. નૈયિકોની ઉષ્ણ-શીત વેદનાનું પ્રરુપણ. નૈયિકોની ભૂખ-તરસની વેદનાનું પ્રરુપા. નૈયિકોને નરકપાળો દ્વારા દત્ત વેદનાઓનું પ્રરુપણ. અસંશી જીવોનાં અકામનિકરણ વેદનાનું પ્રરુપણ. સમર્થનાં દ્વારા અકામ- પ્રકામ વેદનાનું વૈદન. વિવિધ ભાવ પરિણત જીવનું એક ભાવાદિ રુપ પરિણમન. જીવ-ચોવીસ દંડકોમાં સ્વયંકૃત દુઃખ વેદનનું પ્રરુપણ. જીવ-ચોવીસ દંડકોમાં આત્મકૃત દુઃખનાં વેદનનું પ્રરુપા. 19 પા.નં. ૧૬૫૨ ૧૬૫૨-૫૩ ૧૬૫૩-૫૪ ૧૬૫૪-૫૫ ૧૬૫૫-૫૬ ૧૫૬-૫૭ ૧૬૫૭-૫૯ ૧૬૫૯-૬૦ ૧૬૬૦ ૧૬૬૧-૬૨ ૧૬૬૨-૬૩ ૧૬૬૩ ૧૬૬૪ ૧૬૪-૬૫ ૧૬૬૬-૬૭ ૧૬૨૮ ૧૬૬૮ ૧૬૬૮-૭૨ ૧૬૭૨-૭૪ ૧૬૭૪-૭૫ ૧૬૭૫-૭૬ ૧૬૭૬ ૧૬૭૬ ૧૬૭૭-૭૯ ૧૮૦ ૧૬૮૦-૮૨ ૧૬૮૨-૮૩ ૧૬૮૩-૮૪ ૧૬૮૪ ૧૬૮૪-૮૫ ૧૬૮૫ Page #37 -------------------------------------------------------------------------- ________________ વિષય પા.ને. સૂત્રાંક ૧૭ ૧૮ ૧૯ ૨૦ 0 - ૨૨ ૨૩ ૨૪ ૨૫ સાતા-અસાતાનાં છ-છ ભેદોનું પ્રરુપણ. સુખનાં દસ પ્રકારોનું પ્રરૂપણ. વિમાત્રાથી સુખ – દુઃખ વેદનાનું પ્રરુપણ. સર્વ જીવોનાં સુખ દુઃખને અણુમાત્ર પણ દેખાડવામાં અસામર્થ્ય પ્રરુપણ. જીવ-ચોવીસ દંડકોમાં જરા-શોક વેદનનું સ્વરુપણ. સંકલેશ-અસંકલેશનાં દસ પ્રકારોનું પ્રરુપણ. અલ્પ મહાવેદના અને નિર્જરાનો સ્વામીત્વ. વેદના અને નિર્જરામાં ભિન્નતા અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. વેદના અને નિર્જરાનાં સમયોમાં પૃથકુત્વ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. ત્રિકાળની અપેક્ષાએ વેદના અને નિર્જરામાં અંતર અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ. વિવિધ દષ્ટાંતો દ્વારા મહાવેદના અને મહાનિર્જરાયુક્ત જીવોનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં અલ્પ-મહાવેદનાનાં વેદનનું પ્રરૂપણ. વેદના અધ્યયનનો ઉપસંહાર. ૧૬૮૫-૮૬ ૧૬૮૬ ૧૬૮૬-૮૭ ૧૬૮૭-૮૮ ૧૬૮૮-૮૯ ૧૬૮૯ ૧૬૯૦ ૧૬૯૦-૯૧ ૧૬૯૧-૯૨ ૧૬૯૨-૯૩ ૧૬૯૩-૯૫ ૧૯૬-૯૭ ૧૬૯૭ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૩. ગતિ અધ્યયન આમુખ : પાંચ પ્રકારની ગતિઓનાં નામ. આઠ પ્રકારની ગતિઓનાં નામ. દસ પ્રકારની ગતિઓનાં નામ. દુર્ગતિ-સુગતિનાં ભેદોનું પ્રરુપણ. દુર્ગતિ અને સુગતિમાં ગમન હેતુનું પ્રપણ. દુર્ગત- સુગતનાં ભેદોનું પ્રરૂપણ. ચાર ગતિઓમાં પર્યાપ્તિ-અપર્યાપ્તિ. ચાર ગતિઓમાં પરિત્ત સંખ્યાનું પ્રરુપણ. ચાર ગતિ અને સિદ્ધની કાયસ્થિતિનું પ્રરુપણ. જલચરાદિ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની કાયસ્થિતિનું પ્રરુપણ. પર્યાપ્ત-અપર્યાપ્ત ચાર ગતિઓની કાયસ્થિતિનું પ્રરૂપણ. પ્રથમ-અપ્રથમ ચાર ગતિઓ અને સિદ્ધની કાયસ્થિતિના કાળનું પ્રરૂપણ. ચાર ગતિઓ અને સિદ્ધોમાં અંતરકાળનું પ્રરુપણ. પ્રથમ-અપ્રથમ ચાર ગતિઓ અને સિદ્ધનાં અંતરકાળનું પ્રરૂપણ. પાંચ અથવા આઠ ગતિઓની અપેક્ષાએ જીવોનું અલ્પબદુત્વ. પ્રથમ-અપ્રથમ ચાર ગતિઓ અને સિદ્ધનું અલ્પબદુત્વ. ૧૯૯૮-૧૭૦૦ ૧૭૦૧ ૧૭૦૧ ૧૭૦૧ ૧૭૦૧ ૧૭૦૨ ૧૭૦૨ ૧૭૦૨-૦૪ ૧૭૦૪-૦૫ ૧૭૦૫-૦૬ ૧૭૦૬ ૧૭૦૭ ૧૭૦૭-૦૮ ૧૭૦૮-૦૯ ૧૭૦૯-૧૦ ૧૦૧૦-૧૧ ૧૭૧૧-૧૩ ૧૩ ૧૪ ૧૫ ૧૬ S ississ 20 Page #38 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા. નં. ૩૪. નરકગતિ અધ્યયન -= આમુખ : નરક ગમનનાં કારણોનું પ્રપણ. નરક પૃથ્વીઓમાં પૃથ્વી આદિના સ્પર્શનું પ્રપણ. નારકમાં પૂર્વકૃત-દુષ્કૃત કર્મ ફળોનું વેદન. નૈરયિકોનાં નૈરયિક ભાવાદિ અનુભવનનું પ્રરુપણ . નરક પૃથ્વીઓમાં પુદ્ગલ પરિણામોનાં અનુભવનનું પ્રરુપણ. નૈરયિકોનું મનુષ્ય લોકમાં અનાગમનનાં ચાર કારણ. ચાર સો - પાંચ સો યોજન નકલોક નૈરયિકોથી વ્યાપ્ત થવાનું પ્રરુપણ. નરકાવાસોનાં પાર્શવાસી પૃથ્વીકાયિકાદિ જીવોનાં મહાકર્મતરાદિનું પ્રરૂપણ. ૧૭૧૪ ૧૭૧૫ ૧૭૧૫-૧૬ ૧૭૧-૧૮ ૧૭૧૯ ૧૭૧૯-૨૦ ૧૭૨૦ ૧૭૨૦-૨૧ ૧૭૨ ૧ ૨ ૩૫. તિર્યંચ ગતિ અધ્યયન આમુખ : પ્રત્યુત્પન્ન ષટ્રકાયિક જીવોનાં નિર્લેપનકાળનું પ્રરુપણ. ત્રસ અને સ્થાવરોનાં ભેદોનું પ્રરુપણ. જીવોનાં કાયની વિવક્ષાથી ભેદ. સ્થાવર કાયોનાં ભેદ અને તેના અધિપતિયોનું પરુપણ. સ્થાવર કાયિકોની ગતિ-અગતિ સમાપન્નકાદિની વિવક્ષાથી દ્વિવિધત્વનું પ્રરુપણ. સ્થાવરકાયિક જીવોનાં પરસ્પર અવગાઢત્વનું પ્રરુપણ. સૂક્ષ્મ સ્નેહકાયનાં પતનનું પ્રરૂપણ. અલ્પ-મહાવૃષ્ટિનાં હેતુઓનું પ્રરુપણ. અધિકરણથી વાયુકાયની ઉત્પત્તિ અને વિનાશનું પ્રરુપણ . અચિત્ત વાયુકાયનાં પ્રકાર. એકેન્દ્રિય જીવોમાં સ્યાત્ લેશ્યાદિ બાર દ્વારોનું પ્રરૂપણ. લેશ્યાદિ બાર દ્વારોનું વિકલેન્દ્રિય જીવોમાં પ્રરુપણ. લેશ્યાદિ બાર દ્વારોનું પંચેન્દ્રિય જીવોમાં પ્રરૂપણ. વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોનો અલ્પબદુત્વ. સામાન્યતઃ એકેન્દ્રિયોનાં ભેદ- પ્રભેદોનું પ્રરુપણ . પૃથ્વીકાયિકાદિ પાંચ સ્થાવરોમાં સૂક્ષ્મત્વ બાદર–ાદિનું પ્રરૂપણ. પૃથ્વીકાયિક આદિ જીવોનું લોકમાં પ્રરુપણ . પૃથ્વી શરીરની વિશાળતાનું પ્રરૂપણ. પૃથ્વીકાયિકની શરીરવગાહનાનું પ્રરુપણ. ૧૭૨૨-૨૫ ૧૭૨૬ ૧૭૨૬ ૧૭૨૬-૨૭ ૧૭૨૭ ૧૭૨૭-૨૮ ૧૭૨૮ ૧૭૨૮-૨૯ ૧૭૨૯ ૧૭૩૦ ૧૭૩૦ ૧૭૩૧-૩૪ ૧૭૩૪-૩૫ ૧૭૩૫-૩૬ ૧૭૩૬-૩૭ ૧૭૩૭ ૧૭૩૭-૩૮ ૧૭૩૯ ૧૭૩૯ ૧૭૩૯-૪૦ ૧૭ ૧૮ ૧૯ 21 Page #39 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.નં. ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૩૦ ૩૨ છે ૩૪ - એકેન્દ્રિયોનાં અવગાહનાની અપેક્ષાએ અલ્પબદુત્વ. ૧૭૪૦-૪૩ અનન્તરોપપન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૩ પરંપરોપપન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રપણ. ૧૭૪૩ અનન્તરોવગાઢાદિ એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૩-૪૪ કૃષ્ણલેશી એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૪-૪પ અનન્તરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રસૃપણ. ૧૭૪૫ પરંપરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રપણ. ૧૭૪૫ અનન્તરાવગાઢાદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૫ નીલ-કાપોતલેશી એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૫-૪૬ ભવ-સિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૬ કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ . ૧૭૪૬ અનન્તરોપપન્નકાદિ કુષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૬-૪૭ નીલ-કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ . ૧૭૪૭ અભાવસિદ્ધિક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૭ કૃષ્ણ-નીલ-કાપોતલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ. ૧૭૪૭-૪૮ ઉત્પલાદિ વનસ્પતિકાયિકોનાં ઉત્પાતાદિ બત્રીસ દ્વારોનું પ્રરૂપણ. ૧૭૪૮ ઉત્પલ પત્રમાં એક- અનેક જીવવિચાર. ૧૭૪૮-૫૮ શાલી-વ્રીહિ આદિનાં મૂળ જીવોનાં ઉત્પાતાદિ બત્રીસ દ્વારોનું પ્રરુપણ. ૧૭પ૯-૦ શાલી-વ્રીહિ આદિનાં કંદ-સ્કંધ-ત્વચા શાખા-પ્રવાલ-પત્ર-પુષ્પ-ફળ-બીજનાં જીવોનાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૦-૬૧ કલ મસૂર આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રપણ. ૧૭૬૧ અળસી કુસુમ્બ આદિનાં મૂળ કંદાદિ જીવોનાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૧ વાંસ, વેણુ આદિનાં મૂળ કંદાદિ જીવોનાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. ૧૭૬૧-૬૨ શેરડી-ઈશુવાટિકા આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. ૧૭૬૨ સેડિય ભંતિયાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૨ અભ્રહાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૨-૬૩ તુલસી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૩ તાલ તમાલ આદિ મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. ૧૭૬૩-૪ લીમડો, કેરી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રપણ. ૧૭૬૪ અસ્થિક આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. ૧૭૬૪ રીંગણા આદિ ગુચ્છાનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૪-૬૫ સિરિયકાદિ ગુલ્મોનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ૧૭૬૫ ૩૬ ૩૭ ૩૮ ૩૯ 6 0 0 0 0 ૫૦ 22 Page #40 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.ને. પ૧ પર ૧૭૬૫ ૧૭૬૫-૬૬ ૧૭૬૬ ૧૭૬૬ ૫૩ પ૪ ૫૫ પૂસફળિકા આદિ વલ્લિયોનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. બટેટા મૂળા આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. લોહી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. આય-કાયાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. પાઠાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. માષપણ આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. શાલવૃક્ષ શાલયષ્ટિકા અને ઉંબર યષ્ટિકાનાં ભાવીભવનું પ્રરુપણ. સંખ્યાત-અસંખ્યાત અને અનન્ત જીવવાળા વૃક્ષોનાં ભેદોનું પ્રરૂપણ. વિનસ્પતિકાયિકનાં ગંધાંગ. ૧૭૬૬-૬૭ ૧૭૬૭ ૫૬ ૫૭ ૫૮ પ૯ ૧૭૬૭-૬૮ ૧૭૬૮-૭૦ ૧૭૭૦ ન ૩૬. મનુષ્ય ગતિ અધ્યયન આમુખ : વિવિધ વિવક્ષાથી પુરુષોનાં ત્રિવિધત્વનું પ્રરુપણ. ગમનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પરુપણ. આગમનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ, રહેવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. બેસવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ . મારવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. છેદનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. બોલવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. ભાષણની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. દેવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ . ભોજનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. પ્રાપ્તિ-અપ્રાપ્તિની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રપણ. પીવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. સુવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. યુદ્ધની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. જયની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. પરાજયની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. શ્રવણની વિવક્ષાથી પુરુષોનાં સુમનકાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ . જોવાની વિવફાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. ૧૭૭૧-૭૩ ૧૭૭૪ ૧૭૭૪-૭૫ ૧૭૭૫-૭૬ ૧૭૭૬-૭૭ ૧૭૭૭-૭૮ ૧૭૭૮-૭૯ ૧૭૭૯-૮૦ ૧૭૮૧ ૧૭૮૨-૮૩ ૧૭૮૩-૮૪ ૧૭૮૪-૮૫ ૧૮૮૫-૮૬ ૧૭૮૬-૮૭ ૧૭૮૭-૮૮ ૧૭૮૮-૮૯ ૧૭૮૯-૯૦ ૧૭૯૦-૯૧ ૧૭૯૧-૯૨ 6 5 ... ઇ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૧૭૯૨-૯૩ 23 Page #41 -------------------------------------------------------------------------- ________________ ssssssssssssssssssssssssssssss - - પા.નં. ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૮ ૩૧ ૩૪ સૂત્રાંક વિષય ૨૦ સૂંધવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ. આસ્વાદની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. સ્પર્શની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ. શુદ્ધ-અશુદ્ધ મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. પવિત્ર-અપવિત્ર મને સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ઉન્નત-પ્રણત મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ઋજુ વક્ર મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભગોનું પ્રરુપણ. ઉચ્ચ-નીચ વિચારોની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ. સત્ય-અસત્ય પરિણતાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પરુપણ. ૨૯ આર્ય-અનાર્યની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. ૩૦ પ્રીતિ અને અપ્રીતિની વિવફાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરૂપણ. મિત્ર-અમત્રિનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. આત્માનુકંપ પરાનુકંપનાં ભેદથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. સ્વ-પરનાં નિગ્રહ કરનારની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. આત્મ-પરનાં અંતકારાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. આત્મભર- પરંભરની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ઈહાથે-પરાર્થની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભગોનું પ્રરુપણ. જાતિ-કુલ - બળ- રુપ-શ્રુત અને શીલની વિવફાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રપણ. ૩૮ નિષ્ટ-અનિષ્ફરનાં ભેદથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રપણ. દીન-અદીને પરિણતિ આદિની વિવફાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. પરિજ્ઞાત- અપરિજ્ઞાતની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. આપાત-સંવાસ ભદ્રની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. સુગત-દુર્ગતની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. મુક્ત-અમુક્તનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ४४ કુશ અને દઢની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રસૃપણ. ૪૫ દોષનાં દર્શન ઉપશમન અને ઉદીરણની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. ઉદય-અસ્તની વિવફાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ. વ્યાખ્યાતાની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભગોનું પ્રરુપણ. અર્થ અને માનકરણની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. વૈયાવૃત્ય કરવાની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. પુરુષોનાં ચાર પ્રકારોનું પ્રરુપણ. ૩૫ ૧૭૯૪-૯૫ ૧૭૯૫-૯૬ ૧૭૯૬-૯૭ ૧૭૯૭-૯૮ ૧૭૯૯-૧૮૦૦ ૧૮૦૧-૧૮૦૨ ૧૮૦૨-૧૮૦૪ ૧૮૦૪ ૧૮૦૪-૧૮૦૭ ૧૮૦૭-૧૮૧૧ ૧૮૧૨-૧૮૧૩ ૧૮૧૩ ૧૮૧૩ ૧૮૧૪ ૧૮૧૪-૧૮૧૫ ૧૮૧૫ ૧૮૧૫ ૧૮૧૫-૧૮૨૧ ૧૮૨૧ ૧૮૨૧-૧૮૨૫ ૧૮૨૬ ૧૮૨૬-૨૭ ૧૮૨૭-૨૮ ૧૮૨૮ ૧૮૨૮-૨૯ ૧૮૨૯-૩૦ ૧૮૩૦ ૧૮૩૦-૩૧ ૧૮૩૧-૩૨ ૧૮૩૨-૩૩ ૧૮૩૩ ૪૩ ૫૦ 24. Page #42 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૫૧ પર ૫૩ ૫૪ ૫૫ ૫૬ ૫૭ ૫૮ ૫૯ So ૬૧ ૬૨ ૬૩ ૬૪ ૬૫ s ૬૭ ૬૮ ૬૯ ૭૦ ૭૧ ૭૨ ૭૩ ૭૪ ૭૫ ૭ ૭૭ » × 9 ૮૧ વિષય વ્રણ (ઘાવ) દષ્ટાંતનાં દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. વનખંડનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. ઉન્નત-પ્રણત વૃક્ષોનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. ઋજુ વક્ર વૃક્ષોનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ. પાંદડા આદિથી યુક્ત વૃક્ષનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. પત્રનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. કળીમંજરી (કોરક) નાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. પુષ્પનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં રુપ શીલ સંપન્નતાનાં ચતુર્થંગોનું પ્રરુપણ. કાચા પાકા ફળનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. ઉત્તાન અને ગંભીર ઉદકનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. સમુદ્રનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. શંખનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. મધુ-વિષ કુંભનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ. પૂર્ણ-તુચ્છ કુંભનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. માર્ગનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. યાનનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં યુક્તાયુક્ત ચતુર્થંગોનું પ્રરુપણ. યુગ્યનાં દૃષ્ટાંત દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. યુગ્મ ગમન દૃષ્ટાંત દ્વારા પથોત્પથગામી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. સારથિનાં દૃષ્ટાંત દ્વારા યોજક-વિયોજક પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. જાતિ આદિથી વૃષભનાં દૃષ્ટાંત દ્વારા યુક્ત-અયુક્ત પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. તેજ ગતિવાળા અને મંદગતિવાળા અશ્વનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. જાતિ-કુલ-બળ-રુપ અને જય સંપન્ન અશ્વનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. અશ્વનાં દૃષ્ટાંત દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. હાથીનાં દૃષ્ટાંત દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. ભદ્રાદિ ચાર પ્રકારનાં હાથીઓનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ સેનાનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. પક્ષીનાં દૃષ્ટાંત દ્વારા સ્વર અને રુપની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. શુદ્ધ-અશુદ્ધ વસ્ત્રોનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. પવિત્ર-અપવિત્ર વસ્ત્રોનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. ચટાઈનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ. મધુસિાદ ગોળોનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્થંગો પ્રરુપણ. For Private 25 Personal Use Only પા.નં. ૧૮૩૩ ૧૮૩૪ ૧૮૩૪-૧૮૩૬ ૧૮૩૬-૩૭ ૧૮૩૭ ૧૮૩૮ ૧૮૩૮ ૧૮૩૮-૩૯ ૧૮૩૯ ૧૮૪૦ ૧૮૪૧-૪૨ ૧૮૪૨ ૧૮૪૨-૪૩ ૧૮૪૩-૪૬ ૧૮૪૬-૪૭ ૧૮૪૭-૪૯ ૧૮૪૯-૫૦ ૧૮૫૦-૫૧ ૧૮૫૧-૫૨ ૧૮૫૨-૫૫ ૧૮૫૫-૫૬ ૧૮૫૬-૧ ૧૮૬૧-૬૨ ૧૮૬૩-૬૪ ૧૮૬૪-૬૭ ૧૮૬૭-૬૮ ૧૮૬૮ ૧૮૬૮-૭૦ ૧૮૭૦-૭૧ ૧૮૭૧-૭૨ ૧૮૭૨-૭૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ સુત્રોક વિષય પા.ન. ૮ર ૮૩ ૮૫ ૮૮ ૮૯ ૯૦ ૯૧ 0 ઇ ® ) ઇ ૯૪ ફટાગારનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ૧૮૭૩ અંતર-બાહ્ય ત્રણનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. ૧૮૭૩-૭૪ મેઘનાં ચાર પ્રકાર અને તેનાં લક્ષણ. ૧૮૭૪ મેઘનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રપણ. ૧૮૭૫-૭૭ મેઘનાં દૃષ્ટાંત દ્વારા માતા-પિતાનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ૧૮૭૭-૭૮ મેઘનાં દાંત દ્વારા રાજાનાં ચતુર્ભાગોનું પ્રરૂપણ. ૧૮૭૮ વાતમંડલિકાનાં દષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ. ૧૮૭૮-૭૯ ધૂમશિખાનાં દાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ. ૧૮૭૯ અગ્નિ શિખાનાં દષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરૂપણ. ૧૮૭૯ કૂટાગારશાળાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્ભગોનું પ્રરુપણ. ૧૮૭૯-૮૦ સ્ત્રી આદિઓમાં કાષ્ઠાદિનાં દષ્ટાંત દ્વારા અંતરનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ. ૧૮૮૦ શ્રમિકોનાં ચાર પ્રકાર. ૧૮૮૧ પ્રયત્ન કરનારનાં ચાર પ્રકાર. ૧૮૮૧ સાધકોનાં ચાર પ્રકાર, ૧૮૮૧-૮૨ સત્વની વિવક્ષાથી પુરુષોનાં પાંચ અંગોનું પ્રરૂપણ. ૧૮૮૨ મનુષ્યોનાં છ પ્રકારોનું પ્રરૂપણ. ૧૮૮૨ ઋદ્ધિ - અવૃદ્ધિમંત મનુષ્યોનાં છ પ્રકારોનું પ્રરુપણ ૧૮૮૩ નૈપુણિક પુરુષોનાં પ્રકાર. ૧૮૮૩ પુત્રોનાં દસ પ્રકાર. ૧૮૮૩ એકોક દ્વીપના પુરુષોનાં આકાર-પ્રકારાદિનું પ્રરુપણ. ૧૮૮૪-૧૮૮૮ એકોક દ્વીપની સ્ત્રીઓનાં આકાર-પ્રકારાદિનું પ્રરુપણ. ૧૮૮૮-૧૮૯૧ એકોરુક દ્વીપનાં મનુષ્યોના આહાર આવાસ આદિનું પ્રરુપણ. ૧૮૯૧-૧૮૯૮ એકોરુકદ્વીપમાં મનુષ્યોની સ્થિતિનું પ્રરુપણ. ૧૮૯૮ એકોરુકદ્વીપમાં મનુષ્યો દ્વારા યુગલિકાનું પાલન અને દેવલોકોમાં ઉત્પત્તિનું પ્રરુપણ. ૧૮૯૮-૧૯૯૯ હરિવર્ષ- રમ્યફવર્ષમાં મનુષ્યોનાં યોવન પ્રાપ્તિ સમયનું પ્રરુપણ. ૧૮૯૯ ક્ષેત્રકાળની અપેક્ષાએ મનુષ્યોની અવગાહના અને આયુનું પ્રરુપણ. ૧૮૯૮-૧૯૦૦ ર ૯૯ ૧૦૦ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ - ૩૦. દેવગતિ અધ્યયન આમુખ : દેવ શબ્દથી અભિહિત ભવ્ય દ્રવ્ય દેવાદિનાં પાંચ ભેદ અને તેનાં લક્ષણ. - ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોની કાયસ્થિતિનું પ્રરૂપણ. ૧૯૦૧-૧૯૦૬ ૧૯૦૭-૧૯૦૮ ૧૯૦૮ 26 Page #44 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક વિષય પા.નં. ૧૩ ૧૬ ૧૭ ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોનાં અંતરકાળનું પ્રરુપણ. ભવ્ય દ્રવ્ય દેવાદિ પંચવિધ દેવોનો અલ્પબદુત્વ. દેવોનાં ચતુર્વિધ વર્ગનું પ્રરૂપણ. સઈન્દ્ર- દેવસ્થાનોનાં ઈન્દ્રોની સંખ્યા. સઈન્દ્ર - અનિન્દ્ર દેવસ્થાનોની સંખ્યા. દેવેન્દ્રોનાં સામાનિક દેવોની સંખ્યા. આઠ કૃષ્ણ રાજિઓનાં અવકાશાન્તરોમાં લોકાંતિક વિમાન અને દેવોની પ્રરુપણા. સારસ્વતાદિ દેવોની સંખ્યા અને પરિવાર, ભવનવાસી અને કલ્પોપપન્નક વૈમાનિકોનાં ત્રાયસ્ત્રિશક દેવોનું પ્રરુપણ. અસુરકુમારોનાં ઉર્ધ્વગમન સામર્થ્યનું પ્રપણ. પંદર વિશિષ્ટ અસુરકુમાર પરમાધાર્મિક દેવોનાં નામ. અન્તર્વર્તી મનુષ્ય ક્ષેત્રમાં જયોતિષ્કોનાં ઊર્ધ્વપપન્નકાદિનું પ્રરૂપણ. અન્તર્વત મનુષ્યક્ષેત્રમાં ઈન્દ્રનાં ચ્યવનાત્તર અન્ય ઈન્દ્રનાં ઉપપાતનું પ્રપણ.. બહિર્વત મનુષ્યક્ષેત્રમાં જયોતિકોનાં ઊર્ધ્વપપન્નકાદિનું પ્રરૂપણ. બહિર્વર્તી મનુષ્યક્ષેત્રમાં ઈન્દ્રનાં ચ્યવનાન્તર અન્ય ઈન્દ્રનાં ઉત્પત્તિનું પ્રપણ. કિલ્વિષિક દેવોનાં ભેદ અને સ્થાનોનું પ્રરુપણ. આધિપત્ય કરનાર ઈન્દ્ર અને લોકપાલોનાં નામ. ભવનવાસી ઈન્દ્રોની અને લોકપાલોની અઝમહિષિયોની સંખ્યાનું પ્રરુપણ. વ્યંતરેન્દ્રોની અઝમહિષિયોની સંખ્યાનું પ્રરૂપણ. જયોતિશ્કેન્દ્રોની અઝમહિષિયોનું પ્રરૂપણ. વૈમાનિકેન્દ્રોની અને લોકપાલોની અઝમહિષિયોની સંખ્યાનું પ્રપણ. દેવેન્દ્ર શુક્ર અને ઈશાનનાં લોકપાલોની અઝમહિષિયાં. કલ્પ વિમાનોમાં દેવેન્દ્રો દ્વારા દિવ્ય ભોગોને ભોગવવાનું પ્રરૂપણ. વૈમાનિક દેવેન્દ્રોની પરિષદાઓ. વૈમાનિક દેવોનાં સાતા સૌખ્ય અને ઋદ્ધિ આદિનું પ્રરુપણ. વૈમાનિક દેવોનાં શરીરનાં વર્ણ, ગંધ અને સ્પર્શનું પ્રરુપણ. વૈમાનિક દેવોની વિભૂષા અને કામભોગોનું પ્રપણ. ચતુર્વિધ દેવનિકાયોમાં મનોહર-અમનોહરતાનાં કારણોનું પ્રરુપણ. દેવોની સ્પૃહાનું પ્રરૂપણ. દેવોનાં પરિતપ્ત થવાનાં કારણોનું પ્રરૂપણ. ૧૯૦૮-૧૯૦૯ ૧૯૦૯-૧૯૧૦ ૧૯૧૦ ૧૯૧૦-૧૧ ૧૯૧૧ ૧૯૧૧ ૧૯૧૧-૧૨ ૧૯૧૨ ૧૯૧૨-૧૯૧૬ ૧૯૧૬-૧૯૧૭ ૧૯૧૭ ૧૯૧૭-૧૮ ૧૯૧૮ ૧૯૧૮-૧૯ ૧૯૧૯ ૧૯૧૯-૨૦ ૨૯૨૦-૧૯૨૨ ૧૯૨૨-૧૯૨૭ ૧૯૨૭-૧૯૨૯ ૧૯૨૯-૧૯૩૦ ૧૯૩૦-૩૧ ૧૯૩૧-૩૨ ૧૯૩૨-૧૯૩૪ ૧૯૩૪-૧૯૩૬ ૧૯૩૬-૩૭ ૧૯૩૭-૩૮ ૧૯૩૮-૩૯ ૧૯૩૯-૪૦ ૧૯૪૦ ૧૯૪૦ ૧૮ ૨૧ ૨૭ ૩૨ S SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS 27 Page #45 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક ૩૩ ૩૪ 2 k 9 ૩૮ 6 0 છે. છે ૪૫ ૪૬ વિષય પા.ને. દેવનાં ચ્યવનજ્ઞાન અને ઉદ્વેગનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૧ દેવોનાં અભ્યત્થાનાદિનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૧-૪૨ ' દેવ સન્નિપાતાદિનાં કારણોનું પ્રરૂપણ. ૧૯૪૨ દેવો દ્વારા વિદ્યુત પ્રકાશ અને સ્વનિત શબ્દ કરવાના હેતુનું પ્રપણ. ૧૯૪૨ દેવો દ્વારા વૃષ્ટિ કરવાની વિધિ અને કારણોનું પ્રરુપણ. ૧૯૪૨-૪૩ અવ્યાબાઘ દેવોના અવ્યાબાઘત્વનાં કારણોનું પ્રરૂપણ. ૧૯૪૩-૪૪ દેવો દ્વારા શબ્દાદિનાં શ્રવણાદિનાં સ્થાનોનું સ્વરુપણ. ૧૯૪૪ લોકાંતિક દેવોનાં મનુષ્યલોકમાં આગમનનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૪ તત્કાલ ઉત્પન્ન દેવનાં મનુષ્યલોકમાં અનાગમન-આગમનનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૫-૪૬ દેવેન્દ્રો આદિનાં મનુષ્યલોકમાં આગમનનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૬-૪૭ દેવલોકમાં અંધકારનાં કારણોનું પ્રરુપણ . ૧૯૪૭ દેવલોકમાં ઉદ્યોતનાં કારણોનું પ્રરુપણ. ૧૯૪૭ શક્ર અને ઈશાનેન્દ્રનાં પરસ્પર વ્યવહારાદિનું પ્રરૂપણ. ૧૯૪૭-૪૯ શક્રની સુધર્માસભા અને ઋદ્ધિનું પ્રપણ. ૧૯૪૯-૫૦ ઈશાનની સુધર્મા સભા અને ઋદ્ધિનું પ્રરૂપણ. ૧૯૫૦ શક્ર અને ઈશાનનાં લોકપાલોનું વિસ્તારથી પ્રરુપણ. ૧૯૫૦-૧૯૫૮ શક્ર આદિ બાર દેવેન્દ્રોની સેનાઓ અને સેનાપતિઓનાં નામ. ૧૯૫૮-૫૯ શક્ર આદિનાં પદાતિ સેનાપતિઓની સાત કક્ષાઓ (ધોરણ)માં દેવ સંખ્યા. ૧૯૫૯-૬૦ અનુત્તરોપપાતિક દેવોનાં સ્વરૂપનું પ્રરૂપણ. ૧૯૬૦ અનુત્તરોપપાતિક દેવોનાં ઉપશાંત મોહત્વનું પ્રરુપણ. ૧૯૬૦ અનુત્તરોપપાતિક દેવોનાં અનન્ત મનોદ્રવ્ય વર્ગણાઓને જાણવા-દેખવાના સામર્થ્યનું પ્રરૂપણ. ૧૯૬૦-૬૧ લવસપ્તમ દેવોનાં સ્વરૂપનું પ્રરૂપણ. ૧૯૬૧ સનકુમાર દેવેન્દ્રનાં ભવસિદ્ધિક આદિનું પ્રરુપણ. ૧૯૬૧-૬૨ હરિર્ઝેગમેથી દેવ દ્વારા ગર્ભ સંહરણ પ્રક્રિયાનું પ્રરુપણ. ૧૯૬૨-૬૩ મહર્તિકાદિ દેવનાં તિર્યફ પર્વતાદિનાં ઉલ્લંઘન- પ્રલંઘનનાં સામર્થ્ય-અસામર્થ્યનું પ્રપણ. ૧૯૬૩ અલ્પઋદ્ધિક આદિ દેવ-દેવીઓનાં પરસ્પર મધ્યમાંથી ગમન સામર્થ્યનું પ્રપણ. ૧૯૬૩-૬૫ ઋદ્ધિની અપેક્ષાએ દેવ-દેવીઓનાં પરસ્પર મધ્યમાંથી વ્યતિક્રમણ સામર્થ્યનું પ્રરુપણ. ૧૯૬૫-૬૬ દેવનાં ભાવિતાત્મા અણગારનાં મધ્યમાંથી નીકળવાનાં સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરૂપણ. ૧૯૬૬-૬૭ દેવોના દેવાવાસાંતરોની વ્યતિક્રમણ ઋદ્ધિનું પ્રરુપણ. ૧૯૬૭ વાણવ્યંતરોનાં દેવલોકોનું સ્વરુપ. ૧૯૬૭-૬૮ પ૬ ૫૭ ૬૨ 28 Page #46 -------------------------------------------------------------------------- ________________ SSSSSS S WWWWWWWWWWWWWWWWWW વિષય સુત્રોક પા.ને, ૧૦ ૧૧ ૧૨ ૩૮ વુકૉંતિ અધ્યયન આમુખ : ઉત્પાદ આદિની વિવક્ષાથી એકત્વનું પ્રરુપણ. ઉત્પાદ આદિ પદોના સ્વામિત્વનું પ્રરૂપણ. સંસાર સમાપન્નક જીવોની ગતિ-આગતિનું પ્રરૂપણ. (૧) નરક ગતિ. (૨) તિર્યંચ ગતિ. (૩) મનુષ્ય ગતિ. (૪) દેવ ગતિ. સ્થાનાંગનાં અનુસાર ચતુર્ગતિક જીવોની ગતિ-આગતિનું પ્રરુપણ. અંડજ આદિ જીવોની ગતિ-આગતિનું પ્રરુપણ. ચતુર્ગતિક જીવોની સાન્તર-નિરંતર ઉત્પત્તિનું પ્રરુપણ. ચાર ગતિઓનાં ઉપપાતનાં વિરહકાળનું પ્રરૂપણ. ચમચંચા આદિમાં ઉપપાત વિરહકાળનું પ્રરુપણ. સિદ્ધ ગતિનાં સિદ્ધ વિરહકાળનું પ્રપણ. ચાર ગતિઓનાં ઉદ્વર્તન વિરહકાળનું પ્રપણ. ચોવીસ દંડકોનાં જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે તેનું પ્રરુપણ . તિર્યંચ મિશ્રોપપન્નક આઠ કલ્પોનાં નામ. ચોવીસ દંડકોમાં એક સમયમાં ઉત્પન્ન થનારની સંખ્યા. એક સમયમાં સિદ્ધોનાં સિદ્ધ થવાની સંખ્યાનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં અનંતરોપપન્નકાદિનું પ્રપણ. ઉત્પદ્યમાન ચોવીસ દંડકોમાં ઉત્પાદનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં સાન્તર-નિરંતર ઉત્પત્તિનું પ્રરુપણ. સિદ્ધોનાં સાન્તર-નિરંતર સિદ્ધ થવાનું પ્રરૂપણ. ચોવીસ દંડકોમાં ઉપપાત વિરહકાળનું પ્રરૂપણ. ચોવીસ દંડકોમાં દષ્ટાંતપૂર્વક ગતિ વગેરેની અપેક્ષાએ ઉત્પત્તિનું પ્રરૂપણ. ભવસિદ્ધિક - અભવસિદ્ધિક ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરૂપણ. સમ્યગ્દષ્ટિ - મિથ્યાદષ્ટિ ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં એક સમયમાં ઉદ્દવર્તિત થનારની સંખ્યા. ચોવીસ દંડકોમાં સાન્તર-નિરંતર ઉદ્વર્તનનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં ઉદ્વર્તનનાં વિરહકાળનું પ્રરુપણ. ૧૯૬૯-૧૯૭૪ ૧૯૭૫ ૧૯૭૫ ૧૯૭૫ ૧૯૭૫ ૧૯૭૫-૭૬ ૧૯૭૬ ૧૯૭૭ ૧૯૭૭-૭૮ ૧૯૭૯ ૧૯૭૯ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૦ ૧૯૮૧ ૧૯૮૧-૨૦૦૪ ૨૦૦૪ ૨૦૦૫-૦૬ ૨૦૦૬ ૨૦૦૬-૦૭ ૨૦૦૭-૦૮ ૨૦૦૮-૦૯ ૨૦૧૦ ૨૦૧૦-૨૦૧૪ ૨૦૧૪-૨૦૧૬ ૨૦૧૬ ૨૦૧૬ ૨૦૧૬-૧૭ ૨૦૧૭ ૨૦૧૭ w M ૧૫ 0 rh A ૨૦ ૨૩ ૨૪ 29 Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છે ! ૨૯ ૩૪ ૩૫ 9 F સુત્રાંક વિષય પા.નં. ઉદ્દવર્તમાનાદિ ચોવીસ દંડકોમાં ઉદ્વર્તનનાં ચતુર્ભાગોનું પ્રરુપણ. ૨૦૧૭-૨૦૧૮ ચોવીસ દંડકોમાં અનન્તર- નિર્ગતાદિનું પ્રરૂપણ. ૨૦૧૯-૨૦૨૦ ચોવીસ દંડકોનાં જીવોનું ઉદ્દવર્તનનંતર ઉત્પાદનું પ્રરૂપણ. ૨૦૨૦-૨૦૨૬ ચોવીસ દંડકોમાં નરયિકોનાં નૈરયિકોમાં ઉત્પાદ અને અનૈરયિકોનાં ઉદ્દવર્તનનું પ્રરૂપણ. ૨૦૧૭ ૩૦ ચંદ્ર-સૂર્યનું ચ્યવન અને ઉપપાતનું પ્રપણ. ૨૦૦૭-૨૦૩૦ ૩૧ રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પન્ન થનાર નારકોનાં ૩૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૦-૨૦૩૩ ૩૨ રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં ઉદ્વર્તન કરનાર નારકોનાં ૩૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૩-૩૪ રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં નૈરયિકોનાં સંખ્યાત વિષયક ૪૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૪-૨૦૩૬ રત્નપ્રભા પૃથ્વીનાં અસંખ્યાત વિસ્તૃત નારકાવાસોનાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૬ શર્કરામભા પૃથ્વીથી અધસપ્તમ પૃથ્વી સુધી છ નરક પૃથ્વીમાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૬-૨૦૩૮ ભવનવાસી દેવોનાં ઉત્પાદ આદિનાં ૪૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૩૮-૩૯ વાણવ્યંતર દેવોનાં ઉત્પાદ આદિનાં ૪૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૪૦ જયોતિષ્ક દેવોનાં ઉત્પાદ આદિનાં ૪૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૪૦ વૈમાનિક દેવોનાં ઉત્પાદ આદિનાં ૪૯ પ્રશ્નોનું સમાધાન. ૨૦૪૦-૨૦૪૩ ૪૦ ચોવીસ દંડકોમાં આત્મોપક્રમની અપેક્ષાએ ઉપપાત-ઉદ્વર્તનનું પ્રરુપણ. ૨૦૪૩-૪૪ ચોવીસ દંડકોમાં આત્મઋદ્ધિની અપેક્ષાએ ઉપપાત-ઉદ્વર્તનનું પ્રરુપણ. ૨૦૪૪ ચોવીસ દંડકોમાં આત્મકર્મની અપેક્ષાએ ઉપપાત-ઉદ્વર્તનનું પરુપણ. ૨૦૪૪-૪પ ચોવીસ દંડકોમાં પ્રયોગની અપેક્ષાએ ઉપપાત- ઉદ્વર્તનનું પ્રરુપણ. ૨૦૪પ હસ્તિરાજ ઉદાયી અને ભૂતાનન્દનાં ઉત્પાદ-ઉદ્વર્તનનું પ્રરુપણ. ૨૦૪પ ચોવીસ દંડકોમાં ભવ્ય દ્રવ્ય નૈરયિકત્વાદિનું પ્રરૂપણ. ૨૦૪૬-૪૭ ચોવીસ દેડકો અને સિદ્ધોમાં કતિ સંચતાદિનું પ્રરૂપણ. ૨૦૪૭-૪૮ ૪૭ કતિસંચિતાદિ વિશિષ્ટ ચોવીસ દંડક અને સિદ્ધોનું અલ્પબદુત્વ. ૨૦૪૮-૪૯ ચોવીસ દેડકો અને સિદ્ધોમાં ષટૂક સમર્જિતાદિનું પ્રરુપણ. ૨૯૪૯-૫૦ પક સમર્શતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં અલ્પબદુત્વ. ૨૦૫૦-૫૧ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં દ્વાદશ સમર્જિતાદિનું પ્રરુપણ. ૨૦૫૨-૫૩ ૫૧ દ્વાદશ સમર્જિતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને સિદ્ધોનું અલ્પબદુત્વ. ૨૦૫૩ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં ચોર્યાસી સમર્જિતાદિનું પ્રરુપણ ૨૦૫૪-૫૫ ચોર્યાસી સમર્જિતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને સિદ્ધોનો અલ્પબદુત્વ. સાત નરક પૃથ્વીઓમાં સમ્યગુદષ્ટિઓ આદિનો ઉત્પાદ ઉદ્દવર્તન અને અવિરહિતત્વનું પ્રરુપણ. ૨૦૫૬-૫૭ નૈરયિકોનું પ્રતિસમય અપહરણ કરવા છતાં પણ અનપહરણત્વનું પ્રરુપણ. ૨૦૫૮ વૈમાનિક દેવોનું પ્રતિ સમય અપહરણ કરવા છતાં પણ અનપહરણત્વનું પ્રરૂપણ. ૨૦૫૮ \SSSSSSSSSSSSSSSSSSSSSSSSS S S « ૪૬ જ ૪૮ = ૫૦ ૫૩ ૫૫. ૫૬ હૈ, 30 Page #48 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક વિષય પ.નં. ૫૭. 'કે ચાર પ્રકારનાં દેવોમાં સમ્યગુદષ્ટિઓ આદિની ઉત્પત્તિનું પ્રરૂપણ. ૨૦૫૮-૫૯ ભવ્યદ્રવ્ય દેવોનો ઉપપાત. ૨૦પ૯ નરદેવોનો ઉપપાત. ૨૦૫૯-૬૦ ધર્મદેવોનો ઉપ૨ાત. ૨૦૬૦ દેવાધિદેવોનો ઉપપાત. ૨૦૬૦-૬૧ ભાવ દેવોનો ઉપપાત. ૨૦૬૧ ભવ્યદ્રવ્ય દેવોનું ઉદ્દવર્તન. ૨૦૬૧-૬૨ નરદેવોનું ઉદ્વર્તન. ૨૦૬૨ ધર્મદેવોનું ઉદ્વર્તન. ૨૦૬૨-૬૩ દેવાધિદેવોનું ઉદ્વર્તન. ૨૦૬૩ ભાવદેવોનું ઉદ્વર્તન. ૨૦૧૩ અસંયત ભવ્યદ્રવ્ય દેવ આદિનું વિવિધ દેવલોકોમાં ઉત્પાદનું પ્રરુપણ. ૨૦૬૩-૬૪ કિલ્વિષિક દેવોમાં ઉત્પત્તિનાં કારણોનું પ્રરૂપણ. ૨૦૬૪-૬૫ ઉત્તરકુરુનાં મનુષ્યોનાં ઉત્પાતનું પ્રરૂપણ. ૨૦૬૫ મહદ્ધિક દેવની નાગ, મણી, વૃક્ષનાં રૂપમાં ઉત્પત્તિ અને તત્તર ભવોથી સિદ્ધત્વનું પ્રરુપણ. ૨૦૬૫-૬૬ સમવહત પૃથ્વી અપ-વાયુકાયિક ઉત્પત્તિનાં પૂર્વ અને પશ્ચાત્ પુદ્ગલ ગ્રહણનું પ્રપણ. ૨૦૬૬-૭૦ એકત્વ- બહત્વની વિવક્ષાથી ચોવીસ દંડકોમાં અનન્તવાર પૂર્વોત્પન્નત્વનું પ્રપણ. ૨૦૭૦-૭૨ એકત્વ-બહત્વની વિવલાથી બધા જીવોનું માતાદિનાં રૂપમાં અનન્તવાર પૂર્વોત્પન્નત્વનું પ્રરૂપણ. ૨૦૭૨-૭૩ દ્વીપ સમુદ્રોમાં સર્વજીવોનાં પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ. ૨૦૭૩ નરક પૃથ્વીઓમાં સર્વજીવોનું પૃથ્વીકાયિકવાદિનાં પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ. ૨૦૭૩-૭૪ વૈમાનિક દેવોમાં પૂર્વોત્પન્ન જીવોનું અનન્તરવાર પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ. ૨૦૭૪ વાયુકાયનું અનન્તવાર વાયુકાયનાં રૂપમાં ઉત્પાદ-ઉદ્વર્તનનું પ્રરૂપણ. ૨૦૭૪-૭૫ શીલાદિ રહિત તિર્યંચયોનિકોની કદાચિત્ નરકમાં ઉત્પત્તિનું પ્રરુપણ. ૨૦૭૫ દુઃશીલ-સુશીલ મનુષ્યોની ઉત્પત્તિનું પ્રરૂપણ. ૨૦૭૬ ચાર પ્રકારનાં પ્રવેશનક. ૨૦૭૬ નૈરયિક પ્રવેશનકનાં ભેદોનું પ્રરુપણ. ૨૦૭૬-૭૭ સાત નરક પૃથ્વીઓની અપેક્ષાએ વિસ્તારથી નૈરયિક પ્રવેશનકમાં પ્રવેશ કરનારનાં ભંગોનું પ્રરુપણ. ૨૦૭૭ એક નૈરયિકની વિવક્ષા. ૨૦૭૭ બે નૈરયિકોની વિચક્ષા. ૨૦૭૭-૭૮ ત્રણ નૈરયિકોની વિવા. ૨૦૭૮-૨૦૮૧ ચાર નૈરયિકોની વિચક્ષા. ૨૦૮૧-૨૭૮૫ ૭૫ ૭૬ ૮૫ 31 Page #49 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાંક ૮૭ ८८ 22 02 6-2 પાંચ નૈરયિકોની વિવક્ષા. છ નૈરયિકોની વિવક્ષા. સાત નૈરયિકોની વિવક્ષા. આઠ નૈરયિકોની વિવભા ૯૧ નવ નૈરયિકોની વિવતા. ૯૨ દસ નૈરયિકોની વિવક્ષા. ૯૩ સંખ્યાત નૈરયિકોની વિવક્ષા. ૯૪ અસંખ્યાત નૈરયિકોની વિવક્ષા. ૯૫ ઉત્કૃષ્ટ નૈરયિકોની વિવક્ષા. ૯૬ નૈયિક ઉત્પત્તિસ્થાનનો અલ્પબત્વ. તિર્યંચયોનિક ઉત્પત્તિસ્થાનનું પ્રરુપણ. તિર્યંચયોનિક ઉત્પત્તિસ્થાનનો અલ્પબહુત્વ. ૯૮ ૯૯ મનુષ્ય ઉત્પત્તિસ્થાનનું પ્રરુપણ, ૧૦૦ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૬ વિષય મનુષ્ય ઉત્પત્તિસ્થાનનો અલ્પબહુત્વ. દેવ ઉત્પત્તિસ્થાનનું પ્રરુપણ. ભવનવાસી આદિ દેવ ઉત્પત્તિસ્થાનનો અલ્પબહુત્વ. નૈષિક-તિર્યંચોનિક-મનુષ્ય-દૈવ ઉત્પત્તિસ્થાનનો અલ્પબહુત્વ. ચોવીસ દંડકોમાં સત્તાં ઉત્પાદ-ઉદ્દવર્તનનું પ્રરુપણ. ભગવાનની સ્વતઃ પરતઃ જાણવાનું પ્રરુપણ. ચોવીસ દંડકોમાં સ્વયં ઉત્પન્ન થવાનું પ્રરુપણ 32 પા.નં. ૨૦૮૫-૨૦૯૧ ૨૦૯૧-૧૦૯૩ ૨૦૯૩-૯૪ ૨૦૯૪ ૨૦૯૫ ૨૦૯૫-૯૬ ૨૦૯૬-૨૦૯૮ ૨૦૯૮-૯૯ ૨૦૯૯-૨૧૦૦ ૨૧૦૦ ૨૧૦૧-૦૨ ૨૧૦૨-૦૩ ૨૧૦૩-૦૪ ૨૧૦૪-૦૫ ૨૧૦૫-૦૬ ૨૧૦૬ ૨૧૦૬ ૨૧૦૭-૦૮ ૨૧૦૯-૧૦ ૨૧૧૦-૨૧૧૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ * ' કા આ જ ; આ દ્રવ્યાનુયોગા Eા તા. t 5 ' - પ : , ' કા, કપડા 'ભાગ - ૨ :, Jક૧, ૩ ૬ ક . , , , fkhs 3 f ક , , . *ક 31 - - અધ્યયન ૨૮ થી ૩૮ ૧૩૪૮-એ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૮-બી (iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitiliiliiiiiiiiiiiiiiiiiiH || li aliliiiiiiiiiiiiiiiiiiiiiiiilllllliotilatilithilliall.allllllllllli illutilllllllllllllllllllll ullllarfilm = =ilRTIFIfIiiiiiiiiiiiiiiiiillllla filliiliitill illust ૨૮. આશ્રવ અધ્યયન કર્મોના આગમનને આશ્રવ કહેવાય છે. નવતત્વોમાં આશ્રવ પણ એક તત્વ છે. આશ્રવના વગર કર્મોનો બંધ થતો નથી. કર્મબંધ પર જો અંકુશ લગાવવું હોય તો આશ્રવ પર અંકુશ લગાવવું આવશ્યક છે. આશ્રવના પાંચ દ્વાર છે- (૧) મિથ્યાત્વ (૨) અવિરતિ (૩) પ્રમાદ (૪) કષાય અને (૫) યોગ. આશ્રવના આ પાંચ દ્વારોનો સ્થાનાંગ સૂત્રમાં ઉલ્લેખ થયો છે. તત્વાર્થસૂત્રમાં આ પાંચેયને બંધના હેત કહ્યા છે. કર્મગ્રંથોમાં પણ આ બંધ હેતુઓના રુપે ગણેલા છે. સત્તાવન બંધના હેતુઓમાં મિથ્યાત્વના પ, અવિરતિના ૧૨, કષાયના ૨૫ અને યોગના ૧૫ ભેદોની ગણના થાય છે. આશ્રવના દ્વાર જ એક રીતે બંધના હેતુ હોય છે. કારણ કે આશ્રવ વગર બંધ થતો નથી. આશ્રવના ૨૦ ભેદ પણ માન્યા છે. તે બધા આશ્રવના દ્વાર અથવા કારણ છે. ૨૦ ભેદોમાં મિથ્યાત્વ આદિ પાંચના સિવાય પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહનું, શ્રોતેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિયોથી વિષય સેવનનું, મન, વચન અને કાયાને નિયંત્રિત ન રાખવાનું તથા ભંડોપકરણ અને સોય કુશાગ્ર આદિને અયતનાથી લેવું અને મુક્વાનો પણ સમાવેશ થાય છે. આ પ્રમાણે આશ્રવ એક વ્યાપક તત્વ છે. એમાં બધા જ કારણોનો સમાવેશ થઈ જાય છે. જેનાથી કર્મોનું આગમન થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં આશ્રવના ભેદોનું વર્ણન પ્રશ્નવ્યાકરણના આધાર પર થયું છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં આશ્રવના જે પાંચ ભેદ વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે- (૧) હિંસા (૨) મૃષા (૩) અદત્તાદાન (૪) અબ્રહ્મ અને (પ) પરિગ્રહ. સંયમ અથવા સંવરની સાધનામાં આવવા માટે આ પાંચે આશ્રવોનો ત્યાગ કરવાનો હોય છે. હિંસાદિ પાંચ આશ્રવોનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન છે. પરંતુ આ વર્ણનમાં એ નથી સમજાવ્યો કે હિંસા આદિનો કારણ કર્યાશ્રવ કેવી રીતે અને શા માટે થાય છે ? હિંસાને પ્રાણવધના રૂપમાં પ્રરૂપિત કરવામાં આવ્યો છે. તેથી જણાય છે કે આ સંપૂર્ણ અધ્યયનમાં હિંસાદિના દ્રવ્ય પક્ષને જ વધારે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે તથા ભાવપક્ષને અલ્પ. પ્રત્યેક આશ્રવનું સ્વરુપ સ્પષ્ટ કરતા તેના ત્રીસ-ત્રીસ પર્યાયવાચી નામ આપવામાં આવ્યા છે. તે પર્યાયવાચી નામ તે આશ્રવોના વિવિધ પક્ષોને પ્રગટ કરતા તેની દ્રવ્ય અને ભાવ સહિત સર્વવિધ વ્યાખ્યા કરે છે. જેમ હિંસાના પર્યાયવાચી નામોમાં અવિશ્વાસ, અસંયમ આદિ શબ્દ હિંસાના ભાવપક્ષને પ્રગટ કરે છે તેમ પ્રાણવધ, શરીરથી પ્રાણોનું ઉમૂલન, મારણ આદિ શબ્દ હિંસાના દ્રવ્ય પક્ષને પ્રસ્તુત કરે છે. આ જ પ્રમાણે પ્રાણવધનું સ્વરુપ બતાવતા તેને પાપ, ચંડ, નૃશંસ, ભયોત્પાદક આદિ શબ્દોથી પ્રગટ કર્યું છે. આ શબ્દ હિંસાના વિવિધ પક્ષોને પ્રગટ કરે છે. મૃષાવાદના પર્યાયાર્થક જે ત્રીસ નામ આપ્યા છે. તે મૃષાવાદના વિભિન્ન પક્ષોને પ્રગટ કરે છે. જેમ- અન્યાય, શઠ, વંચના આદિ શબ્દ મૃષાવાદ ઘટિત તથ્યોને પ્રગટ કરે છે. મૃષાવાદી વ્યક્તિ છલવાન, માયાચારી અને વક્રતા આદિ દુર્ગુણોથી યુક્ત હોય છે. મૃષાવાદના સ્વરૂપનું નિરુપણ કરતા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે એ અલીકવચન કે મિથ્યાભાષણ દુઃખદાયક, ભયોત્પાદક, અપયશ અને વેર ઉત્પન્ન કરવાવાળા હોય છે. નીચા લોકો મિથ્યાભાષણનો પ્રયોગ કરે છે. એ વિશ્વાસઘાતક, પરપીડાકારક, રતિ, અરતિ, રાગ-દ્વેષ અને માનસિક કલેશનો જનક છે. આનું ફળ અશુભ છે. આજ્ઞા વગર કોઈ બીજાની વસ્તુ લેવી અદત્તાદાન કહેવાય છે. બીજાના ધન આદિમાં મૂચ્છ કે લોભ હોવાનું કારણ પણ આ જ છે. અદત્તાદાન અપયશનું કારણ છે તથા તેનાથી અધોગતિ પ્રાપ્ત થાય છે. આના ત્રીસ પર્યાયવાચી ગુણ-નિષ્પન્ન નામોમાં ચૌરિક્ય, પાપકર્મ, ક્ષેપ, તૃષ્ણા આદિ પદ છે. જે ચૌર્યના જ વિભિન્ન રુપની વ્યાખ્યા કરે છે. અબ્રહ્મચર્ય મૈથુન, મોહ, કામગુણ, બહુમાન આદિ નામોથી ઓળખાય છે પરંતુ આ બધા નામ અબ્રહ્મચર્યની Hairliwaluali air with his still will tilikitbuilibhi Hriffiliaif affiliiiiiiiiiiiianta માણવા #italiાવાદficulatunitialitaniumiti in Hinitaliaaiiiiiiiiiiiiiiiiiiiiiitialitaniuminષા Histiaelinશાષult tiાપા filli III tr ainee s Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૯ Eti #littltimliHiiiiEffililiitirrilli llllultill illumils=HIHittariiliitilila lill illulitiiii illutiHill. Iftikhilyatiii 111 1iiiiiiiiall Hill IllinailમાII IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIiiliiIIIIIIIIIIIIIIIIIII III IIIIIIIIIIIIIIIIIIIIIuilla ITIHF IIITwi1IIIIIIII વિભિન્ન અવસ્થાઓ અને પરિણામોને વ્યક્ત કરે છે. પણ એકદમ પર્યાયવાચી નથી. અબ્રહ્મચર્ય દેવો, મનુષ્યો અને અસુરો સહિત સમસ્ત લોકના પ્રાણીઓ દ્વારા કાર્યો છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ આ એના ચિન્હ છે. આ તપ, સંયમ અને બ્રહ્મચર્ય માટે વિધ્વરુપ છે. તત્વાર્થસૂત્રમાં મૂચ્છને પરિગ્રહ કહ્યું છે. પરંતુ આ અધ્યયનમાં પરિગ્રહના ચય, સંચય, સંભાર, સંરક્ષણ આદિ બાહ્ય પરિગ્રહના દ્યોતક શબ્દ પણ આપ્યા છે અને મહેચ્છા, લોભાત્મા, તૃષ્ણા, આસક્તિ જેવા આંતરિક પરિગ્રહના ઘાતક શબ્દ પણ ઉપલબ્ધ છે. આ બધા શબ્દ મળી આંતરિક અને બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ વ્યક્ત કરે છે. આ પાંચ આશ્રવોનાં જે ત્રીસ-ત્રીસ નામ આપ્યા છે. તે ઉપરાંત શાસ્ત્રકારે લખ્યું છે કે એવા હજી નામ થઈ શકે છે. આનો અભિપ્રાય એ છે કે આ ત્રીસ નામ તો આશ્રવના વિભિન્ન રુપોને અભિવ્યક્ત માત્ર કરે છે. કેટલાક છૂટી ગયેલા નામોને અન્ય નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નામોમાં કેટલાક એવા પણ નામ છે કે જે એકથી વધારે આશ્રવોમાં પ્રયુક્ત થયા છે. જેમ- અસંયમ' શબ્દ હિંસા કે પ્રાણવધના પર્યાયનામોમાં પણ છે તો અદત્તાદાનના પર્યાય નામોમાં પણ છે. પ્રાણવધ કે હિંસા આશ્રવના પ્રસંગમાં આ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે પાપી, અસંયત, અવિરત, અનુપશાંત પરિણામવાળા તથા બીજાને દુ:ખ દેવામાં તત્પર રહેવાવાળા જીવ કોની હિંસા કરે છે. આ પ્રશ્નના ઉત્તરમાં જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભજપરિસર્પ અને ખેચર જીવોના વધનો ઉલ્લેખ કરતા બેઈન્દ્રિય. તેઈન્દ્રિય. ચૌરેનિ જીવોના વધનું પણ વર્ણન કર્યું છે. જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર જીવોનું વિવરણ આપતા અનેક નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાંથી ઘણા જીવ હમણા પણ ઉપલબ્ધ થાય છે અને એમના નામ પણ પ્રખ્યાત છે. પરંતુ કેટલાક જીવ એવા પણ છે જેના નામ બદલાય ગયા છે. અથવા તેની જાતિ અદશ્ય થઈ ગઈ છે. જીવ વૈજ્ઞાનિકો માટે જીવોનું આ વિવરણ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. પ્રાણીઓનો વધ અનેક કારણોથી કરવામાં આવે છે. એમાંથી ચામડી, ચર્મી, માંસ, દાંત, હાડકા, શીંગ, વિષ, વાળ આદિની પ્રાપ્તિ પણ એક કારણ છે. શરીર અને ઉપકરણોને શૃંગારિત સંસ્કારિત કરવા માટે પણ જીવોનો વધ કરવામાં આવે છે. પૃથ્વીકાયિક જીવોની હિંસા કૃષિ, ફૂપ, તાલાબ, ખાઈ, પ્રાસાદ આદિના નિમિત્તથી કરવામાં આવે છે. અખાયિક જીવોની હિંસા સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર ધોવા આદિ માટે કરવામાં આવે છે. ભોજન ર કરવા, પ્રકાશ કરવા આદિથી અગ્નિકાયિક જીવોની હિંસા થાય છે. પંખા, સૂપ, તાલવૃન્ત, મયુર પંખ આદિથી હવા કરવાના કારણે વાયુકાયિક જીવોની હિંસા કરવામાં આવે છે. વનસ્પતિકાયિકની હિંસાના આગમમાં અનેક પ્રયોજન વર્ણિત છે. જેમાં પ્રમુખ છે- ઘર, ભોજન, શયા, આસન, વાહન, નૌકા, ખંભા, સભાગાર, વસ્ત્ર, હળ, ગાડી આદિ બનાવવા. કેટલાક સપ્રયોજન હિંસા કરે છે તો કેટલાક નિપ્રયોજન પણ હિંસા કરે છે. કેટલાક એવા પણ પાપી જીવ છે જે હાસ્ય-વિનોદ માટે, વેરના કારણે અથવા ભોગાશક્તિથી પ્રેરિત થઈ હિંસા કરે છે. કેટલાક જીવ ક્રોધિત થઈ હનન કરે છે. કેટલાક લોભના વશીભૂત થઈ હિંસા કરે છે તો કેટલાક અજ્ઞાનના કારણે હિંસા કરે છે તો કેટલાક અર્થ, ધર્મ કે કામ માટે પણ હિંસા કરે છે. પ્રાચીનયુગમાં હિંસાના કાર્ય કરવાવાળાનો સમુદાય વિશેષ રહેતો હતો. જેમ- સુઅરોનો શિકાર કરવાવાળાને શૌકરિક, માછલા પકડવાવાળાને મત્સ્યબંધક, પક્ષિયોને મારવાવાળાને શાકુનિક કહેવામાં આવતું હતું. હિંસા કરવાવાળાની પછી જાતિ બની ગઈ. જેમ- શક, યવન, શબર, બબ્બર આદિ એવી અનેક જાતિના લોકો હિંસાકર્મ કરતા હતા. આજીવિકા ચલાવવા માટે પણ હિંસા કરવામાં આવે છે. રાજા પોતાના આનંદ માટે હિંસા કરતા હોય છે. હિંસક મનુષ્ય હિંસાકાર્યના કારણે નરકવાસી બની જાય છે. તે મરીને નરકના દુઃખોને વિવશ થઈ ભોગવે છે. E-ELHEHRiPhittitut|ITTI III III IEE i EEE TH== == = =EE HIM HILLIEFaite =htt=artisttEstrettlertifilitterrill - IEEEE-TIME====ttle= at NIFTIItaliEREDail IFill ill ill: III i|| I| IIII IIIBil|A ||NEnti - BE : Hi-FIR Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૦ Ear t ritttttttttttttttttttt :ti Hit Hindi Hiti't/it/till initial ll it institrittના ti[ trttitute tittitutEnt It iti fittitute in its tit!!! | all IIIIIII,શાઓ નો. IIT/Ill, ill || Hit | I till illet them Hunt the tat ellellilittllit નરકભૂમિઓ, નરકાવાસ અને એમાં ભોગવવાવાળી વેદનાઓનું આ અધ્યયનમાં રોમાંચિત ઉભા કરી દેવાવાળું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે જે હિંસક પ્રાણી નરકથી નિકળી તિર્યંચયોનીમાં જાય છે, એને કેવી રીતે દુ:ખોનો અનુભવ થાય છે તેનું પણ આ અધ્યયનમાં સારી રીતે સમજાવ્યું છે. આ દુઃખ અને વેદનાઓનું વર્ણન વાંચ્યા પછી હૃદય દ્રવિત થઈ જાય છે તથા આવી હિંસાના માટે ક્યારેય વાંચકો પ્રવૃત્ત નહીં થઈ શકે. કેટલાક જીવ નરકથી નીકળી મનુષ્ય પર્યાયમાં આવી જાય છે. પરંતુ તે અહિંયા વિકૃત અને અપરિપૂર્ણ શરીર પ્રાપ્ત કરી અવશિષ્ટ પાપકર્મ ભોગવે છે. તે વાંકાચૂકા શરીરવાળા, બહેરા, આંધળા, લૂલા, લંગડા વગેરે હોય છે મૃષાવાદનું વર્ણન કરતા આગમમાં અનેક મિથ્યામતોનો ઉલ્લેખ કર્યો છે. એમાં ચાર્વાક, બૌદ્ધ અને અન્ય નાસ્તિક વિચારધારાના મતાવલંબી સમ્મિલિત છે. વામલોકવાદી મતના અનુસાર આ જગતશૂન્ય છે. જીવનું અસ્તિત્વ નથી. કરેલા શુભ-અશુભ કર્મોનું ફળ પણ નથી મળતુ. આ શરીર તેમના મતમાં પાંચભૂતોથી બનેલું છે અને વાયુના નિમિત્તથી બધી ક્રિયાઓ થાય છે. બૌદ્ધ આત્માને રુપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કાર આ પાંચ સ્કંધોથી અલગ નથી માનતા. કોઈ બૌદ્ધ આ પાંચ સ્કંધોના સિવાય મનને પણ અંધ માને છે. કોઈ મનોજીવવાદી અર્થાતુ મનને જ જીવ કહે છે. કોઈ વાયુને જ જીવ સ્વીકારે છે. કોઈ જગતને સાદિ અને શાન્ત માને છે તથા પુનર્જન્મને સ્વીકાર કરતા નથી. એમના અભિપ્રાય પુણ્યકાર્ય અને પાપકર્મનું કોઈ ફળ મળતું નથી. સ્વર્ગ નરક અને મોક્ષ એ કંઈ નથી. કેટલાક મિથ્યાવાદી લોકને ઈંડાથી ઉત્પન્ન માને છે તથા સ્વયંભૂને આનો નિર્માતા માને છે. કેટલાક કહે છે કે આ જગતુ પ્રજાપતિએ બનાવ્યું છે. કેટલાકના અનુસાર આ રામસ્ત જગતુ વિષ્ણમય છે. કેટલાકના અનુસાર આત્મા એક અને અકર્તા છે. તે નિત્ય નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ છે. આ પ્રમાણે પ્રસ્તુત અધ્યયનમાં વિભિન્ન જૈનેતર માન્યતાઓને મૃષાવાદી કે મિથ્યાવાદી કહીને પ્રસ્તુત કર્યા છે. આમાં કેટલીક માન્યતાઓ વૈદિક માન્યતાની છે. કેટલાક લોકો બીજાનું ધન લેવા માટે જુઠું બોલે છે. કેટલાક રાજ્યવિરુદ્ધ મિથ્યાભાષણ કરે છે. સારાને ખરાબ અને ખરાબને સારું કાર્ય બતાવે છે. સજ્જનોને દુષ્ટ અને દુષ્ટોને સજ્જન બતાવે છે. કેટલાક લોકો વગર વિચાર્યે જ અસત્ય ભાષણ કરે છે તથા કેટલાક પાપ પરામર્શક જૂઠું બોલે છે. આ પ્રમાણે અનેક પ્રકારના મૃષાવાદી છે. મૃષાવાદનું ભયંકર ફળ બતાવ્યું છે કે મૃષાવાદી જીવ નરક અને તિર્યંચ યોનિની વૃદ્ધિ કરી અનેક વેદનાઓને ભોગવે છે. મૃષાવાદનું ફળ ઈહલોકમાં પણ અપયશ, વેર, દ્વેષ આદિના રૂપમાં મળે છે. અદત્તાદાનની પ્રવૃત્તિ પણ ઘણી ઘાતક છે. બીજાનું ધન હરણ કરવાની પ્રવૃત્તિ ચોરો અને ડાકુઓમાં જ નહીં રાજાઓમાં પણ જોવા મળે છે. એક રાજા બીજા રાજાના ધનાદિના પ્રતિ આકૃષ્ટ થઈ આક્રમણ કરે છે. આ પ્રમાણે અદત્તાદાન માટે હિંસાનો પણ સહારો લેવો પડે છે. ઝુઠાનો પણ સહારો લેવો પડે છે. રાજાઓમાં પરસ્પર કેવી રીતે બીભત્સ યુદ્ધ થતુ રહ્યો છે આનું પ્રસ્તુત પ્રસંગમાં સુંદર વર્ણન કર્યું છે. સામુદ્રિક વ્યાપારનું વર્ણન કરવાની સાથે સમુદ્રમાં થવાવાળી તસ્કરીનું પણ ચિત્ર ખેચ્યું છે. ગ્રામ, નગર આદિમાં બનેલા ઘરોમાં સેંધ લગાવીને કરવાવાળી ચોરીનું પણ આમાં વર્ણન છે. ચોરીની પ્રવૃત્તિઓનું પણ વર્ણન કર્યું છે. અદત્તાદાન આશ્રવથી ગાઢ કર્મોનો બંધ તો થાય જ છે, પરંતુ આ લોકમાં પણ આનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. રાજ્યની દંડ વ્યવસ્થાના અનુસાર કારાગારમાં કેદ કરી તાડન, અંગચ્છેદન અને તીવ્ર પ્રહારોની વેદના આપવામાં આવે છે. પ્રાચીન યુગમાં રાજ્ય વ્યવસ્થાના અનુસાર ચોરોને કઈ રીતે દંડિત કરવામાં આવતા હતા એનું પણ વર્ણન આ અધ્યયનમાં સવિસ્તૃત મળે છે. taria diiiiiiiiiiiiiiiiiiii I li[ll du tellivali Hitilisatiridiliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitut III Iiiiiiiiiii lili ultriti iiium=vidi====== === =Hkilll tiiiiiiiIIIIIIIIIIIIIIIiEIL EIIIIIIIII III TITLE=1 Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૧ અબ્રહ્મચર્યનું સેવન પ્રાયઃ દશ ભવનપતિ, દશ વ્યંતર જાતિના દેવ, આઠ મુખ્ય વ્યંતર દેવ, જયોતિષ્ક અને વૈમાનિક દેવ, મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચના જીવો કરે છે. અબ્રહ્મનું સેવન મોહના ઉદયથી થાય છે. આ સ્ત્રી-પુરુષના મળવાથી હોવાના કારણે તેને મૈથુન કહેવામાં આવે છે. અબ્રહ્મ સેવનનો સંબંધ બાહ્ય ઐશ્વર્યથી અને શારીરિક ગઠનથી જોડાયેલ છે. આ કારણે જ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અને માંડલિક રાજાઓના વિપુલ ઐશ્વર્યનું વર્ણન કરી અંતમાં કહ્યું છે કે અનેક પ્રકારની ઉત્તમ પત્નિઓની સાથે કામભોગ ભોગતા એ ચક્રવર્તી આદિ ક્યારેય તૃપ્ત થયા નથી. તૃપ્ત થયા વગર જ તે મૃત્યુને પ્રાપ્ત થયા. એટલા માટે અબ્રહ્મ સેવનનો અંત કરવો ઘણો જ મુશ્કેલ છે. અકર્મભૂમિના સ્ત્રી-પુરુષ સર્વાંગસુંદર અંગોથી સંપન્ન હોય છે. પુરુષ વજ્રૠષભનારાચ અને સમચતુરસ્ત્ર સંસ્થાન યુક્ત હોય છે. એમના પ્રત્યેક અંગ કાંતિથી દેદીપ્યમાન રહે છે તથાપિ તે ત્રણ પલ્યોપમની આયુ સુધી કામભોગોને ભોગવીને પણ અતૃપ્ત જ રહે છે. યુગલિક પુરુષો અને સ્ત્રીઓના પગ, નખ, નાભિ, વક્ષસ્થલ, હસ્ત, સ્કંધ આદિ પ્રત્યેક અંગનું આ અધ્યયનમાં સૌંદર્ય વર્ણિત છે. સ્ત્રીઓ સર્વાંગસુંદર હોવાની સાથે છત્ર, ધ્વજા આદિ ૩૨ લક્ષણોથી પણ યુક્ત હોય છે. એવી સ્ત્રીઓને અપ્સરાઓ કહી શકાય છે. પરંતુ પરસ્પર મૈથુન સેવન તો એને પણ તૃપ્તિ આપી શકતું નથી અને મૃત્યુ થઈ જાય છે. કર્મભૂમિના મનુષ્ય મૈથુનની વાસનાના કારણે અનેક પ્રકારના અનર્થ કરી બેસે છે. પરસ્ત્રી સેવનના પ્રત્યે પણ પ્રવૃત્ત થઈ જાય છે. પરંતુ અબ્રહ્મનું સેવન કરવાવાળા આલોકમાં નષ્ટ થઈ જાય છે અને પરલોકમાં પણ નષ્ટ થઈ જાય છે. અબ્રહ્મના કારણે સીતા, દ્રોપદી, રુમિણી આદિ માટે સંગ્રામ પણ થયા. પરિગ્રહને એક એવા વૃક્ષની ઉપમા દીધી છે- જેની જડ અનંત તૃષ્ણા છે. જેના તના લોભ, કલહ, ક્રોધાદિ કષાય છે. જેની શાખાઓ ચિંતા, માનસિક સંતાપ આદિ છે. જેની શાખાનો અગ્રભાગ ઋદ્ધિ, રસ અને શાતારુપ ગારવ છે. બીજાને ઠગવારુપ વૃત્તિઓ જેની કુંપલ છે તેમજ કામભોગ જ જેના પુષ્પ અને ફળ છે. એ પરિગ્રહ વધારે લોકોને હૃદયથી પણ પ્યારો લાગે છે. પરંતુ નિર્લોભતા રૂપ મોક્ષોપાયની જ આ સાંકળ છે. ચારે પ્રકારના દેવોમાં પરિગ્રહની પ્રચુરતા હોવા છતાં પણ તે ક્યારેય તૃપ્ત થતા નથી. આ દેવોના ઐશ્વર્યનું આ અધ્યયનમાં વર્ણન થયું છે. આ જ પ્રમાણે અકર્મભૂમિના મનુષ્ય અને કર્મભૂમિઓમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, યુવરાજા, ઐશ્વર્યશાળી લોકો, સેનાપતિ, શ્રેષ્ઠી રાજમાન્ય અધિકારી, સાર્થવાહ આદિ અનેક મનુષ્ય પરિગ્રહધારી હોય છે. પરિગ્રહના સંચય હેતુ લોકો અનેક પ્રકારની વિદ્યાઓ શીખે છે. હિંસાના કૃત્યમાં પ્રવૃત્ત થાય છે. જુઠું બોલે છે. બીજાને ઠગે છે. મિલાવટ કરે છે. વેર-વિરોધ કરે છે. છતાં પણ ઈચ્છાઓની તૃપ્તિ થતી નથી. આશ્રવના આ પ્રકરણમાં હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ અને પરિગ્રહરુપ પાપોનું વર્ણન કરતા મુમુક્ષુઓને એનાથી બચવાની શિક્ષા આપી છે. કારણ કે પ્રાણી આ આશ્રવોના કારણે કર્મબંધ કરી સંસારમાં ભ્રમણ કરે છે. જે એનો ત્યાગ કરી અહિંસા આદિ સંવરોનું આચરણ કરે છે તે મુક્તિને પ્રાપ્ત કરી લે છે. For Private Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૨ सूत्र ૨. ૪. - २८. आसवऽज्झयणं पंच आसवस्स हेउ परूवणं - पंच आसवदारा पण्णत्ता, तं जहा. મિત્ત, ૨. વિવું, રૂ. વમાવો, ૪. સાયા, ૬. નો आसवस्स पंच पगारा पंचविहो पण्णत्तो जिणेहिं इह अण्हहो अणाइओ । - हिंसामोसमदत्तं, अब्बंभ परिग्गहं चेव ॥ ?. નરિસયો, ૨. નં નામા, ઢાળ. ગ. વ્, ૩. o, સુ. ૪૨૮ पाणवह परूवणस्स णिद्देसो રૂ. નદ ય ો, ૪. ખારિત ર્જા લૈંતિ, - વહ. સુ. ?, આ. †, સુ.†, ગા. ર્ ૬. ને વિ ય રંતિ પાવા, વાળવતું તું નિસામેઢ // - ૫૯. સુ. ?, આ. ?, સુ. ?, ગા. ૨ पाणवह सरूवंपाणवहो णामेसो निच्चं जिणेहिं भणिओ, तं जहा છુ. પાવો, ૨. ચંડો, રૂ. રુદ્દો, ૪. વુદ્દો, બ. સાહસિકો, ૬. ગારિયો, ૭. નિયિો, ૮.ળિસંતો, ૧. મહવ્વમો, ૨૦. પદ્મમો, ૨. અમો, ૨૨. વીદળો, ૨૨. તાસળઞો, ૨૪. ગળગ્નો, શુ. સન્નેયો ય, ૨૬. પિરવયવો, ૨૭. બિન્દ્વમ્મો, ૨૮. બિપિવાસો, ૨૧. શિવજીળો, ૨૦. ગિરયવાસ'મનિષનો, ૨૨. મોહમયપયો, ૨૨. મરળવેમળસો ॥ एस पढमं अधम्मदारं ॥ - ૫૪. સુ. ?, . ?, મુ. ર્ સૂત્ર : ૧. ૨. ૩. ૪. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૮. આવ અધ્યયન આશ્રવનાં પાંચ હેતુઓનું પ્રરુપણ : આશ્રવનાં પાંચ દ્વાર કહ્યા છે, જેમકે · ૧. મિથ્યાત્વ - વિપરીત તત્વશ્રદ્ધા, ૨. અવિરતિ - અત્યાગવૃત્તિ, ૩. પ્રમાદ - આત્મિક અનુત્સાહ, ૪. કષાય - આત્માના રાગ-દ્વેષાત્મક ઉત્તાપ, ૫. યોગ - મન, વચન અને કાયાનો વ્યાપાર. આશ્રવનાં પાંચ પ્રકાર : જીનેન્દ્ર ભગવાને આ જગતમાં અનાદિ (કર્મ) આશ્રવ પાંચ પ્રકારનાં કહ્યા છે. જેમકે - - ૧. હિંસા, ૨. મૃષા, ૩. અદત્તાદાન ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ. પ્રાણવધ પ્રરુપણનો નિર્દેશ : (પ્રથમ આશ્રવના પાંચ વિષયો -) ૧. પ્રાણીવધ (હિંસા)ના જેવો સ્વરુપ છે, ૨. તેના જેટલા નામ છે, ૩. પાપી પ્રાણીઓ દ્વારા જે પ્રકારે કરવામાં આવે છે, ૪. જેમ (ઘોર દુ:ખમય) ફળ પ્રદાન કરે છે, ૫. જે પ્રમાણે પ્રાણવધ કરાય છે, તેને તમે સાંભળો. પ્રાણ વધનું સ્વરુપ : જીનેશ્વર ભગવાને પ્રાણવધ (નું સ્વરુપ) આ પ્રમાણે કહ્યું છે, જેમકે ૧. પાપરૂપ, ૨. ચંડરૂપ, ૩. રુદ્રરૂપ, ૪. ક્ષુદ્રરૂપ, ૫. સાહસિકરૂપ, ૬. અનાર્યરૂપ, ૭. નિણરૂપ, ૮. નૃશંસરૂપ, ૯. મહાભયરૂપ, ૧૦. પ્રતિભયરૂપ, ૧૧. અતિભયરૂપ, ૧૨. ભયોત્પાદકરૂપ, ૧૩. ત્રાસનકરૂપ ૧૪. અન્યાય રુપ ૧૫. ઉદ્વેગજનક, ૧૬. નિરપેક્ષરૂપ, ૧૭. નિર્ધર્મ (ધર્મવિરુદ્ધ)રૂપ, ૧૮. નિપિપાસારૂપ (ક્રૂર પરિણામ), ૧૯. નિષ્કરુણારૂપ, ૨૦. નરકવાસ-ગમનનિધન મગનરૂપ (નરક પ્રાપ્તિનું હેતુ), ૨૧. મોહમહાભય પ્રવર્તક, ૨૨. મરણવૈમનસ્યરૂપ છે. આ પ્રથમ અધર્મદ્વાર છે. For Private Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૬. ૩. पाणवहस्स पज्जव णामाणि तस्स (पाणवहस्स) य नामाणि इमाणि गोण्णाणि होंति તીસ, तं जहा ૨. વાળવદ, ૨. ૩મૂતળા સરીરાઓ, રૂ. અવીસંભો, ૪. હિંવિહિંસા તદ્દા, ૬. અĒિ ૨, ૬. ધાયળા ય, ૭. મારા ય, ૮. વહળા, ૬. વળા, o ૦. જિવાયા ય, શું. આરંભસમારંમો, ૨૨. ઞાડયમ્મમુવવવો भेयणिट्ठवण गालणा य संवट्टगसंखेवो, १३. मच्चू, ૨૪. અસંનો, ૨૬. ડામદ્દળ, ૬. વોરમાં, ૧૭. પરમવસામારો, ૧૮. વુશળવાનો, ૨૬. વાવોવો ય, ૨૦. પાવલોમો, ૨૨. વિદ્ધેયો, ૨૨. વિયંતરો, ૨૨. ભયંરો, ૨૪. અળરો ય, વપ્નો, ૨૬. રતાવળઞન્હો, ૨૭. વિાસો, ૨૮. નિમ્નવા, ૨૨૬. ઝુંપળા, ૨૦. ગુળાનં વિરાહત્તિ विय तस्स एवमाईणि णामधेज्जाणि होंति तीसं, पाणवहस्स कलुसस्स कडुयफल- देसगाई || ૨૬. - ૫૪. આ. ૧, મુ. ૨ पाणवह कारगा तं च पुण करेंति केइ पावा असंजया, अविरया, ગળિયપરિનામવુપોળા, પાળવદ, મયંવર, વદુવિદ, बहुप्पगारं, परदुक्खुप्पायणपसत्ता इमेहिं तस थावरेंहि जीवेहिं पडिनिविट्ठा । जलयर जीववग्गो વિં તે ? - પખ્ત. બ. o, સુ. ૪ ૬. ૩. પાટીન-તિમિ-તિમિંગત-અશેશજ્ઞપ્ત-વિવિદ્जातिमंडुक्क दुविह कच्छभ - णक्क - मगरदुविहમુસંત-વિવિજ્ઞાાહ-વિજિનેય મંચ-સીમારपुलक-सुंसुमार बहुप्पगारा जलयर विहाणा-कए य एवमादी । - ૫૪. . ?, સુ. ધ્ For Private ૫. ૬. ૭. પ્રાણવધનાં પર્યાયવાચી નામ : પ્રાણવધરુપ હિંસાનાં વિવિધ અર્થોનાં પ્રતિપાદક ગુણ નિષ્પન્ન એ ત્રીસ નામ છે, જેમકે - ૧૩૫૩ ૧. પ્રાણવધ-જીવહત્યા, ૨. શરીરઉન્મૂલન-વૃક્ષને ઉખાડવાની જેમ શરીરથી (પ્રાણોનું) ઉન્મૂલન, ૩. અવિશ્રામ્ભ-અવિશ્વાસ, ૪. હિંસ્ય વિહિંસા- વધ યોગ્ય- માનેલ જીવોની હિંસા કરવી, ૫. અકિત્ય-અકૃત્ય, ૬. ઘાતના-ધાત, ૭. મારણા-મારણ, ૮. વહણા–વધ કરવું, ૯. ઉપદ્રવણા-ઉપદ્રવકરવું, ૧૦. નિવાયણ- પ્રાણોનું અતિપાણ, ઘાત હનન, ૧૧. આરંભ-સમારંભ, શુરુ કરવું અને ત્રણેયોગથી બીજાને દુ:ખ ઉપજાવું, ૧૨. આયુકર્મનું ઉપદ્રવ ભેદન નિષ્ઠાપન-આયુને સમાપ્ત કરવું. ગાલન સંવર્તક-સંક્ષેપ-શ્વાસોચ્છવાસને રોકવું, દમ તોડવું, ૧૩. મચ્છુ-મૃત્યુ, ૧૪. અસંજમ-અસંયમ, ૧૫. કટકસૈન્યમર્દન, ૧૬. વ્યુપરમણ-પ્રાણ વિયોગ, ૧૭. પરાભવસંક્રમણકારક-બીજાભવમાં દાખલ થવું, ૧૮. દુર્ગતિપ્રપાત-દુર્ગતિની પ્રાપ્તિનો હેતુ, ૧૯. પાપકોપપાપપ્રકૃતિથી ક્રોધ કરવો, ૨૦. પાપલોભ- પાપપ્રકૃતિથી લોભ કરવો, ૨૧. છવિચ્છેદ - અંગોપાંગ છેદન, ૨૨. જીવિત-અંતકરણ- જીવનનો અંત કરવાવાળો, ૨૩. ભયંકર-ડરાવણો, ૨૪. ઋણકર-પાપકર્મરૂપ ૠણનો કર્તા, ૨૫. વજ્ર-વર્જિત, ૨૬. પરિતાપન આશ્રવ-પીડા આવવવાનું દ્વાર, ૨૭. વિનાશ-નાશ કરવો, ૨૮. નિર્યાપનનષ્ટ કરવું, ૨૯. લુંપન- લુપ્ત ક૨વું, ૩૦. ગુણ વિરાધકગુણોની વિરાધના વગે૨ે એ પ્રમાણેના પ્રાણવધરુપ કલુષનાં કટુક ફળ નિર્દેશક ત્રીસ નામ હોય છે. પ્રાણ વધ કરનાર : કેટલાક પાપી અસંયત, અવિરત, અનુપશાંત પરિણામવાળા અને જેના મન, વચન અને કાયાનાં વ્યાપાર દુષ્પ્રયુક્ત છે, જે બીજાને દુઃખ આપવામાં તત્પર રહે છે તથા ત્રસ અને સ્થાવર જીવોનાં પ્રતિ દ્વેષભાવ રાખે છે, તે અનેક રુપોમાં વિવિધ ભેદ-પ્રભેદોથી ભયંકર પ્રાણવધ-હિંસા કર્યા કરે છે. જળચર-જીવોનાં વર્ગ : પ્ર. તે કોની-કોની હિંસા કરે છે ? ઉ. પાઠીન-એક વિશેષ પ્રકારની માછલી, તિમિ-મોટા મત્સ્ય, તિમિંગલ-મહામત્સ્ય, અનેક પ્રકારની માછલીઓ, વિવિધ જાતિનાં દેડકા, બંને પ્રકારનાં કાચબા, સુંડામાર અને મત્સ્ય મગરના ભેદથી બે પ્રકારના મગર, મૂઢસઢ મત્સ્ય વિશેષ, વિવિધ પ્રકારના ગ્રાહ તથા દિન્તિવેષ્ટક, મંડુક, સીમાકાર, પુલક, સંસુમાર એ પાંચે ગ્રાહ વિશેષ એ બધા જળચર જીવોની ઘાત કરે છે. Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮, थलयर जीव वग्गो T-હ-સરદ-મર-સંવાદ-૩રહમ-સમય-સીનોન-દિવ્ય-ય-જય-વર-વરમ-વા-વાનર-જવયविग-सियाल-कोल-मज्जार-कोलसुणग-सिरियंदलगावत्त-कोतिय-गोकन्न-मिय-महिस-वियग्घ-छगलકવિ -સા-તર૪-મ-મ7-સલૂ-સીદ-વિ7~चउप्पयविहाणाकए य एवमादी। - ૫૬. બા.૬, . ૬ (૪) ૩રપરિસથવારે अयगर-गोणस-वराहि-मउलि-काओदर-दब्भपुष्फआसालिय-महोरगोरगविहाणाकए य एवमादी । - gટ્ટ. મી., મુ. ૭ (૪) મુન-રિક્ષણવો છારત્ર-સરંવ-દ- ન-ધા-૩૬-૩૪सरड-जाहग-मंगुस-खाडहिल-चाउप्पाइयाघिरोलिया-सिरीसिवगणे य एवमादी। - પટ્ટ. મ. ૨, મુ.૮ સ્થળચર જીવોનાં વર્ગ : કરંગ અને રુરુ જાતિનાં હરણ, સરભ-અષ્ટાપદ, ચમરનીલગાય, સંબર-સાંભર, ઉરભ્ર-ઘેટા, સસલાં, પ્રશય-વન પશુ વિશેષ, બળદ, રોહિત-પશવિશેષ, ઘોડા, હાથી, ગધેડા, ઊંટ, ગેંડા, વાંદરા, ગવય, રોઝ, વૃક-રીંછ, શિયાળ, કોલ-શૂકર, માર્જર-જંગલી ડુક્કર, શ્રીકંદલક અને આવર્ત નામનાં ખુરીવાળા પશુ, કોકંતિક-લોમડી, ગોકર્ણ-બે ખરીવાળા વિશિષ્ટ જાનવર, હરણ, ભેંસ, સિંહ, વાઘ, બકરો, દીપડો, તંદુઆ, જંગલી કૂતરા, રીંછ, સિંહ, તરક્ષ, અચ્છ-ભલ-રીંછ ભાલુ, શાર્દૂલસિંહ, કેશરીસિંહ, ચિત્તલ અને હરણની આકૃતિવાળા પશુ વિશેષ વગેરે ચતુષ્પાદ પ્રાણીઓની પૂર્વોક્ત પાપી મનુષ્ય હિંસા કરે છે. (ક) ઉરપરિસર્પ જીવોનાં વર્ગ : અજગર, ગોણસ-ફેણ વગરના સર્પ વિશેષ, વરાતિદ્રષ્ટિ વિષ-સર્પ, મુકુલી-ફેણવાળા સાંપ, કાઉદર કાકોદર સર્પ, દર્ભપુષ્પ સર્પ, આસાલિક અને મહોરગ વિશાળકાય સર્પ આ બધા અને આ પ્રકારનાં અન્ય ઉપર પરિસર્ષ જીવોનો પાપી જન વધ કરે છે. (ખ) ભુજપરિસર્પ જીવોનાં વર્ગ : ક્ષીરલ-ભુજાઓનાં સહારે ચાલવાવાળા પ્રાણી, શરમ્બસેહ-મોટા-મોટા કાળા સફેદ રંગનાં કાંટાવાળા શરીરધારી પ્રાણી, શલ્યક, ગોહ, ઉદર, નોલિયો, કાંચિડો જાહક કાંટાથી ઢંકાયેલ જીવ, મંગુસર ગિલહરી ખાડહિલ છછુન્દર, ચાતુપૂદિક ખિસકોલી, ઘરોલિયા વગેરે અનેક પ્રકારનાં ભુજપરિસર્પ જીવોનો વધ કરે છે. ખેચર જીવોનાં વર્ગ : - કાદમ્બક-વિશેષ પ્રકારનાં હંસ, બગલા, બલાકા, સારસ, આડા, સેતીક-જળપક્ષી વિશેષ, કુલલ- હંસ વિશેષ, વંજુલપક્ષી, પારિપ્લવ, પોપટ, તીતર, દીપિકા દેવચકલી, શ્વેત હંસ, કાળામુખ અને પગવાળા હંસ, ભાસ, કુટીક્રોશ, કૉચપક્ષી, જલકૂકડી, ઢેલીકાલક-જળચર પક્ષી, સૂચીમુખ, કપિલ, પિંગલાક્ષ-પીળાં નેત્રવાળું પક્ષી, કારંડક-બતક, ચકવા, કુરર, ગરુડ, લાલરંગનો પોપટ, લાલ ચાંચવાળા પોપટ, મોર, મેના, નંદી મુખ, નંદમાનક અને કોક, બિંગોડી, કોણાલક, ચાતક, તેતરપક્ષી, બટેર, લાવક, કપિંજલક, કબૂતર, પારેવું, ચકલી, ઢિક પક્ષી, કૂકડો, મેસર, મયૂર અને ચકોર, હદપુંડરીકનામનું જળચર પક્ષી, કરક-પક્ષી વિશેષ, સમડી, બાજ, વાયસ (કાગડાની જાત) શ્વેતચાપ પક્ષી, વાગોળ, ચમગાદડ, વિતતપક્ષી, સમુદ્રપક્ષી- અઢાઈ દ્વીપની બહારનાં પક્ષી વિશેષ વગેરે પક્ષીઓની અનેકાનેક જાતિઓની હિંસક જીવહિંસા કરે છે. खयहर जीववग्गोવારંવ-વ-વા-સારસ-આડા-સેતા-શુઝ~વંઝુત્ર-પરિપૂર્વ-વીર-સ૩-ઢાવિય-દંત- ઇત્તરभास-कुलीकोस-कोंच-दगतुंड-ढेणियालग-सूयीमुहकविल-पिंगलक्खग-कारंडग-चक्कवाग-उक्कोस-गरूलपिंगुल-सुय-वरहिण- मयणसालनंदीमुह-नंदमाणगकोरंग-भिगांरग- कोणालग-जीवजीवग-तित्तिरवट्टग-लावग- कपिंजलक-कवोतक-पारेवयग-चडगઢિવા-વાવડ-મસર-મયૂર-૧૩--પોંડરિઇ-વचीरल्ल-सेण-वायस-विहग-भिणासि-चास-वग्गुलिचम्मट्ठिल-विततपक्खी-समुग्गपक्खी खयहरविहाणाकए य વાલી - ૫૨. મા. ૧, સુ. ૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૫૫ ૨૦. વિચાર વિજ ઉષ્મત તિરિવાજે વ રાજિ- ૧૦. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી તિર્યંચ જીવોનાં વધનાં કારણ : जल-थल-खगचारिणो उ पंचेंदिए पसुगणे बिय-तिय- આ પ્રમાણે જળચર, સ્થળચર અને ખેચર (આકાશમાં चउरिदिए विविहे जीवे पियजीविए मरणदुक्खपडिक्ले વિચરણ કરનાર) પંચેન્દ્રિય તેમજ બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, वराए हणंति बहुसंकिलिट्ठ-कम्मा, इमेहिं विविहेहिं ચઉન્દ્રિય એવા વિવિધ પ્રકારનાં જીવો છે. જેમને રોહિં - પોતાના પ્રાણ પ્રિય છે. તેમજ મરણ અને દુઃખ જેમને પ્રતિકૂળ છે, દીન છે. અત્યંત દુષ્ટ આચરણવાળા પાપી મનુષ્યો તેઓ વિવિધ પ્રકારનાં પ્રયોજનને વશ થઈને જીવોનો ઘાત કરે છે - 1. જિં તે ? પ્ર. તે પ્રયોજન ક્યા-ક્યા છે ? ૩. મ્ય-વસ-મંસ-મેથ-સાઉથ-ન-gિfસ-મયૂર- ઉ. ચામડ, ચરબી, માંસ, મેદ, લોહી, યકૃત, મગજ, દિય-ચંત-પિત્ત-ક્કસ તંત અઢિ-કિંગ-નદ હૃદય, આંતરડાં, પિત્તાશય, ફેફસા, દાંત, અસ્થિ, નયT-0T-Tfv- નધમf-સિં-ઢાઢ હાડકાં, મજ્જા, નખ, નેત્ર, કાન, સ્નાયુ, નાક, पिच्छ विस-विसाण-वालहेऊं हिंसंति य । ધમનીઓ-નાડીઓ, શિંગડાં, દાઢો, પિછું, વિષ, વિષાણ-હાથી દાંત, વાળને પ્રાપ્ત કરવા માટે હિંસક લોકો તેમની હિંસા કરે છે. भमर-मधुकरिगणे रसेसु गिद्धा । રસાદિઓમાં લોલુપ મનુષ્ય મધને પ્રાપ્ત કરવા માટે મધમાખીઓની ઘાત કરે છે. तहेव तेइंदिए सरीरोवकरणयाए किवणे । એજ પ્રમાણે બિચારા શું માંકડ, મચ્છર આદિ ત્રેઈન્દ્રિય જીવોની શરીર સુખના માટે કે ઉપકરણોને શૃંગારિત કરવા માટે હિંસા કરે છે. बेइंदिए बहवे वत्थोहर परिमंडणट्ठा। વસ્ત્રાદિનું પ્રસાધન કરવા, ગૃહની શોભાનાં નિમિત્તે અનેક બેઈન્દ્રિય જીવોની પણ વાત કરે છે. अण्णेहिं य एवमाइएहिं बहूहिं कारणसएहिं अबुहा આ પ્રમાણેનાં પૂર્વોક્ત તથા અન્ય અનેકાનેક इह हिंसंति तसे पाणे इमे य एगिदिए बहवे वराए પ્રયોજનોથી બુદ્ધિહીન અજ્ઞાની પાપી મનુષ્ય तस्से य अण्णे तयस्सिए चेव तणसरीरे समारंभंति । ત્રસ જીવોની ઘાત કરે છે તથા ઘણા એકેન્દ્રિય જીવોનો અને તેની આશ્રિત રહેલ અન્ય સૂક્ષ્મ શરીરવાળા ત્રસ જીવનો સમારંભ કરે છે. અર્થાત હિંસા કરે છે. अत्ताणे, असरणे, अणाहे, अबंधवे, कम्मनिगडबद्धे, તે ત્રાણહીન છે, અશરણ છે, સ્વામીનાં અભાવે अकुसल-परिणाम-मंदबुद्धिजण-दुविजाणए, पुढवि અનાથ છે, સહાયકને અભાવે અબાંધવ છે. मए, पुढविसंसिए, जलमए जलगए अणलाणिल પોતાના કર્મરૂપી બેડી વડે બંધાયેલ છે. અકુશલ तणवणस्सइगणनिस्सिए य - પરિણામવાળા અને મંદબુદ્ધિયુક્ત છે. તે આ પ્રાણીઓને જાણતા નથી. તે અજ્ઞાની જીવ પૃથ્વીકાય જીવોની તથા પૃથ્વીને આશ્રયે રહેલ અળસીયાં આદિ બેઈન્દ્રિય, જળકાયિક જીવો તથા તેના આશ્રયે રહેલ ત્રસજીવોની તથા અગ્નિકાય, વાયુકાય અને તૃણરૂપ વનસ્પતિકાય જીવોની અને તેમનાં આશ્રયે રહેલ. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. तम्मयतज्जिए चेव तदाहारे तप्परिणय वण्ण ત્રસજીવોની, તેમના સ્વરૂપમાં જીવવાવાળા તેમજ બંધ-રસ-શ્વાસ વૌવા તેમના આશ્રયે રહેલ જીવોને પૃથ્વી આદિ આધારભૂત છે, પૃથ્વી આદિ જ જેમનો આહાર છે એવા જીવોને તથા પૃથ્વી આદિનાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શોથી જેમનો શરીરરૂપ સ્વભાવ પરિણત થઈ રહ્યો છે. अचक्खुसे चक्खुसे य, तसकाइए असंखे थावर કેટલાક ચક્ષુથી જોઈ શકે છે. કેટલાક ચક્ષુથી જોઈ काए य सुहुम-बायर-पत्तेयसरीरनाम-साधारणे શકતા નથી. એવા અસંખ્ય ત્રસ જીવોને, સ્થાવર જીવોને તથા અનન્ત સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક શરીર अणंते हणंति अविजाणओ य परिजाणओ य जीवे। અને સાધારણ શરીરવાળા સ્થાવરકાયના જીવોને इमेहिं विविहेहिं कारणेहिं જાણતા કે અજાણતાં આ (આગળ કહેલ) પટ્ટ. મા. ૨, ૩. ૨૦-૧૨ કારણોથી હિંસા કરે છે - ११. पुढविकाइयाईणं जीवाणं हिंसा कारणानि- ૧૧. પૃથ્વીકાયાદિ જીવોની હિંસાનું કારણ : 7 વિ તે? પ્ર. તેના ક્યા-ક્યા કારણો છે ? ૩. રિસT-gqff-વાવ-વgિrળ-ફૂવ-સર કૃષિ, પોફખરિણી, વાવ, વાવડી, કૂવા, નાનો तलाग-भिति-वेदिया-खातिया- आराम-विहार જળાશય, તળાવ, ભિન્ની, ચૈત્ય, ખાઈ, બગીચા, ધૂમ-પાર-તાર- ડિર- 7-વરિયા-સેર વિહાર, સ્તૂપ, પ્રાકાર, દ્વાર, ગોપુર, અટ્ટાલિકા, સંમ-વસાય વિM-ભવUT-ઘર-સરVT- T ચરિકા, પુલ, સંક્રમ, રાજમહેલ, વિકલ્પ-નાનો आवण-चेइय-देवकुल- चित्तसभा-पवा-आयत પ્રાસાદ, ભવન, ઘર, ઘાસનું ઝુપડું, ગુફા, દુકાન, णावसह-भूमिघर-मंडवाण य कए, भायण ચોતરો, દેવકુલ- દેવાલય, ચિત્રસભા, પરખ, भंडोवगरणस्स विविहस्स अट्टाए पुढविं-हिंसंति આયતન, યજ્ઞશાળા, તાપસોના આશ્રમો, ભૂમિગૃહ, ભોંયરા, મંડપ તથા અનેક પ્રકારનાં मंदबुद्धिया। ભાજન-ભાંડોપકરણના નિમિત્તે મંદબુદ્ધિવાળા લોકો પૃથ્વીકાય જીવોની હિંસા કરે છે. जलं च मज्जणय-पाण-भोयण-वत्थधोवण સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર ધોવા, શૌચ વગેરે सोयमादिएहिं। કારણોને લીધે અપૂકાયના જીવોની હિંસા કરે છે. पयण-पयावण-जलावण-विदंसणेहिं अगणिं । ભોજન રાંધવા અને રંધાવવા માટે પોતે અગ્નિ પ્રગટાવે, અન્ય પાસે અગ્નિ પ્રગટાવડાવે તથા દીવો સળગાવીને પ્રકાશ કરવા ઈત્યાદિ કારણોને લીધે અગ્નિકાય જીવોની હિંસા કરે છે. सुष्प-वियण-तालयंट परिथुणक पेहुणमुह-करयल સૂપડા વડે, વાંસનાં પંખા વડે, તાડનાં પંખા વડે, सग्ग-पत्त-वत्थ एवमादिएहिं अणिलं। મોરપીંછનાં પંખા વડે, મુખથી, તાળી વગાડીને, હાથથી ઝાટકવામાં આવે સાગપાનથી અને વસ્ત્રથી હવા ખાવામાં આવે છે ત્યારે વાયુકાય જીવોની હિંસા થાય છે. अगार-परियार-भक्ख-भोयण-सयणासण-फलक અગાર-ગૃહ, પરિચાર-તલવાર આદિનું મ્યાન, મુસત્ર-૩-તત-વિતતતબ્બ-વદ-વાદ ભક્ષ્ય-ખાવા લાયક દ્રવ્ય, ભોજન, શયનાસન, લાકડાની પાટ, સાંબેલું, ખાંડણિયો, વીણા આદિ વાદ્ય, વાજીંત્રો-એક પ્રકારનું વાદ્ય વિશેષ, નૌકા, વાહન વગેરે, Page #60 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૫૭ मंडव-विविहभवण-तोरण-विडंग-देवकुल મંડપ, વિવિધ ભવન, તોરણ, કપોતપાલી, जालयद्धचंद-निज्जूहग-चंदसालिय-वेतिय યક્ષગૃહ, ગવાક્ષબારી, બારી-અર્ધચન્દ્રાકાર સોપાન જિનિ રોજ-રા-સ્વીત્ર-મંદવ-સમ-૫વા-વસદ વિશેષ, નિસ્પૃહક, ચંદ્રશાલિકા, વેદિકા-ચોતરો, Tw-Hસ્ત્રાવMવર-નચ-નં-૫૪-સિર નિસરણી, નાની નૌકા, ચંગે, ખૂટો, મંડપ, સંગ-સોયા-ર-સાડ-ના-નાના-નાના સભાસ્થાન, પરબ, તાપસીનો આશ્રમ, સુગંધિ વરિ-ઢાર-પુર-દિ-ત-સૂત્રિય-૦૩ દ્રવ્ય, માલ્ય કુસુમ આદિની માળા, અંગવિલેપનના मुसंढि-सयग्घी-बहुपहरणा-वरणुवक्खराणकए પદાર્થો, વસ્ત્રો, ઘૂસરી, લાંગલ-હળ, ખેડેલું ખેતર, अण्णेहिं य एवमाइएहिं बहुहिं कारणसएहिं हिंसंति બીજ બોવાની માલિકા, એક જાતનો રથ, શિબિકાते तरूगणे भणिया अभणिया एवमादी। પાલખી, રથ, શકટ-ગાડું, યાન-વાહન, બે પ્રાણીથી ખેંચાતા વાહન, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર- પટ્ટ. મ. ૨, મુ. ૨૩-૧૭ શહરનું મુખ્ય કાર, આગળિયો, યંત્ર, શૂળીએ ચડાવવાનું કાષ્ઠ, યષ્ટિ, છડી, મુસંઢી- બંદૂક તોપ અનેક પ્રકારના પ્રહરણ શસ્ત્ર-ઢાંકણું, ખગ, તીર વગેરે તેમજ બીજા પણ ઉપરમાં કહેલ ન કહેલ એવા અનેક પ્રયોજનથી અજ્ઞાની જીવ વનસ્પતિ જીવોની હિંસા કરે છે. १२. पाणवहगाणं मणोवित्ति ૧૨. પ્રાણવધકોની મનોવૃત્તિ : सत्ते सत्तपरिवज्जिया उवहणंति दढमूढा दारूणमती દઢમૂઢ – જેમનાં વિવેકરૂપ ચક્ષુઓ પર અજ્ઞાનનો પર્દો કોઈ માTT-માયા-ત્રમ-હીસા, રતી, આરતી, સોય, પડેલ છે અને જેમની વૃત્તિઓ અત્યંત ક્રૂર બની ગઈ वेदत्थी, जीव जोयधम्मत्थ-कामहेउ सवसा अवसा છે એવા મંદબુદ્ધિ પુરુષ ક્રોધથી પ્રેરિત થઈને ક્રોધ, अट्ठाए अणट्ठाए य तसपाणे थावरे य हिंसंति। માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક આદિ વૃત્તિઓથી યુક્ત થઈને વેદાર્થ, વંશવૃદ્ધિ માટે, ધર્માર્થકામને માટે, ક્યારેક સ્વાધીન અથવા પરાધીન દશામાં, ક્યારેક પ્રયોજનથી તથા વિના પ્રયોજને શક્તિથી હીન ત્રસ તથા સ્થાવર જીવોની હિંસા કરે છે. मंदबुद्धी सवसा हणंति, अवसा हणंति, सवसा-अवसा તે બુદ્ધિહીન ક્રૂર પ્રાણી સ્વતંત્ર હોવા છતાં પોતાની viઉતા ઈચ્છાનુસાર ઘાત કરે છે, કેટલાક વિવશ થઈને ઘાત કરે છે તથા સ્વતંત્ર અને પરતંત્ર બંને પ્રકારથી જીવોની હિંસા કરે છે. अट्ठा हणंति, अणट्ठा हणंति, अट्ठा-अणट्ठा दुहओ કેટલાક સપ્રયોજન ઘાત કરે છે. કેટલાક નિપ્રયોજન ઢviઉતા ઘાત કરે છે, કેટલાક સપ્રયોજન અને નિપ્રયોજન બંને પ્રકારથી ઘાત કરે છે. हस्सा हणंति, वेरा हणंति, रती हणंति, हस्सा-वेरा- કેટલાક જીવ હાસ્ય-વિનોદનાં કારણે, કેટલાક વેરનાં રત-દક્ષિા નિમિત્તે, કેટલાક રતિ આમોદ પ્રમોદને કારણે અને કેટલાક હાસ્ય, વૈર અને ભોગાસક્તિરૂપ ત્રણે કારણોથી હિંસા કરે છે. कुद्धा हणंति, लुद्धा हणंति, मुद्धाहणंति, कुद्धा-लुद्धा-मुद्धा કેટલાક ક્રોધમાં આવીને જીવોની હિંસા કરે છે, કેટલાક દviઉતા લોભને વશ થઈને હિંસા કરે છે, કેટલાક મોહાધીન થઈને હિંસા કરે છે. કેટલાક જીવો ક્રોધ, લોભ, મોહ એ ત્રણને વશ થઈને જીવોની હિંસા કરે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अत्था हणंति, धम्मा हणंति, कामा हणंति, अत्था-धम्मा- કેટલાક લોકો ધનને માટે જીવોની હિંસા કરે છે. કેટલાક कामा हणंति। ધર્મ માટે જીવોની હિંસા કરે છે. કેટલાક જીવો કામ ભોગ માટે જીવોની હિંસા કરે છે. કેટલાક એવા જીવો - પટ્ટ. મા. ૨, મુ. ૨૮ છે કે જે અર્થ, ધર્મ અને કામ એ ત્રણેને વશ થઈને જીવોની હિંસા કરે છે. १३. हिंसगजणाणं परिययो ૧૩. હિંસકજનોનો પરિચય : ૫. ચરે છે ? પ્ર. તે પ્રાણવધ કરનારા ક્યા-ક્યા પ્રાણીઓ છે ? ૩. ને તે સોરિયા, મછવંધા, સળિયા, વાદા, ઉ. સૌકરિક : સુવરનો શિકાર કરનારા મનુષ્યો, कूरकम्मा, वाउरिया, મસ્યબંધ : માછલીઓને મારનાર માછીમારો, શકુનિક : પક્ષીઓનો શિકાર કરનાર પારધિઓ, વ્યાધ-મૃગનો શિકાર કરનાર શિકારીઓ, ક્રરકદુષ્ટ કર્મ કરનારા મનુષ્યો, વાગરિકા- જાળમાં મૃગને ફસાવનારા વાઘરી લોકો, ઢવિય વંધMો -તપ--નાસ્ત્ર-વીર દ્વિીપિકા- વાઘ દ્વારા મૃગોને લલચાવવાને માટે यसीदब्भ वाग्गुरा कूडछेलिया हत्था, हरिएसा, બનાવેલી કૃત્રિમ હરિણી, બંધનપ્રયોગ - મૃગાદિ साउणियायवीदंसगपासहत्था, वणचरगा, लुद्धगा, જીવોને બાંધવાના સાધનો, તપ્ર- માછલીને પકડીને મૂકવાની ટોપલી, ગલ-બડિશ, બંશી – જેના અગ્રભાગ પર લોટની કણેક લગાડીને માછીમાર તેને પાણીમાં નાખે છે. જાળવીરલ્લકલોઢા કે દર્ભનું એક જાતનું બંધન, પાશ, નકલી બકરી કે જે સિંહ આદિ જાનવરોને લલચાવવા માટે બનાવીને રાખવામાં આવે એ બધી ચીજો ચાંડાળ, ચાંડાળનાં સેવકો, વીતસક, કિરાત, વ્યાધ્ર. महुघाया, पोयघाया, एणीयारा, पएणियारा, મધુઘાતક, પક્ષીઓનાં બચ્ચાને મારનારા, મૃગોને સર-દ-દિન-તા-g~~-પર પકડવાને માટે મૃગી-હરિણીને પાળે છે તે मलण-सोत्तबंधण-सलिलासयसोसगा, લોકો, પૈણીચાર-એક પ્રકારનાં વ્યાઘ, જળાશય, અગાધ જળાશય, વાવ, તળાવ, નાનું જળાશય વગેરેનાં પાણીને માછલા પકડવાનાં હેતુથી બહાર કાઢી નાખે છે. જળનું મન્થન કરે છે તે લોકો તથા - विसगललस्स य दायगा, उत्तणवल्लर दवग्गि વિષ - હળાહળ ઝેર, ગર-સંયોગ જનિત વિષ णिद्दया पलीवगा कूरकम्मकारी। આદિ જીવોને મારી નાખવાને માટે જેઓ તેમને ખવરાવે છે તથા ઉતૃણો - વર્ધિત તૃણવાળા વનોને, વલ્લરો- ગહન વનોને દાવાનળ લગાડીને સળગાવે છે તે બધાને ક્રૂરકર્મ કરનારા માનવામાં આવે છે અને તેવા જીવો જ પ્રાણવધ કરનાર છે. इमे य बहवे मिलक्खु जातीया । આ પ્રમાણેની હજી ઘણી હિંસક પ્લેચ્છ જાતિઓ છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩પ૯ . કે તે ? પ્ર. તે અનાર્ય જાતિ કંઈ કંઈ છે ? ૩. સવ-નવ-સવર-વધ્વર-ય-મુકોઃ -મ ઉ. શક, યવન (તુર્ક), શબર (ભીલ), બર્બર, કાય, तित्तिय-पक्कणिय-कुलक्ख-गोड-सींहल મુસંડોદ, ભડક, તિત્તિક, પક્કનિક, કુલાલ, ગૌડ, पारस-कोंच-अंध-दविल-विल्लल-पुलिंद-अरोस સિંહલ, પારસ, કૌંચ, આંધ્ર, દ્રાવિડ, બિલ્વલ, ટૉવ-પો -ધારા-વહસ્ત્રી-નન્સ-રામ પુલિંદ, આરોષ, ડોંબ, પૌક્કણ, ગાંધાર, બહલી मास-बउस-मलया-चुंचुया य चूलिया कोंकणगा દેશમાં ઉત્પન્ન થયેલ લોકો, એજ રીતે રોમ, માસ, सेय मेता पण्हव-मालव-महुर-आभासिय બકુશ, મલય, ચંચુક, ચૂલિક, કોંકણક, કનક, સંય, મેદ, પહવ, માલવ, મધુર, આભાષિક, અનક્ષ, સવ-જો-હૃાસિય-વ-વાસિયા-નેદુર ચીન, લાસિક, ખસ, ખાસિક, નિષ્ફર, મહારાષ્ટ્ર, मर-हट्ठमुट्ठिअ-आरब-डोंबिलग कुहण केकय મૌષ્ટિક, આરબ, ડોંબિલક, કુહણ, કેક, હૂણ, हूण-रोमग-रूरू-मरूया चिलाय विसयवासी य રોમક, રુરુ અને મસક ચિલાત દેશવાસી મનુષ્ય પવિતા જેમની બુદ્ધિ પાપ-કર્મમાં લીન રહે છે અને તે પ્રાણવધ કરનારા હોય છે. जलयर-थलयर-सणप्पयोरग-खहचर-संडास (પૂર્વોક્ત વિવિધ દેશો અને જાતિઓનાં લોકોનાં तोंडजीवोवघायजीवी । सण्णीणो य असण्णिणो य સિવાય) અન્ય જાતી અને અન્ય દેશીય લોગ પણ पज्जत्ते अपज्जत्ते य असुभ लेस-परिणामे एए अण्णे જે અશુભ લેક્ષા-પરિણામવાળા હોય છે તે य एवमाई करेंति पाणाइवायकरणं । જળચર, સ્થળચર, નખોર યુક્ત પગવાળા ચિતા, સુઅર, વાધ આદિ જીવો, ઉરગ- પેટે ચાલનારા સાંપ, બાજ આદિ નભચર પક્ષી, સંડાસી જેવી ચાંચવાળા ઢંક, કેક આદિ પક્ષીઓ, એ બધા જીવોની હિંસા કરીને પોતાનો જીવન નિર્વાહ કરનાર જીવો છે. તે સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોની હિંસા કરે છે. पावा, पावाभिगमा, पावरूई, पाणवहकयरई, જે પાપકર્મ કરવાને તત્પર હોય છે, પાપ પ્રવૃત્તિ पाणवहरूवाणुट्ठाणा पाणवहकहासु अभिरमंता જ જેમણે સ્વીકારેલી છે. જેમની બુદ્ધિ પાપમય થઈ तुट्ठा, पावं करेत्तु होंति य बहुप्पगारं । ગઈ છે, પાપકર્મમાં જ જેમની વૃત્તિ વધારેમાં - gટ્ટ. મ. ૨, સુ. ૨૧-૨૧ વધારે જાગૃત રહે છે. પ્રાણવધમાં જેમને મજા આવે છે, પ્રાણવધનું કાર્ય જ જેમનું એક અનુષ્ઠાન છે અને પ્રાણીઓની હિંસાત્મક વાર્તાઓમાં જ જેમને રસ પડે છે, એવા જીવો વિવિધ પાપો કરીને સંતોષ પામે છે. १४. पाणवह फलं ૧૪. પ્રાણવધનું ફળ : तस्स य पावस्स फलविवागं अयाणमाणा वड्दति महब्भयं આ પ્રાણવધરૂપ પાપવૃક્ષનું કડવું ફળ ભોગવવું પડશે, अविस्सामवेयणं दीहकालबहुदुक्खसंकडं नरयति- એ વાતને નહીં જાણનારા પાપી જીવો અત્યંત ભયપ્રદ रिक्खजोणिं। અને પ્રતિકાળ અનુભવાતી અશાતા ના વેદનાથી યુક્ત હોય અને જેમાં દીર્ઘકાળ સુધી જીવ વિવિધ શારીરિક અને માનસિક દુઃખોથી યુક્ત હોય તેવી નરક, તિર્યંચ યોનિને તેઓ વધારે છે. इओ आउक्खए चुया-असुभकम्मबहुला उववज्जति नरएसु આયુષ્યનો ક્ષય થતાં પ્રાણવધકારી જીવ મનુષ્ય हुलियं महालएसु। - gટ્ટ. મ. ૧. સુ. ૨૨ ભવમાંથી મરીને અશુભ કર્મના ભારથી દબાયેલા એવા તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. ના રિચ - ૧૫. નરકનો પરિચય : तेसु नरगेसु वयरामय-कुड्ड-रूद्द-निस्संधि-दार- તે નરકાવાસ વજૂની દિવાલોવાળાં છે, અત્યંત વિસ્તૃત विरहिय-निमद्दव-भूमितल-खरामरिस-विसम णिरय- છે. સંધિરહિત છે. અવર-જવર માટેનાં દ્વારોથી રહિત घरचारएसु, महोसिण-सयापतत्त दुग्गंध-विस्स-उब्वेय- છે અને મૃદુતાથી રહિત કઠોરમાં કઠોર, ઊંચા-નીચા जणगेसु, ભૂમિ ભાગવાળા છે, તેમાં સદા ઉષ્ણતાજન્ય વેદના રહ્યા કરે છે. તેઓ નિરંતર તાપથી વ્યાપ્ત રહે છે, જીવ ત્યાં ખરાબ દુર્ગધથી હંમેશા ઉદ્વિગ્ન રહે છે. बीभच्छ-दरिसणिज्जेसु, निच्च हिमपडलसीयलेसु, જોવામાં તે ઘણાં જ બેડોળ- ધૃણા થાય તેવા હોય છે, कालोभासेसु य, भीम-गंभीर-लोम-हरिसणेसु णिरभि- તેઓ સદા હિમનાં થરો જેવા શીતળ હોય છે. તેઓ रामेसु, निप्पडियार-वाहि-रोग-जरापीलिएसु, अईव- દેખાવે કાળા હોય છે. તે નરકવાસોનું વર્ણન સાંભળતાં निच्चंधकार तिमिस्सेसु पइभएसु ववग्गय-गह-चंद-सूर જ જીવોના શરીરનાં રોમાંચ ઉભા થઈ જાય છે. Tqત્ત- નોમુ, મેય-વસT-Hસ-g૬૪- ૬ શોભા વિનાનાં છે. અસાધ્ય કુષ્ઠ આદિ વ્યાધિયો, पूयरूहिरूक्किण्ण-विलीण-चिक्कण-रसिया-वावण्ण રોગો, વૃદ્ધાવસ્થા આદિ જે અવસ્થાઓ છે, તેમની कुहिय-चिक्खल कद्दमेसु, પીડાનો ત્યાં કોઈ ઈલાજ હોતો નથી. કાયમ ઘોરમાં ઘોર અંધકાર રહેવાથી તે નરકાવાસ ભયજનક હોય છે. ત્યાં ગ્રહ, ચંદ્ર, સૂર્ય કે નક્ષત્ર આદિનાં પ્રકાશનો અભાવ છે. મેદ, વસા, ચરબી માંસ, પરૂ, લોહી તે સ્થાનોમાં હોવાથી તે સ્થાન અત્યંત ધૃણાજનક હોય છે. કિચડ અને રક્તથી વ્યાપ્ત ગુંદરનાં જેવાં ચીકણાં તે સ્થાનો દુર્ગધમય રહે છે. कु कू लानल-पलित्त-जाल-मुम्मुर-असि-क्खुर- તેમનો સ્પર્શ ખદિરાગ્નિ જેવો, અગ્નિની જ્વાળા જેવો, करवत्तधारासु निसिय-विच्छुयडंक-निवायोवम्म- મુસ્કુરભસ્મ- મિશ્રિત અગ્નિકણો જેવો, તલવારની फरिस-अइदुस्सहेसु य, अत्ताणा असरणा कडुय- ધારના જેવો, ખુર-ખરીની ધાર જેવો, કરવતની ધાર परितावणेसु, अणुबद्ध निरंतर-वेयणेसु, जमपुरिस જેવો અને અત્યંત તીક્ષ્ણ વીંછીના ડંખ જેવો છે. તે संकुलेसु। સ્થાનો અત્યંત દુ:ખદાયી હોય છે. ત્યાંના નારક જીવો ત્રાણ રહિત અને અશરણ દશામાં હોય છે. તે નારક દારુણ દુઃખો દ્વારા ખૂબ જ સંતાપ ભોગવે છે તથા ત્યાં દરેક ક્ષણે અવિચ્છિન્ન અસહ્ય પીડા ભોગવવી પડે છે અને યમ દેવોથી સદા તે ઘેરાયેલાં હોય છે. तत्थ य अंतोमुहुत्तलद्धिभवपच्चएणं निव्वत्तेति उते सरीरं તે નરકોમાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્તમાં પ્રાપ્ત हुंडं बीभच्छ-दरिसणिज्जं बाहणगं अट्ठि-ण्हारू-णह- વૈક્રિયલબ્ધિ અને ભવપ્રત્યયથી નરકભવ સંબંધી रोम-वज्जियं असुभगं दुक्खविसहं । શરીરને બનાવી લે છે. તે શરીર હુડક સંસ્થાન, વિકૃત સ્વરૂપવાળું, બીભત્સ, ભયજનક, અસ્થિ, નસો, નખ અને વાટીથી રહિત, અશુભ અને દુ:ખોને સહન કરવામાં સમર્થ હોય છે. तओ य पज्जत्तिमुवगया इंदिएहिं पंचहिं वेएंति असुहाए આ પ્રકારની શરીરની રચના થઈ ગયા પછી (આહાર, वेयणाए उज्जल-बलविउल-कक्खड-खर फरूस- શરીર, ઈન્દ્રિય, પ્રાણ, ભાષા અને મન) પર્યાપ્તિઓને Tચંડ-ઘોર-વળ-રાહUTTI પ્રાપ્ત કરીને પાંચે ઈન્દ્રિયો દ્વારા અશાતારૂપ વેદનાથી ઉજ્જવળ, પ્રબળ, વિશાળ, કઠોર, તીક્ષ્ણ, નિષ્ઠુર, - . . ?, મુ. ૨૩-૨૪ પ્રગાઢ, પ્રચંડ, ભયાનક, વિકટ, ભીષણ, દારુણ આ પ્રકારની વેદનાથી જીવ નરકમાં દુ:ખનો અનુભવ કરે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૬૧ ૨૬. વેચનાને સર્વ ૧૬. વેદનાઓનું સ્વરૂપ : ૫. વિ તે ? પ્ર. તે વેદનાઓ કેવી હોય છે ? ૩. ઠંડુ મદfમ, પથ--તવ-તત્કા નારક જીવોને લોઢાના વિશાળ પાત્રમાં, સાંકડા भट्टभज्जणाणि य, लोहकडाहुक्कडणाणि य, મુખવાળા ઘડાના આકારના મહાકુંભમાં રંધાવાનાં, कोट्ट-बलिकरण-कोट्टणाणि य, सामलि ઓગળવાનાં, તવા પર રોટલીની જેમ શેકાવાનાં, तिक्खग्ग-लोहकंटक-अभिसरणापसारणाणि, તેલના તાવડામાં પૂરી આદિની જેમ તળવાનાં, फालण-विदारणाणि य, अवकोडगबंधणाणि, તાવડામાં શેકાતા ચણા આદિની જેમ શેકવાનાં लट्ठिसयतालणाणि य, गलगंबलुल्लंबणाणि, લોઢાની કઢાઈમાં ઈક્ષ રસની જેમ ઓઢાવવા જેવા सुलग्गभेयणाणि य आएसपवंचणाणि खिंसण દુ:ખો અનુભવે છે. દેવીની સામે બલિની જેમ હાથપગ આદિ અવયવોનું છેદન કરવામાં આવે विमाणणाणि विघुट्ठपणिज्जणाणि वज्जवज्झसय છે. શરીરનાં ટુકડા ટુકડા કરાય છે. સમર વૃક્ષનાં माईकाणि य। લોહકંટકનાં સમાન અણીદાર કાંટાઓ ઉપર તેમનું કર્ષણોપકર્ષણ કરાય છે. અર્થાતુ આગળ-પાછળ ખેંચવામાં આવે છે. લાકડાની જેમ તેને ચીરવામાં આવે છે, વસ્ત્રની જેમ ફાડવામાં આવે છે. તેમના હાથ પગ બાંધવામાં આવે છે. ત્યાં તેમને સેંકડો લાઠીઓનો માર પડે છે. તેમના ગળામાં ફંદા બાંધીને વૃક્ષોની ડાળિયો પર લટકાવવામાં આવે છે. શૂળની અણીથી તેમનાં શરીરનું ભેદન કરવામાં આવે છે. અસત્ય વસ્તુના આદેશ વડે ઠગવામાં આવે છે. તેની ભર્સના કરીને અપમાનિત કરાય છે. एवं ते पुवकम्मकयसंचओवतत्ता-निरयग्गि પૂર્વમાં કરેલા પાપોનું સ્મરણ કરાવીને તેમને महग्गि-संपलित्तागाढदुक्खं महब्भयं कक्कसं असायं વધ્યભૂમિમાં લઈ જવાય છે. ત્યાં વધ્ય જીવોની सारीरं माणसं च तिव्वं दुविहं वेएंति । સમાન અનેક પ્રકારથી દુ:ખ આપવામાં આવે છે. આ પ્રમાણે તે પાપકારી જીવ પૂર્વે ભવે કરેલા કર્મોનાં સંચયથી સંતપ્ત મહાઅગ્નિથી સંદીપ્ત થઈને નરકની તીવ્ર અગ્નિમાં જલે છે. અશાતાવેદનીયથી ઉત્પન્ન તે પાપત્યવાલ જીવ અતિશય દુ:ખવાળી મહા ભયવાળી અતિશય કઠોર, શારીરિક અને માનસિક બંને પ્રકારની તીવ્ર વેદનાનો અનુભવ કરે છે. वेयणं पावकम्मकारी बहूणि पलिओवम-सागरोव તે પાપકારી વેદનાને ઘણા જ પલ્યોપમ તથા माणि-कलुणं पालेंतिते अहाउयंजमकाइयतासिया સાગરોપમ પ્રમાણ કાળ સુધી સહન કરે છે, य सदं करेंति भीया। પોતાની આયુ સુધી યમકાયિક દેવો દ્વારા ત્રાસ પામે છે. તે ભયથી વ્યાકુળ બનેલા તે જીવો ત્યાં આર્તનાદ કરે છે. g, વિં તે? પ્ર. નારક જીવો કેવા-કેવા શબ્દો બોલે છે ? ૩. ‘વિમય સા!િ માય! વM!તા! નિતાપૂર્વ ઉ. હે મહાભાગ ! હે સ્વામિન્ ! હે ભાઈ ! હે પિતા ! मे, मरामि दुब्बलो, वाहिपीलिओ अहं किंदाणिऽसि હે તાત ! હે વિજયી ! તું મને છોડી દે, હું મરી રહ્યો एवं दारूणो निद्दयः ! मा देहि मे पहारं।' છું, હું નિર્બળ છું, હું વ્યાધિથી પીડાઈ રહ્યો છું, અત્યારે તમે મારા પ્રત્યે આ રીતે કઠોર અને નિર્દય કેમ બની રહ્યા છો ? મારા પર પ્રહાર ન કરો. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उस्सासेयं मुहुत्तयं मे देहि, पसायं करेह, मा रूस वीसमामि । गेविज्जं मुयह मे मरामि। . गाढं तण्हइओ अहं देहि पाणियं । हंता ! पिय इमं जलं विमलं सीयलं ति । घेत्तूण य नरयपाला-तवियं तउयं से देंति कलसेण दह्ण यतं पवेवियंगोवंगा, अंसुंपगलंत-पप्पुयच्छा छिण्णातण्हाइयम्ह कलुणाणिजंपमाणा विष्पेक्खंता વિસર્જિા अत्ताणा, असरणा, अणाहा, अबंधवा, बंधुविप्पहीणा विपलायंति य मिगा इव वेगेण भयुब्बिग्गा। એક ક્ષણ માટે તો શ્વાસ લેવા દો. મારા ઉપર દયા કરો, મારા પર ક્રોધ ન કરો, હું થોડો સમય વિશ્રામ કરવા માંગું છું માટે ગળાનું બંધન તમે છોડી દો, હું મરી રહ્યો છું. તૃષાથી વ્યાકુળ થઈ રહ્યો છું, મને પીવાને માટે પાણી આપો. 'હા સારું છે ! આ નિર્મળ શીતળ પાણી પીવો.” એમ કહીને નરકપાલ (પરમાધામી અસુર દેવો ઓગાળેલ ગરમ કથીર અથવા સીસાંને કળશમાં ભરીને તે નારકીના અંજલિમાં આપે છે. તે ગરમ સીસાને જોઈને તેના અંગોપાંગ અત્યંત કંપવા લાગે છે. એ સ્થિતિમાં તેમના નેત્રોથી આંસુ ટપકે છે અને કહે છે કે હવે હમારી તૃષા શાંત થઈ ગઈ છે.” આ પ્રમાણે કરૂણાજનક વચનો બોલતા ભાગવા માટે આમ તેમ જુવે છે. રક્ષક વિનાનાં, શરણ વિનાનાં, અનાથ, બંધુઓથી રહિત, બંધુઓથી વંચિત, રક્ષણ કરનાર વિનાના તે નારકી જીવો ભયથી વ્યાકુળ બનીને મૃગોની જેમ ત્યાંથી વેગથી ભાગે છે. ત્યારબાદ ભાગતાં એવા તે નારકી જીવોને જોર જુલમથી પકડીને, દયારહિત બનેલા કેટલાક યમકાયિક, પરમાધાર્મિક દેવો હસી-હસીને નાસતા એવા તેમના મુખને લોઢાના દંડાઓથી પહોળા કરીને તેમાં કળકળતા તે અત્યંત ગરમ સીસાને મુખમાં રેડી દે છે. ગરમ સીસાથી દાઝેલા તે નારકી જીવો હૃદયને ક્ષોભ પમાડે તેવા “હાય ! હાય ! મારી નાખ્યા” તેવા આર્તનાદો કરે છે. કબૂતરોની જેમ હૃદય દ્રાવક આક્રંદ કરે છે. આવા વિલાપ કરવાવાળાને પરમધાર્મિકો દ્વારા રોકવામાં આવે છે, બાંધવામાં આવે છે, જયારે નરકનાં જીવો પ્રબળ દુ:ખ જનિત ચિત્કાર કરે છે. હાહાકાર કરે છે. બડબડાવે છે, ત્યારે નરકપાલ પરમાધાર્મિકો ક્રોધિત થઈને ઉચ્ચ ધ્વનિથી તેને ધમકાવે છે અને કહે છે કે – 'પકડી લો, લાતો મારો, પ્રહાર કરો, છેદી નાંખો, વીંધી નાખો, ચામડી ઉતારી નાંખો, ઈન્દ્રિયોને મૂળમાંથી કાપી નાખો, મરડી નાખો, વારંવાર મારો, પછાડો, ફેંકો, ઉછાળો, જમીનમાં ઘસેડો, રગદોળો. घेत्तूण बला पलायमाणाणं निरणुकंपा मुहं विहाडेत्तुं लोहडंडेहिं कलकलण्हं वयणंसि छुब्भंति, केइ जमकाइया हसंता। तेण दड्ढा संतो रसंति भीमाई विस्सराई रूदंति य, कलुणगाइं पारेवयगा इव । एवं पलवित-विलाव-कलुणाकंदिय-बहुरून्नरूदियद्दो-परिदेविय-रूद्ध-बद्धय-नारकारवसंकुलो णीसिट्ठो । रसिय-भणिय-कुविय-उक्कइयनिरयपालतज्जिय । गेण्ह, कम, पहर, छिंद, भिंद उप्पाडेहुक्खणाहि कत्ताहि विकत्ताहि य भुज्जो । भंज हण विहण विच्छुभोच्छुभ आकड्ढं विकड्ढ । Page #66 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૬૩ किं ण जंपसि? सराहि पावकम्माइं दक्कयाई। एवं वयणमहप्पगब्भो पडिसुयासद्दसंकुलो तासओ सया निरयगोयराणं-महाणगर-डज्झमाणसरिसो-निग्घोसो सुच्चए अणिठो तहिं नेरइया जाइज्जंताणं जायणाहिं।। g. વિ તે? उ. असिवण-दब्भवण-जंतपत्थर-सूइतलक्खारवावि कलकलंत वेयरणि, कलंब वालुया-जलियगुहनिरूभणं उसिणोसिणकंटइल्ल-दुग्गमरहजोयण-तत्तलोह-मग्गगमणવાદUTIf | નરકપાલ ફરીથી ફટકારે છે હે પાપી ! તું બોલતો કેમ નથી ?' પૂર્વ ભવમાં આચરેલ પાપકર્મોને તું યાદ કરી લે. આ પ્રકારનો અત્યન્ત કર્કશ નરકપાલની વાણી વડે ભયંકર લાગતો, પડઘાથી વ્યાપ્ત થતો, ત્રાસજનક અને બળતાં મહાનગરમાંથી ઉદ્દભવતો હોય એવો પરમાધાર્મિકોનો તથા ત્યાં યાતનાઓ વડે શિક્ષા સહન કરતાં નારકીઓનો અનિષ્ટ નિર્દોષ શબ્દ તે નરકોમાં સંભળાય છે. પ્ર. તે યાતનાઓ કેવી હોય છે ? ઉં. તે નારકી જીવોને તલવારની ધાર જેવા આકારના પત્રોનાં વનમાં અને તીક્ષ્ણ અણીવાળાં દર્ભનાં વનમાં ચલાવવામાં આવે છે. યંત્ર પ્રસ્તરોમાં પીલવવામાં આવે છે. અણીવાળી સોયોથી યુક્ત ભૂમિ પર ચલાવવામાં આવે છે. ખારા પાણીથી ભરેલી વાવોમાં પટકી દે છે. કથીર, સીસુ આદિના રસથી ભરેલ વૈતરણી નામની નદીમાં નાંખી દે છે. અતિશય તપેલી રેતીથી યુક્ત નદીમાં, પ્રજ્વલિત અગ્નિવાળી કંદરાઓમાં રોકી દે છે. અતિશય ઉષ્ણ, અતિ તીણ કાંટાથી છવાયેલ તથા મુશ્કેલીથી ખેંચી શકાય તેવા રથ સાથે તે નારકીઓને બળદોની જેમ જોડે છે. તપેલા માર્ગ ઉપર તેમને ચલાવે છે. અને તેમની શક્તિ કરતાં પણ વધારે બોજો તેમની પાસે ઉપડાવે છે. આના ઉપરાંત જન્મજાત વૈરનાં કારણે વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર એક બીજાને વેદના ઉત્પન્ન કરે છે. પ્ર. તે શસ્ત્ર ક્યા-ક્યા છે ? ઉ. તે શસ્ત્ર – મુગર, મુસુંઢી, કરવત, ત્રિશૂલ, હળ, ગદા, મૂસલ, ચક્ર, ભાલો, ગડાસા, ફૂલ, લાઠી, ગોફણ, બરછી, પટ્ટિશ,ચામડાંથી મઢેલું પથ્થરનું હથોડો, દુહણ-એક જાતનું મગદળ, મુષ્ટિક-ઘણ, તલવાર, ઢાલ, અત્યંત તીક્ષ્ણ મોટી તલવાર, ધનુષ, લોઢાનું બાણ, એક વિશિષ્ટ પ્રકારનું બાણ, કાતર, વાંસલો, કુહાડી એ બધાં શસ્ત્રો સરાણ પર સજાવેલાં હોવાને કારણે તેમની ધાર તથા અણી ઘણી તીક્ષ્ણ હોય છે અને તે ચળકતાં હોય છે. એ પ્રકારનાં અશુભ વિક્રિયાથી નિર્ભિત શસ્ત્રોથી તથા તે ઉપરાંત બીજા પણ અન્યને દુઃખદાયક શસ્ત્રોથી. એકબીજાને પરસ્પર વેદનાને ઉત્પન્ન કરે છે. इमेहिं विविहेहिं आयुहेहिं । ૫. જિં તે ? उ. मोग्गर-मुसंढि-करकय-सत्ति-हल-गय-मुसल-चक्क कोंत-तोमर-सूल-लउल-भिंडिमाल-सबल-पट्टिसજમ્મક્-દુ-મુઠિય-સરવે- -વાવनाराय-कणग-कप्पिणि-वासि-परसु टंक-तिक्ख निम्मल। अण्णेहि य एवमाइएहिं असुभेहिं वेउविएहिं पहरणसएहिं अणुबद्धतिव्ववेरा परोप्परवेयणं उदीरेंति अभिहणंता। Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ तत्थ यमोग्गरपहारचुण्णियमुसंढिसंभग्गमहियदेहा जंतोव-पीलण फुरंतकप्पिया के इत्थ सचम्मका विग्गत्ता णिम्मूलुलूण कण्णोठ्ठणासिका छिण्णहत्थ પાયા असि करवय-तिक्ख-कोंत-परसुष्पहार-फालियवासी-संतच्छि-तंगमंगा, कलकलमाणखार परिसित्तगाढ-डझंत-गत्त-कुंतग्गभिण्ण जज्जरियसव्वदेहा विलोलंति महीतले विसणियंगमंगा। तत्थ य विग सुणग सियाल-काक-मज्जार-सरभदीविय-वियग्घ-सदुलसीह - दप्पिय - खुहाभिभूएहिं णिच्च-कालमणसिएहिं घोरा सद्दायमाणा भीमरूवे हिं अक्कमित्ता दढदाढागाढडक्ककड्ढिय-सुतिक्ख-नह-फालियउद्धदेहा विच्छिप्पंते समंतओ विमुक्क संधिबंधणा वियंगमंगा। તે નરકોમાં મુગરના પ્રહારોથી ચૂર્ણિત, મુસુંઢી નામના શસ્ત્રથી જર્જરિત કરેલ, કુંભીમાં દહીંની જેમ શરીર વલોવાય છે, તેવા નારકીઓને નરકોમાં, યંત્રોમાં પીલવાની બીકે કંપતા હોય તેવી હાલતમાં કાપી નાખવામાં આવે છે. તેમના શરીર ઉપરની ચામડી ઉતારી લેવામાં આવે છે. હોઠ, નાક અને કાન મૂળમાંથી કાપી લેવામાં આવે છે. હાથ અને પગ છિન્ન-ભિન્ન કરવામાં આવે છે. તે નરકોમાં તલવાર, કરવત અણીવાળા ભાલા અને ફરશીના પ્રહારોથી શરીર ચીરવામાં આવે છે અને અંગ ઉપાંગોને છોલીને પાતળા કરવામાં આવે છે. અત્યંત ઉકાળેલ ખારવાળા પાણીનું સિંચન કરવાથી શરીર જળી રહ્યા છે. ભાલાની અણીથી વીંધવાના કારણે જેમના શરીર જર્જરિત થઈ ગયા છે. તથા વિવિધ પ્રકારના પ્રહારોથી જેનાં શરીર સૂઝી ગયા છે તેવા જીવો યાતનાઓ પામીને નરકની કઠોર ભૂમિ પર પડી જાય છે. તે નરકોમાં દર્પિત તથા ભૂખ પ્યાસથી - અત્યંત વ્યાકુળતાનાં કારણે ઘોર-જૂર કર્મ કરવાને માટે આતુર થયેલ છે, ચિત્કાર કરવાથી જેમને દેખાવ અતિ ભયંકર બની ગયો છે. એવા વરુ (બેડિયા) કૂતરા, શિયાળ, કાગડા, માર્ગાર (બિલાડા) સરભઅષ્ટાપદ, ચિત્તા, વાઘ, વિશિષ્ટ પ્રકારનાં વાઘ અને સિંહ વગેરે પ્રાણીઓ આક્રમણ કરીને પહેલાં મજબૂત ડાઢો વડે તેમને બટકાં ભરે છે, ઘસેડે છે, નખ ભરાવીને તેમના શરીરના બે ટુકડા કરી નાંખે છે, તે કારણે તેમના સાંધાઓનાં બંધન તદ્દન ઢીલા થઈ જાય છે. જેમ કાકબલિને ચારે દિશામાં ફેંકવામાં આવે છે. તેમ તે બિચારા નારકીઓને પણ આકાશમાં આમ તેમ ફેંકવામાં આવે છે. તેના અંગોપાંગ આદિનું ખંડન કરવામાં આવે છે. ત્યારબાદ કંક, કુરર, ગીધ અને અસહ્ય યાતનાઓ દેનારા કાગડાઓનો સમૂહ કે જેમના તીણ નખ કઠણ વસ્તુઓને ચીર્યા પછી પણ તૂટતા નથી તથા જેમની ચાંચ લોઢાના જેવી કઠણ છે એવા તે પક્ષીઓ નારકોને વચ્ચે જ પકડીને પોતાની પાંખો વડે મારે છે, તીક્ષ્ણ નખોની મદદથી તેમની જીભને તેમના મુખમાંથી બહાર કાઢી નાંખે છે. બંને આંખોને બહાર કાઢી નાંખે છે. નિર્દયતાની સાથે તેમના મુખને વિકૃત કરી નાંખે છે, એવા તે પાપકારી નારકી જીવો રુદન કરે છે. હાય ! હાય ! કરતાં કૂદાકૂદ કરે છે, અત્યન્ત વેદનાથી વ્યાકુળ થઈને આકાશમાં ઉપરની બાજુ ઉછળે છે અને વળી પાછા નીચે પડે છે. વળી આમ તેમ નાસભાગ કરતાં તેઓ દુઃખો અનુભવે છે. कंक-कुरर-गिद्ध-घोरकट्ठवायसगणेहि य पुणो खरथिर-दढ-णक्ख-लोहतुंडेहिं ओवइत्ता पक्खाहयतिक्ख-णक्ख-विकिन्न-जिब्भंछिय-नयण-निद्द ओलुग्ग-विगयवयणा उक्कोसंता य उप्पयंता निपतंता भमंता। - પ. . , મુ. ર૬-૨૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૫ १७. तिरिक्खजोणियाणं दुक्ख वण्णणं ૧૭. તિર્યંચયોનિઓનાં દુઃખોનું વર્ણન : पुवकम्मोदयोवगया पच्छाणसएण डज्झमाणा जिंदंता પૂર્વે કરેલા કર્મોનાં ઉદયથી તિર્યંચ આદિ કુયોનિયોમાં पुरेकडाई कम्माइं पावगाई तहिं तहिं तारिसाणि ગમન કરવાની પરિસ્થિતિમાં મૂકાયેલ તે નારકી જીવો ओसण्णचिक्कणाई दुक्खाई अणुभवित्ता तओ य પશ્ચાત્તાપની અગ્નિથી સંતપ્ત થઈને પોતે પૂર્વાચરિત आउक्खएणं उध्वट्टिया समाणा बहवे गच्छंति પ્રાણાતિપાતાદિક પાપકર્મોની આ પ્રમાણે નિંદા કરતા तिरियवसहिं, તે નારકી જીવો રત્નપ્રભા આદિ તે નરકોમાં તે-તે નરકભોગ્ય અતિશય દુર્ભેદ્ય દુઃખો ભોગવીને નરકમાંથી આયુષ્યનો ક્ષય કરી બહાર નિકળે છે. ત્યારબાદ તેમનામાંથી ઘણા ખરા નારકી જીવ તિર્યંચયોનિમાં જાય છે. दुक्खुत्तरंसुदारुणंजम्म-मरण-जरा-वाहि परियट्टणारहट्ट- તે યોનિ દુ:ખોના પ્રકર્ષવાળી છે; અત્યન્ત દારૂણ-ભયંકર जल-थल-खहयर परोप्पर-विहिंसण पवंचं । છે. જન્મ, મરણ, જરા અને વ્યાધિઓની ફરી-ફરીને પ્રાપ્તિ થવાને કારણે રહેંટ જેવી છે. જેમાં પરસ્પર જળચર, સ્થળચર અને નભચરોનાં વિવિધ પ્રકારનાં વિસ્તાર છે. એવી તિર્યંચયોનિને તેઓ પ્રાપ્ત કરે છે. इमं च जगपागडं वरागा दुक्खं पावेंति दीहकालं। . નીચે પ્રમાણેનાં સઘળા લોકોની નજરે પડે તેવા દુઃખો તિર્યંચ ગતિના જીવો અનંતકાળ સુધી ભોગવે છે. g. જિં તે ? પ્ર. તે દુઃખ કયા-કયા છે ? ૩. -તાણા-gઇ-વેચન-સMાર-મfa- ઉ. શીત-ઉષ્ણ- પિપાસાજનિત- સુધા પ્રતિકાર રહિત जम्मण-णिच्च भउब्विग्गवास-जग्गण वह बंधण દુ:ખ, વનમાં જન્મ થવાનું, વ્યાધ આદિ દ્વારા વધ, ताडण- अंकण-णिवायण-अट्ठिभंजण-नासाभेय નિરંતર ભયથી ઉદ્વિગ્ન રહેવાનું, નિદ્રા ન લઈ प्पहार-दूमण-छविच्छेयण अभिओग-पावण શકવાનું, વધજન્ય, દોરડાથી બાંધવાનું, માર મારવાનું, कसंकुसार निवाय-दमणाणि, वाहणाणि य । ડામ દેવાનું, ખાડામાં ફેંકવાનું, હાડકા તોડવાનું, નાક છેદવાનું, પ્રહારોથી તાબે થવાનું, શરીરના અવયવો કપાવાનું, ઈચ્છા ન હોય છતાં પણ માલિક ચાહે ત્યારે ગાડી આદિએ જોડાવાનું, ચાબુક, લાકડીને છેડે ચોડેલી અણીદાર ખીલી વડે માર ખાવાનું, અણી શરીરમાં ભોંકાવાથી દમનનું ભાર ઉપાડવાનું એ બધાં દુ:ખો તે ભોગવે છે. माया-पिइ-विप्पयोग-सोयपरिपीलणाणिय,सत्थs (આના સિવાય બીજા પણ દુઃખો સહન કરવા ग्गिविसाभिघाय-गल-गवलावलण-मारणाणि य, પડે છે.) માતા પિતાનો વિયોગનું દુ:ખ સહન गलजालुच्छिप्पणाणि य, पउलण-विकप्पणाणि य, કરવું અથવા કર્ણ નાસિકા વગેરેના છેદનથી પીડિત થવું, શસ્ત્ર-અગ્નિ વિષથી મરણ થવાનું, जावज्जीविग-बंधणाणि य, पंजरनिरोहणाणि य, ગલ અને જાળથી પોતાના સ્થાનેથી અલગ सयूहनिघाडणाणि य, કરવાનું, માછલા વગેરેને ગલકાંટા કે જાલમાં ફસાવીને પાણીમાંથી બાહર કાઢવાનું, અગ્નિમાં રંધાવાનું, દરેક અંગનું છેદાવાનું, જીવે ત્યાં સુધી દોરડા કે સાંકળ વડે બંધાવાનું, પિંજરામાં પૂરાવાનું, સમૂહમાંથી બહાર લઈ જવાનું, અગ્નિમાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૬ धमणाणि य, दोहणाणि य, कुदंड गलबंधणाणि य, वाडगपरिवारणाणि य, पंकजलनिमज्जणाणि य, वारिप्पवेसणाणि य, ओवयणिभंग-विसम- णिवडणવા-નાન- વહબળિયો | एवं ते दुक्खसयसंपलित्ता नरगाओ आगया इहं सावसेसकम्मा तिरिक्खपंचेंदिएसु पावंति पावकारी कम्माणि पमाय-राग-दोस - बहुसंचियाई अईवअस्सायकक्कसाई । भमर-मसग-मच्छिमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं नवहिं अणूणएहिं चउरिंदियाणं तहिं तहिं चेव जम्मण-मरणाणि अणुहवंता कालं संखेज्जं भमंति नेरइयसमाण तिव्वदुक्खा फरिस रसणથાળ-ચવુ-સહિયા | तव तेइंदिए कुंथु-पिप्पीलिया अंधिकादिकेसु य जाइकुल- कोडिसयसहस्सेहिं अट्ठहिं अणूणएहिं तेइंदियाणं तहिं तहिं चेव जम्मण मरणाणि अणुवंता कालं संखिज्जं भमंति नेरइयसमाणतिब्वदुक्खा फरिस - रसण घाण संपउत्ता । गंडूलय - जलूय- किमिय- चंदणगमाइएसु य जाइकुलकोडिसयसहस्सेहिं सत्तहिं अणुणएहिं इंदियाणं तहिं तहिं चेव जम्मण मरणाणि अणुहवंता कालं संखिज्जं भमंति नेरइयसमाणतिव्वदुक्खा फरिस - रसणसंपउत्ता । पत्ता एगिंदियत्तणं वि य पुढवि जल-जलणमारूय-वणप्फइ-सुहुम- बायरं च पज्जत्तमपज्जत्तं पत्तेयसरीरणाम-साहारणं च पत्तेय सरीरजीविएसु य तत्थ वि कालमसंखिज्जं भमंति अनंतकालं च अनंतकाए फासिंदियभावसंपउत्ता- दुक्ख समुदयं इमं अणि पावंति पुणो-पुणो तहिं तहिं चेव परभवतरूगणगहणे । દ્રવ્યાનુયોગ ભાગ-૩ નાખીને અણીદાર સળિયા આદિ વડે વીંધવાનું, આંચળોમાંથી દૂધ દોઈ લેવાનું, ગળામાં આડા લટકાવવાનું, વાડામાં પૂરી દેવાનું, કાદવવાળા જળમાં ખૂંચી જવાનું, વરસતા-વરસાદમાં ઉભા રહેવાનું, કોઈ ખાડા આદિમાં પડી જવાથી અંગ ઉપાંગો તૂટી જવાનું, ઉંચા સ્થાનો પરથી પડી જવાનું, દાવાગ્નિમાં બળી જવાનું ઈત્યાદિ દુઃખો તિર્યંચ ગતિનાં જીવો ભોગવે છે. આ પ્રમાણે તે પ્રાણ વધ કરનાર જીવ સેંકડો દુ:ખોથી દુઃખી થઈને નરકોમાંથી તિર્યંચ પંચેન્દ્રિયલોકમાં ઉત્પન્ન થાય છે અને પ્રમાદથી, રાગદ્વેષથી ઉપાર્જિત કરેલ. ભોગવવાનું શેષરહી ગયા એવા અશાતા વેદનીય કર્મોદયને કારણે ઉપાર્જિત દુઃખો કરતાં પણ વધારે કઠોર કર્મજન્ય દુઃખોને ભોગવે છે. ભ્રમર, મશક (માછ૨) માખી આદિ ચૌઈન્દ્રિય જીવોની નવ લાખ પ્રકારની જાતિઓમાં તે તે યોનિયોમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતા નરક ગતિનાં સમાન તીવ્ર દુઃખ ભોગવતા સ્પર્શન, રસન, પ્રાણ અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિયોથી યુક્ત ચૌરેન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષ સુધી તે યોનિમાં જન્મમરણ અનુભવ્યા કરે છે. આ પ્રમાણે કુંથુ, કીડી, ઉધઈ આદિ ત્રેઈન્દ્રિય જીવોની આઠ લાખ પ્રકારની જાતિ યોનીમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતાં સ્પર્શન, રસન અને ઘ્રાણ આ ત્રણ ઈન્દ્રિયો જ જેને હોય એવા તેઈન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષો સુધી નારકનાં સમાન તેજ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે. ગંડોલક, જલૌક, કૃમિ, શંખ આદિ બેઈન્દ્રિય જીવોની સાત લાખ જાતિઓમાં વારંવાર જન્મ મરણના દુઃખો અનુભવતા સ્પર્શન અને રસના ઈન્દ્રિયોથી યુક્ત તે બેઈન્દ્રિય જીવો સંખ્યાત હજાર વર્ષ સુધી નારકનાં સમાન એજ યોનિમાં ભ્રમણ કરે છે. એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થઈને સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તા અને અપર્યાપ્તા ભેદવાળા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને પ્રત્યેક શરીર અને સાધારણ શરીરી વનસ્પતિકાયિક જીવ એકમાત્ર સ્પર્શેન્દ્રિયવાળા થઈને પ્રત્યેક શરી૨ી તો અસંખ્યાતકાળ સુધી અને અનન્તકાયિક (સાધારણ શરીરી) અનન્તકાળ સુધી અનિષ્ટ દુઃખોને ભોગવે છે અને પરભવમાં ફરી-ફરી તે વનસ્પતિકાયમાં જન્મ લે છે. For Private Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૬૭ ત્રિ-ત્રિ-તત્ર-સત્રિસ્ત્ર-મંત્ર-કુંભ કોદાળી અને હળથી ભૂમિને ખોદવી, પાણીનું बैभण-अणलाणिल-विविहसत्यघटटण परोप्परा મર્દન કરવું, ચલાવવું અને તળાવ આદિમાં રોકવું, भिहणण मारण विराहणाणि य अकामकाई અગ્નિકાય અને વાયુકાયને વિવિધ પ્રકારનાં परप्पओगोदीरणाहि य कज्जप्पओयणे हिं શસ્ત્રોના ઘર્ષણથી પરસ્પરમાં ઘાત થવાની જે य पेस्सपसुनिमित्तं ओसहाहारमाइएहिं उक्खणण ક્રિયા જેમ-તેમની હત્યા કરવી, વિરાધના કરવી, उक्कत्थण-पयण-कुट्टण-पीसण-पिट्टण-भज्जण પ્રયોજન કે પ્રયોજન વગર નોકર, ગાય, ભેંસ આદિ પશુઓના રોગનાં નિવારણને માટે ઔષધ HTT7T-ગામો-સ3-ST-મંગUT-છેચUTतच्छण-विलुंचण-पत्तज्झोडण अग्गिदहणाइयाई, અને આહાર આદિન નિમિત્તે એકેન્દ્રિય જીવોને મનુષ્યો ખાંડે છે, છાલ ઉતારે છે, રાંધે છે, ચૂર્ણ કરે एवं ते भवपरंपरादुक्खसमण बद्धा अडंति છે, દળે છે, કૂટે છે, સકે છે, ગાળે છે, ચોળે છે, संसारबीहणकरे जीवा पाणाइवायनिरया સેડવે છે, વિભાગ કરે છે, ભાંગે છે, છેદે છે, છોલે अणंतकालं। છે, ચૂંટે છે, ઝૂડે છે, બાળે છે. આ પ્રમાણે - પટ્ટ. માં. , . રૂ ૩-૪? ભવપરંપરા રૂપ દુઃખોથી યુક્ત હિંસા કરનાર પ્રાણીવધ કરવા તત્પર થઈને ભયનાં કારણભૂત આ સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરે છે. ૧૮, શુમાલી તુજ વાળ ૧૮. કુમનુષ્યોનાં દુઃખોનું વર્ણન: जे वि य इह माणुसत्तणं आगया कहिं वि णरगा उव्वठ्ठिया જે કેટલાક પ્રાણીઓ નરકમાંથી નીકળીને થોડા પુજના अधन्ना ते वि य दीसंति पायसो विकय-विगलरूवा ઉદયથી મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરે છે. તેઓ નિંદનીય खुज्जा वडभा य, वामणा य, बहिरा, काणा, कुंटा, पंगुला હોય છે. તેનું રૂપ વિકૃત હોય છે. તેમના શરીરે પીઠ विगला य, मूका य, ममणा य, अंधयगा एगचक्खू विणिहय પર ખૂંધ નીકળી હોય છે, એક પડખે ખોડવાળા હોય संचिल्लया वाहिरोगपीलिय-अप्पाउय- सत्थबज्झबाला છે, ઠીંગણા હોય છે, તેઓ બહેરા હોય છે, આંખે કાણાં कुलक्खणुक्किन्नदेहा दुब्बल-कुसंघयण-कुप्पमाण હોય છે, તેઓ ઠંડા હોય છે, પગે લૂલા હોય છે. મૂંગા कुसंठिया कुरूवा किविणा य हीणा हीणसत्ता णिच्चं હોય છે, તોતડા હોય છે, જન્માંધ હોય છે, ચક્ષુહીન હોય છે, એક આંખવાળા હોય છે, વ્યાધિ અને રોગથી सोक्खपरिवज्जिया असुहदुक्खभागी णरगाओ इहं પીડાયા કરે છે. ટૂંકા આયુષ્યવાળા હોય છે, શસ્ત્રપ્રયોગથી सावसेसकम्मा उव्वट्टिया समाणा। તેમનું મૃત્યુ થાય છે. બુદ્ધિ વિનાના હોય છે, ખરાબ - YOUT. . ૨, . ૪૨ લક્ષણોવાળા હોય છે, બળહીન હોય છે, અસ્થિયોની રચના બરાબર હોતી નથી. શરીર પ્રમાણસરનું હોતું નથી. આકાર દેખાવ પણ બેડોળ હોય છે. સુંદર રૂપથી રહિત હોય છે, દરિદ્ર હોય છે, હીન હોય છે, ભીરુ-ડરપોક સ્વભાવના હોય છે, હંમેશા સુખથી રહિત હોય છે. અશુભ-અનુબંધી દુ:ખોથી યુક્ત દેખાય છે. એવા પાપી જીવ નરકમાંથી નીકળીને બાકી રહેલા અશુભ કર્મ સાથે લઈને આવે છે. १९. पाणवह वण्णणस्स उवसंहारो ૧૯. પ્રાણવધ વર્ણનનું ઉપસંહાર : एवं णरगं तिरिक्खजोणिं कमाणुसत्तं च हिंडमाणा ઉપરોક્ત પ્રકારે નરકમાંથી મનુષ્યલોકમાં આવતા पावंति अणंताई दुक्खाइं पावकारी । તિર્યંચયોનિમાં કુન્જ, વામન આદિ વિકૃત અંગોપાંગવાળી મનુષ્ય યોનિમાં ભ્રમણ કરતા પાપ કરનાર જીવો અનંત દુઃખો ભોગવે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦. एसो सो पाणवहस्स फलविवागो, इहलोइओ पारलोइओ આ પ્રત્યક્ષ દષ્ટિગોચર થતુ હિંસાનું પરિણામ છે. अप्पसुहो बहुदुक्खो महब्भयो बहुरयप्पगाढो दारूणो પ્રાણવધનો આ ફળવિપાક પરિણામ આ લોકની कक्कसो असाओ वाससहस्सेहिं मुंचइ न य अवेदयित्ता અપેક્ષાએ અલ્પસુખવાળું તથા પરલોકની - નરક अस्थि ह मोक्खोत्ति । एवमाहंस नायकलनंदणो महप्पा ગતિની અપેક્ષાએ બહુ જ દુઃખદાયી, મહાભયવાળું, जिणो उ वीरवरनामधेज्जो कहेसि य पाणवहस्स અત્યંત અશુભ કર્મવાળું છે. ભયંકર છે, કઠોર છે, અશાતારૂપ છે, તે પ્રાણવધ પરિણામ હજારો વર્ષ સુધી फलविवागं। ભોગવતા છૂટે છે. તેનો ફલવિપાક ભોગવ્યા વિના છૂટકારો થઈ શકતો નથી. એવું મેં જે કહ્યું છે તે મારી તરફથી કહ્યું નથી પણ અતીત તીર્થંકરે કહ્યું છે તથા જ્ઞાતકુળનંદન શ્રી ભગવાન મહાવીરે પણ પ્રાણવધનું ફળ તીર્થકરોના કથાનનુસાર જ કહેલ છે. एसोसोपाणवहो चंडोरूददोखुददो अणारिओनिग्घिण्णो તે પ્રાણવધ ચંડ, રૌદ્ર, શુદ્ર, સાહસિક, અનાર્યજનો દ્વારા निसंसो महब्भओ, बीहणओ तासणओ अणज्जो આચરણીય છે. તે દયા રહિત, નૃશતરૂપ, મહાભયરૂપ, अणज्जाओ उब्वेयणओ य णिरवयक्खो णिद्धम्मो ભયાનક, ત્રાસજનક, અન્યાયરૂપ અને સરળતાથી निप्पिवासोनिक्कलुणो निरयवासगमण-निधणोमोहम રહિત છે. આ ઉદ્દેગ ઉત્પન્ન કરવાવાળો છે. જીવરક્ષાની અપેક્ષાથી રહિત છે. ધર્મરહિત, સ્નેહરહિત, કરુણારહિત हब्भयपवड्ढओ मरणवेमणसो। અને જલ્દીથી નરકમાં લઈ જનાર છે. મોહરૂપી મહાભયનો પ્રવર્તકરૂપ છે, મરણ રૂપ દીનતા દેનાર છે. पढमं अहम्मदारं सम्मत्तं, त्ति बेमि । આ પ્રમાણે તે પ્રાણવધરુપ પહેલું અધર્મદ્વારનું વર્ણન છે, - પ. .?, સુ. ૪૩ એવું હું કહું છું. २०. मुसावाय सरूवं મૃષાવાદનું સ્વરુપ : इह खलु जंबू ! बिइयं च अलियवयणं, लहुसगल- હે જંબુ! આ ખરેખર બીજુ આશ્રવ અલીક વચન-અસત્ય हुचवलभणियं, भयंकरं, दुहकरं, अयसकरं, वेरकारगं, ભાષણ છે. આ ગુણોથી રહિત ચંચળ મનવાળા દ્વારા अरइ-रइ-राग-दोस-मणसंकिलेस-वियरणं अलियं બોલવામાં આવતું તે અસત્ય વચન ભયંકર, દુ:ખ नियडि-साइजोयबहुलं, नीयजणनिसेवियं, निस्संसं ઉત્પન્ન કરનારૂં, અપકીર્તિ વધારનાર, વૈર-ભાવ પેદા કરનાર, અરતિ, રતિ, રાગ, દ્વેષ અને માનસિક अपच्चयकारगं परमसाहुगरहणिज्जं परपीलाकारगं સંલેશનું કારણ છે. શુભ ફળથી રહિત છે, કપટ અને परमकण्हलेस्ससे वियं दुग्गइ-विणिवायविवड्ढणं અવિશ્વાસથી ભરેલું હોય છે. તેનું સેવન નીચનો કરે भवपुणब्भवकरंचिरपरिचियमणुगयं दुरंतं कित्तियं बिइयं છે. તે નૃશસ- ક્રૂર છે, તે અપ્રીતિ ઉત્પન્ન કરનાર છે, अहम्मदारं। - પટ્ટ. મુ.?, આ. ૨, મુ. ૪૪ વિશ્વાસનું નાશકર્તા છે. સારા સાધુ દ્વારા નિંદનીય છે. બીજાને પીડા ઉત્પન્ન કરાવનાર છે, તેનું સેવન કરનાર કૃષ્ણ લેશ્યામાં જાય છે. નરક, નિગોદ આદિ દુર્ગતિઓમાં લઈ જનાર છે, તે જીવોને ફરી-ફરીને સંસારમાં જન્મ લેવો પડે છે, તે ચિર પરિચિત છે અર્થાત અનાદિકાળથી જીવની સાથે રહેનાર છે, ભવપરંપરાનુગત હોય છે. તેનો વિપાક ઘણો જ દારુણ હોય છે. આ બીજુ અધર્મ દ્વારનું વર્ણન કરેલ છે. २१. मुसावायस्स पज्जवणामाणि ૨૧. મૃષાવાદનાં પર્યાયવાચી નામ : तस्स (मुसावायस्स) य नामाणि गोण्णाणि होति तीसं. આ મૃષાવાદનાં ગુણાનુસાર ત્રીસ નામ છે - तं जहा૨. , ૧. અલીક - અસત્ય ભાષણ, ૨. સ૮, ૨. શઠ – કપટી દ્વારા પોતાનું કાર્ય સાધવું. Page #72 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૬૯ ૩. બન્ન, ૪. માયામાસી, છે. સંત , ૬. ડડમવત્યુi , ૭. નિરત્યયમવત્યએ ૨, ૮, વિસનારગિન્ન, ૬. બકુનુ, ૨૦. T , ૨૧. વંવUTI , १२. मिच्छापच्छाकडं च, રૂ. સારૂં ૩, ૨૪. ૩છન્ન, ૬. ૩(ત્રે ૨, ૨૬. બટું, ૬ ૭. સમર્ભવાઈ, ૨૮, રિવર્સ, ૩. અન્યાય-અનાર્ય જન દ્વારા બોલાયેય કે અન્યાયયુક્ત વચન. ૪. માયા-મૃષા : માયા પૂર્વક અસત્ય ભાષણ. ૫. અસત્ય : અસત્ વસ્તુનું વાચક, ૬. ફૂટ-કપટ-અવસ્તુ : બીજાને વિશ્વાસઘાત કરવા માટે કપટ સહિત અસત પ્રલાપ કરવો. ૭. નિરર્થક-અપાર્થક : પ્રયોજન અને સત્યરહિત, ૮. વિષ- ગહણીય - મહાપુરુષો દ્વારા નિંદ્ય છે. ૯. અતૃજુક : વક્રતા યુક્ત, ૧૦. કલ્કના- માયાચાર યુક્ત, ૧૧. વંચના : અસત્ય વચન વડે અન્યની પ્રતારણા. ૧૨. મિથ્યા પશ્ચાતુકત - મિથ્યા સમજીને પછી તેનો તિરસ્કાર કરે. ૧૩. સાતિ - અવિશ્વાસ. ૧૪. ઉસૂત્ર – સ્વદોષ અને પરગુણ આચ્છાદક. ૧૫. ઉકૂલ - સન્માર્ગ રૂપ કિનારેથી ભ્રષ્ટ કરે. ૧૬. આર્ત - પાપીઓનું વચન, ૧૭. અભ્યાખ્યાન - મિથ્યાદોષારોપણ, ૧૮. કિલ્વિ - પાપજનક, ૧૯. વલય - ગોળ-મોળ વચન, ૨૦. ગહન : કપટયુક્ત સમજમાં આવનાર વચન. ૨૧. મમ્મણ : અસ્પષ્ટ વચન. ૨૨. નૂમ- સત્ય આચ્છાદક, ૨૩. નિકૃતિ – કૃત માયાચારને છુપાવનાર વચન. ૨૪. અપ્રત્યય - અપ્રતીતિકર વચન. ૨૫. અસમય - સિદ્ધાન્ત અને શિષ્ટાચાર વિરુદ્ધ વચન. ૨૬. અસત્યસંઘત્વ - અસત્ય અભિપ્રાયવાળા વચન, ૨૭. વિપક્ષ - ધર્મવિરુદ્ધ વચન, ૨૮. ઔપધિક - કપટ જન્ય વચન, ૨૯. ઉપધિ - અશુદ્ધ-કપટ યુક્ત સાવધ વચન, ૩૦, અપલોપ - સવસ્તુનું અપલાપક વચન. સાવદ્ય પાપયુક્ત અલીક વચનયોગના ઉપર પ્રમાણેના ત્રીસ નામોના ઉપરાંત પણ આ પ્રમાણેના બીજા પણ ઘણા નામો હોય છે. ૨૦. હિ , ૨. મમ્મvi , ૨૨. ગૂમ, ૨૩. નિયથી, ૨૪. પર્વ, ૨૬. મસમો, २६. असच्चसंघत्तणं, ૨૭. વિવા , ૨૮, મવહીયે ૨૬. કવદિ સુદ્ધ, રૂ . લવીવત્તા अवि य तस्स एयाणि एवमादीणि णामधेज्जाणि होति तीसं सावज्जस्स अलियस्स वइजोगस्स अणेगाई। - Tv. મ. ૨, . ૪૫ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭) દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૨. મુસાવાયા तं-मुसावयं च पुण वदंति केइ अलियं पावा असंजया, अविरया, कवड-कुटिल-कडुय-चडुलभावा कुद्धालुद्धा भया य, हस्सट्ठिया य सक्खी चोरा चारभडा खंडरक्खा जियजूयकरा य, गहियगहणा कक्ककुरूगकारगा कुलिंगी उवहिया वाणियगा य कूडतूलं-कूडमाणी कूडकाहावणोपजीवियापडकारगाकलाया-कारूइज्जावंचणपराचारियचाडुयार-नगरगोत्तिय-परियारगा दुट्ठवायि-सूयगअणबल-भणिया य पुवकालियवयणदच्छा साहसिका लहुस्सगा असच्चा गारविया असच्चठवणाहिचित्ता उच्चच्छंदा अणिग्गहा अणियत्ता छंदेण मुक्कवाया भवंति अलियाहिं जे अविरया। નવરે સ્થિવવા વામાવવા મviતિ-! “સુ” ઉત્તા ૨૨. મૃષાવાદી : તે અસત્ય વચન કેટલાક પાપી, અસંયત, અવિરત, કપટી હોવાથી કુટિલ, અનિષ્ટ અને ચંચળ વૃત્તિવાળા, ક્રોધી, લોભી, સ્વયંભયભીત અથવા અન્યને ભય ઉત્પન્ન કરનાર, હંસી-મજાક કરનાર, ઝૂઠી સાક્ષી આપનાર, ચોર, સી.આઈ.ડી., ખંડરક્ષક, કર લેનાર, પ્રતિસ્પર્ધી, જુગારી દ્વારા પરાજીત થયેલ જુગારી, ઘરેણાં રાખીને નાણાં આપનાર, માયાયુક્ત વચનો બોલનાર, માયાચારી, ખોટા માપતોલ કરનાર, નકલી રૂપિયાથી પોતાનું ગુજરાન ચલાવનાર, વણકર, સોની, છીપા, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયો, નગર કોટવાલ- પરિચારક, સેવક, અસત્યપક્ષને ગ્રહણ કરનાર, ચુગલીખોર, જબરદસ્તી ધન વસુલ કરનાર, અણબલ ભણિત-દેણદાર, પૂર્વે વચનથી બંધાયેલો મનુષ્ય, વિચાર્યા વગર બોલનાર વ્યક્તિ, પોતાની જાતને તુચ્છ માનનાર, સત્યથી વિમુખ રહેનાર મનુષ્ય, અભિમાનથી યુક્ત બનેલો મનુષ્ય, અસત્યને સત્ય તરીકે સ્થાપનાર મનુષ્ય, પોતાને ઉચ્ચ બતાવનાર, નિરંકુશ, અનિયમિત, જેમ-તેમ બોલનાર લોકો જે અસત્યથી નિવર્યા નથી તેઓ પણ મૃષાવાદી છે. (તે પૂર્વોક્ત વ્યક્તિઓથી જુદા જ પ્રકારનાં) જે નાસ્તિકવાદી છે તે ફક્ત એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનારા ચાર્વાકવાદી, વામલોકવાદી આ રૂપે પ્રતિપાદિત કરે છે- કે આ જગત શૂન્ય છે.' જીવ નામનો કોઈ પદાર્થ નથી.' કોઈપણ આ મનુષ્યલોકમાં અથવા બીજા દેવાદિ લોકમાં જતું નથી.” તે પુણ્ય અને પાપરૂપ કર્મોને સ્પર્શતો નથી.' શુભ અને અશુભ, કર્મોનો સુખ દુઃખરુપ ફલ પણ નથી” તે શરીર પંચમહાભૂત (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) થી નિર્મિત છે અને વાયુના નિમિત્તથી બધી ક્રિયાઓ કરે છે.' કેટલાક બૌદ્ધ આત્માને પાંચ સ્કંધ (રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા, સંસ્કાર) રૂપ કહે છે. જે મનને જ આત્મા માને છે તે મનોજીવિક' કહેવાય છે. કોઈ-કોઈ વાયુ (શ્વાસોચ્છવાસ) ને જ જીવ માને છે, પરંતુ કેટલાક મૃષાવાદીનું મંતવ્ય છે કે શરીર સાદી અને સાંત છે. જે તેનો ભવ છે તે જ તેનો જન્મ છે. આ શરીરનો નાશ થાય છે ત્યારે આ જીવનો સર્વનાશ થઈ જાય છે. અર્થાતુ આત્મા જેવી કોઈ વસ્તુ બાકી રહેતી નથી. “નત્યિ નીવો !” “ન ના રૂદ પરે વા કોઇ ,” “ વિજિ વિપુસ૬ પુજા પાવા” “ત્યિ કર્જ સુય- સુયા ” "पंचमहाभूतियं सरीरं भासंति हे वातजोगजुत्तं ।” વંજ ૨ વંધે મMતિ છે” "मणं च मणजीविका वदंति, “वाउ" जीवोत्ति एवमाहंसु, “सरीरं सादियं सनिधणं इहभवे एगभवे तस्स विष्पणासंमि सव्वनासो त्ति एवं जंपति मुसावादी। Page #74 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન “તમ્હા વાળ-વય-પોસહાાં તવ સંનમ-વંમનેર-ખ઼ાળमाइयाण य नत्थि फलं । " न वि य पाणवहे अलियवयणं । “न चेव चोरिक्ककरणं परदारसेवणं वा । “सपरिग्गहपावकम्मकरणं पि नत्थि किंचि । “ન નેરય-તિરિય-મનુયાળનોળી । “ન વેવનોો વા અસ્થિ । “ન ય અસ્થિ સિદ્ધિામાં । “અમ્મા-પિયરો નસ્જિ “ન વિ ઋત્વિ પુરિસનારો । "पच्चक्खाणमवि नत्थि । “ન વિ મસ્ત્યિ હાઇ-મમ્મૂ 4 | “अरहंता चक्कवट्टी बलदेवा वासुदेवा नत्थि । “નેવચિ છે. રિસો । “धम्माधम्मफलं च नवि अत्थि किंचि बहूयं च थोवगं वा, तम्हा एवं विजाणिऊण जहा सुबहु “इंदियाणुकूलेसु सव्वविसएस वट्टह । “નચિ જાદુ વિરિયા વા, અજિરિયા વા, " एवं भणति नत्थिकवादिणो वामलोगवादी । - પરૢ. આ. ર્, સુ. ૪૬-૪૭ २३. असब्भाववाईणो मुसावाई इमं पि बिईयं कुदंसणं असब्भाववाइणो पण्णवेंति मूढा - ‘સંમૂગો અંડા જોશો ।’ ‘સયંમુળા સર્ચ ૬ નિÆિઓ ।' एवं एवं अलियं पयंपंति । “પયાવા ફસ્તરેળ ય યં" તિ ઈ તેથી દાન આદિ દેવું, વ્રત આદિ અને પૌષધાદિની આરાધના કરવી, તપસ્યા કરવી, સંયમનું આચરણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું આદિ કલ્યાણકારી અનુષ્ઠાનોનું કોઈપણ ફળ હોતું નથી. એ જ પ્રમાણે પ્રાણવધ કરતા તથા અસત્ય બોલતા પણ કોઈ અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. ચોરી કરવાથી, પરસ્ત્રી સેવન ક૨વાથી પણ જીવોને કોઈ પાપ લાગતું નથી. પરિગ્રહ અને અન્ય પાપકર્મોનું પણ કોઈ અશુભ ફળ નથી. નરક, તિર્યંચ અને મનુષ્ય યોનિઓ નથી, દેવલોક પણ નથી. સિદ્ધિસ્થાનમાં ગમન કરવાનું નથી. માતા-પિતા પણ નથી. ૧૩૭૧ પુરુષાર્થ પણ નથી. અર્થાત્ પુરુષાર્થ કાર્ય પણ સિદ્ધિમાં કારણભૂત નથી. પ્રત્યાખ્યાનનો પણ અભાવ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ અને મરણ પણ નથી. અર્હન્ત-તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ પણ નથી. કોઈ ઋષિ મુનિ પણ નથી. ધર્મ અને અધર્મનું અલ્પ કે અધિક જરાપણ ફળ નથી. તેથી એવું સમજીને ઈન્દ્રિયોને અત્યંત પ્રિય લાગે તેવા શબ્દાદિ બધા વિષયોમાં ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈપણ પ્રકારના ભોગ ભોગવામાં પાપ નથી. કોઈ સત્ ક્રિયા નથી અને કોઈ અસત્ ક્રિયા નથી. એ પ્રમાણે નાસ્તિકવાદી અને વામલોકવાદી કહે છે, તેમનું આ કથન મૃષાવાદ છે. ૨૩. અસદ્ભાવવાદક મૃષાવાદી : જે અસદ્દભાવવાદી તથા મિથ્યાવાદી મૂઢ લોકો પ્રરૂપિત કરે છે. તે બીજો મૃષાવાદરૂપ કુદર્શન આ પ્રમાણેનું છે આ લોક ઈંડાંમાંથી ઉત્પન્ન થયેલ છે.' આ લોકનું નિર્માણ સ્વયંભૂએ કર્યું છે.' આ પ્રમાણે તે મિથ્યા પ્રલાપ કરે છે. કેટલાક લોકો એવું માને છે કે- 'આ જગત્ પ્રજાપતિ બ્રહ્માએ અને ઈશ્વરે બનાવ્યું છે.’ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ "एवं विण्हुमयं कसिणमेव य जगं" ति केई। કેટલાક લોકો કહે છે કે- 'આ સંપૂર્ણ જગતુ વિષ્ણમય છે. एवमेगे वदंति मोसं- “एगे आया" अकारको वेदको य એજ પ્રમાણે મિથ્યામતનું કથન છે કે આત્મા એક છે' सुकयस्स दुक्कयस्स य करणाणि कारणाणि सव्वहा અને અકર્તા છે. આ આત્મા પુણ્ય પાપ આદિનો કર્તા सव्वहिं च निच्चो य निक्किओ निग्गणो य अणुवलेवओ નથી પણ સુખ દુઃખ રુપનો ભોક્તા છે. સર્વ પ્રકારનો ત્તિ વિ જ ! કર્તા છે, સર્વકાળમાં આત્મા નથી પણ ચક્ષુ આદિ ઈન્દ્રિયો છે. કોઈ આત્માને નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ અને નિર્લેપ માને છે. एवमाहंसु असब्भावं અસદ્દભાવવાદી આ પ્રમાણેની પ્રરૂપણા કરે છે કેजं पि इहं किंचि जीवलोके दीसइ सुकयं वा, दुकयं वा, एयं આ જીવ લોકમાં જે કાંઈ પણ સુકૃત અથવા દુષ્કૃત નજરે जदिच्छाए वा, सहावेण वावि दइवतप्पभावओ वावि પડે છે તે બધા અકસ્માતુ કે સ્વભાવથી જ થાય છે. भवइ, नत्थेत्थ किंचि कयकतत्तं लक्खणविहाणं नियत्तीए અથવા દેવ પ્રભાવથી ઉત્પન્ન થાય છે. આ જગતમાં રિયા એવી કોઈ વસ્તુ નથી કે જે પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકાય. એ જ રીતે પદાર્થોનું જે કોઈ પોતાનું રૂપ છે તે આ નિયતિ-ભાગ્ય જ છે. "एवं केइ जंपंति इढि-रस-साया-गारवपरा बहवे એ જ પ્રમાણે કેટલાક પોતાના કર્તવ્ય પાલનમાં આળસુ करणालसा परूवेंति धम्मवीमंसएणं मोसं।" થઈને અને ઋદ્ધિ, રસ અને સાતાના અભિમાનમાં રત - પટ્ટ. મા, ૨, મુ. ૪૮-૬૦ થઈને અનેક અનુદ્યોગી લોકો ધર્મની વિચારણામાં મૃષા-અસત્ય અધર્મને પણ ધર્મરૂપે પ્રરૂપિત કરે છે. २४. रायविरुद्ध अब्भक्खाण वाई ૨૪. રાજ્ય વિરુદ્ધ અભ્યાખ્યાનવાદી : अवरे अहम्मओ रायदुळं अब्भक्खाणं भणंति । કેટલાક માણસો રાજ્ય વિરુદ્ધ અસત્ય દોષારોપણ રૂપ અલીક વચનો કહે છે - અત્રિ- “વો” ત્તિ અવોરયે રેતા ચોરી ન કરનારને પણ આ ચોર છે.” એવું કહે છે. “મરિ૩” ત્તિ વિ ય મેવ ૩ i | એ જ રીતે ઉદાસીન સરલ માણસ હોય છે. તેને આ ઝગડો કરનાર છે” એવું કહે છે. "दुस्सीलो" त्ति य परदारं गच्छइ त्ति । જે સુશીલ છે- શીલવાનું છે તેને દુઃશીલ-વ્યભિચારી કહે છે, “આ પરસ્ત્રીગામી છે” એમ કહે છે. "मइलि" त्ति सीलकलियं अयं पि गुरूतप्पओ त्ति । કોઈના પર એવો દોષારોપણ લગાવે છે કે એ પણ ગુરૂપત્ની સાથે સહવાસ કરનારો છે” એવું દોષારોપણ કરે છે. अण्णे एमेव भणंति કેટલાક લોકો અન્યની આજીવિકા અને કીર્તિનો નાશ કરવાને માટે આ પ્રમાણે બોલે છે - “उवाहणंता, मित्त कलत्ताइंसेवंति" "अयं पिलुत्तधम्मो" “તે પોતાની મિત્ર પત્નીઓનું સેવન કરનાર છે.” "इमो वि विस्संभवाइओ पावकम्मकारी, अकम्मकारी, તથા તે ધર્મ રહિત છે. વિશ્વાસઘાતી છે, પાપકૃત્યો કરે अगम्मगामी" “अयं दुरप्पा बहुएसु य पावगेसु जुत्तो" त्ति । છે, અનુચિત કૃત્યો કરનારો છે, ભગિની પુત્રવધૂ एवं जपंति मच्छरी। આદિનું સેવન કરનાર છે. આ દુરાત્મા અનેક પાપકર્મોમાં લીન રહે છે. આ પ્રમાણે ઈર્ષાળુ લોક મિથ્યા બોલે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૭૩ भद्दगे वा गुण-कित्ति-नेह-परलोग-निप्पिवासा। एवं ते अलियवयणदच्छा परदोसुष्पायणपसत्ता वेढेंति अक्खाइयबीएणं अप्पाणं कम्मबंधणेण। मुहरी असमिक्खियप्पलावी । - પૂણ્ય. મા. ૨, મુ. ૬? २५. परत्थावहारगा मुसावाई “निक्खेवे अवहरंति परस्स अत्थंमि गढियगिद्धा।" “अभिमुंजंति य परं असंतएहिं ।” સુદ્ધાં ય રેતિ ડવિવત્ત ” “असच्चा अत्थालियं च, कन्नालियं च, भोमालियं च तह गवालियं च गरूयं भणंति अहरगइगमणं ।" अन्नं पि य जाइ-रूव-कुल-सीलपच्चयं मायाणिउणं चवलपिसुणं परमट्ठभेदगमसंतगं विदेसमणत्थकारकं पापकम्ममूलं दुद्दिटुं दुस्सुयं अमुणियं णिल्लज्जं સ્ત્રોયરબ્સિ , વ-વંધ-પરવિન્ટેસ-વૈદુ-ઝરા-મરदुक्ख-सोय-निम्मं असुद्धपरिणामसंकिलिट्ठ भणंति । નિર્દોષ પુરુષોનો તથા અન્યના ગુણોનો ષ કરનાર, કીર્તિ તથા સ્નેહથી રહિત, આર્જવ આદિ ગુણોથી રહિત, પરલોકની આકાંક્ષા રહિત. તે અસત્યવાદી અસત્ય બોલવામાં ઘણો જ નિપુણ હોય છે તેમજ અન્યના દોષોને જાહેર કરવામાં જ લીન હોય છે. એવો તે મૃષાવાદી પુરુષ અક્ષયદુઃખને માટે કર્મબંધનથી પોતાની જાતને પરિવેખિત કરે છે. જેમનો મુખજ શત્રુ હોય છે, બિના વિચાર્યા અનર્થક પ્રલાપ કરે છે તેજ અસત્ય ભાષણ કરે છે. ૨૫. પરધનાપહારક મૃષાવાદી : બીજાના ધનને માટે લોલુપ બનેલા તે (મૃષાવાદી) ધરોહરને પચાવી પાડે છે. બીજાઓ પર ન હોય તેવા દોષારોપણ કરીને તેમને કલંકિત કરે છે. ધનનો લોભી ખોટી સાક્ષી આપે છે.” તે અસત્યવાદી લોકો ધનના માટે, કન્યાને માટે, ભૂમિના માટે અને ગાય બૈલ આદિ પશુઓ માટે વધારે પ્રમાણમાં ઝૂઠ બોલે છે. તે નરક આદિ અધોગતિયોમાં ગમન કરાવનાર છે. એવા બીજા પણ વિવિધ પ્રકારના પોતાની જાતિ,કુળ, રૂપ સ્વભાવ આદિ તેમજ માયા-નિગુણ જેના કારણો છે એવા વચનોને બોલ્યા કરે છે. ચંચળ મનવાળા મૃષાવાદી લોકો અન્યના દોષોને પ્રગટ કરનારા, પરમાર્થ, પરમાર્થ રહિત, અપ્રિય, અનર્થકારક-ધર્માદિ પુરુષાર્થના વિઘાતક, પાપકર્મનું મૂળ અને દુષ્ટ દર્શનવાળા હોય છે. તે કર્ણકટુ, સમ્યગુજ્ઞાન શૂન્ય, લજ્જારહિત, લોકગહિત, વધ-બંધન આદિપ કલેશોથી પરિપૂર્ણ છે. તે વચનો જરા, મરણ, દુઃખ અને શોકનાં હેતુભૂત છે. તે અશુભ પરિણામોનાં કારણે સંકલેશથી યુક્ત હોય છે. જે લોકો મિથ્યાઅભિપ્રાયમાં નિરત છે, સ્વયંમાં અવિદ્યમાન ગુણોનું કથન કરનાર અને બીજાના વિદ્યમાન ગુણોને છુપાવનાર હોય છે, તે હિંસા કરીને પ્રાણીઓનો ઉપઘાત કરે છે. અસત્ય બોલવામાં પ્રવૃત્ત હોય છે. એવા લોકો સાવદ્ય-પાપમય, અકુશલ, અહિતકર પુરુષો દ્વારા ગહિત અને અધર્મજનક વચનોનો પ્રયોગ કરે છે. એવા મનુષ્ય પુણ્ય અને પાપનાં સ્વરુપથી રહિત હોય છે. તે વારંવાર પાપારંભની ક્રિયાનાં સાધનોને બનાવવામાં, ભેગા કરવામાં અને જોડવા આદિ ક્રિયામાં પ્રવૃત્ત હોય છે. તે પોતાનું અને પારકાનું અનેક પ્રકારે અહિત અને વિનાશ કરે છે. अलियाहिसंधिसण्णिविट्ठा असंतगुणदीरगा य संतगुणनासगा य हिंसा-भूतोवघाइयं-अलियसंपउत्ता वयणं सावज्जमकुसलं साहुगर-हणिज्जं अधम्मजणणं भणंति अणभिगयपुण्णपावा। पुणो वि अहिकरणकिरियापवत्तका बहुविहं अणत्थं अवमद अप्पणो परस्स य करेंति। - પૂUદ. આ. ૨, મુ. ૬૨-૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૪ २६. पावपरामरिसग मुसावाई “મેવ પંપમાળા-મહિત-સૂરે ય સાદિંતિ થાય ।" “સમય-પતય-રોહિણ્ ય સાહિતિ વાળુરાળ ।” “ तित्तिर- वट्टग लावके य कविंजल-कवोयगेय साहिति સાડીમાં ।” “ક્ષસ-માર-અમે ય સાહૃિતિ મસ્જીિયાનું ।” #संखके खुल्लए य साहिंति मगराणं ।” " अयगर-गोणस - मंडलि- दव्वीकरे मउली य साहिति વાજીવીમાંં ।” “ોહા-મેદા-સત્ત્તા-સરકો ય સાહિંતિ જુદ્ધાળું ” “નાયડુજી-વાનરને ય સાદિંતિ પાસિયાળ ।” “મુ-વરદિળ-મયાસાજી-ોજી-હંસવ્વુ, સારસે ય साहिति पोसगाणं ।" “વદ-બંધ-નાયાં ૬ મદિંતિ મિયાાં ' “ધા-ધન-વિજપ ય સાદિંતિ તરાળું ।' “માર-નાર-પળે ય સાદિંતિ શરિયાળું ” “पारघाइय-पंथघाइयाओ य साहिंति गंठिभेयाणं ।" “ कयं च चोरियं साहिंति नगरगोत्तियाणं ।" “જીંછ-નિર્જા છળ-ધમળ-જૂદા-પોસા-વળद्रवण वाहणाइयाई साहिंति बहूणि गोमियाणं ।” For Private ૨૬. દ્રવ્યાનુયોગ ભાગ-૩ પાપનું પરામર્શ આપનાર મૃષાવાદી : આ પ્રમાણે "સ્વ-પરનું અહિત કરનાર મૃષાવાદીજન ઘાતકો ને ભેંસ અને સૂવર બતાડે છે. સસલાં, મૃગ અને રોહિષ-રોઝ વાઘરી આદિ મૃગઘાતકોને બતાવે છે. તેતર, બટેરપક્ષીઓ, લાવા પક્ષીઓ, કપિંજલો અને કબૂતર આદિ પક્ષીઓ પારધીઓને બતાવી દે છે. માછીમારોને માછલીઓ, મગરો અને કાચબા જે જળાશયોમાં હોય તે બતાવી દે છે. ધીવરોને શંખ, શંખકા અને કોઠીઓનાં સ્થાનો બતાવી દે છે. સાંપ પકડનારને અજગર, ગોણસ, મંડલી, દર્વીકર તેમજ ફણ ફેલાવનાર અને ન ફેલાવનાર સર્પનાં નિવાસ સ્થાનો બતાવી દે છે. ઘો, સહેલી, સીસોલીયા, શરટક, કાચડાં વગેરે જીવો શિકારીઓને બતાવી દે છે. ગજ આદિ પકડનારાને હાથીઓ તથા વાનરોના સમૂહને બતાવી દે છે. પક્ષીઓને પાળનારને પોપટ, મોર, મૈના, કોયલ, હંસના ટોળા તેમજ સારસપક્ષીઓને બતાવી દે છે. પશુપાલકોને વધ, બંધ અને યાતના આપવાના ઉપાય બતાવે છે. ચોરોને ધન, ધાન્ય, ગાય, બૈલ અને ઘેટાંઓની ચોરી કરવાની પ્રેરણા આપે છે. ગુપ્તચરોને ગ્રામ, નગર, આકર અને પત્તન આદિ વસ્તીઓ તેમજ તેમના ગુપ્ત રહસ્ય બતાવે છે. જે ગ્રંથિભેદક (જેબકતરા) ચોરીનો માલ ખાનાર હોય તેને માર્ગમાં લૂંટી લેનારની શિખામણ આપે છે. નગ૨૨ક્ષકોને કોટવાલ આદિને થયેલ ચોરીનો ભેદ બતાવે છે. ગોવાળોને તેઓ ગાય આદિનાં શરીર પર ડામ દેવા માટે, વંધ્યા કરવાને માટે, તેમનાં શરીરમાં હવા ભરવાને માટે, દોહવાને માટે, પોષણ કરવાને માટે, જવ આદિ ખવડાવીને પુષ્ટ કરવાને માટે, વાછરડાને પોતાનું સમજીને ધવરાવવા માટે, દોવાને વખતે દોરડા વડે પગ આદિ બાંધવાને માટે, વાહને જોડવાને માટે વગેરે અનેકાનેક પાપપૂર્ણકાર્ય કહે છે અથવા શીખવાડે છે. Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૭૫ “ધાતુ-મળિ-સિઝ-વત્રિ-પરેચ સહિતિ મારીf ” ખાણોનાં માલિકોને લોખંડ આદિ ધાતુઓ, મણીઓ, પથ્થરો, પ્રવાલો અને રત્ન આદિનાં ઉત્પત્તિ સ્થાનો બતાવે છે. “પુર્ણવિહિં શસ્ત્રવિષ્ટિ સર્દિતિ માથિ ” માળીઓને પુષ્પની જાતિ તથા ફળનીજાતિ બતાવે છે. “अग्घमहुकोसए य साहिति वणचराणं ।” વનમાં ફરનાર ભીલોને મધ અથવા મધપુડો બતાવે છે અને મધનું મૂલ્ય પણ બતાવે છે. जंताई विसाइं मूलकम्मं आहे वण-आविंधण- તેલ આદિ પીલવાનાં ઘાણી આદિ યંત્રોને, પ્રાણ હરી आभिओग-मंतोसहिप्पओगे चोरिय-परदारगमण- લેનાર તાલપુટ વિષોને, ગર્ભઘાતન આદિ રૂપ મૂલ बहुपावकम्मकरणं उक्खंधे गामघाइयाओ वणदहण- કર્મને, દોષશાંતિ માટે સ્નાન કર્મ આદિને, આક્ષેપણतलागभेयणाणि बुद्धिविसविणासणाणि वसीकरण-माइयाई નગરાદિમાં ક્ષોભ ઉત્પન્ન કરવા માટે, મંત્ર પ્રયોગ વડે भय-मरण-किलेस-दोस-जणणाणि भावबहुसंकिलिट्ठ ધનાદિનું હરણ કરવા માટે, વશીકરણ મંત્ર અને ઔષધિ मलिणाणि भूयघाओवघाइयाइंसच्चाई विताइं हिंसकाई પ્રયોગોને, ચોરી, પરદારગમન આદિ ઘણા પાપકર્મો वयणाइं उदाहरंति। કરવાને, ધાડ પાડવાના કાર્યને, ગ્રામ ભાંગવારૂપ દુષ્કૃત્યને, જંગલોમાં આગ લગાડવાના તથા જળાશયોને - પપલ્સ. મ. ૨, મુ. ૬૪-૬ તોડી પાડવાના દુષ્કૃત્યોને, મંત્ર આદિનાં પ્રયોગથી પારકાની બુદ્ધિને, શબ્દાદિક પાંચે ઈન્દ્રિયોને, પોતાને વશ કરી લેવા રૂપ દુષ્કૃત્યોને, ભય, મરણ, કલેશ, ઉદ્વેગ આદિ ઉત્પન્ન કરનાર, અત્યંત સંફિલષ્ટ અધ્યવસાયથી મલિન થયેલ પ્રાણીઓનો સાક્ષાત્ ઘાત કરનાર હોવાથી અસત્ય રૂપ વચનો તેને કોઈ પૂછે કે ન પૂછે છતાં પણ બોલ્યા કરે છે. २७. असमिक्खिय भासी मुसावाई ૨૭. અવિચારિત ભાષી મૃષાવાદી : पुट्ठा वा अपुट्ठा वा परतत्तियवावडा य असमिक्खिय- જે બીજા લોકોને પીડા આપવામાં પ્રવૃત્ત હોય, વિચાર भासिणो उवदिसंति सहसा - કર્યા વિના બોલ્યા કરે તેમજ તેઓ વિના કારણ બીજા લોકોને અકસ્માત એમ કહે છે કે“ડર્ટી નો નવય ઝંતુ ” તમે ઊંટોનું, બળદોનું તથા રોઝોનું દમન કરો – “परिणयवया अस्सा-हत्थी-गवेलग-कुक्कडा य किज्जंतु- યુવાન ઘોડા, હાથી, ઘેટા, કૂકડા આદિ તમે જાતે ખરીદો किणावेह य विक्केह।" અને બીજા પાસે ખરીદ કરાવો અને વેચી નાંખો. “पयह यसयणस्स देह पिय यदासि-दास भयग-भाइल्लगा રાંધવા યોગ્ય વસ્તુઓને રાંધો, સગાં-સંબંધીને ભોજનમાં य सिस्सा य पेसकजणो-कम्मकरा य किंकरा य एए सयण પીરસોમદિરા આદિનો પાન કરો, તમારા દાસી, દાસ, રિના ૨ નં અતિ ” ભૂત્ય, ભાગીદાર, શિષ્યજન, શ્રેષ્યકજન, કર્મકકિંકર અને સ્વજન પરિજન ક્યા કારણે બેઠા છે ? તે ભરણ પોષણ કરવા યોગ્ય છે અને પોતાનું કામ કરે” મારિયા રે વારેz í !” તમારી ભાર્યા કેમ નવરી બૈઠી છે. “गहणाई वणाई खेत्त-खिल-भूमि-वल्लराई उत्तणगण- ગહન વનો, ખેતરો, વગર ખેડેલ ભૂમિ, વલ્લરો જે ઘાસ संकडाई डझंतु सूडिज्जंतु य रूक्खा।" આદિથી છવાયેલ છે તેમાં આગ લગાડીને તે જમીનને સાફ કરાવો, જેટલા વૃક્ષો છે તેમને જડમૂળમાંથી ઉખેડી નાંખો. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ "भिज्जंतु जंतभंडाइयस्स उवहिस्स कारणाए बहुविहस्स ૨ મા ” “ઉર્દૂ યુઝંતુ ” “ઝિન્નતુ ચ ઉતા ” “पयावेह य इट्टकाउ मम घरट्ठयाए।" “વેત્તારું સદ વસાવેદ ૫ ” "लहंगाम-आगर-नगर-खेड-कब्बडे निवेसेह अडवीदेसेसु વિપુત્રીને ” "पुष्पाणि य फलाणि य कंद मूलाई काल पत्ताइं गेण्हेह।" “રેદ સંવયં રિન “साली-वीही-जवा य लुच्चंतु मलिज्जंतु उप्पणिज्जंतु य लहुं च पविसंतु य कोट्ठागारं ।" -મદ-૩ો ય દૃગંતુ પોલ્યા ” “સે નિબ્બારા” “નાર રુમ “ઘોરા વહેંતુ ચ સંસામાં ” “પવરંતુ ચ સાડવા ડું ” "उवाणयणं चोलगं विवाहो जन्नो अमुगम्मि उ होउ दिवसेसु करणेसु मुहुत्तेसु नक्खत्तेसु तिहिसु य ।” તલ, શેરડી આદિ પીલવાના યંત્રો અને ભાંડ, પાત્ર આદિ સાધનો બનાવી શકાય તથા અનેક પ્રકારના પ્રયોજનની સફળતા માટે ઝાડોને કાપો, શેરડીને કાપો, તલને ઘાણીમાં પીલો, પોતાનો ઘર બંધાવવાને માટે ઈંટો પકાવો. ખેતરોને ખેડો અને ખવડાવો, ગામ, આકર, નગર, ખેટ, કબૂટ આદિ સ્થાનોને વિસ્તૃત સીમાવાળા કરીને ઉજ્જડ પ્રદેશોમાં સુંદર રીતે ઝડપથી વસાવો. પુષ્પ, ફળ અને કંદમૂળ જે પાકી ગયા છે તેને તોડી લો.” પોતાના પરિજનોનાં માટે તેનો સંચય કરો. શાલી, વ્રીહી અને જવને કપાવી લો, તેમાંથી પરાળ વગેરે છૂટુ પડાવી દો અને તેને કોઠારમાં ભરાવી દો. નાના, મધ્યમ અને ઉત્તમ શ્રેણિના નાવમાં રહેલ જનસમૂહને મારી નાખો. સેના યુદ્ધાદિના માટે પ્રયાણ કરે. સંગ્રામભૂમિમાં જાઓ, ભયંકર યુદ્ધની શરૂઆત કરો, ગાડા અને નૌકા આદિને ચલાવો. યજ્ઞોપવિત સંસ્કાર, મુંડન, વિવાહ, યજ્ઞ એ અમુક દિવસે વાલવ આદિ શુભકરણમાં, અમૃત સિદ્ધિ આદિ શુભ મુહૂર્તોમાં, અશ્વિની પુણ્ય આદિ શુભ નક્ષત્રમાં, નન્દા આદિ શુભતિથિઓમાં થવું જોઈએ. આજે સૌભાગ્ય અને સમૃદ્ધિને માટે વધુ આદિને સ્નાન કરાવવું જોઈએ. તે પ્રસંગે અનેક પ્રકારનાં ખાદ્ય-ભોજય અને મદિરા આદિ પેય પદાર્થોની તૈયારી, સૌભાગ્ય વૃદ્ધિને નિમિત્તે, દષ્ટિદોષના નિવારણને માટે ડોરા આદિના બંધનરૂપ કૌતુકકર્મ કરો. ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને અશુભ સ્વપ્નના ફલના નિવારણના માટે અનેક પ્રકારના મંત્રોથી, ઔષધી મિશ્રિત જળથી સ્નાન અને શાંતિકર્મ કરો. આત્મીયજનની, પરિજનોની અને પોતાના જીવનની રક્ષા માટે તમે લોકો પિષ્ટ નિર્મિત મસ્તકોનું મહાકાળી આદિ દેવીઓને બલિદાન દો. “अज्जहोउण्हवणं मुदितं बहुखज्ज-पिज्ज-कलियंकोतुकं વિવિધ ” “સંતિ વક્મળ હૃદ” “સનિ-રવિ-દોરા-વિસનુ” "सज्जण-परियणस्स य नियगस्स य जीवियस्स परिरक्खणट्टयाए पडिसीसगाइं च देह।" Page #80 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન देह य सीसोवहारे “विविहोसहि-मज्ज - मंस भक्खऽन्न પાળ-મલ્હાણુઝેવળ-વ-નહિ-૩ખ-સુગંધિ-ધૂવાવાર पुप्फ फलसमिद्धे । ” “पायच्छित्तं करेह, पाणाइवायकरणेणं बहुविहेणं વિવરી ખાય-નુસ્મુમિ-પાવ-સહ-અસોમાહ-પરિય अमंगल निमित्त पडिघायहेउं ।" “વિત્તિષ્ઠેયં રેહા” “મા વેદ વિત્તિ વાળું ।” “सुट्टु-हओ सुट्टु हओ सुट्टु छिन्नो भिन्नत्ति उवदिसंता एवं विहं करेंति अलियं ।” मण वायाए कम्मुणा य अकुसला अणज्जा अलियाणा अलिय-धम्मनिरया अलियासु-कहासु अभिरमंता तुट्ठा अलियं करेत्तु होइ य बहुप्पगारं । - પહ. આ. ર્, સુ. પ્૬-૬૭ ૨૮, મુસાવાયસ્ત છું तस् य अलियस फलविवागं अयाणमाणा वड्ढेंति, महब्भयं अविस्सामवेयणं दीहकालं बहुदुक्खसंकडं નરય-તિરિય નોřિ । तेण य अलिएण समणुबद्धा आइद्धा पुणब्भवंधकारे भमंति भीमे दुग्गतिवसहिमुवगया । ते य दीसंति इह दुग्गया दुरंता परसवा अत्थ-भोगपरिवज्जिया असुहिया फुडियच्छवि बीभच्छविवन्ना खरफरूसविरत्तज्झामज्झसिरा, निच्छाया लल्लविफलवाया ૨૮. ૧૩૭૭ કષ્ટ નિવારવા નિમિત્તે અનેક પ્રકારની ઔષધિયો, મધ, માંસ, મિષ્ઠાન, અન્ન, પાન, પુષ્પમાળા, ચંદન, લેપન, ઉબટન, દીપક, સંગંધિત ધૂપ, પુષ્પો તથા ફળોથી પરિપૂર્ણ વિધિપૂર્વક પશુઓના મસ્તકોનું બલિદાન હોવું જોઈએ. અશુભ સૂચક વિવિધ પ્રકારના ઉત્પાત, દુ:સ્વપ્ન, અશુભ શકુન,કૂરગ્રહોનું પ્રકોપ અમંગળ થવાના નિમિત્ત રૂપ અંગ ફરકવું આદિ અમંગળ બનાવોના નિવારણને માટે અનેક પ્રકારે પ્રાણી હિંસા કરો. "અમુક વ્યક્તિની આજીવિકાનો વિનાશ કરો.” કોઈને પણ કંઈ દાન ન આપો.” તે દુષ્ટને માર્યો તે ઠીક કર્યું. તેને છિન્નભિન્ન કરી નાખ્યો તે ઘણું સારું કર્યું. આ પ્રમાણે કોઈનાં પણ પૂછ્યા વગર પણ બીજાને કહેતા તે અસત્ય બોલનારા લોકો જો સ્વરૂપની અપેક્ષાએ અસત્યવાદી મનથી, વચનથી, કાયાથી અસત્ય બોલ્યા કરે છે. ભાષા સમિતિથી રહિત જીવો હોય છે. મિથ્યામતનું અનુસરણ કરવાવાળા હોય છે. જે અસત્યમાં લીન રહે છે. મિથ્યા વાર્તાઓમાં રસ લે છે. એવા અનાર્યજન એ વિવિધ પ્રકારનાં મિથ્યા વચનો બોલીને તે પશ્ચાત્તાપ કરતા નથી પણ રાજી થાય છે. મૃષાવાદનું ફળ : પૂર્વોક્ત મિથ્યાભાષણનાં ફળ-વિપાકથી અનજાન તે મૃષાવાદી અત્યંત ભયંકર વેદનામય તથા વિવિધ પ્રકારનાં દુઃખોવાળી નરક અને તિર્યંચયોનિને વધારે છે. તે અસત્ય ભાષણ કર્મથી બંધાયેલા તે જીવો નરક-તિર્યંચના લાંબા સમય સુધી દુ:ખોનો અનુભવ કરી ફરી-ફરીને જન્મ લેવા રૂપ ભયંકર અંધકારમાં ભ્રમણ કરે છે. જો કદાચ તેઓ કોઈ પણ કારણે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે તો પણ અત્યંત દુ:ખયુક્ત સ્થિતિમાં નજરે પડે છે. તેઓ સદા દારિદ્રયના દુઃખોથી પીડાય છે, તેમના જીવનનો અંત દુઃખોથી જ આવે છે, તે પરાધીન દશા ભોગવે છે. અર્થ ભોગથી તેઓ રહિત હોય છે, નિરંતર ઉપાધિઓથી પીડાયા કરે છે. તેમના શરીરની ત્વચા દાદ, ખજવાલ આદિથી વિકૃત થઈ જાય છે. જેથી ભયાનક કુરુપવર્ણવાળા થાય છે. સ્પર્શ કઠોર હોય છે, સૌંદર્ય રહિત હોય છે, તેમનું તેજ ચાલ્યું જાય છે. નિઃસાર શરીરવાળા અને શોભારહિત હોય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ असक्कयमसक्कया अगंधा अचेयणा दुभगा अकंता काकस्सराहीण-भिन्नघोसा, विहिंसा जडबहिरंधया मूया य मम्मणा अकंतविकयकरणा। णीया णीयजण-निसेविणो लोगगरहणिज्जा भिच्चा असरिसजणस्स पेस्सा दुम्मेहा लोक-वेद-अज्झप्पसमयसुइवज्जिया नरा धम्मबुद्धिवियला। अलिएण य तेणं पडज्झमाणा असंतएण य अवमाणणપિનિંદિવસુિખ-મેથT--વંધવ-સબ-મિત્તवक्खारणाइयाई अब्भक्खाणाई बहुविहाई पावेंति, अमणोरमाइं हिययमणदूमगाइं जावज्जीवं दुद्धराई। તેઓ અવ્યક્ત-સ્પષ્ટ વચન રહિત અને નિષ્ફળ વચનવાળા, મલિનો કરતાં પણ વધારે મલિન, દુર્ગંધયુક્ત, વિશિષ્ટ ચેતના શક્તિથી રહિત, કમનસીબ અને અમનોજ્ઞ હોય છે. કાગડાના અવાજ જેવો કર્કશ અવાજ, હીનઇસ્વ અને વચ્ચે-વચ્ચે ત્રુટિત સ્વરવાળા હોય છે. બીજા પાછળ પડીને તેમને દુઃખી કર્યા કરે છે. તેઓ જ્ઞાન શૂન્ય, બહેરા, આંધળા, મૂંગા, તોતડા, અમનોજ્ઞ અને વિકૃત ઈન્દ્રિયોવાળા હોય છે. તે નીચકુળમાં ઉત્પન્ન થાય છે. તે નીચ લોકો સાથે જ રહે છે. લોકો તેમની નિંદા કરે છે. અન્યથા દાસ થઈને રહે છે. અસમાન શીલવાળા લોકોના આજ્ઞાપાલક કે દ્વેષપાત્ર હોય છે. સદ્દબુદ્ધિથી રહિત હોય છે. લૌકિકશાસ્ત્ર - મહાભારત આદિ, વેદ-ઋગ્વદ આદિ, આધ્યાત્મિક શાસ્ત્ર-અહેતુ પ્રવચન આદિથી તેઓ રહિત હોય છે. તે મનુષ્ય ધર્મબુદ્ધિથી વિમુખ રહે છે. મૃષાવાદીજન આ અનુપશાંત મૃષાવાદથી રાતદિન જલતા રહે છે. અપમાન સહન કરે છે. તેની પીઠ પાછળ નિંદા કરે છે. ચુગલીખોર તેમના પ્રેમ સંબંધમાં ભંગાણ પડાવે છે. ગુરુજન, બંધુજન, સ્વજન અને મિત્ર કઠોર વચનો દ્વારા તેમનો અનાદર કરે છે. ગમે તે પ્રકારનું દોષારોપણ કર્યા કરે છે. મનને ન ગમે તેવા અમનોરમ હૃદય અને ચિત્તમાં સંતાપ પેદા કરનાર, આઘાત લગાડનાર એવા અનેક પ્રકારના વચનો જીવે ત્યાં સુધી તેઓ પ્રાપ્ત કરે છે. તેવા એ લોકો અનિષ્ટ, અપ્રિય, અતિકઠોર, મર્મભેદી વચનોથી, હૃદયભેદક નિર્ભર્સનાથી અનાદર પામેલ તે દીનવદનવાળા તથા વિકૃત મનવાળા જીવનપર્યંત સારું ભોજન પ્રાપ્ત નહીં કરનારા, મેલાં તથા ફાટેલા તૂટેલા વસ્ત્ર પહેરનારા, ગંદી જગ્યાઓમાં રહીને અનેક કષ્ટો સહન કરતા, સેંકડો દુ:ખોથી દુઃખી બનેલા તે લોકો કદી પણ શારીરિક સુખ પ્રાપ્ત કરતાં નથી અને કદી પણ નિવૃત્તિ મનથી શાંતિ પણ અનુભવતા નથી. આ પ્રમાણેનું મૃષાવાદનું ફળ કહેલ છે. આ લોક સંબંધી, પરલોક સંબંધી આ મૃષાવાદનું જે ફળરૂપ વિપાક બતાવવામાં આવ્યો છે તે સુનવર્જિત અને અત્યંત દુઃખમય છે. મહાભયજનક અને પ્રચૂર કર્મરૂપી રજથી ભરપૂર છે. દારુણ તથા કઠોર છે. અસાતા વેદનીયકર્મ હજારો વર્ષો સુધી જીવ ભોગવ્યા કરે છે. તે ફળવિપાકને ભોગવ્યા વિના એ જીવ તેનાથી મુક્ત થઈ શકતો નથી. अणिट्ठ-खर-फरूसवयण-तज्जण-निब्भच्छणदीणवदणविमला-कुभोयणा कुवाससा कुवसहीसु किलिस्संता नेव सुहं नेव निव्वुई उवलभंति अच्चंत- विपुल-दुक्खसવસંપત્તિા | एसो सो अलियवयणस्स फलविवाओ इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूणो कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ न अवेदयित्ता अस्थि हु मोक्खो त्ति। Page #82 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૭૯ एवमाहंसु नायकुलनंदणो महप्पा जिणो उ वीरवर- જ્ઞાતકલનંદન સિદ્ધાર્થનાં કુળને આનંદદાયક પરમાત્મા नामधेज्जो कहेसी य अलियवयणस्स फलविवागं । સ્વરૂપ, મહાનું આત્મા મહાવીર નામના જીનેશ્વર દેવ - પટ્ટ. મા. ૨, સુ. ૧૮ એ મૃષાવાદનું આ ફળ બતાવ્યું છે. २९. मुसावाय वण्णणस्स उपसंहारो ૨૯. મૃષાવાદ વર્ણનનો ઉપસંહાર : एयंतं बिईयं पि अलियवयणं लहुसग-लहु-चवल-भणियं, આ દ્વિતીય અધર્મદ્વાર-મૃષાવાદ છે. અધર્મ વચનને મયંવર, કુદર, સયસર, વેરર, રર-ર-રા-ઢોસ- જે તુચ્છાત્મા, અતિનીચ અને ચંચળ હોય છે તે જ मणसंकिलेस-वियरण अलियं- णियडि-साइजोगबहुलं બોલે છે. તે અસત્ય વચન ભયકારક, દુ:ખકર, णीयजणणिसेवियं णिस्संसं अप्पच्चयकारगं । અપકીર્તિકારક, વૈરકારક, અરતિ, રતિ, રાગ, દ્વેષ અને મનને ફલેશ આપનાર છે. તે ખૂઠ, નિષ્ફળ, કપટ અને અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. અધમ વ્યક્તિઓ દ્વારા લેવાયેલ છે. એ નિર્દય તેમજ દૂર છે, અવિશ્વાસકારક છે, અર્થાત્ મૃષાવાદીના કથનનું કોઈ પણ વિશ્વાસ કરતું નથી. परम-साहुगरहणिज्जं परपीलाकारगं परमकण्हले- પરમસાધુ-તીર્થંકરો દ્વારા નિંદ્ય છે. બીજાને પીડા स्ससहियं दुग्गइ विणिवाय वड्ढणं पुणब्भवकरं चिरपरि- પહોંચાડનાર, પરમ કૃષ્ણલેશ્યાથી યુક્ત, દુર્ગતીનું चियमणुगयं दुरंतं । વધારનાર, ફરી-ફરી જન્મ લેવડાવનાર, ચિરકાળથી પરિચિત, દરેક ભવમાં સાથે ચાલનારું અને કટ્રફળ દેનાર છે. बिइयं अहम्मदारं समत्तं, तिबेमि । આ પ્રમાણે આ બીજુ અધર્મદ્વાર મૃષાવાદનું વર્ણન છે, - Tvહ. . ૨, મુ. એવું હું કહું છું. ३०. अदिण्णादाणस्स सरूवं ૩૦. અદત્તાદાનનું સ્વરુપ : (શ્રી સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહ્યું-) जंबू ! तइयं च अदिण्णादाणं । હે જંબૂ! ત્રીજુ અધર્મદ્વાર અદત્તાદાન છે, અર્થાત્ બિના અનુમતિએ બીજાની વસ્તુનું ગ્રહણ કરવું. हर-दह-मरणभय-कलुस-तासण-परसंतिगऽभिज्ज- આ વ્યક્તિનું દ્રવ્ય પડાવી લો, ઘર આદિને સળગાવી लोभमूलं, कालविसमसंसियं, દો. તેને મારી નાખો, ભય બતાવો, મનને કલેસ આપો, ત્રાસ પહોંચાડવો. બીજાના ધનમાં આસક્તિ રાખવી, મૂચ્છભાવ રાખવો તે બધા અદત્તાદાનનાં મૂળ કારણો છે. જે ચોરી કરે છે તે ચોર વિષમકાળ મધ્યરાત્રે ચોરી કરવા નીકળે છે અને વિષમસ્થાન પર્વતાદિ દુર્ગમ સ્થાનોમાં છુપાઈ રહે છે. એ અદત્તાદાનનાં આશ્રયસ્થાનો છે. अहोऽच्छिन्न-तण्ह-पत्थाण-पत्थोइमइयं, अकित्तिकरणं આ અદત્તાદાન અધોગતિમાં ગમન કરવાના કારણરૂપ અન્ન, વિષય લોલુપોની બુદ્ધિ છે, અપકીર્તિ અપાવનાર છે, અનાર્યો દ્વારા આચરિત છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ छिद्दमंतर-विहुर-वसण-मग्गण उस्सव-मत्त-प्पमत्त-पसुत्त वंचण क्खिवण-घायण-परंअणिय-परिणाम-तक्करजणबहुमयं अकलुणं रायपुरिसरक्खियं । सया साहुगरहणिज्जं पियजण-मित्तजण-भेय विप्पिइ कारकं, राग-दोसबहुलं, पुणोय उप्पूर-समर-संगाम-डमर ત્રિ-વસ્ત્રદ-વેદ-૨, સુfafજવાય વઢvi, भवपुणब्भवकरं, આ અદત્તાદાન સેવનાર વ્યક્તિ આપણે ક્યા માર્ગે થઈને જવું જોઈએ આ અવસરની શોધમાં જ રહે છે. વિધુરકષ્ટ પ્રાપ્તિ આદિરૂપ આપત્તિની, વ્યસન- રાજાદિ દ્વારા કરાયેલ ઉપદ્રવની પણ તપાસને માટે તૈયાર રહે છે. વિવાહ આદિ ઉત્સવોમાં મદ્યપાન આદિ કરીને અસાવધાનીમાં રહેલ મસ્ત વ્યક્તિઓના તથા નિદ્રામાં પડેલ વ્યક્તિઓના ધનને હરી લેવાને, ચિત્તમાં વિક્ષેપ ન કરવાને તેમજ પ્રાણો હરી લેવા માટે દુષ્કૃત્ય કરનાર જીવોની મનોવૃત્તિ અશાંત રહે છે. તે દુષ્કર્મ- દયારહિત હોય છે. તેથી રાજપુરુષો દ્વારા તેનો નિષેધ કરાયેલ છે. સાધુ પુરુષો દ્વારા સદા નિંદ્ય ગણાયેલ છે. બંધુજનોમાં તથા મિત્રજનોમાં અપ્રીતિ ઉત્પન્ન કરે છે. તેમાં રાગદ્વેષનું પ્રમાણ સૌથી વધારે હોય છે. વળી તે મૃત્યુ સહિત સંગ્રામનું કારક છે. તેમાં સદા સ્વચક્ર અને પરચક્રનો ચોરી કરનારને ભય રહ્યા કરે છે. તકરાર પણ થઈ જાય છે. આપસમાં વાગ્યુદ્ધ પણ થઈ જાય છે. વધ પણ થઈ જાય છે, તે કરનાર દુર્ગતિવર્ધક હોય છે. તેના કારણે જન્મમરણ અનુભવવા પડે છે. દરેક ભવમાં આ દુષ્કૃત્ય જીવની સાથે અનુગત રહે છે અને વિપાકનાં સમયે દાણ અને દુરંત હોય છે. આ ત્રીજુ અધર્મતાર અદત્તાદાન છે. चिरपरिचिय मणुगयं दुरंतं । तइयं अहम्मदारं। - પટ્ટ. સુ. ૧, મા. ૩, મુ. ૬ ૦ ३१. अदिण्णादाणस्स पज्जवणामाणि तस्स य णामाणि गोण्णाणि होति तीसं, तं जहा ૨. વોરિd, ૨. પરતું, રૂ. માં, ૪. રિવ૬, ૬. પરસ્ત્રીમ, ૬. મસંગમ, ૭, પરધનુષ જેદી, ૮, ત્રિ, ૨. તત્તwiતિ ય, ૨૦. મવહારો, ૧૨. હત્યસ્વદુvi, ૨૨. પામર , ૨૩. તેવ, ૧૪. હરવિપૂ|સો, ૨૬. માઢિયા, ૧૬. ઝૂંપUTT ધUTTri, ૬ ૭. સપન, ૨૮, મવસ્ત્રો, ૨૧. મવવો, ૨૦. વો | ૩૧. અદત્તાદાનનાં પર્યાયવાચી નામ : આગળ બતાવવામાં આવેલ અદત્તાદાનનાં ગુણ પ્રમાણે ત્રીસ નામ છે, જેમકે – (૧) ચૌરિક્ય - ચોરવું, ચોરીનું કાર્ય કરવું, (૨) પરહૃતબીજાના દ્રવ્યનું હરણ કરવું, (૩) અદત્ત-વગર આપ્યા બીજાની વસ્તુ લેવું, (૪) ક્રૂરત-ક્રૂરતાપૂર્ણ કાર્ય, (૫) પરલાભ - બીજાના લાભને પોતાનો બનાવી લેવો અર્થાતુ બીજાના દ્રવ્યને પ્રાપ્ત કરવો, (૬) અસંયમદુરાચાર - સદાચારનો નાશ, (૭) પર ધન વૃદ્ધિ - બીજાના ધનમાં આસક્તિ, (૮) લોલક્ય - પારકા દ્રવ્યમાં લોલુપતા, (૯) તસ્કરતા- ચોરી કરવું, (૧૦) અપહરપારકી વસ્તુને ગુપ્તરૂપથી લઈ પોતાની બનાવવી, (૧૧) હસ્તલપુત્વ - હાથની સફાઈથી ચાલાકીપૂર્વક લૂટવું, (૧૨) પાપકર્મકરણ - પાપાચરણ કરવો, (૧૩)સ્તનિકા-ચૌર્યકર્મ, (૧૪) હરણવિપ્રણાસ-બીજાના ધનને હરણ કરી નષ્ટ કરવું, (૧૫) આદિયણા - આદાનસ્વામીની અનુમતિ વગર લેવું, (૧૬) ધનલોપન - બીજાના ધનને ગ્રહણ કરી છુપાવી લેવો, (૧૭) અપ્રત્યય - અવિશ્વાસ, (૧૮) અવપીડન - બીજાને ત્રાસ આપવા વાળો, (૧૯) આક્ષેપ - બીજાના હાથે દ્રવ્યને હરણ કરવો, (૨૦) ક્ષેપ - બીજાથી ધન પ્રાપ્ત કરી ઉલચવું, Page #84 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૮૧ ૨૬. વિવરવો, ૨૨. ક્રૂડયા૨૩. સુત્વમસીય, ૨૪. વવા, (૨૧) વિક્ષેપ - બીજાના ધનને વિશેષરૂપથી પોતાના २५. लालप्पणपत्थणा य, સ્થાને લેવું, (૨૨) કૂટતા - કપટતા-માયાથી દ્રવ્ય હરવું, ૨ ૬. બાલસખા ય વસ, ૨૭, રૂછી-મુછ ય, (૨૩) કલમપી - કુલને કલંકિત કરવું, (૨૪) કાંક્ષા - બીજાના દ્રવ્યની ઈચ્છા કરવી, (૨૫) લાલપને પ્રાર્થના૨૮, તષ્ઠાને હા, ૨૧. નિષ્કિ . રૂ. મારછે તિ વિ ચા ચોરી કરીને સ્વીકાર ન કરવો અને દીન વચનોથી तस्स एयाणि एवमाईणि नामधेज्जाणि होति, तीसं પ્રાર્થના કરવી, (૨૬) આશસના વ્યસન - મૃત્યુ જેવો अदिन्नादाणस्स पावकलिकलुसकम्मबहुलस्स अणेगाई। ભયનો જનક, (૨૭) ઈચ્છા-મૂચ્છ - ચૌર્યકર્મ કરવાની ધૃણિત ઈચ્છા અને આસક્તિ, (૨૮) તૃષ્ણાગૃદ્ધિ - - પટ્ટ. મ. રૂ, સુ. ૬? પરાઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઘણી જ આસક્તિ, (૨૯) નિયતિકર્મ-જૂરકર્મ, માયાચાર, (૩૦) અપરોક્ષઘનાટ્યના પરોક્ષમાં કૃત કુકર્મ. આ પ્રમાણે પાપકર્મ અને કલહથી મલિન કાર્યોનું વધારે પ્રમાણ હોય એવા અદત્તાદાનના ચોરી આદિ ત્રીસ નામ છે. આ પ્રમાણેના બીજા પણ ઘણા નામો હોય છે. ૩૨, uિjલાખ- ૩૨. અદત્તાદાની : तं पुण करेंति चोरियं तक्करा, परदव्वहरा छेया कयकरण- ઉપર્યુક્ત ચોરીને તે ચોર લોકો કરે છે-જે બીજાનું દ્રવ્ય लद्धलक्खा साहसिया लहुस्सगा अतिमहिच्छ-लोभगच्छा હરી લેનાર છે, ચોરી કરવાના કાર્યમાં નિપુણ છે, ઘણીવાર ચોરી કરેલ છે. ચોરી કરવાના અવસરના જાણકાર હોય दद्दरओवीलका य गेहिया अहिमरा । છે, તેમનું માનસિક બળ ઘણું જ તીવ્ર હોય છે, તેમનો આત્મા અતિશય તુચ્છ હોય છે, તેઓ મહેચ્છાવાળા છે. લોભથી જકડાયેલા છે. તેમની બોલવાની રીત એવી હોય છે કે જેથી તેઓ જોનારની નજરે જલ્દી ચોર રૂપે દેખાતા નથી. પર દ્રવ્યમાં અતિશય લોલુપ હોય છે, તેઓ મરણની સન્મુખ રહે છે. अणभंजका भग्गसंधिया, रायदुट्ठकारी य, विसयनिच्छूढ તેમની પાસે કોઈનું લેણું હોય તો તેઓ તે ચુકવતા નથી. लोकबज्झा उद्दोहक-गामघायक-पुरघायक-पंथघायक મિત્રાદિ પ્રત્યે પણ પ્રેમ રાખતા નથી. રાજનીતિથી વિરુદ્ધનું તેનું આચરણ રહે છે. તેઓ લોકબાહ્ય आलीवग - तित्थभेया, लहुहत्थसंपउत्ता, जुइकरा, હોય છે. ભારે દ્રોહી હોય છે. ગામોનાં ગામો નષ્ટ કરી નાખે છે. નગરોનો નાશ કરી નાંખે છે. પ્રવાસીઓને જોતા જોતાજ મારી નાખે છે. ઘરમાં આગ લગાડે છે. યાત્રાળુનાં દ્રવ્યને લૂંટી લે છે, ચોરી કરવામાં કુશળ હોવાથી પલભરમાં અન્યનું ધન ચોરી લે છે. खंडरक्ख- इत्थीचोर-पुरिसचोर-संधिच्छेया य, गंठि એ જ પ્રમાણે ખંડરક્ષ-જે લાંચ લેનાર હોય છે, સ્ત્રીચોર, भेदग-परधणहरण- लोमावहारा, अक्खेवी हडकारका, પુરુષચોર પણ હોય છે. દિવાલ આદિમાં કાણું પાડીને ચોરી કરનારા હોય છે, ખિસ્સા કાતરે છે, પરધનનું હરણ निम्मद्दग-गूढचोरक- गोचोरक-अस्सचोरक-दासिचोरा કરનારા, વશીકરણ મંત્રથી વશ કરીને ધનનું અપહરણ य, एकचोरा उकड्ढक संपदायक-उच्छिंपक-सत्थघायक કરનારા, બળાત્કારથી, યુદ્ધ કરીને, ગુપ્ત રીતે રહીને ધન बिलचोरीकारका य, निग्गाहविप्पलुंपगा, હરણ કરનારા, ગાયનું અપહરણ કરનારા, ઘોડાની ચોરી કરનારા, દાસીની ચોરી કરનારા, પારકા ધનનું એકલા હરણ કરનારા, બીજા ચોરોનો સાથ લઈને ચોરી કરનારા, ચોરોને પોતાના ઘરમાં આશરો આપીને ભોજન આદિ દેનારા પણ ચોર જ હોય છે. જનસમૂહની હત્યા કરનારા ગુપ્ત રીતે ચોરી કરનારા બીજાને ફસાવવાને માટે વિશ્વાસ ઉત્પન્ન કરે તેવા વચનો બોલનારા, શસ્ત્રાદિનો ભય બતાવી બીજાને અટકાવીને લૂંટી લેનારા એવા અનેક પ્રકારની ચોરી કરવામાં કુશળ બુદ્ધિવાળા હોય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ बहुविह- तेणिक्कहरण बुद्धी एए अन्ने य एवमाई परस्स એવા એ બધા લોકો તથા તે સિવાયના બીજા લોકો કે જે दव्वाहि जे अविरया। બીજાના દ્રવ્યનું અપહરણ કરવાના કાર્યમાં વિરતિ ભાવથી રહિત હોય છે. તે બધાને ચોરોની શ્રેણીમાં જ - પડ્યું. આ. ૨, સુ. ૬૨ મૂકવા જોઈએ. ३३. परधणगिद्धा रायाणं पवित्ति ૩૩. પરધનમાં આસક્ત રાજાઓની પ્રવૃત્તિ : विपुलबलपरिग्गहा य बहवे रायाणो परधणम्मिगिद्धा (એના અતિરિક્ત) વિપુલ સૈન્ય અને પરિવારવાળા सए य दवे असंतुट्ठा परविसए अभिहणंति, ते लुद्धा અનેક રાજાઓ પરધનમાં આસક્ત તથા પોતાની परधणस्सकज्जेचउरंगविभत्तबलसमग्गा, निच्छिय-वरजोह પાસેના દ્રવ્યથી અસંતુષ્ટ લોભયુક્ત થઈને બીજાનું ધન પ્રાપ્ત કરવાને માટે બીજા રાજાના પ્રદેશો ઉપર આક્રમણ जुद्ध सद्धिय-अहमहमिति-दप्पिएहिं सेन्नेहिं संपरिवुडा, કરે છે તથા હાથી, રથ, અશ્વ અને પાયદળ એ ચતુરંગી સેના સહિત અને સ્થાયી રીતે કરેલ અથવા દઢ નિશ્ચયવાળા અને યુદ્ધ કરવામાં આદરભાવ રાખનારા પ્રશસ્ત યોદ્ધાઓની સાથે અને હું જ એક વીર છું” એ પ્રકારનાં ગર્વવાળા સૈન્યથી ઘેરાયેલ હોય છે. पउमपत्तसगड-सूइ-चक्क-सागर-गरूल बूहाइएहिं તે પદ્માકાર વ્યહવાળા, શકટ વ્યહવાળા, સૂચી अणिएहिं उत्थरंता, अभिभूय हरंति परधणाई। વ્યહવાળા, ચક્રવ્યુહવાળા, સાગર વ્યહવાળા અને ગરુડ વ્યુહ જેવા નાના પ્રકારના મોર્ચાની રચના કરવાવાળા સૈન્યથી પ્રતિપક્ષીના સૈન્યને ઘેરી લઈને પોતાના હુમલાથી તેને હરાવીને પરધનનું હરણ કરી લે છે. अवरे रणसीसलद्धलक्खा संगामंसि अइवयंति, सन्नद्ध- બીજા કેટલાક રાજાઓ જે દુશ્મનની હત્યા કરવામાં बद्ध-परियर-उप्पीलिय चिंधपट्टगहिया उहपहरणा, નિપુણ હોય, યુદ્ધ કરવાને તૈયાર થઈ જાય એવા તે माढिवरवम्मगुंडिया आविद्धलालिका कवयकंकडइया। રાજાઓ પહેલા તો યુદ્ધની સામગ્રી સજ્જ કરાવે છે, બખતર પહેરીને પોતાના શરીરને સુરક્ષિત બનાવે છે. મસ્તક પર લાલ પટ્ટિ વગેરે ખાસ ચિન્હને મજબૂત રીતે બાંધે છે, દુશ્મનનો નાશ કરવાને માટે બાણ આદિ આયુધો અને તલવાર આદિ શસ્ત્રો પોતાની પાસે રાખે છે અને ઉત્તમ બખતરથી પોતાના શરીરને આચ્છાદિત કરે છે, તેના શરીર પર લોઢાનું બખતર બાંધેલું હોય છે. તેઓ કાંટાળા કવચથી યુક્ત હોય છે. ૩૨-સિર-મુહર્ષદ્ર-કંઠ-તો-મફત-વર- હરવા- તેમનાં વક્ષસ્થળ પર તૂણીર- ભાથા બાંધેલા હોય છે. पहकर-सरह-सरवर-चावकर-करंछिय-सुनिसिय ભાથામાં બાણો ભરેલા હોય છે. હાથોમાં તલવાર આદિ સરવરિલ-ડર-મુયંત-ધન-વંદનવેમ-ધાર નિવા-મા શસ્ત્રો ધારણ કરેલા હોય છે. કેટલાક રાજાઓ યુદ્ધ કરવાને માટે રણમેદાનમાં ઉતરી પડે છે. રાજા પોતાના હાથમાં ઢાલ રાખે છે, પોત-પોતાની સેનાને એક વિશિષ્ટ પ્રકારની વ્યુહ રચનામાં ગોઠવે છે. વેગથી જે યુક્ત હોય છે એવા ધનુર્ધારીઓ દ્વારા જ્યાં અતિશય તીક્ષ્ણ બાણોની વૃષ્ટિ વાદળાંઓ દ્વારા પ્રચંડ વેગવાળાં મોટા કરાની વૃષ્ટિની જેમ કરાય છે. ગોધr-મંત્ર-સંધિત-ઉન્દ્રિય-સત્તિ-સૂત્ર-| જે સંગ્રામ અનેક ધનુષોથી અને મંડલાગ્રોથી સજ્જ કરેલ वामकर-गहिय-खेडग-निम्मल-निक्किट्ठ-खग्ग-पहरंत ઉચ્છલિત શક્તિયોથી, બાણોથી, ડાબા હાથમાં રાખેલ #ાંત-તોમર-વ-થી-પુરસુ-મૂત્ર-૪ સ્ત્ર-સૂત્ર ઢાલોથી, તીક્ષ્ણ બનાવેલ ખગોથી, પ્રહાર કરવામાં लउल-भिंडिमाल-सब्बल-पट्टिस વપરાતા ભાલાઓથી, તોમરથી, ચક્રોથી, ગદાઓથી, પરશુઓથી, મૂસળોથી, હળોથી, ત્રિશૂળોથી, લાઠીઓથી, બિંદિમાલોથી, સબ્બલોથી-(લોઢાના દડા જેવું) પટ્ટિશોથી, Page #86 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન चम्मेट्ठ- दुघण-मोट्ठिय- मोग्गरवरफलिह-जंत-पत्थर - दुहणतोण-कुवेणी- पीढकलिय - ईलीपहरण मिलिमिलिमिलंतવિવંત વિષ્ણુન્નત-વિરત્રિય- સમન્વહા-મતત્ઝે । ડપદરને, મહારળ-સંવ-મેરિ-વૃંદુભિ-વર-દૂર-૨૩૨-૫ડુપડદાહય-ળિખાય-મંમીર ખંવિત્ત-પવવુમિય-વિપુષોમે હેંચ-ય-રહ-નોદ-તુરિયસરિય રહૃદ્ધ તવમંધાર વધુછે, कायर-नर-णयण हियय वाउलकरे । - ૫૪. આ. રૂ, મુ. ૬૩-૬૪ ३४. जुद्धखेत्तस्स बीभच्छत्ता વિદ્યુઝિય-ડ-વરમ૩૩-તિરીડ-જુંડોતુરામાડોવિયા-પા૬િ-૫૬૪૧-૩સિયાય-વેનયંતિ-ામર અનંત-છત્તધાર-ગંભીરે हयहेसिय-हत्थिगुलुगुलाइय-रहघणघणाइय- पाइक्कદૂરદરાય-અબ્જોડિય-સીહનાય-છેત્રિય-વિછુટ્ટઉત્તિ-વંઠ યસદ્-ભીમ-ખ્ખિણ । સયરાદ-હસંત-સંત-ઇજારવે, આનુળિયવયળ૬, भीम दसणाधरोट्ठ-गाढदट्ठे, सप्पहरणुज्जयकरे । अमरिसवस तिव्वरत्त निद्दारितच्छे, वेरदिट्ठिकुद्धવિયિ-તિવઝીડિજી-મિડિય-નિઝાડે । ૧૩૮૩ ચર્મેષ્ટોથી, ઘણથી, મૌષ્ટિકોથી, મગદળોથી, લોહબદ્ધ લાઠીઓથી, યંત્રોથી, યંત્ર પ્રસ્તરોથી, દુધણોથી, તૂણીરોથી, કુવેણીઓ અને પીઠથી યુક્ત રહે છે. એવા તે ભયંકર સંગ્રામમાં કેટલાક રાજાઓ પરધનનું હરણ કરવાને માટે જ ઉતરે છે. બંને તરફ જેને ધાર છે તેવા બે ધારા ખડ્ગ વગેરે જે શસ્ત્રો અતિશય ચળકતાં છે, તે શત્રુઓ તરફ ફેંકવામાં આવે ત્યારે વીજળી જેવા ચમકે છે. એવા સંગ્રામમાં શસ્ત્રો નજરે પડે છે. તથા જે મહા સંગ્રામમાં વાગતા શંખોથી, રણભેરીઓથી, સ્પષ્ટ ધ્વનિવાળા વાજિંત્રોથી, વાંગતા ઢોલોના ગંભીર નાદથી, જોશીલા વીરો અને કાયરજનોના વિપુલ અવાજથી વ્યાપ્ત થઈ ગયું છે. ઘોડાના, હાથીઓના, રથોના, યોદ્ધાઓના પગ શીઘ્રતાથી ચાલતા ઝડપથી ફેલાયેલી ધૂળથી જ્યાં અતિશય અંધકાર થઈ ગયો છે, તે યુદ્ધભૂમિ કાયર લોકોનાં નયન અને હૃદયને વ્યાકુળ કરી આપે છે. ૩૪. યુદ્ધ ક્ષેત્રની બિભત્સતા : અહીં તહીં લટકતા ઉત્તમોત્તમ મુગટોથી, ત્રણ શિખરવાળા શિરોભૂષણોથી, કુંડળોથી, નક્ષત્ર માલાકાર ભૂષણોથી જે ચમક રહેલ છે. નજરે પડતી એવી વિશાળ પતાકાઓથી, ઉંચી રાખેલી લઘુ પતાકાઓથી, વિજયસૂચક ધ્વજાઓથી, ચામરોથી, ચંચળ છત્રોથી કરાયેલ અંધકારથી જે ગહન થઈ ગયું છે. જ્યાં ઘોડાઓની હણહણાટીઓ અવાજ થઈ રહ્યો છે. હાથીઓની ગુલગુલાટ થઈ રહી છે, દોડતા ૨થોનો ઘણઘણાટ જયાં ચાલી રહ્યો છે, પાયદળની "હર-હર” ભયંકર ધ્વનિ ચાલી રહી છે. ફટકારી રહ્યા છે. સિંહના જેવી ગર્જના થઈ રહી છે. "સીસી" સીટી વગાડવા જેવો અવાજ થઈ રહ્યો છે. ઉંચા ઘોષ જયાં કરાઈ રહ્યા છે, પોતાના કંઠમાંથી ઉત્કૃષ્ટ ગર્જના કાઢી રહ્યા છે. તે કારણે ત્યાં મેઘ જ ગર્જના કરી રહ્યો હોય તેવું લાગે છે. ત્યાં એક સાથે હસતા, રોતા અને કોપાયમાન થયેલ સૈનિકોનો કલકલ ધ્વનિ થઈ રહ્યો છે. પોતાનું મુખ ફૂલાવીને ક્રોધથી ઉગ્ર બની રહેલ છે. ક્રોધના આવેશમાં ભયંકર રીતે પોત-પોતાના અધરોષ્ઠોને દૃઢતાથી કરડી રહેલ છે. પ્રહાર કરવાને માટે હાથો ચાલી રહ્યા છે. વીરોની બંને આંખો ક્રોધાવેશથી અત્યંત લાલ બની રહેલ છે. વૈર વૃત્તિથી કોપાયમાન થયેલ સુભટો દ્વારા કરાતી ત્રણે રેખાઓ કપાળે ચડી ગઈ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ वह-परिणय-नरसहस्स-विक्कमे वियंभियबले, वग्गंततुरग-रह-पहाविय-समरभडा आवडिय-छेय-लाघवपहार-पसाधिय-समुस्सिय-बाहु-जुयल-मुक्कट्टहासपुक्तबोलबहुले। फुरफलगावरण-गहिय-गयवर-पत्थित दरिय-भडવસ્ત્ર-પુરોપુર-પ-ઝુદ્ધ-વિય-વિલિત-વરાંસિ-રોસतुरिय-अभिमुह-पहरंत-छिन्न-करिकर-विभंगियकरे। अवइद्ध-निसुद्ध-भिन्न फालिय-पगलिय-रूहिरकय-भूमिकद्दम-चिलिचिल्लपहे। कुच्छि-दालिय-गलिय-रूलंत-निब्भेलितंत-फुरफुरंत अविगल-मम्माहय-विकय-गाढदिन्नपहारमुच्छित-लुठंत વૈમત્ક-વિત્રાવ-તુને અનેક હજા૨ સુભટોનાં પરાક્રમથી જયાં દુશ્મનના સૈન્યને શક્તિહીન કરવામાં આવી રહ્યું છે. હણહણાટી કરતા ઘોડાઓથી અને રથો દ્વારા અહીં તહીં ભાગતા યુદ્ધવીરો તથા શસ્ત્ર ચલાવવામાં કુશળ અને આનંદિત બનેલા સુભટો બંને ભુજાઓ ઉંચી કરીને મુક્ત હાસ્યનો ધ્વનિ કરી રહ્યા છે. ચમકતી ઢાલોને ધારણ કરેલ અને બળતર આદિ આવરણોથી સજ્જ મદોન્મત્ત હાથી પર આરુઢ થવાને માટે યોદ્ધાઓ આતુર રહે છે. દુષ્ટ યોદ્ધાઓ પોતાના બળને લીધે વધારે ગર્વિષ્ટ બનેલા એકબીજાને મારવાને માટે પ્રયત્નશીલ રહે છે. જયાં યોદ્ધાઓ પોત-પોતાની તલવારો મ્યાનમાથી કાઢીને પરસ્પર લડવા તૈયાર હોય છે. ક્રોધાયમાન થઈને તેના હાથીની સૂંઢને કાપી નાંખે છે, એકબીજાના હાથ છેદી નાંખે છે. બાણોથી વીંધાયેલા, જમીન પર પટકાયેલ, ત્રિશુળ આદિથી ભેદાયેલા, ચીરી નાખેલ હાથી વગેરે પશુઓ અને મનુષ્યોના શરીરમાંથી વહેતા લોહીથી યુદ્ધભૂમિનો માર્ગ લપસણો થઈ ગયો છે. જેમનાં ઉદરમાંથી લોહી વહી રહ્યું છે, આંતરડાં પણ પેટમાંથી બહાર નીકળી પડ્યાં છે, જે કંપી રહ્યા છે. વ્યાકુળ થઈ રહ્યા છે, ભયંકર મર્મભેદી પ્રહાર કરાયો છે તે કારણે મૂર્જીવશ થઈને જમીન પર આળોટે છે. દયાજનક બનેલ છે. મને મારી નાખ્યો” આદિ વિલાપ કરે છે. યોદ્ધાઓના વિલાપથી જે ભૂમિ બિભત્સ બનેલ છે. જે પોતાના સવારો મરી જવાથી, ઈચ્છાનુસાર આમ-તેમ ઘૂમતા ઘોડાઓથી યુક્ત છે, જ્યાં મદોન્મત્ત હાથીઓ દ્વારા કચરાઈ જવાના ભયથી માણસો વ્યાકુળ બનેલા છે, ફાટેલી ધજાઓ તથા ભાંગેલા રથો પડ્યા છે, છેદાયેલા મસ્તકવાળા હાથીઓનાં કલેવરોથી છવાયેલ છે, અસ્ત્રશસ્ત્રાદિ વિખરાયેલા પડ્યા છે. આભૂષણો પડેલા છે એવા ભૂમિભાગવાળા સંગ્રામમાં યોદ્ધાઓનાં ધડ અતિશય નૃત્ય કરી રહેલ છે, જે આકાશમાં ઉડતા ભયંકર કાગડાઓની વિશિષ્ટ ગતિથી ઉડતાં ગીધોની છાયાને કારણે ઉત્પન્ન થયેલ અંધકારથી ભૂમિ ગંભીર દેખાય છે. એવા ભયાવહ સંગ્રામમાં રાજા પોતે પ્રવેશ કરે છે. જેમણે દેવોને તથા પૃથ્વીમંડળને પણ જાણે કંપાયમાન કરી દીધા છે. એવા બીજા પણ અનેક રાજાઓ બીજાના ધનમાં લુબ્ધ થઈને પ્રત્યક્ષ શમશાન જેવા લાગતા, ભયંકર લાગતું હોય અને વીરોને માટે પણ જે અતિશય દુર્ગમ હોય એવા ગહન યુદ્ધમાં પ્રવેશ કરે છે. हयजोह-भमंत-तुरग-उद्दाम-मत्तकुंजर-परिसंकितजण-निब्बुक्क छिन्नधय-भग्गरहवर-नट्ठसिर-करिकलेवराकिन्न-पतितपहरण-विकिन्नाभरण-भूमिभागे नच्चंत-कबंध-पउर-भयंकर-वायस-परिलेंत-गिद्धमंडलभमंत-छायंधकारगंभीरे। वसुवसुहाविकंपियव्व पच्चक्खपिउवणं परमरूद्द बीहणगं दुप्पवेसतरंगं अभिवयंति संगामसंकडं परधणं महंता। Page #88 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૮૫ अवरे पाइक्कचोरसंधा सेणावइ चोरवंद-पागढिका य अडवी-देसदुग्गवासी काल-हरित-रत्त पीत-सुक्किल्लअणेगसय-चिंधपट्टबद्धा परविसये अभिहणंति, लुद्धा धणस्स कज्जे। બીજા પણ પગે ચાલતા ચોરોનો સમૂહ હોય છે. એમાં ચોર સેનાપતિ પણ હોય છે જે પ્રોત્સાહિત કરે છે. જે જંગલની વચ્ચે જેટલાં દુર્ગમ સ્થાનો છે તેમાં રહે છે. કાળા, લીલા, લાલ, પીળા, સફેદ આદિ રંગનાં સેંકડો પટ્ટીઓને જે પોતાના મસ્તક ઉપર બાંધે છે. એવો ચોર સમુદાય પરધનમાં લોલુપ થઈને અન્ય રાજાઓના દેશોનો વિનાશ કરે છે. - પડ્યું. . ૩, ૪ ૬-૬ ૬ ३५. सामुद्दिय तकरा रयणागरसागरं उम्मीसहस्समालाउलाकुल-वितोयपोतकलकलेंतकलियं पायालसहस्स-वायवसवेग-सलिलउद्धम्ममाण दगरय-रयंधकारं। वरफेणपउरधवल-पुलंपुलसमुट्ठियट्ट हासं, मारूयविच्छभमाणपाणियं जलमालुप्पीलहुलियं । अवि य समंतओ खुभिय-लोलिय-खोखुब्भमाणपक्खलिय-चलिय-विउलजल-चक्कवाल-महानईवेगतुरिय आपूरमाणा-गंभीर-विपुल-आवत्त-चवल-भममाणगुप्पमाणुच्छलंत-पच्चोणियत्त-पाणिय-पधाविय-खरफरूस-पयंड-वाउलिय-सलिल-फुट्टत-वीतिकल्लोलસં«ા. ૩૫ સામુદ્રિક તસ્કર : (આ ચોરોનાં સિવાય કેટલાક અન્ય પ્રકારનાં લૂટેરા પણ હોય છે, જે ધનનાં લાલચમાં ફસાયને સમુદ્રમાં લૂટમાર કરે છે.) તે લુટેરા રત્નોની ખાનરૂપ સમુદ્રમાં ચઢાઈ કરે છે, જે સહસ્ત્રો તરંગ- માળાઓથી વ્યાપ્ત હોય છે. જળનાં અભાવમાં આકુળ-વ્યાકુળ મનુષ્યોની કલ-કલ ધ્વનિથી યુક્ત જહાજ હોય છે. સેંકડો પાતાળ કળશોના વાયુના સંયોગથી વેગયુક્ત બનેલ જળનાં ઉડતાં બિન્દુઓના સમુદાયથી જે અંધકાર યુક્ત બનેલ છે, પોતાના સ્વચ્છ અને અત્યંત સફેદ રંગનાં ફીણ વડે જાણે હંસી રહ્યો છે. વાયુથી જેનું પાણી ગતિમાન બન્યું છે. એક તરંગમાંથી બીજુ તરંગ ઉત્પન્ન કરી રહેલ છે. પવનના આઘાતથી ચોમેર ક્ષુબ્ધ થઈને તટ પ્રદેશ સુધી પહોંચીને મહામસ્યાદિ જળચર જીવો દ્વારા વ્યાકુળ કરાયેલ પર્વતાદિની મહાશિલાઓ આદિના આઘાતથી ખ્ખલિત થઈને પછી સ્વસ્થાનથી ચલિત થઈને વિસ્તીર્ણ જળસમૂહ જયાં છે એવી ગંગા-યમુના આદિ મહાનદીઓના વેગથી તે ભરાઈ રહેલ છે. જે અગાધ વિશાળ વમળોથી ચપળ, ઘૂમતા થકા વ્યાકુળ આકાશમાં ઉછળતાં અને ફરી પાછા નીચે પડતાં એવાં ઝાડથી ઉત્પન્ન થતાં અતિશય કઠોર અને દારુણ હોવાને કારણે પાણીનું મન્થન કરાતું હોય એવા એકબીજા સાથે અથડાવાથી વિચ્છિન્ન થતાં મોજાંઓથી વ્યાપ્ત રહે છે. મોટા-મોટા મગરો, મત્સ્ય, કાચબા, ઓહાર, ગ્રાહ, તિમિ, શિશુમાર, વ્યાપદ આદિ જળચર પ્રાણીઓ જેમાં પરસ્પર અથડામણમાં આવ્યા કરે છે. પોતાના કરતાં નિર્બળને મારવાને માટે સદા દોડતાં હોય એવો સમુદ્ર ઘોર ભયાવર લાગે છે. જે સમુદ્ર કાયર લોકોના હૃદયને કંપાવી દે છે. ભયંકર રીતે જે ઘુઘવાટ કરે છે, જેને જોતાં જ લોકોના દિલમાં ભય ઉત્પન્ન થાય છે. દરેક પ્રાણીઓના વાટાં ઉભા થઈ જાય છે, તેથી જ ભયની પ્રતિમૂર્તિ લાગે છે. ચિત્તમાં ક્ષોભ થાય છે, જેનો પાર પામવો દુષ્કર છે. આકાશની જેમ જેમાં પ્રાણીઓને પડી જતાં કોઈપણ આધાર મળતો નથી. महामगर मच्छ-कच्छभोहार-गाह-तिमि-सुंसुमारसावय-समाहय-समुद्धायमाणकपूर घोरपउरं । कायरजण-हिययकंपणं, घोरमारसंतं, महब्भयं, भयंकरंपइभयं, उत्तासणगं, अणोरपारं आगासं चेव निरवलंबं । Page #89 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उप्पायण-पवण-धणिय-नोल्लिय-उवरूवरी-तरंग-दरिय- ઉત્પાજનિત પવનથી અતિશય વેગમાં આવી अइवेयवेगचक्खु पहमुच्छरंतं । જઈને એકબીજાના ઉપર પડતાં ગર્વિત મોજાંઓથી જે અત્યંત વેગયુક્ત બની રહેલ છે, જેને જોઈ શકવો પણ અશક્ય છે. कत्थइ गंभीर-विपुलगज्जिय-गुंजिय-निग्घाय-गरूय- તે સમુદ્ર ઘણો ગંભીર છે, મેઘના જેવી મોટી ગર્જના કરે निवतित-सुदीह-नीहारि-दूरसुव्वंत-गंभीर-धुगधुगंत-सदं। છે. ભ્રમરો જેવો વિશાળ ગુંજારવ કરે છે, વ્યંતરોની મહાધ્વનિ તથા વીજળી આદિ તેમાં પડે ત્યારે તેમાંથી નીકળતી પ્રતિધ્વનિ યુક્ત નિર્દોષ, દૂરથી સંભળાતો ગંભીર બધુગ યુગ” જેવો અવાજ સંભળાય છે. पडिपह रूंभंत, जक्ख-रक्खस-कुहंड-पिसाय-रूसिय- જે મુસાફરોના માર્ગનો અવરોધ કરનારા યક્ષ, રાક્ષસ, तज्जाय-उवसग्ग-सहस्स-संकुलं । કુષ્માંડ અને પિશાચોના હજારો ઉપસર્ગોથી સદા વ્યાપ્ત રહે છે. જેમાં જીવોને અનેક ઉત્પાતજન્ય દુઃખોનો સામનો કરવો પડે છે. વહુપામ્ય વિરચિય વર્જિ-હોમ-ધૂમ-૩પવાર-દ્દિન- નૌકાઓ અટકી જતા બલિ દેવાય છે. અગ્નિમાં ધૂપ रूधिर-च्चणाकरण-पयतजोग-पययचरियं । બાળવામાં આવે છે અને રુધિરના સમર્પણ રૂપ પૂજામાં લાગેલા એવા વ્યાપારી લોકોથી જે સેવિત છે. परियंत जुगंत-काल-कप्पोवमं-दुरंत-महानई-नईवइ સઘળા યુગોની વચ્ચે છેલ્લા યુગના પ્રલયકાળરૂપ महाभीम-दरिसणिज्जं, दुरणुच्चरं, विसमप्पदेसं, કલ્પના જેવો છે. જેને ઓળંગવો મુશ્કેલ છે. જે ગંગા વગેરે મહાનદીઓના અધિપતિ છે. જે દેખાવમાં दुक्खुत्तारू दुरासयं, लवणसलिलपुण्णं । ભયંકર છે. જેમાં ફરવું અતિશય કઠિન છે. જેમાં પ્રવેશ કરવો ઘણો મુશ્કેલ છે. જેને ઓળંગવો અતિશય મુશ્કેલ છે. સદા દુ:ખદ સ્થાન રૂપ છે, ખારાં પાણીથી સદા ભરપૂર રહે છે. असिय-सिय-समुसियगेहिंदच्छतरेहिं वाहणेहिं अइवइत्ता એવા સમુદ્રમાં જેના ઉપર કાળા અને સફેદ વસ્ત્ર समुद्दमज्झे हणंति, गंतूण-जणस्स पोते परदव्वहरा नरा। બાંધેલા એવી અન્ય વાહનો કરતા પાણી ઉપર વધારે ઝપડથી તરે છે એવી નૌકાઓ દ્વારા આક્રમણ - પડ્યું. બ. ૩, સુ. ૬૭ કરીને પરધનનું હરણ કરનારા, નિર્દય અને પોતાના પરભવને સુધારવાની ભાવનાથી રહિત એવા ચોર લોકો સમુદ્રની વચ્ચે જઈને માણસોની નૌકાઓનો નાશ કરી નાખે છે. ३६. गामाइजणं अवहारगाणां चरिया ૩૬. પ્રામાદિજનોનાં અપહારકોની ચર્યા : णिरणुकंपा निक्कंखा गामागर-नगर-खेड-कब्बड-मडंब- જેનું હૃદય અનુકંપાથી શૂન્ય છે, જે પરલોકની પરવા दोणमुह-पट्टणासम-णिगम जणवए ते य धणसमिद्धे કરતા નથી એવા લોકો ધનથી સમૃદ્ધ ગ્રામ, આકર, પતિ | નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ નિગમ અને જનપદ એ બધાનો નાશ કરે છે. ' थिरहियया य छिन्नलज्जा बंदिग्गह-गोग्गहे य गिण्हंति, દઢ નિશ્રયી, લજ્જા રહિત તે ચોરલોકો માનવોને પણ લૂંટી दारूणमई निक्किवा निक्किया णियं हणंति, छिंदंति गेहसंधि । લે છે અને ગાયોને પણ ચોરી જાય છે. અતિદારુણ, દયાહીન તે પોતાના સ્વજનોને પણ મારી નાખે છે, ઘરની દિવાલોને પણ તોડી પાડે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૮૭ निक्खित्ताणि य हरंति, धण-धन्न-दबजाय-जणवयकुलाणं णिग्घिणमई परस्स दब्वाहिं जे अविरया। तहेव केइ अदिन्नादाणं गवेसमाणा कालाकालेसुसंचरंता चियकापज्जलिय-सरस-दरदढ-कढिय-कलेवरे, रूहिरलित्त वयण-अक्खयखात्तिय-पीत-डाइणि-भमंतभयंकरे, जंबुयक्खिक्खियंते, घूयकयघोर सद्दे, वेयालुट्ठिय निसुद्ध-कहकहिय-पहसिय-बीहणकनिरभिरामे, अतिदुब्भिगंध-बीभच्छ-दरिसणिज्जे, બીજાઓની અનામત થાપણ તરીકે મૂકેલ ધન, ધાન્ય, સોનું, રૂપું આદિ સંપત્તિને પણ તેઓ હરી લે છે. તે લોકો પરધનને ચોરવાના કૃત્યથી વિરક્ત હોતા નથી. તે દયા રહિત બુદ્ધિવાળા હોય છે. આ પ્રમાણે કેટલાક ચોર અદત્તાદાનની ગવેષણા-ખોજ કરતાં કાળ અને અકાળમાં (યોગ્ય અને અયોગ્ય સમયે) આમ તેમ ભટકતા મશાનમાં ફરે છે. સળગતી ચિત્તાઓમાં રુધિર આદિથી ખરડાયેલા મુડદા પડેલા હોય છે. જે પૂરા બલી ન શકવાથી કૂતરા આદિ દ્વારા બહાર કાઢેલ છે. જેમના મુખ લોહીથી ખરડાયેલા છે, જેમને સંપૂર્ણ રીતે મૃત શરીરોનું ભક્ષણ કર્યું છે અને તેમનું લોહી પીધું છે એવી ત્યાં ભમતી ડાકણોથી જે ભયંકર લાગે છે, જ્યાં શિયાળોનાં ખિ-ખિ” શબ્દો ગુંજાયમાન થાય છે, ઘુવડો ભયંકર શબ્દો કરે છે, જયાં વેતાળ જોર-જોરથી હસી રહ્યા છે. પિશાચોનાં તે વિશુદ્ધ કહ-કહ ધ્વનિ યુક્ત હાસ્યથી જે ભયંકર અસુન્દર બનેલ છે અને મૃત કલેવરોની અતિશય દુગંધથી જે યુક્ત છે, હાડકા આદિથી યુક્ત હોવાને કારણે ધૃણાજનક દેખાય છે. એવા શ્મશાનોમાં, વનોમાં, શૂન્ય ઘરોમાં, લયનોમાં, વિશ્રામ સ્થળોમાં, પર્વતની ગુફાઓમાં, વિષમ અને સિંહ આદિ હિંસક પ્રાણીઓથી યુક્ત નિવાસ સ્થાનોમાં તે ક્લેશ ભોગવતા દુઃખો સહન કર્યા કરે છે. શીત અને તાપથી તેમનાં શરીર સુકાઈ રહ્યા છે, શરીરની ક્રાંતિ નાશ પામે છે. તે નરક તિર્યંચ આદિ ભવોમાં સંકટ અને દુ:ખ સમૂહ વેદનીય આદિ રૂપ પાપકર્મોનું ઉપાર્જન કરે છે. જંગલમાં અહીં તહીં ભટકતા તેઓને અન્નકલ આદિ સામગ્રી દુર્લભ હોય છે. તેમને પીવા માટે પાણી મળતું નથી, તેઓ ભૂખ્યા રહે છે, થાક લાગે છે, તેમને જે કંઈ ખાવા મળે છે તે પછી ભલે માંસ હોય, કુણપમૃત શરીર હોય, કંદમૂળ હોય જે કાંઈ હોય તેને ખાય છે. તે સદા અશાંત રહે છે, ચપળ હોય છે, ઉત્કંઠિત હોય છે. અશરણ હોય છે, આમ-તેમ ભમ્યા કરે છે. જંગલમાં જ સેંકડો સર્પાદિથી યુક્ત ભયંકર ભયથી વ્યાપ્ત એવા સ્થાનોને પ્રાપ્ત કરે છે. “સુસTબ-વ-સુનવર-જૈન-મંતરાવળ નિરિદ્ર - विसम-सावयकुलासु वसहीसु किलिस्संता, सीयातव-सोसिय-सरीरा, दड्ढच्छवी, निरय-तिरियभव- संकड-दुक्खसंभार-वेयणिज्जाणि, पावकम्माणि संचिणंता, दुल्लह-भक्खऽन्न पाण-भोयणा. વિવાસિયા, Íલિયા જિંતા, મસ-જૂનમ-૬-મૂત્રને, किंचिकयाहारा, उब्बिग्गा, उप्पुया उस्सुया असरणा अडवी वासं उति बालसयसंकणिज्जं, Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अयसकरा तक्करा भयंकरा “कस्स हरामो” त्ति अज्जदव्वं इइ सामत्थं करेंति गुज्झं, बहुयस्स जणस्स कज्जकरणेसु विग्घकरा, मत्त-पमत्त-पसुत्त-वीसत्थ-छिद्दघाई. वसणब्भुदएसु हरणबुद्धी, જેમની અપકીર્તિ ફેલાય છે, જેમના નામ માત્રથી ભય પેદા થાય છે, એવા તે ચોર આજે ક્યા ધનિકનું ધન હરી લેવું જોઈએ.’ એ પ્રકારની ગુપ્ત વિચારણા કર્યા કરે છે. અનેક માણસોનાં કાર્યોમાં તેઓ વિઘ્નકર્તા થયા કરે છે. મત્ત (નશા) તથા પ્રમત્ત બનેલા લોકોને, ઊંઘતા લોકોને, વિશ્વાસ મૂકનારને તેઓના ધનનું રહસ્ય જાણીને મારી નાખે છે. તે સંકટ-વિપત્તિ અને વિવાહ આદિ મહોત્સવનો પ્રસંગે ચોરી કરવાની બુદ્ધિવાળા હોય છે. જેમ વરુ (ભડિયા)લોહી ચૂસવાને તત્પર હોય છે તેમ ચોર પણ લોહી ચૂસવા માટે તત્પર થઈ સર્વત્ર ભ્રમણ કરે છે. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા, સજ્જનોની નિંદા કરવામાં મજા આવે છે તેમ પાપકૃત્યો કરનારા ચોરો અશુભ ભાવથી યુક્ત હોવાનાં કારણે દુ:ખો ભોગવ્યા કરે છે. તેમનું મન સદા વ્યાકુળ દુઃખમય અને સંતાપથી યુક્ત રહે છે. બીજાનું દ્રવ્ય હરણ કરવાની ઈચ્છા રહે છે. તે આ ભવમાં અનેક દુઃખોને અનુભવતા ભ્રમણ કરે છે. विगब्ब रूहिरमहिया परंति, नरवइमज्जायमइक्वंता सज्जण-जण-दुगंछिया, सकम्मे हिं पावकम्मकारी असुभपरिणया य दुक्ख-भागी, निच्चाविल-दुहमनिबुइमणा इह लोगे चेव किलिस्संता परदव्वहरा नरा वसणसयसमावन्ना। - પટ્ટ. મા. ૩, સુ. ૬૮-૭ ૦ ३७. अदिण्णादाणस्स दुष्परिणाम तहेव केइ परस्स दवं गवेसमाणा गहिया य हया य बद्धरुद्धा य तुरियं अइ घाडिया पुरवरं समप्पिया, चोरग्गह-चार-भड-चाडुकराणं तेहि य कप्पडप्पहारनिद्दय-आरक्खिय-खर-फरूस-वयण तज्जण-गलच्छल्लुछल्लणाहिं विमणा, ૩૭. અદત્તાદાનનાં દુષ્પરિણામ : કેટલાક લોકો પારકાનાં દ્રવ્યને ચોરવાની શોધમાં ફરતા રાજપુરુષો દ્વારા પકડાય જાય છે તેને દંડા વગેરેથી મારે છે, દોરડા વડે બાંધે છે, કેદખાનામાં કેદ કરાય છે અને આખા શહેરમાં ફેરવાય છે. ત્યારબાદ તે રાજપુરુષો તેને ગુપ્તચરોને સોંપી દે છે. તે ચોરોને પકડવાવાળા ગુપ્તચરો કોરડા વડે ફટકારે છે, અતિશય નિષ્ફર તથા અતિશય કડવા વચનો સંભળાવે છે. ગળું પકડીને દબાવે છે. અપમાનજનક ક્રિયાથી તે ચોરનું ચિત્ત ખિન્ન થઈ જાય છે. ત્યારે તેમને તે લોકો નરકાગાર સમાન કારાગૃહમાં પૂરી દે છે. ત્યાં પણ તે કોટવાલો દ્વારા વિવિધ પ્રકારનાં પ્રહારો, અનેક પ્રકારની યાતનાઓ, તર્જનાઓ, કટુવચનોથી ભયભીત થઈને દુઃખને સહન કરે છે. તેના વસ્ત્રોને છીનવી લે છે, ત્યાંના મેલા-ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરવા આપે છે. વારંવાર લાંચ-રિશ્વત માંગવામાં તત્પર કોટવાલ વિવિધ પ્રકારનાં બંધનોથી તે ચોરોએ બાંધે છે. चारगवसहिं पवेसिया निरय वसहि सरिसं । तत्थवि गोमिय-प्पहार-दूमण-निब्भच्छण-कडुयवयणभेसणग भयाभिभूया, अक्खित्तनियंसणामलिण डंडिखंडનિવસTT, ૩ોડા, लंच-पास-मग्गण परायणे हिं दुक्खसमुदीरणे हिं गोम्मियभडेहिं विविहेहिं बंधणेहिं बझंति । Page #92 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૮૯ 1. વિં તે ? उ. हडि-निगड-बालरज्जुय-कुदंडग-वरत्त लोहसंकल हत्थंदुय-बज्झपट्ट-दामक-निक्कोडणेहिं अन्नेहि य एवमाइएहिं गोम्मिय भंडोवकरणे हिंदुक्खसमुदीरणेहिं संकोडण-मोडणेहिं बझंति मंदपुन्ना। संपुड-कवाड-लोहपंजर भूमिघरनिरोह-कूवવાર-જી-કૂચ--વિતત-વૈધr āમાત્રાउद्धचलण बंधण विहम्मणाहि य विहेड-यंता। अवकोडग-गाढ उर-सिर-बद्ध-उद्धपूरित-फुरंत-उर कडगमोडणा मेडणाहिं बद्धा य नीससंता। પ્ર. તે બંધનો ક્યા ક્યા પ્રકારનાં હોય છે ? ઉ. લાકડાની હેડ, લોઢાની બનાવેલી બેડી, ગાયનાં વાળમાંથી બનાવેલ દોરડું, ચામડાની દોરી, લોઢાની સાંકળ, હાથ કડી, ચામડાની પટ્ટીઓ, પગ બાંધવાનું ખાસ બંધન, નિષ્કોટન આદિ બંધનોથી તેમજ તે સિવાયનાં બીજા બંધનો જે અત્યંત દુઃખદાયક હોય છે. જેનાથી હાથ પગ આદિનું સંકોચન તથા ગળા મરોડવાની ક્રિયા આદિ દુઃખોને કમનસીબ ચોરો અનુભવે છે. તે ચોરોને બંધ બારણાંવાળી કોટરીમાં, લોઢાના પાંજરામાં તથા ભોંયરામાં પૂરી દેવામાં આવે છે, અંધારા કૂવામાં પટકવામાં આવે છે, કારાગૃહમાં હાથકડી વડે બાંધવામાં આવે છે. ખૂંટા ઉપર લટકાવવામાં આવે છે, સ્થંભો સાથે બાંધવામાં આવે છે. ચક્રોથી જકડવામાં આવે છે, હાથ પગ દોરડા વડે બાંધવામાં આવે છે, મોટા થાંભલાઓમાં બાંધીને લટકાવવામાં આવે છે. આ રીતે વિવિધ યાતનાઓથી તેમને પીડવામાં આવે છે. તેમનાં મસ્તકને એટલુ બધુ નીચે નમાવવામાં આવે છે કે જેથી તે છાતી ઉપર ચોંટી જાય છે. તેના કારણે શ્વાસોચ્છવાસથી તેમનાં શરીરનો ઉર્ધ્વભાગ ફૂલાય જાય છે, છાતી તથા પીઠના હાડકા કંપવા લાગે છે. વારંવાર તેનું મર્દન કરે છે. વારંવાર ઉઠ-બેસ કરે છે. આ રીતે તેને બહુ જ દુઃખ હોય છે. તેમના હાથ-પગ આદિ અવયવોને દોરડાં આદિ વડે મજબૂત રીતે બાંધી દેવામાં આવે છે તેથી હાંફી જાય છે. તેમનાં મસ્તકને બાંધી દે છે. જાંઘને પહોળી કરે છે. જાનુ, કુહની આદિ સાંધાવાળી જગ્યાઓને કાયંત્રથી બાંધી દેવામાં આવે છે. તપાવેલા લોઢાના સળિયાની ડામ દેવામાં આવે છે. ગરમ કરેલી સોયો શરીરમાં ભોંકવામાં આવે છે, વાંસલા આદિથી તેમના શરીરને છોલે છે, લવણ આદિ ક્ષાર પદાર્થ, લીમડો આદિ કડવા પદાર્થ અને લાલ મરચું આદિ તીખા પદાર્થ તેમના કોમળ અંગો પર છાંટે છે. આ રીતે તે પીડા પહોંચાડવાના સેંકડો કારણો દ્વારા ઘણી યાતનાઓ ભોગવે છે. તથા છાતી પર કાષ્ટ રાખીને જોરથી દબાવવાથી અથવા મારવાથી તેમના હાડકાઓ ભાંગી જાય છે, પાસળી-પાસળી ઢીલી પડી જાય છે. सीसावेढ-उरू-यावल-चप्पडग-संधि बंधण-तत्तस लागसूइय-कोडणाणि तच्छणविमाणणाणि य,खार ડુ-તિત્ત-નવી-નાયTI कारणसयाणि बहुयाणि पावियंता, उरक्खोडिदिन्न गाढ-पेल्लण-अट्ठिक संभग्ग सुपंसुलीगा, Page #93 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૦ રાજી-ાન-જોહવંડ-૩૨-૩૧ર-વધિ-રિપલિયા, मच्छंत-हियय-संचुण्णियंगमंगा, आणत्तिकिंकरेहिं । केइ अविराहियवेरिएहिं जमपुरिससन्निहिं पहया । ते तत्थ मंदपुण्णा चडवेला वज्झपट्ट-पाराई, छिव- कस-लत्त वरत्त नेत्तप्पहारसयतालियंगमंगा किवणा लंबंत-चम्म वण-वेयण- विमुहियमणा, घण कोट्टिम-नियल-जुयल-संकोडिय मोडिया य कीरंति निरुच्चारा असंचरणा । एया अन्ना य एवमाइओ वेयणाओ पावा पावेंति । - ૫૪. બા. રૂ, સુ. ૭૨-૭૨ ૩૮, તારાળે વિધી ૩૮. अदतिंदिया वसट्टा बहुमोहमोहिया परधणंमि लुद्धा, સિંવિય-વિક્ષયતિવિદ્ધા, ત્યિાય-વ-સદ્દ-રસगंध - इट्ठ-रइ-महिय-भोगतण्हाइया य धणतोसगा गहिया य, जे नरगणा पुणरवि ते कम्मदुब्बियद्धा उवणीया रायकिंकराणं तेसिं वहसत्थगपाढयाणं विलउलीकारगाणं સંવતય-શેવાળ, ડ-વડ-માયા-નિયંત્તિ-ગાયરળपणिहि - वंचण-विसारयाणं, बहुविह अलियसयजंपकाणं, परलोक- परंमुहाणं, निरयगइगामियाणं । દ્રવ્યાનુયોગ ભાગ-૩ માછલી પકડવાનાં કાંટા સમાન ઘાતક કાળા લોખંડના સળીયા છાતી, પેટ, ગુદા અને પીઠમાં ખોસવાથી તેઓ અત્યંત પીડાનો અનુભવ કરે છે. આવી-આવી યાતનાઓ પહોંચાડવાને કારણે ચોરી કરવાવાળાનું હૃદય મંથન કરવામાં આવે છે અને તેમના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા થઈ જાય છે. કેટલાકને અપરાધ કર્યા વગર જ દુશ્મન બનેલા યમદૂત જેવા સિપાહીઓ અથવા કારાગારના કર્મચારીઓ દ્વારા દુ:ખી કરાય છે. આ રીતે તે અભાગી મંદપુણ્ય ચોર ત્યાં કારાગારમાં થપ્પડો, મુઠ્ઠીઓ, ચર્મપટ્ટાઓ, લોઢાના ખીલાઓ, લોઢાના તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ તથા સોટીઓના સેંકડો પ્રહારોથી અંગ-અંગમાં તકલીફ આપી તેમને પીડા દેવામાં આવે છે. લટકતી ચામડી પર થયેલા ઘાવોની વેદનાથી તે બિચારા ચોરોનું મન ઉદાસ થઈ જાય છે. લોઢાના ઘનને ટીપી-ટીપીને બનાવેલી બંને બેડીઓને પહેરાવી રાખવાના કારણે તેમના અંગ સંકુચિત થઈ જાય છે, વળી જાય છે અને ઢીલા પડી જાય છે, તેમના મળ-મૂત્રત્યાગ પણ રોકી દેવામાં આવે છે, તેઓ હરી-ફરી પણ નથી શકતાં. આ અને આવા જ પ્રકારની અન્યાન્ય વેદનાઓ તે ચોરી કરવાવાળા પાપી લોકો ભોગવે છે. તસ્કરોની દંડવિધિ : આ સિવાય જેમણે પોતાની ઈન્દ્રિયોનું દમન નથી કર્યું, શબ્દાદિક વિષયોમાં વશીભૂત થઈ રહ્યા છે, તીવ્ર આસક્તિના કારણે હિતાહિતના વિવેકથી રહિત થઈ ગયા છે, પરધનમાં લુબ્ધ છે, સ્પર્શેન્દ્રિયના વિષયમાં તીવ્ર રૂપથી આસક્ત છે. સ્ત્રીઓના રૂપ, શબ્દ, રસ અને ગંધમાં મનોનુકૂલ તિ તથા ભોગની તૃષ્ણાથી વ્યાકુલ બનેલા છે તથા કેવળ ધનની પ્રાપ્તિમાં જ સંતોષ માનવાવાળા છે, એવા મનુષ્યગણ-ચોર રાજકીય પુરૂષો દ્વારા પકડી લેવામાં આવે છે ત્યારે ફરીથી પાપ કર્મોના પરિણામને નહિં જાણવાવાળા, વધની વિધિઓને ઊંડાણથી સમજવાવાળા, અન્યાયયુક્ત કર્મ કરવાવાળા અથવા ચોરોને પકડવામાં ચતુર, ચોર અથવા લંપટને તરત જ ઓળખી જવાવાળા, સેંકડો વખત લાંચ-રિશ્વત લેવાવાળા, જૂઠ, કપટ, માયા, નિકૃતિ વેશ પરિવર્તન કરી ચોરને પકડવા તથા તેની પાસે અપરાધ કબૂલ કરાવવામાં અત્યંત કુશળ નરકગતિગામી, પરલોકથી વિમુખ તથા અનેક પ્રકારના સેંકડો અસત્ય ભાષણ કરવાવાળા રાજપુરૂષોની સમક્ષ ઉપસ્થિત કરી દેવામાં આવે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૯૧ तेहिय आणत्तजियदंडा तुरियं उग्घाडिया पुरवरे सिंघाडग-तिय-चउक्क-चच्चर-चउम्मुह महापह पहेसु । વેર-સ્ટંટ-૪૩૯-૮-તે-પત્થર-પા૪િ-પૂ7િमुट्ठि-लया-पादपण्हि-जाणु कोप्पर-पहार-संभग्गंમહિલત્તા | अट्ठारस-कम्म-कारणा जाइयंगमंगा कलुणा, सुक्कोट्ठकंठ-गलक-तालुजीहा जायंता पाणीयं विगयजीवियासा तण्हाइया, वरागा तं पि य ण लभंति वज्झरिसेहिं धाडियंता। तत्थ य खर-फरूस-पडह-घट्टिय-कूडग्गह-गाढ-रूट्ठनिसट्ठ-परामुट्ठा, वज्झकरकुडिजुयनिवसिया, सुरत्तकणवीर-गहिय-विमुकुल-कंठे गुण-वज्झदूयભાવિદ્ધમ7-ઢામાં, મરમયુquT-સેઢ-માયત્તા, उत्तुपिय-किलिन्नगत्ता, चुण्ण गुंडिय-सरीर रयरेणु भरियकेसा कुसुंभ-गोकिन्न- मुद्धया, छिन्न जीवियासा घुन्नंता वज्झपाणिप्पाया। આ રાજકીય પુરુષો દ્વારા તેમને પ્રાણદંડની સજા દેવામાં આવે છે, એ ચોરોને નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ અને પથ આદિ સ્થાનોમાં જન-સાધારણની સામે પ્રગટરૂપમાં લાવવામાં આવે છે. ત્યારબાદ નેતરની સોટીથી, દંડાઓથી, લાઠીઓથી. લાકડીઓથી, માટીના ઢેફાથી, પત્થરોથી, લાંબી લાકડીઓથી, દંડાઓથી, મુઠ્ઠીઓથી, લાતોથી ઘૂંટણથી, કોણીઓથી મારી-મારીને તેમના અંગ-ભાંગી. નાંખવામાં આવે છે અને તેમના શરીરનું મંથન કરી દેવામાં આવે છે. અઢાર પ્રકારના ચોરો તથા ચોરીના પ્રકારોના કારણે તેમના અંગ-ભંગ પીડિત કરી દેવામાં આવે છે, તેમની દશા અત્યંત કરૂણાજનક હોય છે. તેમના હોઠ, કઠ, ગળું, તાળવું તથા જીભ સૂકાઈ જાય છે, જીવનની આશા નષ્ટ થઈ જાય છે. તે બીચારા તરસથી પીડા પામી પાણી માંગે છે તો તે પણ તેને નથી મળતો, ત્યાં કારાગારમાં વધ માટે નિયુક્ત પુરુષ તેમને ધક્કો મારીને કે ઘસેડીને લઈ જાય છે. અત્યંત કર્કશ પટહ-ઢોલ વગાડતાં રાજકર્મચારિયો દ્વારા ધકેલાતાં તથા તીવ્ર ક્રોધથી ભરેલા રાજપુરુષો દ્વારા ફાંસી કે શૂળી પર ચઢાવવા માટે દઢતાપૂર્વક પકડાયેલા તે અત્યંત અપમાનિત થાય છે, જ્યારે તેમને ભૂલીએ ચઢાવવા લઈ જવાય છે ત્યારે વધ્ય પુરુષોને પહેરવા લાયક બે નિંદ્ય વસ્ત્રો તેમને પહેરાવે છે. વધદૂત જેવી પ્રતીત થવાવાળી, શીધ્ર જ મૃત્યુદંડની સૂચના દેવાવાળી, ઘેરી લાલ કેનરના ફૂલની માળા તેમના ગળામાં પહેરાવવામાં આવે છે. મરણના ભયના કારણે તેમના શરીરમાંથી પરસેવો છૂટે છે, તે પરસેવાની ચિકાસના કારણે તેમના અંગ ભીના થઈ જાય છે, કોલસા આદિના દુવર્ણ ચૂર્ણ તેમના શરીરને લેપી દેવામાં આવે છે. હવાથી ઊડીને આવેલી ધૂળથી તેમના વાળ રુક્ષ અને ધૂળવાળા થઈ જાય છે, તેમના મસ્તકના વાળોને લાલ રંગથી રંગી દેવામાં આવે છે. તેમને જીવવાની આશા નષ્ટ થઈ જવાય છે. અતિશય ડર ગયા હોવાના કારણે તે ડગમગતા ચાલે છે. તેમના શરીરના તલ-તલ જેવડા ટુકડા કરવામાં આવે છે. તેમના જ શરીરમાંથી કાપેલા અને લોહીથી ભરેલા માંસના નાના-નાના ટુકડા તેમને ખવડાવવામાં આવે છે. तिलं तिलंचेव छिज्जमाणासरीरविकिंत-लोहिओवलित्ता कागणि-मंसाणि-खावियंता। Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ पावा खर-फरसएहिं तालिज्जमाणदेहा, वातिगनरनारीसंपरिवुडा पेच्छिज्जंता य नगरजणेण वज्झनेवत्थिया पणिज्जंति नयरमज्झेण किवण-कलुणा, अत्ताणा असरणा अणाहा अबंधवा बंधु-विप्पहीणा विपिक्खिता, दिसोदिसिं मरणभयुब्बिग्गा, आघायण-पडिदुवार-संपाविया अधन्ना सूलग्ग-विलग्ग-भिन्नदेहा। ते य तत्थ कीरंति परिकप्पियंगमंगा। उल्लविज्जति रूक्खसालासु केइ कलुणाई विलवमाणा अवरे चउरंगधणिय बद्धा। पब्वयकडा पमुच्चंते दूरपाय-बहुविसमपत्थरसहा। કઠોર તથા કર્કશ સ્પર્શવાળા પત્થર આદિથી તેમને મારવામાં આવે છે. આ ભયાનક દશ્ય જોવા માટે ઉત્કંઠિત નર-નારીઓના ટોળાથી તે વીંટાયેલા રહે છે. નાગરિકજન તેમને આ અવસ્થામાં જોવે છે, મૃત્યુદંડ પ્રાપ્ત કેદીના પોષાક તેમને પહેરાવવામાં આવે છે અને તેમને નગરની વચ્ચો-વચ્ચથી થઈને લઈ જવામાં આવે છે તે વખતે તે ચોર અત્યન્ત દયનીય દેખાય છે. રક્ષણરહિત, અશરણ, અનાથ, બાંધવ રહિત, ભાઈ-બંધુઓ દ્વારા ત્યાગ કરાયેલા તે આમ-તેમ દિશાઓમાં નજર નાંખે છે. તેઓ સામે ઉપસ્થિત મૃત્યુના ભયથી અત્યંત ગભરાયેલા હોય છે. ત્યારબાદ તેમને વધ સ્થળ પર પહોંચાડી દેવામાં આવે છે અને તે અભાગીઓને શૂળી પર ચડાવી દેવામાં આવે છે, જેના કારણે તેમના શરીર છિન્નભિન્ન થઈ જાય છે. ત્યાં વધસ્થળમાં તેમના કાન, નાક વગેરે અંગોપાંગ કાપી નાંખવામાં આવે છે અર્થાત ટુકડા કરી દેવામાં આવે છે. કોઈ-કોઈને ઝાડની ડાળીઓ પર લટકાવી દેવામાં આવે છે, દીનતાથી વિલાપ કરતા તેમના ચાર અંગો અર્થાતુ બંને હાથ અને બંને પગને કઠણ બાંધી દેવામાં આવે છે. કોઈકને પર્વતના શિખર પરથી નીચે પાડી દેવામાં આવે છે, ઘણી ઊંચાઈએથી પાડવામાં આવ્યા હોવાના કારણે તેમને વિષમ અને અણીદાર પત્થરોનો માર સહન કરવો પડે છે. કોઈ-કોઈને હાથીના પગ નીચે કચડી નાંખવામાં આવે છે. જેથી હાડકા ચૂર-ચૂરા થઈ જાય છે. તે ચોરી કરવાવાળાને ધારરહિત કુહાડીઓથી (૨ કાન, ૨ નાસિકા, ૨ નયન, ૨ હોઠ, ૨ હાથ, ૨ પગ, જીભ ગ્રીવા, કંઠ, પૃષ્ઠ, વક્ષસ્થલ અને ગુલ્વેન્દ્રિય) એ અઢાર સ્થાનોમાં ખંડીત કરવામાં આવે છે. ઘણાંના કાન, હોઠ અને નાક કાપી દેવામાં આવે છે તથા આંખ, દાંત અને અંડકોષ ઉખાડી દેવામાં આવે છે. જીભ ખેંચીને બહાર કાઢી લેવામાં આવે છે. કાન અને સિર કાપી લેવામાં આવે છે, પછી તેમને વધભૂમિમાં લઈ જવામાં આવે છે, ત્યાં તેને તલવારથી કાપી નાંખવામાં આવે છે, કોઈ-કોઈ ચોરોના હાથ અને પગ કાપી કે કાઢી મૂકવામાં આવે છે. કોઈ ચોરોને આજીવન-મૃત્યુપર્યત કારાગારમાં રાખવામાં આવે છે. अन्ने य गयचलण-मलण-निम्मद्दिया कीरंति । पावकारी अट्ठारसखंडिया य कीरंति मुंडपरसुहिं । केइ उक्कत्त कन्नोट्ठ-नासा उप्पाडिय-नयण-दसण-वसणा। जिभिंदियच्छिया। छिन्न कन्न सिरा पणिज्जते छिज्जंतेय असिणानिविसया છિન્ન-દત્ય-Tયા ! पमुच्चंते य जावज्जीवबंधणा य कीरंति । Page #96 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૯૩ केइ परदब्वहरणलुद्धा कारग्गल नियल-जुवल-रूद्धा चारगाए हयसारा। सयणविप्पमुक्का मित्तजणनिरक्खिया निरासा बहुजणधिक्कारसद्दलज्जाविया अलज्जा अणुबद्धखुहा पारद्धा सीउण्ह-तण्ह-वेयण-दुग्घट्ट-घट्ठिया विवन्नमुहविच्छविया, विहल-मलिन-दुब्बला किलंता कासंता वाहिया य आमाभिभूयगत्ता परूढ-नह-केस-मंसुरोमा छगमुत्तमि णियगंमि खुत्ता। બીજાના દ્રવ્યોનું અપહરણ કરવામાં લુબ્ધ કેટલાક ચોરોને કારાગારમાં સાંકળ બાંધીને અને બંને પગમાં બેડીઓ નાંખીને બંધ કરી દેવામાં આવે છે અને તેમનું ધન છીનવી લેવામાં આવે છે. રાજકીય ભયના કારણે કોઈ સ્વજન તે ચોરો સાથે સંબંધ નથી રાખતા, મિત્રજન તેમની રક્ષા નથી કરતા, બધાં દ્વારા તે તિરસ્કૃત થાય છે, એટલે તે બધી જગ્યાએથી નિરાશ થઈ જાય છે. ઘણાં લોકો અધિક્કાર છે તમને” એમ કહે છે તો તે લજ્જિત થાય છે અથવા પોતાની કાળી કરતૂતના કારણે પોતાના પરિવારને લજ્જિત કરે છે, તે લજ્જાહીન મનુષ્યોને નિરંતર ભૂખ્યા મરવું પડે છે, ચોરીના તે અપરાધી ઠંડી-ગરમી અને તરસની પીડાથી બૂમાબૂમ કરતાં રહે છે. તેમનો ચહેરો ભયભીત થઈ અને કાંતિહીન થઈ જાય છે. તે સદા વિદ્યલ કે વિફલ, મલિન અને દુર્બલ બનીને રહે છે. થાકેલા, હારેલા તથા કરમાઈ ગયેલા રહે છે, કોઈ-કોઈ ઉધરસ ખાય છે અને અનેક રોગો તથા અજીર્ણથી ગ્રસ્ત રહે છે. તેમના નખ, કેશ તથા દાઢીમૂછોને વાળ તથા રોમ વધી જાય છે, તે કારાગારમાં પોતાના જ મળ-મૂત્રમાં લિપ્ત રહે છે. જયારે આવા પ્રકારની અસહ્ય વેદનાઓ ભોગવતાંભોગવતાં તે મરવાની ઈચ્છા ન હોવા છતાં પણ મરી જાય છે. ત્યારે તેમના શબના પગમાં દોરડા બાંધી કારાગારથી બહાર કાઢવામાં આવે છે અને ખીણ-ખાડામાં ફેંકી દેવામાં આવે છે. ત્યાર પછી વરુ (ભડિયા), કૂતરા, શિયાળ, સુઅર તથા સાણસી જેવા મુખવાળા ગીધ વગેરે અન્ય પક્ષીઓ પોતાના મોઢેથી તેમના શબને ચૂંથી નાંખે છે અને કોઈ શબોને પક્ષી, ગીધ વગેરે ખાઈ જાય છે. કેટલાક ચોરોના મૃત કલેવરમાં જંતુઓ પડી જાય છે, તેમના શરીર સડી-ગળી જાય છે. ત્યાર પછી પણ અનિષ્ટ વચનોથી તેમની નિંદા કરવામાં આવે છે. તેમને ધિક્કારવામાં આવે છે કે સારુ થયું કે પાપી મરી ગયા અથવા મારી નાંખવામાં આવ્યા' તેમના મૃત્યુથી સંતુષ્ટ થયેલા લોકો તેની નિંદા કરે છે. આ રીતે તે પાપી ચોર પોતાના મૃત્યુ પછી પણ લાંબા સમય સુધી પોતાના સ્વજનોને લજ્જિત કરે છે. तत्थेव मया अकामका बंधिऊण पादेसु कड्ढिया खाइआए तत्थ य विग-सुणग-सियाल-कोल-मज्जार चंद संदंसगतुंडपक्खिगण-विविहमुहसयल-विलुत्तगत्ता कय विहंगा। केइ किमिणा य कुहियदेहा। अणिवयणेहिं सप्पमाणा “सुट्ठ कयं जं मउत्ति पावो" तुट्टेणं जणेणं हम्ममाणा लज्जावणका च होंति सयणस्स वि य दीहकालं। -પટ્ટ. મા. ૩, સુ. ૭૩-૭૬ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३९. तकराणं दुग्गइ परंपरा ૩૯, તસ્કરોની દુર્ગતિ પરંપરા : मयासंता पुणो परलोगसमावन्ना नरए गच्छंति, (જીવનનો અંત થતા) ચોર પરલોકને પ્રાપ્ત થઈ निरभिरामे अंगारपलित्तक-कप्प-अच्चत्थ सीयवेदन- નરકમાં ઉત્પન્ન થાય છે. આ નરક સુંદરતાથી રહિત अस्साउदिन्न सय य दुक्ख सय समभिदुए। છે અને આગથી બળતાં ઘરની સમાન અતિશય ઉષ્ણ વેદનાવાળા અથવા અત્યંત શીત વેદનાવાળા અને (તીવ્ર) અશાતાના વેદનીય કર્મની ઉદિરણાના કારણે સદા સેંકડો દુઃખોથી વ્યાપ્ત રહે છે. तओ वि उव्वट्टिया समाणा, पुणो वि पवज्जंति, (આયુષ્ય પૂર્ણ કર્યા બાદ) નરકથી ઊદ્દવર્તન કરીને तिरियजोणिं तहिं पि निरयोवमं अणहवेंति वेयणं. અર્થાત્ નિકળીને ફરી તિર્યંચયોનીમાં જન્મ લે છે. ત્યાં પણ તે નરક જેવી અસાતવેદનાનો અનુભવ કરે છે. ते अणंतकालेणं जइ नाम कहिं वि मणुयभावं लभंति, એ તિર્યયોનિકમાં અનંતકાળ ભટક્યા બાદ અનેકવાર णेगेहिं णिरयगइगमणतिरिय-भवसयसहस्स-परियट्टेहिं, નરકગતિ અને લાખોવાર તિર્યંચગતિમાં જન્મ-મરણ तत्थ वि य भमंतऽणारिया नीचकुलसमुप्पण्णा, કરતાં-કરતાં કદાચ જો મનુષ્યભવ પામી લે તો ત્યાં आरियजणेवि लोकबज्झा, तिरिक्खभूया य अकुसला આગળ તે અનાર્યો નીચ કુલમાં ઉત્પન્ન થાય છે, काम-भोगतिसिया, जहिं निबंधंति निरयवत्तणि કદાચ આર્યકુળમાં જન્મ મળી જાય તો ત્યાં પણ લોકોથી બહાર અને બહિષ્કૃત હોય છે. પશુઓ જેવું જીવન भवष्पवंच-करण पणोल्लि पुणो वि संसारावत्त-णेम-मूले। વ્યતીત કરે છે, કુશલતાથી રહિત હોય છે અર્થાત્ વિવેકહીન હોય છે, અત્યધિક કામભોગોની તૃષ્ણાવાળા અને અનેકવાર નરક ભવોમાં પૂર્વે ઉત્પન્ન થવાના કુસંસ્કારોને કારણે નરકગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય પાપકર્મ કરવાની પ્રવૃત્તિવાળા હોય છે. જેથી સંસારચક્રમાં પરિભ્રમણ કરવાવાળા અશુભ કર્મોનો બંધ કરે છે. धम्म-सुइ-विवज्जिया अणज्जा कूरा मिच्छत्त-सुइपवन्ना તે ધર્મશાસ્ત્રના શ્રવણથી વંચિત રહે છે, તે અનાર્ય य होंति, एगतदंडरूइणो, શિષ્ટજનોચિત આચાર-વિચારથી રહિત ક્રૂર, નિર્દય, મિથ્યાત્વના પોષક શાસ્ત્રોને અંગીકાર કરે છે તેમજ એકાંત હિંસામાં જ તેમની રુચિ હોય છે. वेढेंता कोसिकाकारकीडोव्व अप्पगं अट्ठ कम्मतंतुघ- આ પ્રકારે રેશમના કીડાની જેમ તે અષ્ટકમરૂપી णबंधणेणं। તંતુઓથી પોતાના આત્માને પ્રગાઢ બંધનોથી જકડી લે - Tટ્ટ. મા. ૩, મુ. ૭૬ છે અને અનંતકાળ સુધી આ પ્રકારે સંસાર સાગરમાં પરિભ્રમણ કરતાં રહે છે. ४०. संसार सागरस्स सरूवं ૪૦. સંસાર સાગરનું સ્વરૂપ : gવે નર-તિરિચ-નર-મમર-માં-રંત-વારું, આ રીતે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં ગમનાગમન કરવું જેની બાહ્ય પરિધિ છે. નમ્ન-નરા-મરપ-૧ર- ર-કુવવ વવુfમચ-પર- જન્મ, જરા અને મરણને કારણે ઉત્પન્ન ગંભીર દુઃખ સત્રિ, સંનોસા-વિમોન-વીવી, જ તેમનું અત્યંત ક્ષુબ્ધ જળ છે. તેમાં સંયોગ અને વિયોગરૂપી લહેર ઊઠતી રહે છે. ચિંતા-પર-સરિય, સતત નિરંતર ચિંતા જ તેમનો પ્રસાર છે. વદ-ધંધ-મદન્જ-વિપુત્રવ7ોરું, વધ, બંધન અને યાતનારૂપી તેમાં લાંબી-લાંબી અને વિસ્તીર્ણ તરંગો છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૯૫ વેન્ક-વિત્નવિય સ્ત્રોમ-વત્ર તિ-વો-વર્તુ, તેમાં કરૂણાજનક વિલાપ તથા લોભની કલકલાહટ ધ્વનિની પ્રચુરતા છે. अवमाणण फेणं। અપમાન કે તિરસ્કારરૂપી ફીણથી વ્યાપ્ત છે. तिव्व-खिंसण-पुलंपुलप्पभूय-रोग-वेयण-पराभव- તીવ્ર નિંદા, વારંવાર ઉત્પન્ન થવાવાળા રોગ, વેદના विणिवाय-फरूस धरिसण-समावडिय कठिणकम्म- તિરસ્કાર, પરાભવ, અધઃપતન જેના કારણે પ્રાપ્ત થાય पत्थरतरंग रंगंतनिच्चमच्चुभय-तोयपढें, છે એવા કઠોર જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી પાષાણોથી ઊઠેલ ચંચળ તરંગોની સામે સદા રહેવાવાળો મૃત્યુનો ભય તે સંસાર સમુદ્રના જળનું તળીયુ છે. कसाय-पायाल-कलस-संकुलं, કષાયરૂપી પાતાળ-કળશોથી વ્યાપ્ત છે. भवसयसहस्स जलसंचयं, લાખો ભવોની પરંપરા જ તેમની વિશાળ જળરાશિ છે. अणंतं उब्वेयणयं अणोरपारं महब्भयं भयंकरं पइभयं, તે અનંત છે, તેનો ક્યાંય ઓર-છોર દૃષ્ટિગોચર નથી થતું. તે ઉદ્દેગ ઉત્પન્ન કરવાવાળા અને તટરહિત હોવાથી અપાર છે. દુસ્તર હોવાના કારણે મહાનું ભયરૂપ છે, ભય ઉત્પન્ન કરવાવાળા છે, તેમાં પ્રત્યેક પ્રાણીને એક-બીજા દ્વારા ઉત્પન્ન થવાવાળો ભય થતો રહે છે. अपरिमिय-महिच्छ-कलुसमइ-वाउवेग-उद्धम्ममाणं જેની કોઈ ક્યાંય સીમા નથી. એવી વિપુલ કામનાઓ Traftar- q 7-8TH. ર૪-રા-તો-વંઘT- અને કલુષિત બુદ્ધિરૂપી પવન-આંધીના પ્રચંડ વેગના बहुविह-संकप्प-विपुल-दगरथ रयंधकारं। કારણે ઉત્પન્ન થતા આશા અને પિપાસારૂપ પાતાલ સમુદ્રતલથી કામ, રતિ, રાગ અને દ્વેષના બંધનના કારણે ઉત્પન્ન વિવિધ પ્રકારના સંકલ્પરૂપી જલકણોની પ્રચૂરતાથી તે અંધકારમય થઈ રહ્યો છે. मोहमहावत्त-भोगभममाण-गुष्पमाणुच्छलत-बहुगब्भ- સંસાર સાગરના જળમાં મોહરૂપી વમળોમાં ભોગરૂપી वास-पच्चोणियत्त-पाणियं, पहाविय-वसण-समावन्न- આવર્તે ભ્રમણ કરી રહ્યા છે, વ્યાકુળ થઈને ઊછળી रून्न-चंड-मारूय-समाहया-ऽमणुन्नवीची वाकुलिय રહ્યા છે તથા ઘણા ગર્ભના અંદરના ભાગમાં ફસાયેલા હોવાના કારણે ઉપર ઉછળીને નીચે પડી રહ્યા છે. આ भग्ग-फुटुंत-निट्टकल्लोल संकुलजलं, સંસારસાગરમાં આમ-તેમ દોડધામ કરતાં વ્યસનોથી પ્રસ્ત પ્રાણીઓના રૂદનરૂપી પ્રચંડ પવનથી પરસ્પર અથડાતાં, અમનોજ્ઞ તરંગોથી વ્યાકુળ તથા તરંગોની સાથે અથડાવાથી જુદી પડેલી તેમજ ચંચળ કલ્લોલોથી વ્યાપ્ત જળ કણ છે. पमाय-बहुचंड-दुट्ठसावय-समाहय-उद्धायमाणग- તે પ્રમાદરૂપી અત્યંત પ્રચંડ અને દુષ્ટ હિંસક જંતુઓ પૂર-ઘોર વિદ્ધસત્ય-વહુતું, દ્વારા પીડા પામેલા આમ તેમ ફરતાં પ્રાણીઓના સમૂહને વિધ્વંસ કરવાવાળા ઘોર અનર્થોથી પરિપૂર્ણ છે. अण्णाण-भमंत-मच्छपरिहत्थं, તેમાં અજ્ઞાનરૂપી ભયંકર મત્સ્ય ફરતાં રહે છે. अनिहुतिंदिय-महामगर-तुरिय-चरिय-खोखुब्भमाण- અનુપશાંત ઈન્દ્રિયોવાળા, જીવરૂપી મહામગરોની संतावनिचय-चलंत-चवल चंचल-अत्ताण-असरण નવી-નવી ઉત્પન્ન થવાવાળી ચેષ્ટાઓથી તે અત્યંત पुव्वकयकम्म-संचयोदिन्नवज्ज-वेइज्जमाण-दुहसय ક્ષુબ્ધ થઈ રહ્યો છે, તેમાં વિવિધ પ્રકારના સંતાપ વ્યાપ્ત છે. એવા પ્રાણીઓ દ્વારા પૂર્વસંચિત અને પાપકર્મોના વિપાવ-ધુનંત- નસ્ત્ર-સમૂહૂં, ઉદયથી પ્રાપ્ત થવાવાળા તથા ભોગવવામાં આવતા ફળ રૂપી વહેતા જળ-સમૂહ છે, જે વિજળીની જેમ અત્યંત ચંચળ તથા શરણથી રહિત છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ इड्ढि-रस-साय-गारवोहार-गहिय-कम्मपडिबद्धसत्त-कढिज्जमाण-निरयतल-हुत्तसन्न-विसन्नबहुलं, ગર-ર-ભય-વિસાચ-સી-મિછત્ત-સેત્રસંવવું, अणाइ-संताण-कम्मबंधण-किलेस-चिक्खिल्ल-सुदुत्तारं, अमर-नर-तिरिय-निरयगइगमण-कुडिल-परियत्तविपुल વેર્સ્ટ, हिंसालिय-अदत्तादाण-मेहुण-परिग्गहारंभ-करणकारावणाणुमोदण-अट्ठविह-अणिट्ठ-कम्म पिंडितगुरूभारक्वंत-दुग्गजलोघदूर-निब्बोलिज्जमाण-उम्मग्गनिमग्ग-दुल्लभतलं, સંસાર સાગરમાં રિદ્ધિગૌરવ, રસગૌરવ અને સાતગૌરવ રૂપી અપહાર-જળચર જંતુ વિશેષ દ્વારા પકડાયેલા અને કર્મબંધથી જકડાયેલા પ્રાણી જયારે નરકરૂપ પાતાળની સન્મુખ પહોંચે છે તો અતિશય ખેદ, શોક યુક્ત અને વિષાદયુક્ત હોય છે એવા પ્રાણીઓ બહુલતાવાળા હોય છે. તે અરતિ, રતિ, ભય, ખેદ, શોક તથા મિથ્યાત્વ રૂપી પર્વતોથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન પરંપરાવાળા કર્મબંધન અને રાગ-દ્વેષ આદિ કલેશરૂપી કીચડના કારણે તે સંસાર સાગરને પાર કરવો અત્યંત કઠિન છે. જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેવી રીતે સંસાર સમુદ્રમાં દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિમાં ગમનાગમનરૂપી કુટિલ પરિવર્તનોથી યુક્ત વિસ્તિર્ણ વેલારૂપી ભરતી આવતી રહે છે તેમાં ચક્રની જેમ જીવો પરિભ્રમણ કરે છે. હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહરૂપ આરંભને કરવા, કરાવવા અને અનુમોદના કરવાથી સંચિત જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોના ગુરુતર ભારથી દબાયેલા તથા વ્યસનરૂપી જળપ્રવાહ દ્વારા દૂર ફેંકાઈ ગયેલા પ્રાણીયો માટે આ સંસાર સાગરનો પાર પામવો અત્યંત કઠિન છે, આમાં પ્રાણી શારીરિક અને માનસિક દુઃખોનો અનુભવ કરતાં રહે છે. સંસાર સંબંધી સુખ-દુ:ખથી ઉત્પન્ન થવાવાળા પરિતાપને કારણે તે ક્યારેક ઉપર ચઢવાનો તથા નીચે ઉતરવાનો પ્રયત્ન કરતાં રહે છે. સમુદ્રની ચારો દિશાઓમાં વિસ્તૃત થવા જેવો આ સંસાર સાગર ચાર દિશારૂપ ચાર ગતિયોના કારણે વિશાળ છે. આ અંતરહિત અને વિસ્તૃત છે. જે જીવ અસંયમી છે, તેમના માટે અહિં કોઈ આલંબન નથી. કોઈ આધાર નથી, આ અપ્રમેય છે અર્થાત છબસ્થ જીવોના જ્ઞાનથી અગોચર છે, તેને માપી નથી શકાતો તે ચોરાસી લાખ જીવાયોનીથી વ્યાપ્ત છે. અહિં અજ્ઞાનાંધકાર છવાયેલો રહે છે અને તે અનંતકાળ સુધી સ્થાયી છે. આ સંસાર સાગર ત્રસ્ત, અજ્ઞાની અને ભયગ્રસ્ત, ઉદ્વેગપ્રાપ્ત- ગભરાયેલા દુઃખી પ્રાણીઓનું નિવાસસ્થાન છે. सारीर-मणोमयाणि दुक्खाणि उप्पियंता सायस्स य परितावणमयं, उब्बुड निब्बुडं करेंता, चउरंत महंतमणवयग्गं, रूद्द संसार सागरं, अट्ठियं अणालंबणम-पइट्ठाणमप्पमेयचुलसीइ जोणिसयसहस्स गुविलं, अणालोकमंधकारं अणंतकालं निच्चं,उत्तत्थ-सुण्ण भय-सण्णसंपउत्ता संसारसागरं वसंति उब्विग्गवासवसहिं, Page #100 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૯૭ - जहिं आउयं निबंधंति पावकम्मकारी, बंधवजण-सयणमित्तपरिवज्जिया अणिट्ठा भवंति, अणादेज्ज-दुबिणीया-कुठाणासण कुसेज्ज कुभोयणा असुइणो कुसंघयण-कुप्पमाण कुसंठिया कुरूवा। વદુવાદ-માન-માયા-સ્ત્રોમ-દુમોદા, धम्मसन्न-सम्मत्त-परिभट्ठा, दारिदोवद्दवाभिभूया, निच्चं परकम्मकारिणो, जीवणत्थरहिया किविणापरपिंडतक्कगा दुक्खलद्धाहारा, अरस-विरस-तुच्छकय-कुच्छिपूरा, આ સંસારમાં પાપકર્મકારી પ્રાણી જયાં જે ગામ, કુળ વગેરેનું આયુષ્ય બાંધે છે ત્યાં જ તે બંધુ-બાન્ધવો-સ્વજનો અને મિત્રજનોથી પરિવર્જિત અર્થાત્ રહિત હોય છે, તે બધાં જ માટે અનિષ્ટકારી હોય છે. તેમના વચનોને કોઈ ગ્રાહ્ય નથી માનતા અને તે દુર્વિનીત-દુરાચારી હોય છે. તેમને રહેવા માટે ખરાબ સ્થાન, બેસવા માટે ખરાબ આસન, સૂવા માટે ખરાબ શચ્યા અને ખાવા માટે ખરાબ ભોજન મળે છે. તે અશુચિ, અપવિત્ર અથવા ગંદા રહે છે અથવા અશ્રુતિ-શાસ્ત્રજ્ઞાનથી વિહીન હોય છે. તેમનું શરીરનો કોઈક ભાગ આવશ્યકતા કરતાં વધારે નાનો અથવા મોટો હોય છે. તેમના શરીરની આકૃતિ બેડોલ હોય છે, તેમનું રુપ પણ સુંદર હોતું નથી. તેમાં ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર હોય છે અને મોહઆસક્તિની તીવ્રતા હોય છે. તેમાં ધર્મસંજ્ઞા - ધાર્મિક સૂઝબૂઝ નથી હોતી. તે સમ્યગદર્શનથી રહિત હોય છે. તેમને દરિદ્રતાનું કષ્ટ સદા હેરાન કરે છે. તેઓ સદા પારકાની નોકરી કરનાર હોય છે. સાધારણ જીવન વિતાવવાને યોગ્ય સાધનોથી પણ રહિત હોય છે. કુપણ રહે છે. બીજા દ્વારા દેવામાં આવતા પિંડ આહારની ખોજમાં રહે છે. કઠિનાઈથી દુઃખ પૂર્વક આહાર મેળવે છે. કોઈપણ રીતે લૂખા-સૂખા નીરસ તથા નિસ્સાર ભોજનથી પેટ ભરે છે. બીજાનો વૈભવ. સત્કાર. સમ્માન. ભોજન. વસ્ત્ર વગેરે તેમજ તેમના સદ્દભાગ્ય પ્રત્યે ઈર્ષાભાવથી જોઈને તેઓ પોતાની નિંદા કરે છે, પોતાના દુર્ભાગ્યને દોષ આપતા રહે છે. પોતાના નસીબ પર રોયા કરે છે. આ ભવમાં કે પૂર્વભવમાં કરેલા પાપ કર્મોની નિંદા કરે છે. ઉદાસ રહી શોકની અગ્નિમાં બળતા લજ્જિતતિરસ્કૃત થાય છે. સાથે-સાથે તેઓ સત્વહીન, ક્ષોભગ્રસ્ત તથા ચિત્રકળા વગેરે શિલ્પના જ્ઞાનથી રહિત, વિદ્યાઓથી શૂન્ય અને સિદ્ધાંત-શાસ્ત્રોના જ્ઞાનથી શુન્ય હોય છે. યથાજાત અજ્ઞાની પશુની જેમ જડબુદ્ધિવાળા અવિશ્વસનીય અથવા અપ્રતીતિ ઉત્પન્ન કરવાવાળા હોય છે. परस्स पेच्छंता रिद्धि-सक्कार-भोयण-विसेससमुदय विधिं निंदंता अप्पकं कयंतं च परिवयंता । इह य पुरेकडाई कम्माइं पावगाइं विमणसो सोएण डज्झमाणा परिभूया होति । सत्तपरिवज्जिया य छोभा सिप्पकला-समयसत्थ परिवज्जिया, जहा जायपसुभूया अवियत्ता, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૮ णिच्चं नीयकम्मोपजीविणो, लोय कुच्छणिज्जा, मोघमणोरहा निरासबहुला, आसापास पडिबद्धपाणा, अत्थोपायाण-कामसोक्खे य लोयसारे होंति अफलवंतका य । सुट्टु वि य उज्जमंता तद्दिवसुज्जुत्त-कम्मकयदुक्खसंठविय-सित्थपिंडसंचयपरा, पक्खीण- दव्वसारा, निच्चं अधुवधण - धन्न कोस परिभोग-विवज्जिया, રદિય-ામ-મો-પરિમો -સવસોવવા, परसिरि भोगोवभोगनिस्साण- मग्गण-परायणा वरागा अकामिकाए विर्णेति दुक्खं, व सुहं णेव निब्बु उवलभंति, अच्चंत विपुल दुक्खसयसंपलित्ता, परस्स दव्वेहिं जे अविरया । - પહૈં. આ. રૂ, સુ. ૭૭-૭૮ (૧) ૪૨. અવિળાવાળ પુછ્યું एसो सो अदिण्णादाणस्स फलविवागो इहलोइओ परलोइओ अप्पसुहो-बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूण कक्सो असाओ वाससहस्सेहिं मुच्चइ, नय य अवेदयित्ता अस्थि उ मोक्खोत्ति, ૪૧. દ્રવ્યાનુયોગ ભાગ-૩ સદા નીચષ્કૃત્ય કરીને પોતાની આજીવીકા ચલાવે છે, લોકનિંદિત અસફલ મનોરથવાળા, નિરાશાથી ગ્રસ્ત હોય છે. અદત્તાદાનનું પાપ ગ્રહણ કરવાવાળાનો જીવ સદા અનેક પ્રકારની આશાઓ, કામનાઓ, તૃષ્ણાઓના બંધનમાં બંધાયેલા રહે છે, લોકમાં સારભૂત અનુભવ કરવામાં આવતા અથવા માનવામાં આવતા(અર્થોપાર્જન અને કામભોગો સંબંધી સુખને માટે અનુકૂળ અથવા પ્રબળ પ્રયત્ન કરવા છતાં) તેમને સફળતા પ્રાપ્ત નથી થતી. દ૨૨ોજ પુરુષાર્થ કરવા છતાં, કડી મહેનત કરવા છતાં તેઓને ઘણી કઠીનાઈથી આમ-તેમ વિખરાયેલુ ફેંકેલુ એઠું ભોજન જ નસીબમાં હોય છે. તેઓ પ્રક્ષીણદ્રવ્યસાર હોય છે. અર્થાત્ કદાચ કોઈ ઉત્તમ દ્રવ્ય મળી જાય તો તે પણ નષ્ટ થઈ જાય છે. અસ્થિર ધન, ધાન્ય અને કોશના પરિભોગથી તે સદા વંચિત રહે છે. કામ, શબ્દ તથા રૂપ અને ભોગ, ગંધ, સ્પર્શ અને રસના ભોગોપભોગના સેવનથી પ્રાપ્ત થવાવાળા સમસ્ત સુખથી પણ વંચિત રહે છે. પારકી લક્ષ્મીના ભોગોપભોગને પોતાને આધીન બનાવવાના પ્રયાસમાં તત્પર રહેતા છતાં પણ તે બિચારા દરિદ્રતા ન ચાહતા પણ કેવળ દુઃખના જ ભાગી બને છે. તેમને ન તો સુખ નસીબમાં મળે છે, ન શાંતિ, માનસિક સ્વસ્થતા કે સંતુષ્ટી મળે છે. આ રીતે જેઓ પારકા પદાર્થ-દ્રવ્યોથી વિરત નથી થયા અર્થાત્ જેઓએ અદત્તાદાનનો પરિત્યાગ નથી કર્યો તે અત્યંત અને વિપુલ સેંકડો દુ:ખોની આગમાં બળતા રહે છે. અદત્તાદાનનું ફળ : અદત્તાદાનનું આ ફળ વિપાક છે. અર્થાત્ અદત્તાદાનરૂપ પાપકૃત્યના ઉદયમાં આવેલ વિપાક પરિણામ છે. તે આલોક-પરલોકમાં સુખથી રહિત અને દુઃખની પ્રચૂરતાવાળા છે. અત્યંત ભયાનક છે. અતિશય પ્રગાઢ કર્મરૂપી રજવાળા છે. ખૂબ જ દારૂણ છે, કર્કશ-કઠોર છે. અસાતામય છે અને હજારો વર્ષોમાં પણ આનાથી છુટકારો મળતો નથી, પરંતુ તેને ભોગવ્યા વગર તેનાથી મુક્ત થતા નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૩૯૯ एवमाहंसु णायकुलणंदणो महप्पा जिणो उ આ રીતે જ્ઞાતકુળનંદન, મહાનુ-આત્મા વીરવર वीरवरनामधेज्जो कहेसी य अदिन्नादाणस्स फलविवागं। (મહાવીર) નામક જિનેશ્વરોએ અદત્તાદાન નામક આ - પાદ. મા. ૩, ૩. ૭૮ (૩) ૭૬ () ત્રીજા (આશ્રવદ્વારના) ફળ-વિપાકનું નિરૂપણ કર્યું છે. ४२. अदिण्णादाणस्स उवसंहारो અદત્તાદાનનો ઉપસંહાર : एयं तं तइयं पि अदिन्नादाणं हर-दह-मरण-भय-कलुस- આ અદત્તાદાન પરધન અપહરણ, દહન, મૃત્યુ, ભય, તાસ-પુરસંતિવા- ન્ન- મ-મૂ૪ gવે -નવ- મલિનતા, ત્રાસ, રૌદ્રધ્યાન અને લોભનું મૂળ છે, આ चिरपरिगयमणुगयं दुरंतं । રીતે યાવત- અનાદિકાળથી પ્રાણીઓની સાથે જોડાયેલું છે અને એનો અંત ઘણી કઠિનાઈથી થાય છે. तइयं अहम्मदारं समत्तं, त्ति बेमि। આ રીતે આ ત્રીજા અધર્મ દ્વારા અદત્તાદાનનું વર્ણન છે, - પ. મા. ૩, મુ. ૭૬ (૬) એમ હું કહું છું. ४३. अबंभ सरूवं ૪૩. અબ્રહ્મચર્યનું સ્વરૂપ : जंबू ! अबंभं च चउत्थं, હે જબ્બ ! ચોથું આશ્રવાર અબ્રહ્મચર્ય છે. सदेव-मणुयासुरस्स लोयस्स पत्थणिज्जं पंक-पणय- આ અબ્રહ્મચર્ય દેવો, માનવો અને અસુરો સહિત સમસ્ત पास-जालभूयं, લોકના પ્રાણીયો દ્વારા પ્રાર્થનીય છે. સંસારના સમગ્ર પ્રાણી આની અભિલાષા કરે છે. આ પ્રાણીઓને ફસાવવાવાળા દલદલની સમાન છે, (આના સંપર્કથી જીવ એવી જ રીતે લપસી જાય છે જેવી રીતે શેવાળના સંસર્ગથી લપસી જાય છે. આ સંસારના પ્રાણીઓને બંધન માટે પાશ સમાન છે અને ફસાવવા માટે જાળ સમાન છે.) થી-પુરિસ-નપુંસાયવિંધે, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ એના ચિન્હો છે. तव-संजम-बंभचेरविग्धं, આ તપ, સંયમ અને બ્રહ્મચર્ય માટે વિઘ્નરૂપ છે. भेदायतण-बहुपमायमूलं, આ સદાચાર-સમ્યફચારિત્રનું વિનાશક અને પ્રમાદનું મૂળ છે. कायर-कापुरिस सेवियं, કાયરો-સત્વહીન પ્રાણીઓ અને નિમ્નવર્ગના પુરુષો દ્વારા આનું સેવન કરવામાં આવે છે. सुयणजणवज्जणिज्जं, આ સજ્જનો અને સંયમીજનો દ્વારા વર્જનીય છે. उड्ढ नरय-तिरिय-तिलोक्क पइट्ठाणं, ઊર્ધ્વ, અધો અને તિર્યલોક આ પ્રકારે ત્રણે લોકમાં તેની અવસ્થિતિ છે. નર-મર-રો-સાવરું, જરા, મરણ, રોગ અને શોકનું કારણ છે. વદ-વંધ-વિધા -ત્રિપાય, વધ, બંધ અને પ્રાણનાશ હોવા છતાં પણ તેનો અંત નથી આવતો. दंसण-चरित्तमोहस्स हेउभूयं, આ દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનું મૂળ કારણ છે. चिरपरिचियमणुगयं दुरंतं चउत्थं अहम्मदारं। આ અનાદિકાળથી પરિચિત છે અને સદા માટે પ્રાણીઓ - પ. મા. ૪, સુ. ૮૦ સાથે જોડાયેલ છે, આ દુરન્ત છે અર્થાત્ કઠિન સાધનાથી જ તેનો અંત આવે છે. આ ચોથું અધર્મદ્વાર છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૪. મમwવ-માન तस्स य णामाणि गोण्णाणि इमाणि होति तीसं. तं जहा ૨.મáમે, ૨.મેy, રૂ. પરંર્ત, ૪.સંસા , ૬. સેવાટિકારો, ૬. સંપૂi, ૭. વાહ TITયા, ૮. , . મોદી, ૨૦. મસંવમો, ૨. મળિયાદો, ૨૨. વિવાદો, ૨૩. વિઘામો, ૧૪.વિમો, ૨૫.વિધ્યમો, ૨૬. અદમો, ૨૭. અસીત્રય, ૨૮, મધમ્નતિત્તી, ૨૬. ડું, ૨૦, રા+ચિંત્તા, ૨૨. મિ-મો-મારો, ૨૨. વેર, ૨૩. રદર્સ, ૨૪.ગુબ્સ, ૨૧.વહુમાળો, ૨૬. વંમેવરકુવો , २७. वावत्ति, २८.विराहणा, २९.पसंगो, ३०.कामगुणो ત્તિ વિ યા ૪૪. અબ્રહ્મચર્યના પર્યાયવાચી નામ : પૂર્વ પ્રરૂપિત અબ્રહ્મચર્યના ગુણનિષ્પન્ન સાર્થક આ ત્રીસ નામ છે, જેમકે – (૧) અબ્રહ્મ-નિંદિત પ્રવૃત્તિ કે અશુભ આચરણ, (૨) મૈથુન- સ્ત્રી-પુરુષ સંયોગજ કૃત્ય, (૩) ચરંતસમસ્ત સંસારી પ્રાણીયોમાં વ્યાપ્ત, (૪) સંસર્ગિ- સ્ત્રી અને પુરુષના સંસર્ગથી થવાવાળા, (૫) સેવનાધિકાર - ચોરી આદિ પાપકર્મોના સેવનમાં લાગવાવાળા. (૬) સંકલ્પી- કુસંકલ્પ વિકલ્પોનું કારણ, (૭) પદબાધક-સંયમનું બાધક, (૮) દપં-ઉન્મત્તત્તાનું નિમિત્ત, (૯) મોહ-હિતાહિતના વિવેકનું નાશક અને મૂઢતા અજ્ઞાનનું કારણ, (૧૦) મન સંક્ષોભ - મનમાં ક્ષોભ ઊડ્રેગનું ઉત્પાદક, (૧૧) અનિગ્રહ - સ્વચ્છંદ વૃત્તિપ્રવૃત્તિથી ઉત્પન્ન, (૧૨) વિગ્રહ-કલહ-કલેશનું ઉત્પાદક, (૧૩) વિઘાત - આત્મગુણો અને વિશ્વાસનું ઘાતક, (૧૪) વિભંગ-સંયમને ભંગ કરવાવાળુ, (૧૫) વિભ્રમભ્રાંતિ મિથ્યાધારણનું જનક, (૧૬) અધર્મ - પાપનું કારણ, (૧૭) અશીલતા- સદાચાર વિરોધી, (૧૮) ગ્રામધર્મ તૃપ્તિ- ઈન્દ્રિયોના વિષયોની ગવેષણા કરવાવાળું, (૧૯) રતિ-સંભોગનું કારણ, (૨૦) રાગચિંતા સ્ત્રી, શૃંગાર, હાવ-ભાવ ના અભિલાષી, (૨૧) કામભોગમાર- કામભોગ જન્ય મૃત્યુનું કારણ, (૨૨) વૈર-વિરોધનો હેતુ, (૨૩) રહસ્ય-એકાંતમાં કરવાવાળું કૃત્ય, (૨૪) ગુહ્ય લુક - છૂપાઈને કરવામાં આવતું કાર્ય, (૨૫) બહુમાન-કામીજનો દ્વારા સમ્માનિત, (૨૬) બ્રહ્મચર્યવિજ્ઞ- બ્રહ્મચર્ય પાલનમાં વિજ્ઞકારી, (૨૭) વ્યાપત્તિ- આત્મગુણોનું ઘાતક, (૨૮)વિરાધનાસમ્યફચારિત્રનું ઘાતક, (૨૯) પ્રસંગ - આસક્તિનો અવસર, (૩) કામગુણ- કામવાસનાનું કર્મ. અબ્રહ્મચર્યના આ ત્રીસ નામ છે. આના સિવાય આ રીતના બીજા પણ ઘણા નામો હોય છે. ૪૫. અબ્રહ્મચર્યનું સેવન કરવાવાળા દેવ-મનુષ્ય અને તિર્યંચ : એ અબ્રહ્મ નામક પાપાશ્રવના મોહના ઉદયથી મોહિત મતિવાળા - (૧)અસુરકુમાર (૨)ભુજગ-નાગકુમાર (૩)ગડકુમારસુપર્ણકુમાર (૪) વિદ્યુતકુમાર (૫) જલન-અગ્નિકુમાર (૬) દીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર તથા (૧૦) સ્વનિતકુમાર. આ દસ પ્રકારના ભવનવાસીદેવ - तस्स एयाणि एवमादीणि नामधेज्जाणि होंति तीसं । - પટ્ટ. મા. ૪, કુ. ૮૨ ૪. ગમસેવા ટેવ-મજુર-તિરિવા तं च पुण निसेवंति सुरगणा सअच्छरा मोहमोहियमई ૨. સુ૨, ૨. મુથ, રૂ. , ૪, વિષ્ણુ, . ગ7T, ૬ટીવ, ૭, ૩ી, ૮, દ્વિતિ, ૬. પવન, ૨૦. થરાયા, Page #104 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન છુ. બળવળિ ય, ૨. વાવળિ ય, રૂ. રૂસિવાય, ૪. ગૂચવાર ચ, ૧. યંતિ ય, ૬. મહાદ્રિ ય, ૭. દંડ, ૮. પચાવેલા । ૨. પિસાય, ૨. સૂય, રૂ. નવલ, ૪. રવશ્ર્વસ, ૬. વિન્નર, ૬. વિંકુરિત, ૭. મહોરા, ૮. રાંધવા । તિરિય-નોય-વિમળવાસિ-મળુયાળા | નયર-થયર-યરા ય मोहपडिबद्धचित्ता, अवितण्हा कामभोगतिसिया, तन्हाए बलवईए महईए समभिभूया गढिया य अइमुच्छिया य अबंभे उस्सण्णा, तामसेण भावेण अणुम्मुक्का, હંસTचरित्तमोहस्स पंजरमिव करेंति अन्नोऽन्नं सेवमाणा । - ૫૪. આ. ૪, મુ. ૮૨ ४६. चक्कवट्टिस्स भोगाभिलासा भुज्जो असुर- सुर- तिरिय-मणुअ-भं -મો.-૨૬-વિહર-સંપઙત્તા य चक्कवट्टी सुर-नरवइ सक्कया सुरवरूव्व देवलोए, મરદ-TT-TR-મિ-નણવય-પુરવર-ઢોળમુહ-હેડकब्बड-मडंब-संबाह-पट्टणसहस्समंडियं थिमियमेयणीयं एगच्छत्तं ससागरं भुंजिऊण वसुहं, नरसीहा नरवई नरिंदा, For Private ૪૬. ૧૪૦૧ (૧) આણપનિક (૨) પાણપન્તિક (૩) ૠષિવાદિક (૪)ભૂતવાદિક (૫) ક્રુદિત (૬) મહાક્રદિત (૭)કૂષ્માંડ અને (૮) પતંગદેવ આ આઠ વ્યંતર જાતિના દેવ તથા(૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ (૫) કિન્નર (૬) કિંપુરુષ (૭) મહોરગ અને (૮) ગંધર્વ. આ આઠ પ્રકારના મુખ્ય વ્યંતર દેવ પોતાની અપ્સરાઓ, દેવાંગનાઓની સાથે અને આ સિવાય મધ્યલોકમાં નિવાસ ક૨વાવાળા જ્યોતિષીદેવ, તથા વિમાનવાસી વૈમાનિક દેવ અને મનુષ્યગણ, તેમજ જળચર, સ્થળચર અને ખેચર (પક્ષી) આ અબ્રહ્મનું સેવન કરે છે. જેમનું ચિત્ત મોહથી ગ્રસ્ત થઈ ગયું છે, જેમની પ્રાપ્ત કામભોગ સંબંધી તૃષ્ણાનો અંત નથી થયો, જે અપ્રાપ્ત કામભોગો માટે આતુર છે, તીવ્ર અને બળવતી તૃષ્ણાએ જેના માનસને પ્રબળ કામ-લાલસાથી પરાજીત કરી દીધા છે, જે વિષયોમાં વૃદ્ધ અત્યંત આસક્ત અને અતિશય મૂચ્છિત છે. જે અબ્રહ્મના કાદવમાં ફસાયેલા છે અને જે તામસ ભાવ- અજ્ઞાનરૂપ જડતાથી મુક્ત નથી થયા એવા દેવ-મનુષ્ય અને તિર્યંચ અન્યોન્ય પરસ્પર નર- નારીના રૂપમાં અબ્રહ્મ (મૈથુન)નું સેવન કરતાં પોતાના આત્માને દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મના પિંજરામાં ધકેલી દે છે અર્થાત્ પોતાને મોહનીય કર્મના બંધનમાં બાંધી દે છે. ચક્રવર્તીની ભોગાભિલાષા : આના સિવાય અસુરો, સુરો, તિર્યંચ અને મનુષ્યો સંબંધી ભોગોમાં રતિપૂર્વક વિવિધ પ્રકારની કામક્રીડાઓમાં પ્રવૃત્ત, સુરેન્દ્રો અને નરેન્દ્રો દ્વારા સમ્માનિત, દેવલોકમાં દેવેન્દ્ર સમાન તથા ભરતક્ષેત્રમાં સહસ્ત્રો પર્વતો, નગરો, નિગમો, જનપદો, શ્રેષ્ઠ નગરો, દ્રોણમુખો (જયાં જળ અને સ્થળમાર્ગ બંનેથી જઈ શકાય એવા સ્થાનો), ખેટો (ધૂળના કિલ્લાવાળી વસ્તીયો) કર્બટો- કસ્બો, મડંબો (જેની આસપાસ દૂર સુધી કોઈ વસ્તી ન હોય એવા સ્થાનો) સંબાહો (છાવણીઓ) પત્તનો (વ્યાપારપ્રધાન નગરિઓ) થી સુશોભિત અને સુરક્ષિત હોવાના કારણે સ્થિર લોકોના નિવાસ યોગ્ય એકચ્છત્ર (એકનો આધિપત્ય)વાળા અને સમુદ્ર પર્યંત પૃથ્વીનો ઉપભોગ કરવાવાળા, મનુષ્યોમાં સિંહની સમાન શૂરવીર, નરપતિ, નરેન્દ્ર-મનુષ્યોમાં સર્વાધિક ઐશ્વર્યશાળી, Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૨ नरवसभा मरूयवसभकप्पा अब्भहियं रायतेयलच्छीए दिप्पमाणा सोमा रायवंसतिलका । રવિ-સતિ-સંધવ-૨-સોચિય-પડ।।-નવ-મજીધુમ્ન-રહેવર-ભા-મવળ-વિમાળ-તુરય-તોરળ-ગોપુરમરિયળ-નંવિયાવત્ત-મુસન-પંચત-સુરડ્યૂવરकप्परूक्ख मिगवइ-भद्दासणं सुरूचि थूभ वरमउडસરિયું- ડન-વુંનર-વરવસમ-વીવ-મંવર ઇાયકુંજે-Çળ-અટ્ટાવય-પાવ-વાળ-નવવત્ત-મેદ મેહ-વીળા-ગુરા-છત્ત-વામિળી-મંડનુ-મજી-ઘંટાવરપોત-સૂફ-સાપર જુનુવાગર -માર-હાર-TR-નેગરUTT-Tર વર્-નિર-મચૂર-વરરાયહંત-સારસ-વોર સવાય મિદૂળ-ચામર-ઘેડા-પવીતા-વિપત્તિवरतालियंट- सिरियाभिसेय मेइणि खग्गं कुस - विमल જીસ-મિશાર-વદ્ધમાળળ-પસત્ય-૩ત્તમવિમત્ત-વરપુરિત लक्खणधरा । बत्तीसं वररायसहस्साणुजायमग्गा । चउसट्ठिसहस्स-पवर- जुवतीण णयणकंता । રત્તામા૫ડમ-પટ્ટ-વોરંટા-વામ-સંપ-સુચવરણ निहसवन्ना सुवण्णा, सुजाय-सव्वंग सुंदरंगा महग्घ वर पट्टणुग्गय - वि -વિજિત્તરાનणि-पेण- णिम्मिय - दुगुल्लवर- वीणपट्ट-कोसेज्ज सोणी મુત્ત-વિમૂસિયંTT | વર-સુમિ-ગંધવર જુળવાસ-વનસુમ-રિય-સિયા, For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ નર-વૃષભ(સ્વીકાર કરેલા ઉત્તરદાયિત્વને નિભાવવામાં સમર્થ) નાગ યક્ષ આદિ દેવોથી પણ સામર્થ્યવાન્, વૃષભની સમાન સામર્થ્યવાન્, અત્યધિક રાજરૂપી લક્ષ્મી- વૈભવથી દૈદીપ્યમાન શાંત, નિરોગી અને રાજવંશોમાં તિલકની સમાન શ્રેષ્ઠ છે. જે સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કાચબો, ઊત્તમરથ, ભગ, ભવન, વિમાન, શ્રેષ્ઠ અશ્વ, તોરણ, નગરદ્વાર, મણિરત્ન, નંદાવર્ત સ્વસ્તિક મૂસળ, હળ, સુંદર કલ્પવૃક્ષ, સિંહની આકૃતિવાળું ભદ્રાસન, સુરૂચિ (આભૂષણ) સ્તૂપ, સુંદર મુગટ, મુક્તાવલી, હાર, કુંડલ, હાથી, શ્રેષ્ઠ બળદ, દ્વીપ, મેરૂ પર્વત, ગરૂડના ચિન્હવાળી ધ્વજા, ઈન્દ્રકેતુ-ઈન્દ્રમહોત્સવમાં ખોસવામાં આવતો સ્તંભ, દર્પણ, અષ્ટાપદ ફલક અથવા કૈલાસ પર્વત, ધનુષ, બાણ, નક્ષત્ર, મેઘ, મેખલા, કરધની, વીણા, ગાડીની ધૂંસરી, છત્ર, દામ-માળા, દામિની- પગસુધી લટકતી માળા, કમંડળુ, કમળ, ઘંટા, ઉત્તમ પોત- નૌકા, સોય (કર્ણ), સમુદ્ર, કુમુદવન અથવા કુમુદોથી યુક્ત તળાવ, મગર, હાર, જળ, કળશ, નૂપુર- ઝાંઝર, પર્વત, નગર, વ્રજ, કિન્નર- દેવવિશેષ મયૂર, ઉત્તમ રાજંહસ, સારસ, ચકોર, ચક્રવાક યુગલ, ચામર, ઢાલ, પવ્વીસક- એક પ્રકારનું વાજીંત્ર, વિપંચીસાત તારવાળી વીણા, શ્રેષ્ઠ પંખા, લક્ષ્મીનો અભિષેક, પૃથ્વી, તલવાર, અંકુશ, નિર્મળ કળશ, શૃંગાર-ઝારી અને વર્ધમાનક- શરાવલાનો સંપુટ કે પ્યાલો. આ બધા શ્રેષ્ઠ પુરુષોમાં માંગલિક અને વિભિન્ન લક્ષણોને ધારણ કરવાવાળા ચક્રવર્તિ હોય છે. આ સિવાય બત્રીસ હજાર શ્રેષ્ઠ મુગટબદ્ધ રાજાઓ તેમની પાછળ-પાછળ ચાલતા હોય છે. બત્રીસ હજાર શ્રેષ્ઠ યુવતીઓ (મહારાણીઓ)ના ચોસઠ હજાર નેત્રો માટે આનંદદાયી હોય છે. તે રતાશવર્ણની શારીરિક કાંતિવાળા, કમળનું ગર્ભમધ્યભાગ, ચંપાના ફૂલો, કોરંટ પુષ્પોની માળા અને તપાવેલા સુવર્ણની રેખા જેવા ગૌર વર્ણવાળા, અત્યંત સુંદર અને બધાં સુડોલ અંગોપાંગવાળા, મોટા નગરમાં ઉપજતા વિવિધ રંગોથી રંગાયેલા હરણી તથા વિશિષ્ટ જાતની હરણીના ચામડાની જેવી કોમળ અને બહુમૂલ્ય વલ્કલથી બનેલા વસ્ત્રો તથા ચીનમાં બનેલા રેશમી વસ્ત્રોથી તથા કટીસૂત્ર-કરધનીથી સુશોભિત શરીરવાળા હોય છે. તે સુરભિગંધવાળા, સુંદરચૂર્ણની ગંધ અને ઉત્તમ ફૂલોથી યુક્ત મસ્તકવાળા, Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૦૩ कप्पिय-छेयायरिय-सुकय-रइयमाल-कडगंगय तुडियपवर-भूसण-पिणद्धदेहा, વાવત્રિ-કંઠ-સુરવછા પાર્જ--માન-સુચपडउतरिज्ज-मुद्दिया, पिंगलंगुलिया, उज्जल-नेवत्थ-रइयचेल्लग-विरायमाणा, तेएण दिवाकरोव्व दित्ता सारय-नवत्थणिय-महुर-गंभीर-निद्धघोसा. उप्पण्ण-समत्त-रयण-चक्करयणप्पहाणा.नव निहिवइणो. समिद्धकोसा चाउरंता, चाउराहिं सेणाहिं समणुजाइज्जमाणमग्गा, तुरगवई, गजवई, रहवई, नरवई, विपुलकुल वीसुयजसा, सारयससि-सकल-सोमवयणा, सूरातेलोक्क-निग्गय-पभावलद्धसद्दा, समत्तभरहाहिवा नरिंदा, ससेल-वण-काणणं च हिमवंत सागरंतं धीरा, भुत्तूण भरहवासं जियसत्तू, पवर-राय-सीहा, पुवकयतवप्पभावा, निविट्टसंचिय सुहा अणेगवाससयमायुवंतो भज्जाहि य जणवयप्पहाणहिं लालियंता, अतुल सद्द-फरिस-रस-रूव गंधेय अणुभवेत्ता तेवि उवणमंति विवित्ता कामाणं । - પટ્ટ. મા. ૪, સુ. ૮૩-૮૬ કુશળ કળાચાર્યો શિલ્પિઓ દ્વારા નિપુણતાપૂર્વક બનાવેલી સુખકર માળા, કડા, અંગદ- બાજુબંધ, તુટિક-અનંત તથા અન્ય ઉત્તમ આભૂષણોથી વિભૂષિત અંગોપાંગવાળા હોય છે. તે એકાવલી હારથી સુશોભિત કંઠવાળા, લાંબુ લટકતુ ધોતીયુ અને ઉત્તરીય વસ્ત્ર દુપટ્ટા પહેરવાવાળા, વીંટીઓથી પીળી થયેલી આંગળીઓવાળા, ઉજ્જવલ અને સુખપ્રદ વેશ-પોષાકથી અત્યંત શોભાયમાન, પોતાની તેજસ્વિતાથી સૂર્યની સમાન ચમકવાવાળા, શરદઋતુના નવા મેઘની ધ્વનિ સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ અવાજવાળા હોય છે. તે ઉત્પન્ન ચૌદ રત્નો- જેમાં ચક્રરત્ન પ્રધાન છે અને નવનિધિઓના અધિપતિ, સમૃદ્ધ કોષાગાર ચાતુરનીત્રણ દિશામાં સમુદ્ર અને એક દિશામાં હિમવાનું પર્વત પર્યત રાજ્ય સીમાવાળા, અનુગમન કરતી ચતુરંગિણી સેના- ગજસેના, અશ્વસેના, રથસેના તથા પાયદળ સેના તથા હાથી, ઘોડા, રથ અને મનુષ્યોના અધિપતિ, ઉચ્ચકુલ વંશવાનું તથા દૂર-દૂર સુધી ફેલાયેલા યશવાળા, શરદ ઋતુના પૂર્ણ ચંદ્રમાની સમાન મુખવાળા, શૂરવીર, ત્રણે લોકમાં વિશ્રુત પ્રભાવ અને જયજયકાર કરાતા, સંપૂર્ણ છ ખંડવાળા, ભરતક્ષેત્રના અધિપતિ, ધીર, સમસ્ત શત્રુઓના વિજેતા, મોટા-મોટા રાજાઓમાં સિંહ સમાન, પૂર્વકાળમાં કરેલા તપના પ્રભાવથી સંપન્ન, સંચિત પુષ્ટ સુખને ભોગવવાળા, સેંકડો વર્ષોના આયુષ્યવાળા અને નરોમાં ઈન્દ્ર સમાન ચક્રવતી પણ પર્વતો, વનો, કાનનો સહિત ઉત્તર દિશામાં લવણસમુદ્ર પર્વત હિમવાન નામક વર્ષધર પર્વત અને શેષ ત્રણ દિશાઓમાં લવણસમુદ્ર પર્યત ભરતક્ષેત્રના રાજ્યશાસનનો ઉપભોગ કરતાં, (વિભિન્ન) જનપદોમાં જન્મ લેવાવાળી ઉત્તમ ભાર્યાઓની સાથે અનુપમ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી કામભોગોનો ભોગોપભોગ કરતાં પણ તે કામભોગોથી તૃપ્ત થયા વગર જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. બળદેવ-વાસુદેવની ભોગ ગૃદ્ધિ : આ સિવાય પુરુષોમાં અત્યંત શ્રેષ્ઠ મહાનું બળશાળી અને મહાનું પરાક્રમી મોટા-મોટા સારંગ આદિ ધનુષોને ચઢાવવાવાળા, મહાસત્વના સાગર, શત્રુઓ દ્વારા અપરાજેય ધનુર્ધારી, મનુષ્યોમાં અગ્રગણ્ય, વૃષભ સમાન સફળતા પૂર્વક ભારનું વહન કરવાવાળા રામ-બલરામ અને કેશવ-શ્રીકૃષ્ણ બંને ભાઈ-ભાઈ અથવા ભાઈઓ સહિત અને વિશાલ પરિવાર સહિત બળદેવ તથા વાસુદેવ જેવા વિશિષ્ટ ઐશ્વર્યશાળી ભોગ ભોગવવા છતાં પણ તૃપ્ત થતાં નથી. ४७. बलदेव-वासुदेवाणं भोग-गिड्ढि भुज्जो-भुज्जो बलदेव-वासुदेवा य पवरपुरिसा महाबलपरक्कमा महाधणुवियट्टका महासत्तसागरा दुद्धरा धणुद्धरा नरवसभा राम-केसवा भायरो सपरिसा । Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ वसुदेव-समुद्दविजयमादियदसाराणं पज्जुन्न-पतिव-संबअनिरूद्ध-निसह-उम्मय सारण गय-सुमुह-दुम्मुहादीणजावयाणं- अद्भुट्ठाणा वि कुमाराकोडीणं हिययदयिया, देवीए रोहिणीए देवीए देवकीए य आणंदहिययभावणंટુવા , सोलस-रायवर-सहस्साणुजायमग्गा, सोलस-देवीसहस्स-वर-णयण-हिययदइया, TTTTTળ -ર-ત્તિ-gવાતૃ-ધન-ધનसंचय-रिद्धि-समिद्धकोसा, દય--રક્-સદસનામી, THTTY-નર--વદ-મહંવ-ઢોTHદgVTfમसंबाह-सहस्स-थिमिय-णिब्वुय पमुदियजण-विविहसासનિષ્ઠMમા-મેનિ-સર-રિચ-તત્કા--I TUTआरा मुज्जाण मणाभिराम परिमंडियस्स दाहिणड्ढ वेयड्ढगिरि विभत्तस्स लवण-जलहि-परिगयस्स छबिहकाल-गुण कामजुत्तस्स अद्धभरहस्स सामिका । તે વાસુદેવ તથા સમુદ્રવિજય વગેરે દશાર્ણ માનનીય પુરુષોના તથા પ્રદ્યુમ્ન, પ્રતિવ, શામ્બ, અનિરુદ્ધ, નિષધ, ઉલ્શક, સારણ, ગજ, સુમુખ, દુર્મુખ વગેરે યાદવો અને સાડાત્રણ કરોડ કુમારોના હૃદયને પ્રિય હોય છે. તે દેવી મહારાણી રોહિણીના તથા મહારાણી દેવકીના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરવાવાળા હોય છે. સોળ હજાર મુગટબદ્ધ રાજાઓ તેમના માર્ગનું અનુગમન કરે છે. તેઓ સોળહજાર સુનયન મહારાણીઓના હૃદયના વલ્લભ હોય છે. તેમના ભંડાર વિવિધ પ્રકારના મણી, સુવર્ણ, રત્ન, મોતી, મૂંગા, ધન અને ધાન્યના સંચયરૂપ ઋદ્ધિથી સદા ભરપૂર રહે છે. તેઓ હજારો ઘોડા, હાથી અને રથના સ્વામી છે. હજારો ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન, આશ્રમ, સંવાહ, સુરક્ષા માટે નિર્મિત કિલ્લાઓમાં નિવાસ કરવાવાળા, સ્વસ્થ, સ્થિર, શાંત અને પ્રમુદિતજનો તથા વિવિધ પ્રકારના ધાન્ય ઉપજાવવાવાળી ભૂમિ, મોટા-મોટા સરોવરો, નદીઓ નાના-નાના તળાવો, પર્વતો, વનો, આરામો, ઉદ્યાનોથી પરિમંડિત તથા દક્ષિણ દિશા તરફનો અડધો ભાગ વૈતાઢ્ય નામક પર્વતના કારણે વિભક્ત અને ત્રણ તરફ લવણસમુદ્રથી ઘેરાયેલ દક્ષિણાર્ધ ભારતના સ્વામી હોય છે. તે છ કાળમાં અર્થાત્ છ ઋતુઓમાં થવાવાળા અત્યંત સુખથી યુક્ત હોય છે. તે (બળદેવ અને વાસુદેવ) ધૈર્યવાનું અને કિર્તિવાનું હોય છે. અચ્છિન્નબળશાળી હોય છે, અતિશય બળવાન હોય છે, તેમને કોઈ પીડીત નથી કરી શકતા, તે ક્યારેય શુત્રઓ દ્વારા પરાજીત નથી થતા, પરંતુ સહસ્ત્ર શત્રુઓનું માન-મર્દન કરવાવાળા હોય છે. તે દયાળ, મત્સરતાથી રહિત, ગુણગ્રાહી, ચપળતાથી રહિત, વગર કારણે ક્રોધ ન કરવાવાળા, પરિમિત અને મીઠું બોલવાવાળા, હસમુખ અને ગંભીર તથા મધુરવાણીનો પ્રયોગ કરવાવાળા, સામે આવેલા વ્યક્તિ પ્રત્યે વાત્સલ્યભાવ રાખવાવાળા તથા શરણાગતની રક્ષા કરવાવાળા હોય છે. તેમનું સમગ્ર શરીર લક્ષણોથી, ચિન્હોથી, તલ અને મસા આદિ વ્યંજનોથી સંપન્ન હોય છે. ધીર-વિત્તિ-રિસા, ગોવા, મવઝા, નિદયા, अपराजिय-सत्तु मद्दण-रिपुसहस्स माण-महणा, साणुक्कोसा, अमच्छरी, अचवला, अचंडा मिय-मंजुल-पलावा, हसिय गंभीर-महुर-भणिया, अब्भुवगयवच्छला सरण्णा વUT, वंजणगुणोववेया, Page #108 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૦૫ माणुम्माणपमाण-पडिपुण्ण-सुजाय-सव्वंग-सुदरंगा, ससि सोमागार कंत पियदसणा, अमरिसणा पयंड-डंडप्पयार-गंभीरदरिसणिज्जा, તાદ્ધ-વિદ્ધ-ત્ર, बलवग-गज्जंत-दरिय-दप्पिय-मुट्ठिय-चाणूर-मूरगा, रिट्ठवसभ-घाइणो, केसरिमुहविष्फाडगा, दरिय-नागदप्प-मद्दणा, जमलज्जुण भंजगा, महासउणि-पूतणारिवु कंसमउड-तोडगा, जरासंध माणमहणा। માન અને ઉન્માનથી પ્રમાણોપેત તથા ઈન્દ્રિયો અને અવયવોથી પ્રતિપૂર્ણ હોવાના કારણે તેમના બધાં અંગોપાંગ સુડોળ અને સુંદર હોય છે. તેમની આકૃતિ ચંદ્રમાની જેમ સૌમ્ય હોય છે તથા તે દેખાવમાં અત્યંત પ્રિય અને મનોહર હોય છે. તે અપરાધને સહન નથી કરતા અથવા પોતાના કર્તવ્યપાલનમાં પ્રમાદ નથી કરતા. તે પ્રચંડ ઉગ્રદંડનું વિધાન કરવાવાળા અથવા પ્રચંડ સેનાના વિસ્તારવાળા અને દેખાવમાં ગંભીર મુદ્રાવાળા હોય છે. બળદેવની ઊંચી ધ્વજા તાડવૃક્ષના ચિન્હથી અને વાસુદેવની ધ્વજા ગરૂડના ચિથી અંકિત હોય છે. ગર્જતા અભિમાનીઓથી પણ અભિમાની, મૌષ્ટિક અને ચાણૂર નામના પહેલવાનોના દર્યને જેમણે ચૂરેચૂરા કરી દીધા હતા, રિષ્ટ નામના દુષ્ટ સાંડની ઘાત કરવાવાળા, કેસરીસિંહના મુખને ફાડવાવાળા, અભિમાની (કાલીય) નાગના દર્પનું મંથન કરવાવાળા, યમલાર્જુનને નષ્ટ કરવાવાળા, મહાશકુનિ અને પૂતના નામક વિદ્યાધરીઓના શત્રુ, કંસના મુગટને તોડી દેવાવાળા અને જરાસંઘ જેવા પ્રતાપશાળી રાજાનું માન-મર્દન કરવાવાળા હતા. તે સઘન એક સરખી અને ઊંચી શલાકાઓ- તાડીઓથી નિર્મિત તથા ચંદ્રમંડળની જેવી કાંતિવાળા, સૂર્યની કિરણો જેવી, કિરણો રૂપી કવચ (સમૂહ)ને પ્રસારવાથી તથા અનેક પ્રતિદંડોથી યુક્ત છાત્રોને ધારણ કરવાથી અતિશય શોભાયમાન હોય છે. શ્રેષ્ઠ પર્વતોની ગુફાઓમાં વિચરણ કરવાવાળી ચમરી ગાયોથી પ્રાપ્ત, નીરોગી ચમરી ગાયોની પૂંછડીમાંથી ઉત્પન્ન, તાજા શ્વેત કમળ, ઉજ્જવળ, સ્વચ્છ, રજતગિરિના શિખર અને નિર્મળ ચંદ્રમાની કિરણો જેવા વર્ણવાળા તથા ચાંદીની સમાન નિર્મળ હવાથી હલતા, ચપળતાથી ચાલવાવાળા, લીલાપૂર્વક નાચતા અને લહેરોના પ્રસાર તથા સુંદર ક્ષીર-સાગરના સલિલ પ્રવાહની જેમ ચંચળ, માનસરોવરના વિસ્તારમાં પરિચિત આવાસવાળી શ્વેત વર્ણવાળી સ્વર્ણગિરિ પર સ્થિત તથા ઉપર-નીચે ગમન કરવામાં અન્ય ચંચળ પક્ષીયોને માત દેવાવાળા, વેગવાન હંસનીઓની સમાન વિવિધ પ્રકારના મણીઓની તથા પીતવર્ણ, સુવર્ણ, સુવર્ણથી બનેલા વિચિત્ર દંડોવાળા, લાલિત્યથી યુક્ત અને નરપતિઓના અભ્યદયને પ્રકાશિત કરવાવાળા શ્રેષ્ઠ तेहि य अविरल-सम-सहिय-चंदमंडल-समप्पभेहिं सूरमिरीयकवयं विणिम्मुयंतेहिं सपडिडंडेहिं आयवत्तेहिं धरिज्जंतेहिं विरायंता। ताहियपवर-गिर-कुहर-विहरण-समुट्ठियाहिं, निरूवहयचमर-पच्छिम-सरीर-संजाताहिं अमइल-सेयकमलविमुकुलुज्जलित-रयतगिरिसिहर-विमल-ससि-किरणसरिस-कलहो य निम्मलाहिं, पवणाहय-चवल-चलियसललिय-पणच्चिय-वीइ-पसरिय-खीरोदग-पवरसागरूप्पूरचंचलाहिं माणस-सर-पसर-परिचियावासविसदवेसाहिं कणग-गिरिसिहर-संसिताहिं अववायुप्पाय-चवल-जणिय-सिग्घ वेगाहिं हंसवधूयाहिं चेव कलिया, नाणा-मणि-कणग-महरिह-तवणिज्जुज्जल विचित्तडंडाहिं, सललियाहिं नरवइ-सिरि Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ समुदयप्पगासण-करीहिं, वरपट्टणुग्गयाहिंसमिद्ध रायकुल सेवियाहिं कालागुरू-पवर-कुंदुरूक्क-तुरूक्क-धूववस-वास- विसद-गंधुद्धयाभिरामाहिं चिल्लिकाहिं उभओ पासं पि चामराहिं उक्खिप्पमाणाहिं सुहसीतलवाय वीइयंगा। મનિયમનિયરહ્યા હતૃ-મૂત્ર-|-પાળા, સંવ-વगय-सत्ति णंदगधरा, पवरूज्जल-सुकय-विमल-कोथूभ-तिरीडधारी, कुंडल-उज्जोवियाणणा, પુંડરીય-યTI, एगावलीकंठरइयवच्छा, सिरिवच्छसुलंछणा वरजसा, નગરોમાં નિર્મિત અને સમૃદ્ધશાળી રાજકુળોમાં ઉપયોગ કરવામાં આવતા તથા કાળા અગર, શ્રેષ્ઠ કુન્દરૂપ તથા લોભાનની ધૂપના કારણે ઉત્પન્ન થવાવાળી સુગંધના સમૂહથી સુગંધિત ચામરોને જેના પાર્થભાગમાં ઢોળી સુખદ શીતળ પવન કરવામાં આવે છે. તે (બળદેવ અને વાસુદેવ) અપરાજય હોય છે, તેમના રથ અપરાજીત હોય છે તથા બળદેવ હાથોમાં હળમૂશળ અને બાણ ધારણ કરે છે તથા વાસુદેવ પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, ગદા, શક્તિ શસ્ત્ર વિશેષ અને નંદક નામક ખગ્ન ધારણ કરે છે. અતિશય ઊજ્જવલ અને સુનિર્મિત કૌસ્તુભ મણિ અને મુગટને ધારણ કરે છે. કુંડલોની દિપ્તીથી તેમનું મુખમંડળ પ્રકાશિત થતું રહે છે. તેમના નેત્ર પુરડરીક-શ્વેત કમલની સમાન વિકસિત હોય છે. તેમના સ્કંધ અને વક્ષસ્થળ પર એકાવલી હાર સુશોભિત રહે છે. તેમના વક્ષસ્થલમાં શ્રીવત્સનું સુંદર ચિન્હ હોય છે, તે ઉત્તમ યશસ્વી હોય છે. સર્વ ઋતુઓના સુગંધિત ફૂલોથી બનેલી લાંબી શોભાયુક્ત તથા વિકસિત વનમાળાથી તેમનું વક્ષસ્થળ શોભાયમાન રહે છે. તેમના અંગ-ઉપાંગ એકસો આઠ માંગલિક તથા સુંદર ચિન્હો-લક્ષણોથી સુશોભિત હોય છે. તેમની ગતિ-ચાલ મદોન્મત્ત ઉત્તમ ગજરાજની ગતિ જેવી લલિત અને વિલાસમય હોય છે. તેમની કમર કટિસૂત્ર- કરધનીથી સુશોભિત હોય છે અને તે આસમાની તથા પીળા વસ્ત્રોને ધારણ કરે છે. (બળદેવ આસમાની વર્ણના અને વાસુદેવ પીળા વર્ણના વસ્ત્ર પહેરે છે.) તેમના શરીર ઉત્કૃષ્ટ તથા દૈદીપ્યમાન તેજથી દીપ્ત હોય છે. તેમનો અવાજ શરસ્કાળના નવીન મેઘની ગર્જના સમાન મધુર, ગંભીર અને સ્નિગ્ધ હોય છે. તે નરોમાં સિંહ સમાન પ્રચંડ પરાક્રમના ધણી હોય છે. તેમની ગતિ સિંહ સમાન પરાક્રમ પૂર્ણ હોય છે. सब्बोउय-सुरभि कुसुम-सुरइय-पलंब सोहंत-वियसंतचित्तवणमाल-रइयवच्छा, अट्ठसयविभत्त-लक्खण-पसत्थ-सुंदर-विराइयंगमंगा, मत्त गय वरिंद-ललिय-विक्कम-विलसियगई, ડિસુત્તા નીસ્ત્ર-ત-કોસિન્ન-વસસ, पवरदित्त तेया, सारय-नवत्थणिय-महुर-गंभीर-णिद्धघोसा, नरसीहा सीहविक्कमगई, Page #110 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૦૭ अत्थमिय-पवर-रायसीहा, सोमा बारवइ पुण्ण चंदा તેઓ મોટા રાજાઓમાં સિંહ સમાન સૌમ્ય - સાત્વીક पुब्बकयतवप्पभावा, निविट्ठसंचियसुहा अणेगवासस- હોય છે. તે દ્વારવતી-દ્વારકા નગરીમાં પૂર્ણ ચંદ્રની સમાન यमाउवंता, અને પૂર્વભવમાં કરેલા તપના પ્રભાવવાળા હોય છે. પૂર્વસંચિત ઈન્દ્રિયસુખોના ઉપભોક્તા અને અનેક સો વર્ષના આયુષ્યવાળા હોય છે. भज्जाहि य जणवयप्पहाणाहिं लालियंता अतुल-सद्द- વિવિધ દેશોમાં ઉત્પન્ન ઉત્તમ પત્નિઓની સાથે फरिस-रस-रूव-गंधे अणुभवेत्ता तेवि उवणमंति ભોગ-વિલાસ કરતાં હોય છે, અનુપમ શબ્દ, સ્પર્શ, मरणधम्म अवित्तिया कामाणं । રસ, રૂપ અને ગંધરૂપ ઈન્દ્રિય વિષયોનો અનુભવ- હ. મા. ૪, સુ. ૮૬ ભોગોપભોગ કરે છે, છતાં પણ તે બળદેવ-વાસુદેવ કામભોગથી તૃપ્ત થયા વગર જ મરણને પ્રાપ્ત કરે છે. ४८. मंडलीय रायाणं भोगासत्ति ૪૮. માંડલિક રાજાઓની ભોગાસતિ : भुज्जो मंडलियनरवरेंदा सबला सअंतेउरा सपरिसा બળદેવ અને વાસુદેવ સિવાય સબળ અને સૈન્ય सपुरोहियाऽऽमच्च-दंडनायक-सेणावइ-मंतनीतिकुसला, સંપન્ન વિશાળ અંતઃપુર અને પરિષદોથી સંપન્ન नाणामणि-रयण-विपुल-धण-धन्न-संचय-निही શાંતિકર્મ કરવાવાળા પુરોહિતો, અમાત્યો, મંત્રીઓ, समिद्धकोसा, रज्जसिरिं विपुलमणुभवित्ता विक्कोसंता દંડાધિકારીઓ- દંડનાયકો, સેનાપતિઓ, ગુપ્ત મંત્રણા बलेणमत्ता ते वि उवणमंति मरणधम्म, अवितत्ता कामाणं । કરવાવાળા અને નીતિમાં નિપુણ વ્યક્તિઓના સ્વામી - પvટ્ટ. મા. ૪, મુ. ૮૭ અનેક પ્રકારના મણીરત્નો, વિપુલ ધન અને ધાન્યથી સમૃદ્ધ પોતાની વિપુલ રાજ્ય લક્ષ્મીનો ભોગપભોગ કરીને, શત્રુઓનો પરાભવ કરી અથવા ભંડારના સ્વામી બની પોતાની બળશક્તિથી ઉન્મત્ત રહેવાવાળા માંડલિક રાજા પણ કામભોગોથી તૃપ્ત નથી થયા, તે પણ અતૃપ્ત રહીને કાળધર્મ મૃત્યુને પ્રાપ્ત થઈ ગયા. ४९. अकम्मभूमि इत्थी-पुरिसाणं भोगासत्ति ૪૯. અકર્મભૂમિના સ્ત્રી-પુરુષોની ભોગાસક્તિ : भुज्जो उत्तरकुरू-देवकुरू वणविवर-पादचारिणो नरगणा આ રીતે દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રોમાં, વનોમાં અને भोगुत्तमा भोगलक्खणधरा भोगसस्सिरिया पसत्थ-सोम- ગુફાઓમાં પગથી વિચરણ કરવાવાળા ઉત્તમ पडिपुण्णरूवदरिसणिज्जा सुजाय सव्वंग सुंदरंगा, ભોગસાધનોથી સંપન્ન પ્રશસ્ત શારીરિક લક્ષણો (સ્વસ્તિક આદિ) યુક્ત ભોગરૂપી લક્ષ્મીથી યુક્ત પ્રશસ્ત મંગલમય સૌમ્ય અને રુપસંપન્ન હોવાના કારણે દર્શનીય સામુદ્રિક શાસ્ત્રને અનુરૂપ નિર્મિત સર્વાગ સુંદર અંગોવાળા હોય છે. रत्तु प्पलपत्त-कंतकरचरणकोमलतला, તળિયા : હથેળી અને પગના તળીયા લાલ કમળના પત્તા જેવા લાલિમાયુક્ત અને કોમળ હોય છે. सुपइट्ठिय-कुम्मचारू चलणा, પગ : કાચબાની પીઠ જેવા ઉપર ઉપસેલા સુપ્રતિષ્ઠિત હોય છે. अणुपुब्बसुसंहयंगुलीया, આંગળીઓ : અનુક્રમથી નાની-મોટી, સુસંહત-સઘન છિદ્રરહિત હોય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૮ ૩નય-તy-તંવ-નિદ્ધ નથી, संठित-सुसिलिट्ठ-गूढगुंफा, एणीकुरूविंद-वत्त-वट्टाणुपुवी जंघा, समुग्ग-निसग्ग-गूढजाणू वर-वारण-मत्त-तुल्ल विक्कम-विलसिय गई, वरतुरग-सुजाय-गुज्झदेसा, સાડન-દયન-નિવવા. ઉમુચ-વરતુરા-સીદ મન-વરિ-ડી, गंगावत्त-दाहिणावत्त-तरंग-भंगु-रविकिरण-विकोसायंतपम्हगंभीर-वियड-नाभी, દ્રવ્યાનુયોગ ભાગ-૩ નખ : ઉન્નત, ઉપસેલા, પાતળા, રક્તવર્ણ, સ્નિગ્ધ અને ચમકદાર હોય છે. પગના ઘૂંટણ : સુસ્થિત, સુઘડ અને માંસલ હોવાના કારણે અદશ્ય હોય છે. જંઘા : હરણીની જાંઘ, કુરૂવિંદ નામક તૃણ અને તકલી સમાન ક્રમશઃ ગોળ અને સ્થૂળ હોય છે. જાનુ : ડબ્બો અને તેના ઢાકણાની સંધિની સમાન પુષ્ટ હોય છે. ગતિ : ઉત્તમ હસ્તીની સમાન મસ્ત અને ધીર ગંભીર હોય છે. ગુહ્યદેશ : ગુપ્તાંગ-જનનેન્દ્રિય- ઉત્તમ જાતિના ઘોડાના ગુપ્તાંગની જેમ સુનિર્મિત અને ગુપ્ત હોય છે. ગુદાભાગ : ઉત્તમ જાતિના અશ્વના ગુદાભાગની જેમ મળમૂત્રથી નિર્લેપ હોય છે. કટીભાગ : કમરનો ભાગ હૃષ્ટ-પુષ્ટ અને શ્રેષ્ઠ અશ્વ અને સિંહની કમરની જેમ ગોળ હોય છે. નાભિ : ગંગા નદીના આવર્ત-વમળ દક્ષિણાવર્ત તરંગોના સમૂહની જેમ ચક્કરદાર તથા સૂર્યના કિરણોથી વિકસિત કમળની જેમ ગંભીર અને વિશાળ હોય છે. શરીરનો મધ્યભાગ : સંક્ષિપ્ત તિપાઈ સમાન, મૂસલ, દર્પણનો હત્યો, શુદ્ધ કરેલા ઉત્તમ સુવર્ણથી નિર્મિત ખગની મૂઠ અને શ્રેષ્ઠ વજૂની સમાન કૃશ-પાતળું અને ગોળ હોય છે. રોમરાજી : સીધી, સમાન, અકુટિલ, સ્વભાવતઃ બારીક, કાળી, લીસી, પ્રશસ્ત- સૌભાગ્યશાળી, પુરુષોના યોગ્ય સુકુમાર અને સુકોમળ હોય છે. કુક્ષિ પાર્થભાગ : મત્સ્ય અને વિહગ પક્ષી જેવી ઉત્તમરચનાવાળી અને પુષ્ટ હોય છે. પેટ : ઝષોદર મત્સ્ય જેવું હોય છે. નાભિ : કમળ સમાન ગંભીર હોય છે. પાર્થભાગ : નીચેની તરફ નમેલા હોય છે, એટલે સંગત, સુંદર અને સુજાત - પોતાને યોગ્ય ગુણોથી સંપન્ન હોય છે. તે પાર્શ્વ પ્રમાણોપાત અને પરિપુષ્ટ હોય છે. પીઠ અને બગલના હાડકા : માંસ યુક્ત અને સ્વર્ણના આભૂષણ સમાન નિર્મળ કાંતિયુક્ત સુંદર બનાવટવાળી અને રોગાદિના ઉપદ્રવથી રહિત હોય છે. છ સંહિત-સૌ-મુત્તર-પૂન-નિરિ-વર- સરિસ-વર-વર-વરિયા , ૩નુ-સમ-સવ-નq-તા-uિr-frદ્ધ-ભન્ન૩દ-સૂમા-મય-મરા, રાસ-વિદ-સુનતિ-વાયુ પછી, झसोयरा, पम्हविगड नाभि, सन्नय पासा, संगय-पासा, सुंदर-पासा, सुजात-पासा, મિત-માં-વળ-રડુચ પાસ, अकरंड्य-कमग-रूयग-निम्मल-सुजाय-निरूवहयदेहधारी, Page #112 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૦૯ कणग-सिलातल-पसत्थ-समतलउवइय-विच्छिन्नવિદુત્ર વછા, ગુય-નિમ--રશ્ય-જીવર-પ૩૪, સંકિય-સુસિf -fafસ- -સુનિચિત-ઘTIચિર-સુદ્ધ-સંધી, પુરવર ત્રિ- -મુયા, મૂય સર-વિપુત્ર-મોજ-માયા-૪િ-૩છૂઢ-તીદવાત્, रत्त-तलोवइय-मउय-मंसल-सुजाय-लक्खण-पसत्थ મા૬િના-પાળા, पीवर-सुजाय कोमल-वरंगुली, તંવ-તરસ્ત્રા-સુ-~-નિદ્ધ-નથા, णिद्ध-पाणिलेहा, रवि-ससि-संख वरचक्क-दिसासोवत्थियविभत्त-सुविरइय-पाणिलेहा, વક્ષસ્થળ : સુવર્ણની શિલા જેવું પ્રશસ્ત, સમતલ, ઉપચિત, પુષ્ટ, વિસ્તીર્ણ અને વિશાળ હોય છે. કાંડુ ગાડીના ધૂસરા સમાન પુષ્ટ અને રમણીય હોય છે. અસ્થિના સાંધા : અત્યંત સુડોળ, સંગઠિત, સુંદર, માંસલ અને નસોથી દઢ બનેલા હોય છે. ભુજાઓ : નગરના દરવાજાની ઉત્તમ ભાગળો જેવી લાંબી અને ગોળાકાર હોય છે. બાહ: ભુજગેશ્વર- શેષનાગના વિશાલ શરીર જેવી અને પોતાના સ્થાનથી અલગ કરેલી આગળની જેમ લાંબી હોય છે. હાથ : લાલ-લાલ હથેળીઓવાળા, પરિપુષ્ટ, કોમળ, માંસલ, સુંદર બનાવટવાળા, શુભ લક્ષણોથી યુક્ત અને નિછિદ્ર-છેદ રહિત હોય છે. આંગળીઓ : પરસ્પર જોડાયેલી શ્રેષ્ઠ અને કોમળ હોય છે. નખ :તાંબા જેવા વર્ણના લાલિમાયુક્ત પાતળા, સ્વચ્છ, સુંદર અને લીસા હોય છે. હસ્તરેખા : સૂર્ય, ચંદ્ર, શંખ, ઉત્તમ ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તીક આદિ શુભ ચિન્હોથી સુવિરચિત અને લીસી હોય છે. ખભા : ઉત્તમ મહિષ, ડૂક્કર, સિંહ, વાઘ, સાંડ અને ગજરાજના ખભાની જેમ પરિપૂર્ણ પુષ્ટ હોય છે. ગ્રીવા : (ડોક) ચાર આંગળ પરિમિત ઊંચી અને શંખ જેવી હોય છે. મૂંછ : અવસ્થિત ન ઘટવાવાળી અને ન વધવાવાળી હંમેશા એક સરખી તથા સુવિભક્ત હોય છે. હોઠની નીચેનો ભાગ : પુષ્ઠ, માંસયુક્ત, સુંદર તથા વાઘની જેમ વિસ્તીર્ણ હોય છે. અધરોષ્ઠ : સંશુદ્ધ પરવાળ અને બિંબફળની જેમ લાલિમાયુક્ત હોય છે. દાંતની પંક્તિ : ચંદ્રમાનો ટુકડો, નિર્મળ શંખ, ગાયના દૂધના ફીણ, શ્વેત પુષ્પ જેવી, જળના બિંદુ તથા કમળ નાળના તંતુ જેવી શ્વેત હોય છે. દાંત : અખંડ, પૂર્ણ, બિના ટૂટેલા, અવિરલ- એક બીજાને અડોઅડ, અતિશય સુંવાળા, લીસા, સુજાતસુરચિત તથા તે અનેક દાંત (બત્રીસ દાંત) એક દાંત પંક્તિ જેવી દેખાય છે. वरमहिस-वराह-सीह-सलरिसह-नागरवर-पडिपुन्नविउलखंधा, चउरंगुल-सुप्पमाण-कंबूवर-सरिसग्गगीवा, अवट्ठिय-सुविभत्त-चित्त-मंसू, ૩વવિય-મંસર્જ-૫સત્ય-સબૂત્ર-વિપુત્ર-પુરા, ओय-वियसिय-सिलप्पवाल-बिंबफल-संनिभाधरोट्ठा, પંડુર-સરિ-સત્ર-વિમત્ર-સં-વીર-છંદ-ચંદ્ર-કરमुणालिया-धवल-दंतसेढी, આણંદ-ઢંતા, મgડિય-ઢંતા, કવિરત્ન-વંતા, સુદ્ધિ -વંતા, सुजाय-दंता, एगदंत-सेढिव्व अणेग देता. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ દુથવ-નિદ્રુત--તત્તતવનગ્ન, ઉત્તરતા- તની, गरूलायत-उज्जुतंगनासा, अवदालिय-पोंडरिय-नयणा.कोकासिय-धवल-पत्तलच्छा, आणामिय-चाव-रूइल-किण्हब्भराजि-संठिय-संगयाययसुजाय-भुमगा, अल्लीण पमाणुजुत्त-सवणा सुसवणा, વળ-મંત્ર- ૪-રેસમાં IT, अचिरूग्गय-बालचंद-संठिय महानिलाडा, उडुवइरिव-पडिपुण्ण सोमवयणा, छत्तागारूत्तमंगदेसा, घण-निचिय-सुबद्ध लक्खणुनय-कूडागार-निभपिंडियग्गसिरा, તાલ અને જીભ : અગ્નિમાં તપાવીને ધોયેલા સ્વચ્છ સુવર્ણ સમાન લાલ સપાટીવાળા હોય છે. નાસિકા: ગરુડની જેમ લાંબી, સીધી અને ઊંચી હોય છે. નેત્ર : વિકસિત પુંડરીક - શ્વેત કમળની જેમ વિકસિત પ્રમુદિત અને ધવલ હોય છે. તે પાંપલ સહિત છે. ભ્રમર : ધનુષ્ય જેવી વક્ર, મનોરમ, કૃષ્ણ અભ્રરાજીમેઘની રેખા જેવી કાળી, ઊચિત માત્રામાં લાંબી અને સુંદર હોય છે. કાન : અલિન - શરીરથી ચોટેલા અને ઉચિત પ્રમાણમાં સુંદર અથવા સાંભળવાની શક્તિથી યુક્ત હોય છે. કપોલભાગ : ગાલ અને આસપાસનો ભાગ પરિપુષ્ટ અને માંસલ હોય છે. લલાટ : અચિર ઉદ્દગત- જેને ઉગ્યાને વધુ સમય ન થયો હોય તેવા બાલચંદ્રના આકાર જેવા વિશાળ હોય છે. મુખમંડલ : પૂર્ણ ચંદ્રમાની જેમ સૌમ્ય હોય છે. મસ્તક : છત્રના આકારની જેમ ઉપસેલુ હોય છે. માથાનો અગ્રભાગ :લોહ મુગરની જેમ સુદઢ, નસોથી આબદ્ધ, પ્રશસ્ત લક્ષણો-ચિન્હોથી સુશોભિત, ઉપસેલ શિખરયુક્ત ભવનની જેમ ગોળાકાર પિંડ જેવો હોય છે. મસ્તકની ચામડી : અગ્નિમાં તપાવીને ધોયેલા સોનાની જેમ લાલિમાયુક્ત અને વાળવાળી હોય છે. મસ્તકના વાળ : શાલ્મલી- સેમલ વૃક્ષના ફળની જેમ સઘન, ઘસેલા, બારીક, સુસ્પષ્ટ, માંગલિક, સ્નિગ્ધ, ઉત્તમ લક્ષણોથી યુક્ત, સુવાસિત, સુંદર, ભુજમોચક રત્ન, નીલમણી અને આંજણ તેમજ હર્ષિત ભમરાઓના ઝૂંડની જેમ કાળી કાંતિવાળા, સ્નિગ્ધ, ગુચ્છરૂપ, વાંકડીયા દક્ષિણાવર્ત (જમણીબાજુ વળેલા) હોય છે. અંગ: સુડોળ, સુવિભક્ત યથાસ્થાન અને સુંદર હોય છે. એ ઉત્તમ લક્ષણો, તલ આદિ વ્યંજનોથી સંપન્ન હોય છે. પ્રશસ્ત : શુભ માંગલિક બત્રીસ લક્ષણોના ધારક હોય છે. સ્વર : હંસ, ક્રાંચ પક્ષી, દુંદુભી અને સિંહની જેમ ઊંચો હોય છે તેમની ધ્વની મેઘની ગર્જના જેવી હોય છે અર્થાતુ કાનને પ્રિય લાગે એવી હોય છે. તેમનો સ્વર અને નિર્દોષ બને સુંદર હોય છે. હયવદ-નિદ્ધત-ધોય-તત્ત- તળm-ત્ત-વસંત- સી . सामलीपोंड-घण-निचिय छोडिय-मिउविसय-पसत्थસુદુમ-૪+વ-સુifધ-સુર-મુવમોચન--નીकज्जल-पहट्ठ-भमरगण-निद्ध-निगुरूंब-निचिय-कुंचियपयाहिवत्तमुद्धसिरया, सुजाय सुविभत्त संगयंगा, लक्खण-वंजण-गुणोववेया, पसत्थ-बत्तीसलक्खणधरा, हंसस्सरा, कुंचस्सरा, दुंदुभिस्सरा, सीहस्सरा, ओघस्सरा, मेघस्सरा, सुस्सरा, सुस्सरनिग्घोसा, Page #114 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૧૧ वज्जरिसहनाराय-संघयणा, समचउरंससंठाण-संठिया, छाया-उज्जोवियंगमंगा, पसत्थच्छवी, निरातंका कंकग्गहणी कवोतपरिणामा, सउणि-पोस-पिढ्तरोरूपरिणया, पउमुप्पल-सरिस-गंधुस्सास सुरभिवयणा, अणुलोमवाउवेगा, अवदायनिद्ध-काला, अमयरस-फलाहारा, तिगाउयसमुसिया, ति-पलिओवमट्टितीया, तिन्नि य पलिओवमाइं परमाउं पालयित्ता तेवि उवणमंति मरणधम्म अवितित्ता कामाणं । पमया वि य तेसिं होंति सोम्मा सुजायसव्वंग सुंदरीओ पहाण महिलागुणेहिं जुत्ता, તે વજૂઋષભનારીસંઘયણ અને સમચતુરગ્નસંસ્થાનના ધારક હોય છે. અંગ પ્રત્યંગ ક્રાંતિથી દૈદિપ્યમાન રહે છે. શરીરની ચામડી પ્રશસ્ત હોય છે. તે નિરોગી હોય છે અને કંક નામક પક્ષીની જેમ અલ્પ આહાર કરે છે તથા આહારને પરિણત કરવાની-પચાવવાની શક્તિ કબૂતર જેવી હોય છે. મલદ્વાર પક્ષી જેવું હોવાના કારણે મળત્યાગ વિસર્જન કરતાં ખરડાય નહી. પૃષ્ઠ ભાગ, પાર્શ્વ ભાગ અને જંઘાઓ સુંદર સુપરિમિત હોય છે. પાકમળ અને ઉત્પલ-નીલ કમલની સુગંધની જેવી મનોહર ગંધથી તેમને શ્વાસ અને મુખ સુગંધિત રહે છે. માથા પર લીસા અને કાળાબાળ હોય છે. તેમનું ઉદર શરીરને અનુરૂપ ઉન્નત હોય છે. તેઓ અમૃતની સમાન રસવાળા ફળોનો આહાર કરે છે. તેમના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉની અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. પરંતુ ત્રણ પલ્યોપમના આયુષ્યને ભોગવીને તે અકર્મભૂમી - ભોગભૂમિના મનુષ્ય અંત સુધી કામભોગોથી અતૃપ્ત રહીને મૃત્યુને પ્રાપ્ત થાય છે. તે યુગલિકોની સ્ત્રીઓ પણ સૌમ્ય અર્થાત્ શાંત અને સાત્વિક સ્વભાવવાળી હોય છે. પ્રશસ્ત અને સર્વાગ સુંદર હોય છે. તેમજ સ્ત્રીઓના સર્વ શ્રેષ્ઠ ગુણોથી યુક્ત હોય છે. ચરણ : પગ અત્યંત રમણીય શરીરની અનુપાતમાં ઉચિત પ્રમાણવાળા, કોમળ, સુકુમાલ કાચબાની પીઠની જેમ ઉન્નત સ્નિગ્ધ અને મનોજ્ઞ હોય છે. પગની આંગળીઓ સીધી, કોમળ, પુષ્ટ અને નિછિદ્રએકબીજાથી પરસ્પર જોડાયેલી હોય છે. નખ : ઉન્નત, પ્રસન્નતાજનક, પાતળા,નિર્મળ અને ચમકદાર હોય છે. જાંઘ : રામરહિત, ગોળાકાર, શ્રેષ્ઠ માંગલિક લક્ષણોથી સંપન્ન અને રમણીય હોય છે. ઘુંટણ : સુંદર રૂપથી નિર્મિત તથા માંસયુક્ત હોવાના કારણે નિગૂઢ-દેખાતા નથી. સાંધાઓ : માંસલ પ્રશસ્ત તથા નસોથી સુબદ્ધ હોય છે. ઊરૂ : ઉપરના સાંથળ-કદલી સ્તંભથી પણ અધિક સુંદર આકારની, વ્રણાદિના ઘા વગેરેથી રહિત, સુકુમાર, કોમળ, અંતરરહિત, સમાન પ્રમાણવાળી, શુભ લક્ષણોથી યુક્ત, સુજાત, ગોળાકાર અને પુષ્ટ હોય છે. કેડ-કમ્મર : અષ્ટાપદ- જુગાર રમવાના પટ્ટ જેવી લહેરદાર આકારવાળી, શ્રેષ્ઠ અને વિસ્તીર્ણ હોય છે. अइकंत-विसप्पमाण-मउय-सुकुमाल-कुम्म-संठियसिलिट्ठचलणा, उज्जुमउय-पीवर-सुसाहयंगुलीओ, अब्भुन्नय-रइय-तलिण तंब-सुइनिद्धनखा, रोमरहिय-वट्ट-अजहण्ण-पसत्थ-लक्खण-अकोप्पબંધ-ગુયા , મુશ્મિચ-મુનિગૂઢ-નાળુ, मंसल-पसत्थ-सुबद्ध संधी, कयलीखंभातिरेक-संठिय-निव्वण-सुकुमाल-मउयकोमल-अविरल-समसहित-सुजाय-वट्ट-पीवर-निरंतरोरू, બાવા-રૂપ-સંઠિ-gશલ્ય-fafછન્નपिहुलसोणी, Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ वयणायामप्पमाणा-दुगुणिय-विसाल-मंसल-सुबद्ध जघण वरधारिणीओ, वज्ज-विराइय-पसत्थ-लक्खण-निरोदरीओ, તિવત્તિ-વત્રિય-સT-નમિય-મજિયો . उज्जुय-समसहिय-जच्च-तणु कसिण निद्ध आदेज्ज लउह-सुकुमाल-मउय-सुविभत्त रोमराजीओ. गंगावत्तग-पदाहिणावत्त-तरंगभंग-रविकिरण तरूणबोहिय-आकोसायंत-पउमगंभीर-विगडनाभी. अणुब्भड-पसत्थ-सुजाय-पीणकुच्छी, सन्नयपासा, संगतपासा, सुंदरपासा, सुजातपासा, કિતમાર્ચ-ખ-ર-પાસા, अकुरंडुय-कणग-रूयग निम्मल-सुजाय-निरूवहयगायलट्ठी, નિતંબ ભાગ : વદન (મુખના) બારહ અંગુલ લંબાઈના પ્રમાણથી બમણી ચોવીસ અંગુલ જેટલો વિશાળ માંસલ અને દ્રઢ છે. ઊદર : વજૂની જેમ વચમાં પતલા, શોભાયમાન, શુભ લક્ષણોથી સંપન્ન અને કૃશ હોય છે. શરીરનો મધ્યભાગ : ત્રણ રેખાઓથી યુક્ત, કૃશ અને નમેલો હોય છે. રોમરાજિ : સીધી-એક સરખી, પરસ્પર મળેલી, સ્વાભાવિક પાતળી, કાળી, મુલાયમ, પ્રશસ્ત, લલિત, સુકુમાર, કોમળ અને સુવિભક્ત હોય છે. નાભિ : ગંગા નદીના વલયોની જેમ દક્ષિણાવર્ત ચક્કરવાળી તરંગમાળા જેવી, સૂર્યના કિરણોથી તાજા ખીલેલા અને ન કરમાયેલા કમળની જેમ ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષી : ઉપસેલી, નહિં પણ પ્રશસ્ત, સુંદર અને પુષ્ટ હોય છે. પાળભાગ : ઉચિત પ્રમાણમાં નીચે નમેલો, સુગઠિત, સંગત, આકર્ષક, પ્રમાણસર, ઉન્નત, પુષ્ટ અને સુંદર હોય છે. ગાત્રયષ્ટિ-મેરુદંડ : ઉપસેલી અસ્થિથી રહિત, શુદ્ધ સ્વર્ણથી નિર્મિત, રૂચક નામક આભૂષણની જેમ સુગઠિત તથા નિરોગી હોય છે. સ્તનઃસ્વર્ણના બે કળશ જેવા પ્રમાણયુક્ત, એક સરખા સુલક્ષણયુક્ત, ઉભરેલ, કઠણ, સુંદર અને ગોલાકાર હોય છે. ભુજાઓ : સર્પની આકૃતિ જેવી ક્રમશ: પાતળી, ગાયની પૂછડી જેવી ગોળાકાર, એક સરખી શિથિલતાથી રહિત સારી રીતે નમેલી પ્રમાણસર અને સુંદર હોય છે. હાથના નખ : તામ્રવર્ણ લાલિમાયુક્ત હોય છે. અઝહસ્ત : કાંડા માંસલ પુષ્ટ હોય છે. હાથની આંગળીઓ : કોમળ અને પુષ્ટ હોય છે. હથેળીની રેખાઓ : સ્નિગ્ધ- લીસી તથા ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર અને સ્વસ્તિકના ચિન્હોથી અંકિત અને સુનિર્મિત હોય છે. કોખ અને વસ્તિપ્રદેશ : પુષ્ટ તથા ઉન્નત હોય છે. કપોલ : પરિપૂર્ણ તથા ગોળાકાર હોય છે. ગ્રીવા ડોક ચાર અંગુલ પ્રમાણ ઊંચી ઉત્તમ શંખ જેવી હોય છે. कंचणकलस-पमाण-समसंहिय-लट्ठ- चूचुय-आमेलगનમ7-ગુર્જ-વત્ર્યિ પયોહાગો, भुयंग-अणुपुब्व-तणुय-गोपुच्छ-वट्ट-सम-संहिय-नमियમન્ન- વાહ, તંવ નહીં, मंसलग्गहत्था, कोमल-पीवर-वरंगुलीया, निद्धपाणिलेहा, ससि-सूर-संख-चक्क-वरसोत्थियविभत्त-सुविरइय- पाणिलेहा, पीणुण्णय-कक्ख वत्थिपदेश, पडिपुण्ण-गलकवोला, चउरंगुल सुप्पमाण-कंबुवर-सरिसगीवा, Page #116 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૧૩ મંત્ર-સંશ્યિ-સત્ય-કુવા, दलिमपुप्फगास-पीवर-पलं ब-कुंचित-वराधरा, सुंदरोत्तरोट्ठा, दधि-दगरय-कुंद-चंद-वासंति-मउल-अच्छिद्द विमलदसणा, रत्तुप्पल पउम तत्त-सुकुमाल-तालु-जीहा, कणवीर-मउलऽकुडिल अब्भुन्नय उज्जुतुंग-नासा, सारद-नवकमल-कुमुद-कुवलय-दल-निगर-सरिसलक्खण-पसत्थ-अजिम्ह-कंतनयणा, માનનિય -વાવ-ફુત્ર-ભિ રાફુ -સંજય -સુનાથતપુસિ -નિર્દુ-મુHIT, अल्लीण-पमाण-जुत्तसवणा-सुस्सवणा, હોઠની નીચેનો ભાગ : માંસથી પુષ્ટ, સુસ્થિર તથા પ્રશસ્ત હોય છે. અધરોષ્ઠ : નીચે ઉપરના હોઠ દાડમના ખીલેલા ફૂલ જેવા લાલ, કાંતિમય, પુષ્ટ, કંઈક લાંબા, કુંચિત વળેલા અને ઉત્તમ હોય છે. દાંત : દહી, પાન પર પડેલા બિંદુ- કુન્દના ફૂલ, ચંદ્રમાં અને ચમેલીની કળી જેવા શ્વેતવર્ણ, અંતરરહિત એક બીજાને પરસ્પર અડેલા અને ઉજ્જવળ હોય છે. તાળવું અને જીભ : રક્તોત્પલની જેમ લાલ તથા કમળ પત્રની જેમ કોમળ હોય છે. નાસિકા : કનેરની કળીની જેમ વક્રતાથી રહિત, આગળથી ઉપરની તરફ ઉઠેલી સીધી અને ઊંચી હોય છે. નેત્ર : શરદઋતુના સૂર્યવિકાસી નવીન કમળ, ચંદ્ર વિકાસી કુમુદ તથા કુવલય- નીલ કમળના સમૂહ સમાન શુભ લક્ષણોથી યુક્ત પ્રશસ્ત, કુટિલતા- છીછરાપણથી રહિત અને કમનીય હોય છે. ભમરો : નીચે નમાવેલા ધનુષ સમાન મનોહર, કાળી અભ્રરાજી- મેઘમાળા જેવી સુંદર પતળી, કૃષ્ણવણી અને લીસી હોય છે. કાન : શરીરને અડેલા પ્રમાણસર હોય છે તથા શ્રવણશક્તિ યુક્ત હોય છે. કપોલરેખા : પુષ્ટ અને લીસી હોય છે. લલાટ : ચાર અંગુલ જેટલો વિશાળ અને સમ હોય છે. મુખ : ચંદ્રિકાયુક્ત નિર્મળ અને પરિપૂર્ણ ચંદ્રમા જેવું ગોળાકાર અને સૌમ્ય હોય છે. મસ્તક : છત્ર જેવું ઉન્નત-ઉપસેલુ હોય છે. મસ્તકના વાળ : કાળા-લીસા અને લાંબા-લાંબા હોય છે. આ સિવાય તે નીચે પ્રમાણેના ઉત્તમ બત્રીસ લક્ષણોથી યુક્ત હોય છે. (૧) છત્ર (૨) ધ્વજા (૩) યજ્ઞસ્તંભ (૪) જૂવ-સૂપ (૫) દામિની-માળા, (૬) કમંડલ (૭) કળશ (૮) વાપી (૯) સ્વસ્તિક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય (૧૩) કૂર્મ-કાચબો (૧૪) ઉત્તમ રથ (૧૫) મકરધ્વજકામદેવ(૧૬)વજૂ(૧૭) થાળ (૧૮)અંકુશ(૧૯) અષ્ટાપદજુગાર રમવાનો પટ્ટ કે વસ્ત્ર (૨૦) સ્થાપનિકા- ઠવણી કે ઊંચા પાયાવાળો પ્યાલો (૨૧) દેવ (૨૨) લક્ષ્મીનો અભિષેક(૨૩)તોરણ (૨૪) મેદિની-પૃથ્વી (૨૫)પ્રધાન સમુદ્ર (૨૬) શ્રેષ્ઠ ભવન (૨૭) શ્રેષ્ઠ પર્વત (૨૮) ઉત્તમ દર્પણ (૨૯) ક્રીડા કરતો હાથી (૩૦). વૃષભ (૩૧) સિંહ (૩૨) ચામર. पीणमट्ठ-गंडलेहा, વરંગુત્ર-વિસા-સમ-નિડા, कोमुइ-रयणिकर-विमल-पडिपुन्न-सोमवदणा, छत्तुन्नय-उत्तमंगा अकविल-सुसिणिद्ध-दीहसिरया, ૨. છત્ત, ૨. ક્ષય, રૂ. કૂવ, ૪. ધૂમ, ૬. તામિft, ૬. મંડસ્ત્ર, ૭, તત્કસ, ૮ વાવિ. ૨. સોચિય, ૨૦. પુડા , ૨૨. નવ, ૨૨. મરું, ૨૩. સુષ્મ, ૨૪. ર૮વર, ૨૫. મરાય, ૧૬. વન, ૨૭. થ૪, ૨૮, ગંદુસ, ૨૧. માવા, ૨૦. સુપ૬૭, ૨૬. અમર, ૨૨.fસરિયામસેય, ૨૩. તોરણ, ૨૪.મેજિ, ર૬. કવિ વર, ૨૬. વિરમવન, ૨૭. રિવર, ૨૮. વરાયંસ, ૨૧. કુરિયા, ૨૦. કસમ, ૨૪. સીર, ૩૨. રામર, पसत्थ-बत्तीसं-लक्खणधरीओ। Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ હંસ-સરિસ--૮-મર નિરાશે, તેમની ચાલ હંસ જેવી અને સ્વર કોકિલના કંઠ જેવો મધુર હોય છે. कंता सव्वस्स अणुमयाओ, પોતાની કાંતિના કારણે તેઓ બધાંને પ્રિય હોય છે. વવ-વત્રિ-પુસ્ત્રિય-વંશ-વનવાદિ-દ્રોદ-સોયમુ- શરીર ઉપર ન કરચલી પડે છે, ન વાળ સફેદ થાય છે, ન અંગ હીનતા થાય છે, ન કુરૂપતા થાય છે, તે વ્યાધિ, દુર્ભાગ્ય, સુહાગ હીનતા અને શોક ચિંતાથી આજીવન મુક્ત હોય છે. उच्चत्तेण य नराण थोवूणमूसियाओ, ઊંચાઈમાં પુરૂષથી કંઈક ઓછી હોય છે. सिंगारागार-चारूवेसाओ. શૃંગાર રસના ભવન જેવી અને સુંદર વેશભૂષાથી સુશોભિત હોય છે. સુંદર-થળ-ન -વચન-ર-૧રપIMયT, તેમના સ્તન, જંઘા, મોટુ-વદન, હાથ, પગ અને નેત્ર બધુ જ અત્યંત સુંદર હોય છે. लावण्ण-रूव-जोव्वण गुणोववेया, લાવણ્ય-સૌંદર્ય, રૂપ અને યૌવનના ગુણોથી સંપન્ન હોય છે. नंदणवण-विवरचारिणीओ अच्छराओव्व, उत्तरकुरूमाणु- નંદનવનમાં વિહાર કરવાવાળી અપ્સરાઓ જેવી સછરો, ઉત્તરકુરુક્ષેત્રની માનવી અપ્સરાઓ હોય છે. अच्छेरग-पेच्छणिज्जियाओ, તેમનો રૂપ આશ્ચર્યજનક અને દર્શનીય હોય છે. तिन्नि य पलिओवमाइं परमाउं, पालयित्ता ताओ वि તે ત્રણ પલ્યોપમનું ઉત્કૃષ્ટ મનુષ્પાયુનો ભોગ કરીને उवणमंति मरणधम्म अवितित्ता कामाणं । પણ ઉત્કૃષ્ટ માનવીય ભોગોપભોગોનો ઉપભોગ કરી - પૂ. આ. ૪, સુ. ૮૮-૮૬ કામભોગોથી તૃપ્ત નથી થઈ શકતી અને અતૃપ્ત રહીને પણ કાળધર્મ મૃત્યુને પ્રાપ્ત થાય છે. मेहुणसन्ना संपरिगिदाणं दुग्गइ ૫૦. મૈથુન સંજ્ઞામાં પ્રસ્ત જીવોની દુર્ગતિ : मेहुणसन्ना-संपरिगिद्धा य मोहभरिया सत्थेहिं हणंति જે મનુષ્ય મૈથુન સેવનની વાસનામાં અત્યંત આસક્ત एक्कमेक्कं, અને મોહભૂત અર્થાતુ કામવાસનાથી ભર્યા છે તે પરસ્પર એક-બીજાનો શસ્ત્રોથી ઘાત કરે છે. विसय-विसस्स उदीरएसु अवरे परदारेहिं हम्मंति, વિષયરૂપી વિષની ઉદીરણા થવા પર કોઈ-કોઈ विसुणिया धणनासं सयणविप्पणासं च पाउणंति, સ્ત્રીઓમાં પ્રવૃત્ત થઈ અથવા વિષયરૂપી-વિષને વશીભૂત થઈને પરસ્ત્રીમાં પ્રવૃત્ત થવા પર બીજાઓ દ્વારા મારવામાં આવે છે. પરસ્ત્રી લંપટતા પ્રગટ થઈ જવા પર ધનનો અને સ્વજનોના વિનાશનું નિમિત્ત બને છે. અર્થાત્ તેમની સંપત્તિ અને કુટુંબનો નાશ થઈ જાય છે. परस्स दाराओ जे अविरया मेहुणसन्ना संपरिगिद्धा य જેઓ પરસ્ત્રીઓથી વિરત નથી અને મૈથુન સેવન मोहभरिया अस्सा, हत्थी, गवा य. महिसा, मिग्गा य વાસનામાં અતીવ આશક્ત અને મોહથી ગ્રસ્ત છે તેમને मारेंति एक्कमेक्कं, અને તેવા જ ઘોડા, હાથી, બળદ, ભેંસ અને મૃગ-વન્ય પશુઓ પરસ્પર ઝઘડીને એકબીજાને મારી નાંખે છે. मणुयगणा वानरा य पक्खी य विरूझंति, મનુષ્ય, વાંદરા અને પક્ષીગણ પણ મૈથુન સંજ્ઞાના કારણે પરસ્પર વિરોધી બની જાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન मित्ताणि खिप्पं भवंति सत्तू, समये धम्मे गणे य भिंदंति पारदारी, धम्मगुणरया य बंभयारी खणेणं उल्लोट्ठए चरित्ताओ, जसमंतो सुव्वया य पावेंति अयसकित्तिं, रोगत्ता बाहिया पवड्ढति रोगवाही, दुवे य लोया दुआराहगा भवंति, इहलोए चेव परलोए परस्स दाराओ जे अविरया, तव केइ परस्सदारं गवेसमाणा गहिया य, हया य, बद्धरुद्धा य एवं - जाव- गच्छंति, विपुलमोहाभिभूयसन्ना । - પરૢ. આ. ૪, મુ. ૨૦ ५१. अबंभयारण फलं मेहुणमूलं य सुव्वए तत्थ तत्थ वत्तपुब्वा संगामा નળવયરા “સીયાણુ, વોવર્તુણ ઇ, બિળીણ, ૮ ૧૩માવ, તારા, ચળણ, રત્તમુમદ્દા, અદિનિયા, सुवन्नगुलियाए, किन्नरीए, सुरूवविज्जुमईए य, रोहिए य, अन्नेसु य एवमाइएसु बहवे महिलाकएसु सुव्वंति अइक्कंता संगामा गामधम्म मूला । अबंभसेविणो इहलोए तांव नट्ठा, परलोए वि य नट्ठा । महया मोहतिमिरंधयारे घोरे तस-थावर - सुहुम-बायरेसु पज्जत्तमपज्जत्त साहारणसरीर- पत्तेयसरीरेसु य । અંડન-પોચય નરાલય-રસન-સંક્ષેમ-સંમુષ્ઠિમ उब्भिय उववाइएसु य, નરન-તિરિય-તેવ-માણુસેતુ, ૫૧, ૧૪૧૫ મિત્ર તરત જ શત્રુ બની જાય છે. પરસ્ત્રીગામી પુરુષ સમય, સિદ્ધાંત-આચાર, મર્યાદાઓ અને સામાજિક વ્યવસ્થાનો ભંગ કરી દે છે. ધર્મ અને સંયમાદિ ગુણોમાં નિરત બ્રહ્મચારી પુરુષ પણ મૈથુનસંજ્ઞાને વશીભૂત થઈ ક્ષણભરમાં ચારિત્ર-સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. મોટા-મોટા યશસ્વી અને વ્રતોનું સારી રીતે પાલન કરવાવાળા પણ અપયશ અને અપકીર્તિના ભાગી બની જાય છે. તાવ વગેરે રોગોથી ગ્રસ્ત તથા કુષ્ટ વગેરે વ્યાધિઓથી પીડિત પ્રાણી પણ મૈથુન સંજ્ઞાની તીવ્રતાના કારણે પોતાના રોગ અને વ્યાધિની પણ વૃદ્ધિ કરી લે છે. જે મનુષ્ય પ૨સ્ત્રીથી વિરત નથી તેઓને માટે આ લોક અને પરલોક બંને લોકોમાં પણ આરાધના કરવી કઠીન છે. આ રીતે પરસ્ત્રીની ખોજમાં રહેવાવાળા કોઈ-કોઈ મનુષ્ય જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેને માર મારવામાં આવે છે, બંધનોમાં બાંધવામાં આવે છે યાવ- કારાગારમાં પૂરી દેવામાં આવે છે અને જેમની બુદ્ધિ તીવ્ર મોહથી વ્યાપ્ત થઈ જાય છે તે અધોગતિ સુધી પ્રાપ્ત કરી લે છે. અબ્રહ્મચર્યનું ફળ : "સીતા, દ્રૌપદી, રુક્મણી, પદ્માવતી, તારા, કંચના, રક્તસુભદ્રા, અહિલ્યા, સ્વર્ણગુટિકા, કિન્નરી, સુરૂપવિદ્યુત્ક્રુતી અને રોહીણી” વગેરેને માટે પૂર્વકાળમાં મનુષ્યોનો સંહાર કરવાવાળા વિભિન્ન ગ્રંથોમાં વર્ણિત જે સંગ્રામ થયા તે સાંભળવામાં આવે છે, તેનું મૂળ કારણ મૈથુન જ હતું. મૈથુન સંબંધી વાસનાના કારણે આ બધા મહાયુદ્ધો થયા છે, આ સિવાય અન્ય મહિલાઓના નિમિત્તથી જે પણ સંગ્રામ થયા છે તેનું પણ મૂળ કારણ અબ્રહ્મ હતું. અબ્રહ્મનું સેવન કરવાવાળા આ લોકમાં તો નષ્ટ થાય જ છે પણ પરલોકમાં પણ નષ્ટ થાય છે. મોહ વશીભૂત પ્રાણી ત્રસ અને સ્થાવર, સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સાધારણ અને પ્રત્યેક શરીરી જીવોમાં અંડજ, પોતજ, જરાયુજ, રસજ, સંસ્વેદિમ, સંમૂર્ચ્છિમ, ઉદ્ભિજ્જ અને ઔપપાતિક જીવોમાં નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યગતિના જીવોમાં For Private Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ जरा-मरण-रोग-सोग-बहुले, पलिओवम-सागरोवमाई अणाईयं अणवदग्गं दीहमद्धं, चाउरंतसंसारकंतारं अणुपरियट्टंति जीवा मोहवससंण्णिविट्ठा । एसो सो अबंभस्स फलविवागो इहलोइओ पारलोइओ य अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो-दारूणो . कक्कसो असाओ वाससहस्सेहिं न मुच्चइ, न य अवेदयित्ता अस्थि हु मोक्खोत्ति। જરા, મરણ, રોગ અને શોકની વિપુલતાવાળા, મહામોહરૂપી અંધકારથી વ્યાપ્ત અને ઘોર પરલોકમાં અનેક પલ્યોપમો અને સાગરોપમો જેટલા સુદીર્ધકાળ પર્વતમાં નષ્ટ-વિનષ્ટ થતા રહે છે. કરૂણ દુઃખ ભોગવે છે તથા અનાદિ અનંત દીર્ઘ માર્ગવાળા ચાતુર્ગતિક સંસારરૂપી અટવીમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. આ અબ્રહ્મ રૂપ અધર્મનું આ લોક અને પરલોક સંબંધી ફળ-વિપાક છે. આ અલ્પસુખ પણ ઘણું જ દુઃખોવાળું હોય છે. આનો ફળ વિપાક અત્યંત ભયંકર હોય છે અને અત્યધિક પાપ-રજથી સંયુક્ત છે, ઘણું જ કરૂણ અને કઠોર છે. અસાતા ઉત્પન્ન કરનાર છે. હજારો વર્ષોમાં અર્થાતુ ઘણા જ દીર્ઘકાળ પછી આનાથી છુટકારો મળે છે, ભોગવ્યા વગર આનાથી છુટકારો નથી મળતો. એવું જ્ઞાતકુળ નંદન વીરવર-મહાવીર નામક મહાત્મા જિનેન્દ્ર-તીર્થંકરે અબ્રહ્મનું ફળ વિપાક પ્રતિપાદિત કર્યું છે. एवमाहंसुनायकुलनंदणो महप्पा जिणेउवीरवरनामधेज्जो कहेसी य अबंभस्स फलविवागं। પટ્ટ. મા. ૪, સુ. ૧૧-૧૨ (ક) ५२. अबंभस्स उवसंहारो एयं तं अबंभं पि चउत्थे सदेव-मणुयासुरस्स लोगस्स पत्थणिज्जं। एवं चिरपरिचियमणुगयं दुरंतं । चउत्थं अहम्महारं समत्तं, त्ति बेमि। - પુષ્ટ. મા. ૪, સુ. ૧૨ (g) ૧૩. મેહુ સેવા સંગમસોલાર પ્રવ- . મેદુvi મંતે! સેવમાં રિસમસંગમે M? પર. અબ્રહ્મનો ઉપસંહાર : આ ચોથું આશ્રવ અબ્રહ્મ પણ દેવતા, મનુષ્ય અને અસુર સહિત સમસ્ત લોકના પ્રાણીઓ દ્વારા પ્રાર્થનીય છે. આ ચિરકાળથી પરિચિત, અનુગત અને દુરંત છે અર્થાત દુઃખપ્રદ છે અથવા મોટી કઠિનાઈથી આનો અંત આવે છે. આ રીતે આ ચોથું અધર્મ દ્વાર અબ્રહ્મનું વર્ણન છે, એવું હું કહું છું. પ૩. ઉદાહરણ સહિત મૈથુન સેવનના અસંયમનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! મૈથુન સેવન કરવાવાળા જીવને કેવી રીતે અસંયમ હોય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ પુરૂષ તપેલા સોનાની (કે લોઢાની) સળી (નાંખીને તેના)થી બાંસની રૂથી ભરેલી નળી કે બૂર નામક વનસ્પતિથી ભરેલી નળીને સળગાવી નાંખે છે. તેવી જ રીતે હે ગૌતમ! મૈથુન સેવન કરતાં જીવને અસંયમ હોય છે. ૫૪. પરિગ્રહનું સ્વરૂપ : જંબૂ! આ પાંચમું પરિગ્રહ આશ્રવ છે, જે આ પ્રકારે છેઅનેક મણીઓ, સુવર્ણ, કર્કેતન વગેરે રત્નો, બહુમૂલ્ય સુગંધમય પદાર્થ, उ. गोयमा ! से जहानामए पुरिसे रूवनालियं वा, बूरनालियं वा, तत्तेणं कणएण समभिधंसेज्जाएरिसए णं गोयमा ! मेहुणं सेवमाणस्स असंजमे wફા -વિયા. સ. ૨, ૩, ૬, સુ. ૬ ५४. परिग्गह सरूवं जंबू ! इत्तो परिग्गहो पंचमो, उ नियमा णाणामणि कणग-रयण महरिहपरिमल, Page #120 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૧૭ સપુરવાર-રિન-તાલી-ઢાસ-મય-સ, ---મહિસ-૩-ર-અ-વેસ્ત્રા , સયા-સ-૨૮-ના-નુ-સંત-સાસ-વાદ, વિય-ધન-ધન-TITમયTIછાયા, iધ-મ7-ભય-અવવિદિં વેવ, बहुविहीयं भरहं णग-णगर-णिगम-जणवय-पुरवरदोणमुह-खेड-कब्बड - मडंब - संबाह - पट्टण - सहस्सपरिमंडियथिमिय-मेइणीयं, एगछत्तं ससागरं भंजिऊण વસુહૃા - પટ્ટ. મા. ૫, સુ. ૧૩ () ५५. परिग्गहस्स रूक्खोवमा - પુત્ર, પત્ની, પરિવાર, દાસી, દાસ, ભૂતક, કારીગર, પ્રેગ્ય- સંદેશવાહક, હાથી, ઘોડા, ગાય, ભેસ, ઊંટ, ગધેડો, બકરો, ગવેલકઘેટાં, શિબિકા-પાલખી, શકટ-ગાડી, છકડો, રથ, યાન, યુગ્ય-વિશેષ પ્રકારની ગાડી, સ્પંદન- ક્રીડારથિ, શયન, આસન, વાહન તથા કુષ્ય-ઘરની સામગ્રી, ધન, ધાન્ય, ઘઉં, ચોખા વગેરે અને પેય-પદાર્થ, ભોજન-ખાવાની, વસ્તુ, આચ્છાદાન- પહેરવા-ઓઢવાના વસ્ત્રો. ગંધ-કપૂર આદિ ફ્લોની માળા, વાસણ તથા ભવન આદિને અનેક પ્રકારના વિધાનો દ્વારા ભોગવી લેવાથી પણહજારો પર્વતો, નગરો, નિગમો, જનપદો, મહાનગરો, દ્રોણમુખો, ખેંટો, કબૂટો, કો, મડંબો, સંબાહો તથા પત્તનોથી સુશોભિત ભરતક્ષેત્ર તથા જ્યાંના નિવાસી નિર્ભય થઈ નિવાસ કરે છે એવા સાગર પર્વત પૃથ્વીનો એક છત્ર અખંડ રાજ્ય કરી લેવાથી પણ પરિગ્રહથી તૃપ્તી નથી થતી. ૫૫. પરિગ્રહને વૃક્ષની ઉપમા : (પરિગ્રહ વૃક્ષની જેમ છે, જેનું વર્ણન આ પ્રમાણે છે-) ક્યારેય અને ક્યાંય પણ જેનો અંત નથી આવતો એવી અપરિમિત અને અનંત તૃષ્ણારૂપી ઈચ્છાઓમાં જ અક્ષય અને અશુભ ફળવાળા આ વૃક્ષનું મૂળ છે. લોભ, કલહ - ઝઘડા અને ક્રોધાદિ કષાય આનું મહા સ્કંધ છે. ચિંતા, માનસિક- સંતાપ વગેરેની પ્રચૂરતાથી અથવા નિરંતર ઉત્પન્ન થવાવાળી સેંકડો ચિંતાઓ તેની વિસ્તીર્ણ શાખાઓ છે. રિદ્ધી, રસ અને સાતારૂપ ગારવમાં અત્યન્ત અનુરાગ તેની વિસ્તીર્ણ શાખાઝ છે. નિકૃતિ-બીજાને ઠગવા માટે કરવામાં આવતું કપટ જ આ વૃક્ષની ચામડી, છાલ તથા પલ્લવ કુંપળો છે. કામ-ભોગ જ આ વૃક્ષના પુષ્પ અને ફળ છે. શારીરીક શ્રમ, માનસિક ખેદ અને કલહ જ આનું કંપાયમાન અગ્રશિખર છે. अपरिमियमणंत-तण्हमणुगयमहिच्छसार-निरयमूलो, 7ોદ-ત્રિ-વસાય-મહર્ષાિ, चिंत्ता-सय-निचिय-विउलसालो, गारवपविरल्लियग्ग-विडवो, નિયતિયા-વત્ત-વવિધ, पुष्फफलं जस्स कामभोगा, आयास-विसूरणा-कलह-पकंपियग्गसिहरो, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नरवइ संपूजिओ बहुजणस्स हिययदइओ इमस्स આ અંતિમ અધર્મ દ્વાર રાજા-મહારાજાઓ દ્વારા मोक्खवर-मोत्तिमग्गस्स फलिहभूओ चरिमं अहम्मदारं। સમ્માનિત વધારે પડતા લોકોને હૃદય-પ્રિય અને મોક્ષ પ્રાપ્તિના ઉપાય નિર્લોભારૂપ માર્ગના માટે અર્ગલા - પૂ. મ. ૧, સુ. ૧૨ () સમાન છે. ५६. परिग्गहस्स पज्जवणामाणि પક, પરિગ્રહના પર્યાયવાચી નામ : तस्स य नामाणि इमाणि गोण्णाणि होति तीसं, तं जहा- એ પરિગ્રહના ગુણનિષ્પન્ન અર્થાતુ વાસ્તવિક અર્થને પ્રગટ કરવાવાળા આ ત્રીસ નામ છે૨. પરિણાદો, ૨. સંયો, રૂ. ૨, ૪. ૩વવો, (૧) પરિગ્રહ- પદાર્થો પ્રત્યે મૂચ્છ- મમત્વ ભાવ, ૬. નિહા, ૬. સંભારો, ૭. સંરો, ૮, કાથરો, ૧. વિંડો, (૨) સંચય - અનાવશ્યક વસ્તુઓને ભેગી કરવી, ૨૦. ટુવસાર, ૨૨. તદ-મટિછા, ૨. વિંધો, (૩) ચય- સંગ્રહ કરવો, (૪) ઉપચય-પ્રાપ્ત વસ્તુઓના રૂ. 7ોદM, ૨૪. મટિઢિયા, ૧૫. ૩વવાર, પરિણામમાં વૃદ્ધિ કરવી, (૫) નિધાન - ધનને ભૂમિ ૨ ૬. સંરવMT , ૨૭. મારો, ૨૮, સંપાઉપાયો , આદિમાં દાટીને રાખવું, (૬) સંભાર - વસ્તુઓને ૨૬. નિરંજ, ૨૦. પવિત્થરો, ૨. મળત્યો, એકત્રિત કરવાની લાલસા વધારવી, (૭) સંકર - ૨૨. સંથવો, ૨ રૂ. સાત્તિ, (વિત્તિ), ૨૪. ડાયાસો, ભેળસેળ કરવી, (૮) આદર-પર પદાર્થોની સારસંભાળ ૨૬.વિમો, ૨૬. અમુત્ત, ૨૭. તા, ૨૮. અત્ય, કરતાં રહેવું, (૯) પિંડ- ઢગલો કરવો, (૧૦) દ્રવ્યસાર ધનને પ્રાણોથી પણ અધિક પ્રિય સમજવું, ૨૬. સત્તી, રૂ . અસંતોસો 7 વિ જા. (૧૧) મહેચ્છા - અસીમ ઈચ્છા, (૧૨) પ્રતિબંધ-લોભમાં ફસાઈ જવું, (૧૩) લોભાત્મા- લોભવૃત્તિ - કૃપણતા, (૧૪) મહફ્રિકા - મહર્થિકા-મોટી-મોટી યાચના કરવી, (૧૫) ઉપકરણ - અમર્યાદિત સાધન સામગ્રી એકત્રિત કરવી, (૧૬) સંરક્ષણ - પ્રાપ્ત વસ્તુઓની આસક્તિ પૂર્વક રક્ષા કરવી, (૧૭) ભાર - જીવનને ભારરુપ, (૧૮) સંપાતોત્પાદક - સંકલ્પ વિકલ્પોનું ઉત્પાદક, (૧૯) કલિકડ-વૈર વિરોધનો પિટારો, (૨૦) પ્રવિસ્તરપોતાની ક્ષમતાથી અધિક વ્યાપાર-ધંધાનો વિસ્તાર, (૨૧) અનર્થ યાતનાઓનું કારણ, (૨૨) સંસ્તવ- મોહ આસક્તિનું જનક, (૨૩) અગુપ્તિ કે અકીર્તિ- કામનાની સ્વચ્છતા અપકીર્તિનું કારણ, (૨૪) આયાસ-માનસિકશારીરિક ખેદ, થાકનું ઉત્પાદક, (૨૫) અવિયોગ - પર પદાર્થોને અલગ ન થવા દેવું, (૨૬) અમુક્તિ-લોભવૃતિ, (૨૭) તૃષ્ણા - લાલચ, (૨૮) અનર્થક - પરમાર્થમાં અનુપયોગી, (૨૯) આસક્તિ-મૂચ્છ, (૩૦) અસંતોષ સંતુષ્ટી ન થવી. तस्स एयाणि एवमादीणि नामधेज्जाणि होति तीसं । આ સાર્થક ત્રીસ નામ છે. આ જ પ્રકારના બીજા પણ - પણ. ભા. , સુ. ૧૪ તેના સાર્થક નામ થઈ શકે છે. ५७. लोभघत्था देव-मणुया ૫૭. લોભગ્રસ્ત દેવ-મનુષ્ય : तंच पण परिग्गरं ममायंति, लोभघत्था भवणवइ-जाव- એ પૂર્વોક્ત સ્વરૂપવાળા પરિગ્રહના લોભમાં પ્રસ્ત विमाणवासिणो परिग्गहरूई परिग्गहे विविहकरणबद्धी પરિગ્રહ પ્રત્યે રુચિ રાખવાવાળા, ઘણાં પ્રકારના પરિગ્રહને देवनिकाया य। સંચિત કરવાની બુદ્ધિવાળા, ભવનપતિ -ચાવત-વિમાનાવાસોમાં વાસ કરવાવાળા દેવોના નિકાય-સમૂહ છે તે Page #122 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૧૯ ૨. મસુર, ૨. મુય, રૂ. સુવઇUT, ૪, વિષ્ણુ, ૬. નાસ્ત્ર, ૬. ટીવ, ૭. હરિ, ૮. વિલિ, ૧. પવન, ૨૦. ળિયા ૨. સાવનિય, ૨, gવનિ, રૂ. સિવાય, ૪. મૂવીચ, ૬. ઇંદ્રિય, ૬. મતિય, ૭, દંડ, ૮, પતંકવા, ૬.પિસાય, ૨૦. મૂય, ૨૨. નવ, ૧૨. રવરવસ, ૨ રૂ. વિનર, ૨૪. જિંપુરિસ, ૨૬.મોરા, १६. गंधव्वा य तिरियवासी। पंचविहा जोइसिया य देवा૨. ચંદ્ર, ૨. સૂર, ૨. વેદસ૬, ૨. સુલ, રૂ. સળિછરા, ૪. વૃધા, ૬. સંપૂરવા, ६. राहु, ७. धुमकेउ, य तत्त-तवणिज्ज-कणयवण्णा जे य गहा जोइसम्मि चारं चरंति केऊ य गइ रईया, अट्ठावीसइविहा य नक्खत्तदेवगणा, नाणासंठाणसंठियाओ य-तारगाओ, ठियलेस्सा चारिणो य अविस्साममंडलगई उवरिचरा। (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪)વિદ્યુકુમાર (૫)વલન-અગ્નિકુમાર(૬) દીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર (૧૦) સ્વનિતકુમાર. આ દસ પ્રકારના ભવનવાસી દેવ તથા(૧) અણપન્િક (૨) પણપનિક (૩) ઋષિવાદિક (૪) ભૂતવાદિક (૫) કંદિત (૬) મહાજંદિત (૭) કુષ્માંડ (૮) પતંગ (૯) પિશાચ (૧૦) ભૂત, (૧૧) યક્ષ (૧૨) રાક્ષસ (૧૩) કિન્નર (૧૪) ઝિંપુરૂષ (૧૫) મહોરગ અને (૧૬) ગંધર્વ, તિર્યલોકમાં નિવાસ કરવાવાળા આ મહદ્ધિક વ્યંતર દેવ. પાંચ પ્રકારના જયોતિષીદેવ - ૧. ચંદ્ર, ૨. સૂર્ય. (૧) બૃહસ્પતિ (૨) શુક્ર (૩) શનિશ્ચર (૪) બુધ (પ) અંગારક-મંગળ (૬) રાહુ (૭) કેતુ અને તપેલા સુવર્ણ જેવા વર્ણવાળા અન્ય ગ્રહ, જ્યોતિષ્યક્રમનું સંચરણશીલ ગતિમાં પ્રસન્નતાનો અનુભવ કરવાવાળા કેતુ આદિ. અઠ્યાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ પ્રકારના સંસ્થાનવાળા તારાગણ, સ્થિર કાંતિવાળા. મનુષ્યક્ષેત્ર, અઢીદ્વીપથી બહારના સ્થિર અને મનુષ્ય ક્ષેત્રની અંદર સંચાર કરવાવાળા તથા અવિશ્રાંત- સતત વગર રોકાયે વર્તુળાકાર ગતિ કરવાવાળા જયોતિક દેવ મમત્વપૂર્વક પરિગ્રહને ગ્રહણ કરે છે. ઉર્ધ્વલોકમાં નિવાસ કરવાવાળા બે પ્રકારના વૈમાનિક દેવ - (૧) કલ્પોપન્ન, (૨) કલ્પાતીત, (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અશ્રુત. આ બાર ઉત્તમ કલ્પ વિમાનોમાં વાસ કરવાવાળા કલ્પોપન્ન દેવ છે. (નવ) રૈવેયકો અને (પાંચ) અનુત્તર વિમાનોમાં રહેવાવાળા બે પ્રકારના કલ્પાતીત દેવ છે. તે વિમાનવાસી વૈમાનિક દેવ મહાનું ઋદ્ધિના ધારક શ્રેષ્ઠ દેવ છે. આ ચારે પ્રકારના દેવ પોત-પોતાની પરિષદ્ સહિત પરિગ્રહને ગ્રહણ કરે છે, તેમાં મૂચ્છભાવ રાખે છે. આ બધા દેવ ભવન, વાહન, યાન, વિમાન, શયા, ભદ્રાસન, વિવિધ પ્રકારના વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ - શસ્ત્રાસ્ત્રો, અનેક પ્રકારની પંચવર્ણમણીઓ, દિવ્ય પાત્રોને. उड्ढलोगवासी दुविहा वेमाणिया य देवा. तं जहा - ૨. ક્વોપના, ૨. Mાતીયા, ૨-૨. સોશ્મીસા, રૂ. સકુમાર, ૪. મરિંદ, બ. વંમ7ોગ, ૬. તંત૬, ૭, મહાસુ, ૮. સદસાર, ૬. માય, ૨૦. પય, ૨૨. મારVT૨૨. વ્યા, कप्पवरविमाणवासिणो सुरगणा, गेवेज्जाअणुत्तरा दुविहा-कप्पातीया, विमाणवासी महिड्ढिया उत्तमा सुरवरा । एवं च ते चउविहा सपरिस्सावि देवा ममायति । भवण-वाहण-जाण-विमाण-सयणासणाणि य, नाणाविह वत्थभूसणा, पवर-पहरणाणि य, नाणामणि पंचवण्ण-दिव्वं च भायणविहिं, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नाणाविहकामरूवे वेउब्बिय-अच्छरगणसंघाए, दीव-समुद्दे दिसाओ विदिसाओ चेइयाणि वणसंडे पव्वए य, गामनगराणि य आरामुज्जाण-काणणाणि य, સવ- સર- તા- વાવિ - ઢવિચ - ટેવ - સમ - प्पववसहिमाइयाहिं बहुकाई कित्तणाणि यपरिगेण्हित्ता परिग्गहं विपुलदवसारं देवावि सइंदगा न तित्तिं न तुठिं उवलभंति । अच्चंत-विपुल-लोभाभिभूयसन्ना, वासहर-इक्खुगार-वट्टपव्वय-कुंडल-रूयगवरमाणुसोत्तर-कालोदधि-लवण-सलिल-दहपति-रतिकर अंजणकसेल-दहिमुह ओवाउप्पायकंचणक-चित्त-विचित्तजमकवर सिहरी कूडवासी, વિક્રિયાલબ્ધિથી ઈચ્છાનુસાર રૂપ બનાવવાવાળી કામરૂપા અપ્સરાઓના સમૂહને, દ્વીપો, સમુદ્રો, દિશાઓ, વિદિશાઓ, ચૈત્યો, વનખંડો અને પર્વતોને, પ્રામ, નગર, આરામ, ઉદ્યાન અને કાનનોને, કૂપ, સરોવર, તળાવ, વાવડી, દીધિંકા, દેવકુળદેવાલય, સભા, પરબ, વસ્તી અને ઘણા કીર્તનીયસ્તુતિ યોગ્ય ધર્મ સ્થાનોને મહત્વપૂર્વક ગ્રહણ કરે છે અને આ પ્રકારના વિપુલ દ્રવ્યવાળા પરિગ્રહને ગ્રહણ કરીને ઈન્દ્રો સહિત દેવગણ પણ ન તૃપ્તિનો અને ન સંતોષનો અનુભવ કરી શકે છે. આ બધાં દેવ અત્યંત તીવ્ર લોભથી અભિભૂત સંજ્ઞાવાળા છે. એટલે વર્ષધરપર્વતો, ઈપુકારપર્વતો, વૃત્તવૈતાઢય પર્વતો, કુંડલ પર્વતો, રુચકવર પર્વતો, માનુષોત્તર પર્વતો, કાલોદધિ સમુદ્ર, લવણ સમુદ્ર, સલિલા (ગંગા આદિ મહાનદિઓ) દ્રહપતિ સરોવર, રતિકર પર્વતો, અંજનક પર્વતો, દધિમુખ પર્વતો, અપાત પર્વતો, ઉત્પાત પર્વતો, કાંચનક પર્વતો, ચિત્ર-વિચિત્રપર્વતો, યમકવર પર્વતો અને શિખરી કૂટ વગેરેમાં રહેવાવાળા આ દેવ પણ તૃપ્ત નથી થઈ શકતા તો પછી અન્ય પ્રાણીઓનું તો શું કહેવું ? વક્ષસ્કારો અને અકર્મભૂમિઓમાં તેમજ સુવિભક્તસારી રીતે વિભાગવાળી ભરત, એરવત આદિ પંદર કર્મભૂમિઓમાં નિવાસ કરવાવાળા ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, માંડલિક રાજા, ઈશ્વર, યુવરાજ, ઐશ્વર્યશાળી જન, તલવર-રાજમાન્ય અધિકારી, સેનાપતિ, ઈભ્ય, શ્રેષ્ઠી, રાષ્ટ્રિક, પુરોહિત કુમાર, રાજપુત્ર, દંડનાયકકોતવાલ, માંડલિક, સાર્થવાહ, કૌટુંબિક અને અમાત્યમંત્રી આ અને એમના સિવાય અન્ય મનુષ્ય પરિગ્રહનો સંચય કરે છે. તે પરિગ્રહ અનંત-પરિણામશૂન્ય છે, અશરણ છે, દુ:ખમય અંતવાળા છે, અદ્ભવ છે, અનિત્ય છે અને પ્રતિક્ષણ વિનાશશીળ હોવાથી અશાશ્વત છે. પાપકર્મોનું મૂળ છે, જ્ઞાનીજનો માટે ત્યાજ્ય છે, વિનાશનું મૂળ કારણ છે, અન્ય પ્રાણીઓનો વધ, બંધન અને કલેશનું કારણ છે અને પોતાના માટે અનંત સંકલેશ ઉત્પન્ન કરવાવાળા છે. પૂર્વોક્ત દેવ આદિ આ પ્રકારના ધન, કનક, રત્નો આદિનો સંચય કરતાં લોભથી ગ્રસ્ત થતાં અને સમસ્ત પ્રકારના દુ:ખોના સ્થાનરૂપ આ સંસારમાં પરિભ્રમણ કરે છે. वक्खारअकम्मभूमिसु सुविभत्तभागदेसासु कम्मभूमिसु जेवियनराचाउरंत-चक्कवट्टीबलदेवा-वासुदेवा मंडलीया इस्सरा तलवरासेणावई इब्भा सेट्ठी-रट्ठिया-पुरोहिया कुमारा दंडणायगा गणनायगा माडंबिया सत्थवाहा कोइंबिया अमच्चा एए अन्ने य एवमाई परिग्गहं संचिणंति। अणंत-असरणं दुरंतं अधुवमणिच्चं असासयं, पावकम्मं नेमं अवकिरियव्वं, विणासमूलं-वह-बंधपरिकिले- सबहुलं अणंत - संकिलेस-कारणं, ते तं धण-कणग-रयण-निचयं, पिंडी या चेव लोभघत्था संसारं अइवयंति सव्वदुक्खसन्निलयणं । - પૂ. આ. ૫, મુ. ૧૬ Page #124 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ અધ્યયન ૧૪૨૧ ૧૮ પત્તાન ૫૮, પરિગ્રહ માટે પ્રયત્ન : परिग्गहस्स य अट्ठाए सिप्पसयं सिक्खए बहुजणो પરિગ્રહ માટે ઘણા લોકો સેંકડો પ્રકારની શિલ્પ કે કળા તથા कलाओ य बावत्तरि सुनिपुणाओ लेहाइयाओ सउणरू- ઉચ્ચ શ્રેણીની નિપુણતા ઉત્પન્ન કરવાવાળી, ગણિતની यावसाणाओ गणियप्पहाणाओ। પ્રધાનતાવાળી, લેખનથી શકનિરૂત અર્થાતુ પક્ષિયોની બોલી પર્વતની બોત્તેર કળાઓ શીખે છે. चउसटिंठ च महिलागुणे रइजणणे सिप्पसेवं-असि-मसि- રતિ ઉત્પન્ન કરવાવાળી નારીઓ ચોસઠ મહિલાગુણોને किसि-वाणिज्ज-ववहारं अत्थसत्थ-ईसत्थच्छरूप्पवायं, શીખે છે. કોઈ શિલ્પ દ્વારા સેવા કરે છે. કોઈ અસિविविहाओ य जोग-जुंजणाओ, તલવાર આદિ શસ્ત્રોને ચલાવવાનો અભ્યાસ કરે છે, કોઈ મસિ કર્મ-લિપિ આદિ લખવાની શિક્ષા લે છે, કોઈ કૃષિ-ખેતી કરવાની શિક્ષા લે છે, કોઈ વાણિજ્યવ્યાપારની શિક્ષા લે છે, કોઈ વ્યવહાર અર્થાતુ વિવાદનો સુલેહ કરવાની શિક્ષા લે છે. કોઈ અર્થશાસ્ત્ર-રાજનીતિ તથા ધનુર્વેદ આદિ શાસ્ત્રોનું અધ્યયન કરે છે. કોઈ છરી-તલવાર વગેરે શસ્ત્રોને પકડવાની-ચલાવવાની, કોઈ અનેક પ્રકારના યંત્ર, મંત્ર, મારણ, સંમોહન, ઉચ્ચાટન, વશીકરણ આદિ યોગોની શિક્ષા ગ્રહણ કરે છે. अन्नेसु य एवमाइएसु बहुसु कारणसएसु जावज्जीवं આ પ્રકારના બીજા મંદબુદ્ધિવાળા વ્યક્તિ સેંકડો કારણોથી नडिज्जए संचिणंति मंदबुद्धी। પરિગ્રહ માટે પ્રવૃત્તિ કરતા જીવનપર્યત ભટકતા રહે છે અને પરિગ્રહનો સંચય કરે છે. परिग्गहस्सेव य अट्ठाए करंति पाणाण-वहकरणं । પરિગ્રહ માટે લોકો પ્રાણીઓની હિંસાના કૃત્યમાં પ્રવૃત્ત ત્રિય-નિયરિ-સો-સંપા થાય છે. ખોટું બોલે છે, બીજાને ઠગે છે, નિકૃષ્ટ વસ્તુને ભેળસેળ કરી ઉત્કૃષ્ટ દેખાડે છે. परदव्वाभिज्जा। બીજાના દ્રવ્યમાં લાલચ કરે છે. स-परदार-अभिगमणासेवणाए आयसविसरणं । સ્વદાર-ગમનમાં શારીરિક અને માનસિક ખેદ તથા પરસ્ત્રીની પ્રાપ્તિ ન થવાથી માનસિક પીડાનો અનુભવ કરે છે. कलहभंडण-वेराणि य अवमाणण-विमाणणाओ। કલહ-વિવાદ-ઝઘડા લડાઈ તથા વૈર-વિરોધ કરે છે. અપમાન તેમજ યાતનાઓ સહન કરે છે. इच्छा-महिच्छ-प्पिवास-सययतिसिया,तण्हगेहिलोभघत्था, ઈચ્છાઓ અને મહેચ્છાઓ રૂપી પિપાસાના નિરંતર अत्ताणा अणिग्गहिया करेंति कोह-माण-माया-लोभे। તરસ્યા બનેલા રહે છે. તૃષ્ણા ગૃદ્ધિ અને લોભમાં પ્રસ્ત-આસક્ત રહે છે, તે શરણરહિત અને ઈન્દ્રિયો તથા મનના નિગ્રહથી રહિત થઈ ક્રોધ, માન, માયા અને લોભનું સેવન કરે છે. अकित्तणिज्जे परिग्गहे चेव होंति नियमा सल्ला-दंडा य આ નિંદનીય પરિગ્રહમાં જ નિશ્ચયથી શલ્ય, દંડ, ગારવ, गारवा य कसाया सन्ना य कामगुण - अण्हगा य કષાય, સંજ્ઞા, કામગુણ, પાંચ આશ્રવ દ્વાર, ઈન્દ્રિયવિકાર इंदियलेस्साओ सयणसंपओगा सचित्ताचित्त-मीसगाई અને અશુભલેશ્યાઓ હોય છે. સ્વજનોની સાથે સંયોગ થાય છે અને પરિગ્રહવાનું અસીમ-અનંત, સચિત્ત, दब्वाइं अणंतगाइं इच्छंति परिघेत्तुं । અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. सदेव-मणुयासुरंमिलोएलोभपरिग्गहो जिणवरेहिंभणिओ દેવો, મનુષ્યો અને અસુરો સહિત આ ત્રણ-સ્થાવરરૂપ नत्थि एरिसो पासो पडिबंधो अस्थि सबजीवाणं सवलोए। લોક જગતમાં જિનેન્દ્ર ભગવંતોએ આ લોભ પરિગ્રહનું પ્રતિપાદન કર્યું છે. વાસ્તવમાં આ લોકમાં સર્વ જીવો - પvટ્ટ. મા. ૫, સુ. ૧૬ માટે પરિગ્રહ જેવુ અન્ય કોઈ બંધન નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૨ ૧. પરિાદ પૂછ્યું ૬૦. परलोगंमि य नट्ठा तमं पविट्ठा महयामोहमोहियमई तिमिसंधकारे तस-थावर - सुहुम- बायरेसु पज्जत्तम पज्जत्तग एवं - जाव-परियट्टंति दीहमद्धं जीवा लोभवससन्निविट्ठा । एसो सो परिग्गहस्स फलविवाओ इहलोइओ पारलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारूणों, कक्कसो असाओ वाससहस्सेहिं मुच्चइ न अवेयइत्ता अस्थि हु मोक्खोति । एवमाहंसु नायकुलनंदणो महप्पा जिणो उ वीरवरमज्जो कसी य परिग्गहस्स फलविवागं । - પરૢ. આા. ૬, સુ. ૨૭ () परिग्गहस्स उवसंहारो एसो सो परिग्गहो पंचमो उ नियमा नाना-मणि-कणगरयणमहरिह एवं - जाव- इमस्स मोक्खवरमोत्तिमग्गस्स फलिभूयो । चरिमं अहम्मदारं समत्तं, त्ति बेमि । - પરૢ. આા. ત્, સુ. ૨૭ (૬) ६१. आसवाज्झयणस्स उवसंहारो एएहिं पंचहिं आसवेहिं, रयमाइणित्तु अणुसमयं । चउव्विहगइपेरंतं, अणुपरियट्ठेति संसारे ॥ सव्वगइपक्खंदे, काहिंति अनंतए अकयपुण्णा । जे य ण सुणंति धम्मं, सोऊण य जे पमायंति ॥ असि वि बहुविहं, मिच्छदिट्ठिया जे गरा अहम्मा । बद्धणिकाइयकम्मा, सुणंति धम्मं ण य करेंति ॥ किं सक्का काउं जे, णेच्छइ ओसहं मुहा पाउं । जिणवयणं गुणमहुरं, विरेयणं सव्वदुक्खाणं ॥ पंचेव य उज्झिऊणं, पंचेव य रक्खिऊणं भावेणं । कम्मरय-विप्पमुक्कं, सिद्धिवरमणुत्तरं जंति ॥ - પä. મુ. ?, આ. હું, અંતિમ ૫૯. પરિગ્રહનું ફળ : પરિગ્રહમાં આસક્ત પ્રાણી પરલોકમાં અને આ લોકમાં નષ્ટ-ભ્રષ્ટ થાય છે, અજ્ઞાનાંધકારમાં પ્રવિષ્ટ હોય છે, તીવ્ર મોહનીયકર્મના ઉદયથી મોહિત મતિવાળા, લોભના વશમાં પડેલા જીવ ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર પર્યાપ્તક અને અપર્યાપ્તક અવસ્થાઓમાં “યાવચાર ગતિવાળા સંસાર કાનનમાં પરિભ્રમણ કરે છે. પરિગ્રહનું આ આ લોક સંબંધી અને પરલોક સંબંધી ફળ- વિપાક અલ્પ સુખ અને અત્યંત દુઃખવાળા છે. મહાન્ ભયથી પરિપૂર્ણ છે, અત્યંત કર્મ રજથી પ્રગાઢ છે, કરૂણ છે, કઠોર છે અને અસાતાનો હેતુરૂપ છે. પરંતુ હજારો વર્ષો બાદ પણ તેના ફળને ભોગવ્યા વગર છુટકારો નથી મળતો. આ પ્રકારે જ્ઞાતકુળનંદન મહાત્મા વીરવર (મહાવી૨) જિનેશ્વર દેવે પરિગ્રહ નામક આ પંચમ (આશ્રવદ્વારના) ફળ વિપાકનું પ્રતિપાદન કર્યું છે. ૬૦, પરિગ્રહનો ઉપસંહાર : દ્રવ્યાનુયોગ ભાગ-૩ અનેક પ્રકારની ચન્દ્રકાંત આદિ મણીઓ, સુવર્ણ કર્યેતન આદિ રત્નો તથા બહુમૂલ્ય અન્ય દ્રવ્ય -યાવ- આ પાંચવા આશ્રવઢાર પરિગ્રહ મોક્ષના માર્ગરૂપ મુક્તિ-નિર્લોભતા માટે અર્ગલા સમાન છે. આ રીતે આ અંતિમ પરિગ્રહ આશ્રવદ્વારનું વર્ણન થયું, એવું હું કહું છું. ૬૧. આશ્રવ અધ્યયનનો ઉપસંહાર : આ પૂર્વોક્ત પાંચ આશ્રવદ્વારોના નિમિત્તથી જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતાં રહે છે. જે પુણ્યહીન પ્રાણી ધર્મને શ્રવણ નથી કરતાં અને શ્રવણ કરીને પણ તેનું આચરણ કરવામાં પ્રમાદ કરે છે તે અનંતકાળ સુધી ચાર ગતિઓમાં ગમનાગમન (જન્મ-મરણ) કરતાં રહેશે. જે પુરુષ મિથ્યાદૃષ્ટિ છે, અધાર્મિક છે, જેમણે નિકાચિત્ કર્મોનો બંધ કર્યો છે, તે અનેક પ્રકારથી શિક્ષા મળ્યા છતાં પણ ધર્મનું શ્રવણ તો કરે છે પરંતુ તેનું આચરણ નથી કરતા. જિન ભગવાનના વચન સમસ્ત દુઃખોનો નાશ કરવામાં સમર્થ ગુણયુક્ત મધુર વિરેચન ઔષધ છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી દેવામાં આવતી આ ઔષધને જે પીવતાજ નથી તેમના માટે શું કહી શકાય ? જે પ્રાણી પાંચ હિંસા આદિ આશ્રવોનો ત્યાગ કરી અને પાંચ (અહિંસા આદિ સંવરો)ની ભાવપૂર્વક રક્ષા કરે છે, તે કર્મ-૨જથી સર્વથા મુક્ત થઈ સર્વોત્તમ સિદ્ધિ મુક્તિને પ્રાપ્ત કરે છે. For Private Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૩ ક ક્ષાનકauritius at - ૨૯. વેદ અધ્યયન કામવાસનાનો અનુભવ વેદ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદના ભેદથી એના ત્રણ પ્રકાર થાય છે. અહિંયા વેદ શબ્દ સ્ત્રી, પુરુષ આદિના બાહ્યલિંગનું દ્યોતક નથી. બાહ્યલિંગ તો શરીર-નામ-કર્મનું ફળ છે. વેદ મોહ કર્મના ઉદયનું પરિણામ છે. હાં, એ અવશ્ય છે કે બાહ્ય લિંગથી સ્ત્રી, પુરુષ અને નપુંસકની ઓળખાણ થાય છે તથા વેદથી એમનો ગાઢ સંબંધ છે. પ્રાયઃ સ્ત્રીમાં સ્ત્રીવેદ, પુરુષમાં પુરુષવેદ અને નપુંસકમાં નપુંસકવેદ જોવા મળે છે. વેદની પૂર્તિનું સાધન લિંગ છે. નવમાં ગુણસ્થાનના પછી ત્રણવેદોમાંથી કોઈનો પણ ઉદય રહેતો નથી. વીતરાગી આત્માની સત્તામાં પણ વેદનો ક્ષય થઈ જાય છે. પરંતુ શરીરની સાથે લિંગ બનેલુ રહે છે. ત્રણ લિંગમાંથી કોઈપણ લિંગ રહેતા વીતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. જેમકે- પંદર પ્રકારના સિદ્ધોમાં સ્ત્રીલિંગ સિદ્ધા, પુરુષલિંગ સિદ્ધા અને નપુંસક લિંગ સિદ્ધાની ગણના આની સાક્ષી છે. પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં જે કામવાસના છે તે નપુંસક વેદના રુપમાં છે. એ જ પ્રમાણે ત્રણ વિકસેન્દ્રિય, સમુચ્છિમ તિર્યંચ પચેન્દ્રિય, મનુષ્ય અને સમસ્ત નૈરયિક જીવોમાં પણ નપુંસકવેદ હોય છે. આ વેદ મહાનગરના દાહના સમાન કષ્ટદાયી છે. દેવોમાં બે વેદ હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદ. આમાં નપુંસક વેદ નથી હોતો. નૈરયિકોમાં નપુંસક સિવાયના બે વેદ હોતા નથી. ગર્ભથી ઉત્પન્ન થવાવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ત્રણે વેદ હોય છે. ચાર ગતિઓના ચોવીસ દંડકોમાં મનુષ્યનો જ એક દંડક એવો છે કે જે અવેદી પણ હોઈ શકે છે અર્થાત્ કામવાસનાનો નાશ માત્ર મનુષ્યોમાં જ સંભવ છે. કોઈપણ જીવ એક સમયમાં એકથી વધારે વેદોનો અનુભવ કરતા નથી. સ્ત્રીવેદનો ઉદય હોવાથી સ્ત્રી-પુરુષની અભિલાષા કરે છે તથા પુરુષવેદનો ઉદય હોવાથી પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે. સ્ત્રીવેદ કરીષાગ્નિના સમાન અને પુરુષવેદ દાવાગ્નિની જુવાલાની સમાન માનવામાં આવ્યા છે. સવેદક જીવ ત્રણ પ્રકારના હોય છે - (૧) અનાદિ અપર્યવસિત (૨) અનાદિ સંપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત. જે જીવોમાં અનાદિકાળથી સવેદકતા ચાલી આવે છે અને ક્યારેય સમાપ્ત થતી નથી તે અનાદિ અપર્યવસિત ભેદમાં આવે છે. જેમાં સમાપ્ત થઈ જાય તેને અનાદિ સંપર્યવસિત સંવેદક માનવામાં આવે છે. અંતિમભેદ એ જીવોમાં હોય છે કે જે એકવાર અવેદી થઈ (અગ્યારમાં ગુણસ્થાનથી પડીને) ફરી સવેદી થાય છે. એવા જીવ ફરીથી અવેદી થઈ શકે છે. અવેદક જીવ બે પ્રકારના હોય છે- (૧) સાદિ અપર્યવસિત અને (૨) સાદિ સંપર્યવસિત. જે જીવ એકવાર સવેદક થયા પછી ફરીથી સંવેદક થતા નથી તે પ્રથમ પ્રકારમાં તથા ફરીથી સંવેદક થવાવાળા બીજા પ્રકારમાં આવે છે. સાદિ સપર્યવસિત જીવોની અવેદકતા જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકની કાયસ્થિતિનો ચોવીસ દંડકોમાં પ્રસ્તુત અધ્યયનમાં વિશદ વર્ણન છે. તેના પછી સવેદક અને અવેદક જીવોના અંતરકાળનું પ્રરુપણ છે. અહિં અલ્પબદુત્વની ચર્ચા મહત્વપૂર્ણ છે. સવેદક, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદક અને અવેદક જીવોમાં પુરુષવેદક સૌથી ઓછા છે. તેનાથી સ્ત્રીવેદક જીવ સંખ્યાતગુણ છે. તેનાથી અવેદક અનંતગણો છે. તેનાથી નપુંસકવેદક અનંતગણા છે. તેનાથી સવેદક વિશેષાધિક છે. સ્ત્રી, પુરુષ અને નપુંસકોના વિભિન્ન દંડકોમાં પ્રદત્ત પૃથફ અલ્પબદુત્વના આધાર પર આ કહી શકાય છે કે સમસ્ત સ્ત્રીઓમાં મનુષ્ય સ્ત્રીઓ, સમસ્ત પુરુષોમાં મનુષ્ય પુરુષો અને સમસ્ત નપુંસકોમાં પુરુષ નપુંસક સૌથી અલ્પ છે. સ્ત્રીઓમાં દેવસ્ત્રીઓ, પુરુષોમાં દેવપુરુષ અને નપુંસકોમાં તિર્યંચનપુંસક સર્વાધિક છે. સ્ત્રી-પુરુષ અને નપુંસકોમાં પુરુષ સૌથી અલ્પ છે. સ્ત્રીઓ તેનાથી સંખ્યાતગણી છે અને નપુંસક તેનાથી અનંતગણા કહ્યા છે. = == = = Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૪ lili lilu Halfilt listhiti iiitilit littivili lllll i|||ll|G !;ilir misliE HIERાવાદtilititistinetitutersti ||Liા મસાલા ITના littitHrittlllllllllllll-filizattlHWikilliaHilabilitttttuEfill itali villllllllllllattitletitie નાના નાના પાયાના મામા - મામાના s a r alrectltJttltftllultuatt મૈથુન ત્રણ પ્રકારના છે – ૧. દિવ્ય, ૨. માનુષ્ય અને તિર્યંચયોનિક. નરયિક મિથુનભાવને પ્રાપ્ત થતા નથી. કારણકે- તે નપુંસક હોય છે. નપુંસક જીવ પણ અબ્રહ્મ (મૈથુન)નું સેવન કરે છે. પરંતુ મિથુનભાવથી રહિત થઈને. મૈથુન પ્રવૃત્તિ (પરિચારણા) પાંચ પ્રકારની કહી છે- (૧) કાય પરિચારણા (૨) સ્પર્શ પરિચારણા (૩) રુપ પરિચારણા (૪) શબ્દ પરિચારણા અને (૫) મનઃ પરિચારણા. દેવોમાં પાંચ પ્રકારની પરિચારણા મળે છે. ભવનપતિથી લઈ ઈશાન કલ્પના દેવ કાયપરિચારક હોય છે. સનસ્કુમાર અને મહેન્દ્રકલ્પના દેવ સ્પર્શપરિચારક, બ્રહ્મલોક અને લાંતકના દેવ રુપપરિચારક, મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેવ શબ્દપરિચારક તથા આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોના દેવ મન:પરિચારક હોય છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ મૈથુન પ્રવૃત્તિથી રહિત હોય છે. સંવાસના વિવિધ રુપોનું નિરૂપણ કર્યા બાદ આ અધ્યયનમાં કામ ના ચાર પ્રકાર પ્રતિપાદિત કર્યા છે- (૧) શ્રે શૃંગાર (૨) કરુણ (૩) બીભત્સ અને (૪) રૌદ્ર. દેવોમાં કામ શૃંગાર પ્રધાન, મનુષ્યમાં કરુણપ્રધાન, તિર્યંચોમાં બીભત્સ પ્રધાન અને નૈરયિકોમાં રૌદ્ર રસ પ્રધાન હોય છે. આ પ્રમાણે આ અધ્યયનમાં વેદ પર સર્વાગીણ સામગ્રી ઉપલબ્ધ છે. lhilliatiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiill milliliiiiiiiiiiiittithiraniieiliitiliilitimlilikiniiiiiiiiiiiallnutritiHan initi alitHuawn સરકારના નાનારામાકtit: nittassiાના પE iાતા= = = = ==== = = Page #128 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન સૂત્ર - ૨. ૪. २९. वेयऽज्झयणं वेयस्स तिविहा भेया ૫. વિષે ાં મંતે ! વેપુ પળત્તે ? ૩. ગોયમા ! તિવિદે વે” વત્તે, તં નહા ૨. રૂચિવે, ૨. પુરસવેણ, રૂ. નપુંસાવે । વેચા-સવ ૧. કૃષિવે નં મંતે ! જિં પગારે વળત્તે ? ૩. ગોયમા ! હું ુગ્નિસમાળે પત્તે । ३. चउवीसदंडएसु वेय बंध परूवणं - - નીવા. ડેિ. ર્, સુ. ૧૨(૨) ૧. પુરિસવેણુ ાં મંતે ! જિં પગારે વળત્તે ? उ. गोयमा ! वणदवग्गिजालसमाणे पण्णत्ते । सम. सु. १५६ ૧. નપુંસાવેણુ ાં અંતે ! વિં વારે વળત્તે ? उ. गोयमा ! महाणगरदाहसमाणे पण्णत्ते समणाउसो ! નીવા. દ. ર, મુ. ૬ (ર) ૩. ગોયમા ! તું જેવ । प. इत्थिवेयस्स णं भंते! कइविहे बंधे पण्णत्ते ? ૩. શોચમા ! તિવિદે વંધે વળત્તે, તે નદા . નીવપયોગ વધે, ર. અનંતબંધે, ૨. પરંપરબંધે प. असुरकुमाराणं भंते ! इत्थिवेयस्स कइविहे बंधे पण्णत्ते ? તું -ખાવ- તેમાળિયા, वरं जस्स इत्थवेदो अत्थि । एवं पुरिसवेदस्स वि नपुंसगवेदस्स वि-जाव- (१-२४) वेमाणियाणं, णवरं जस्स जो अत्थि वेदो । વિયા. સ. ૨૦, ૩. ૭, મુ. ?૨-૧ वेयकरणभेया चउवीसदंडएसु य परूवणं૫. વિષે ખં ભંતે ! વેયરને પાત્તે ? સૂત્ર : ૧. ૨. ૩. ૪. વેદનાં ત્રણ ભેદ : પ્ર. ભંતે ! વેદ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. પ્ર. ઉ. વેદનું સ્વરુપ : પ્ર. ઉ. પ્ર. ઉ. ૨૯. વેદ-અધ્યયન પ્ર. ઉ. ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસકવેદ. ભંતે ! સ્ત્રીવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? ૧૪૨૫ ગૌતમ ! ફુંફુક અગ્નિ અર્થાત્ કરીષાગ્નિની સમાન કહ્યા છે. ભંતે ! પુરુષવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! વન (તૃણ) દાવાનળની જ્વાળાનાં સમાન કહ્યા છે. ચોવીસ દંડકોમાં વેદ બંધનું પ્રરુપણ : ભંતે ! નપુંસકવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? હે આયુષ્યમન્ શ્રમણ ગૌતમ ! મહાનગરની અગ્નિનાં સમાન કહ્યા છે. ભંતે ! સ્ત્રીવેદનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનંતર બંધ, ૩. પરંપરબંધ. પ્ર. ભંતે ! અસુરકુમારોનાં સ્ત્રીવેદનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ (ત્રણ પ્રકારનાં છે.) આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવા જોઈએ. વિશેષ : જેને સ્ત્રીવેદ છે, (તેના માટે જ આ જાણવું જોઈએ) આ પ્રમાણે પુરુષવેદ અને નપુંસક વેદ (બંધ)નાં વિષયમાં પણ વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : જેના જે વેદ હોય તે જ કહેવા જોઈએ. વેદકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! વેદકરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! तिविहे वेयकरणे पण्णत्ते. तं जहा ઉ. ગૌતમ ! વેદકરણ ત્રણ પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. ત્યવેચવર, ૨. પુરિવેયર, ૧. સ્ત્રીવેદકરણ, ૨. પુરુષવેદકરણ, રૂ. નપુંસાવેયર . ૩. નપુંસક વેદકરણ. ઢ. ૨-૨૪. પણ સર્વે નેફસારું રંડા -નવ- ૬.૧-૨૪. નૈરયિકોથી વૈમાનિકો સુધી બધા वेमाणियाणं, जस्स जं अत्थितं तस्स सव्वं भाणियब्वं । દંડકોમાં વેદકરણ જાણવું જોઈએ. પરંતુ જેના જે - વિચા. સ. ૧૧, ૩. ૧, મુ. ૮ વેદ હોય તેના તે બધા વેદકરણ કહેવા જોઈએ. ५. चउवीसदंडएसु वेय परूवर्ण ૫. ચોવીસ દંડકોમાં વેદનું પ્રરુપણ : 1. ૨ , ને મંતે! જિં વેિથા, પૂરિસથા, પ્ર. ૬.૧, ભતે ! શું નૈરયિક સ્ત્રીવેદક, પુરુષવેદક કે નપુંસાવેયા ઘUત્તા ? નપુંસક વેદક હોય છે ? उ. गोयमा! णो इत्थिवेया, णोपुरिसवेया, नपुंसगवेया ઉ. ગૌતમ! નૈરયિક સ્ત્રીવેદક નથી, પુરુષવેદક નથી पण्णत्ता। પરંતુ નપુંસકવેદક હોય છે. પ. હું ૨. મમુરjમારી ને અંતે ! સ્થિયા, પ્ર. ૬.૨, ભંતે ! શું અસુરકુમાર સ્ત્રીવેદક, પુરુષવેદક पुरिसवेया, नपुंसगवेया पण्णत्ता ? કે નપુંસકવેદક હોય છે ? उ. गोयमा ! इत्थिवेया, पुरिसवेया, णो नपुंसगवेया ઉ. ગૌતમ સ્ત્રીવેદવાળા છે, પુરુષવેદવાળા છે, પત્તિ પરંતુ નપુંસક વેદવાળા નથી કહ્યા. ૯. રૂ-૨૨. -નવ- થનારુમારના ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. . ૨૨-૨૬. કુવ-માઝોઝ-વા-ચાક્ષુ ૮.૧૨-૨૧. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ, बि-ति-चरिंदिय-सम्मुच्छिम-पंचेंदियतिरिक्ख- બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, સમૃછિમ सम्मुच्छिम- मणुस्सा नपुंसगवेया, પંચેન્દ્રિય તિર્યંચ અને સમૂચ્છિક મનુષ્ય નપુસક વેદવાળા છે. गब्भवक्कंतियमणुस्सापंचिंदियतिरिक्खया यतिवेया। ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રણે વેદવાળા છે. दं. २२-२४. जहा असुरकुमारा तहा वाणमंतरा દ.૨૨-૨૪, વાણવ્યંતર, જયોતિષ્ક અને जोइसिया-वेमाणिया वि। વૈમાનિકનું વર્ણન અસુરકુમારોનાં સમાન કરવું જોઈએ. - સમ. સુ. ૧૬૬ ૬. ડાકુ કે પવન ૬. ચાર ગતિઓમાં વેદનું પ્રરુપણ : ૨. રચા-નપુંસાવેયા, ૧. નરયિક : નપુંસક વેદવાળા છે. - નીવા. દિ. ૧, મુ. ૩૨ २. तिरिक्खजोणिएसु-एगिदिया ૨. તિર્યંચયોનિક એકેન્દ્રિય - प. सुहुमपुढविकाइयाणं भंते ! जीवा किं इत्थिवेया, પ્ર. ભૂત! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શું સ્ત્રીવેદવાળા છે, पुरिसवेया, नपुंसगवेया ? પુરુષવેદવાળા છે કે નપુંસકવેદવાળા છે ? ૩. ગોય!નો ત્યિથા, નો પુરિસંવેચા, નપુંસરવેયા ઉ. ગૌતમ! સ્ત્રીવેદ વાળા નથી, પુરુષવેશવાળા નથી - નીવા. પfs. ૨, મુ. (??) પરંતુ નપુંસકદવાળા છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૨૭ બાદર પૃથ્વીકાયિકોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં समान छे. સૂક્ષ્મ-બાદર અપુકાયિકનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન છે. સૂક્ષ્મ-ભાદર તેજસુકાયિકનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન છે. સૂક્ષ્મ-બાદર વાયુકાયિકોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન છે. સૂક્ષ્મ-બાદર-સાધારણ, પ્રત્યેક વનસ્પતિકાયિકોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનો સમાન છે. (4) बेन्द्रिय- नपुंसवाणा छे. बायरपुढविकाइया-जहा सुहुमपुढविकाइयाणं । -जीवा. पडि. १, सु. १५ सुहुम-बायर आउकाइया-जहा सुहमपुढविकाइयाणं। - जीवा. पडि.१, सु. १६-१७ सुहुम-बायर तेउकाइया जहा सुहमपुडविकाइयाणं। __ - जीवा. पडि. १, सु. २४-२५ सुहुम-बायर वाउकाइया जहा सुहमपुढविकाइयाणं। - जीवा. पडि.१, सु. २६ सुहुम-बायर-साहारण-पत्तेयसरीरवणस्सइकाइयाजहा सुहुमपुढविकाइयाणं। - जीवा. पडि. १, सु. २०-२१ (ख) बेइंदिया-नपुंसगया। -जीवा. पडि. १, सु. २८ (ग) तेइंदिया-जहा बेइंदियाणं। - जीवा. पडि. १, सु. २९ (घ) चउरिंदिया-जहा तेइंदियाणं । ___ - जीवा. पडि. १, सु. ३० (ङ) सम्मुच्छिमपंचेंदियतिरिक्खजोणियाजलयरा-नपुंसगवेया - जीवा. पडि. १, सु. ३५ थलयरा-जहा जलयराणं' -जीवा. पडि. १, सु. ३६ खहयरा-जहा जलयराणं - जीवा. पडि. १, सु. ३६ (च) गब्भवक्कतियपंचेंदिय तिरिक्खजोणियाजलयरा-तिविहवेया - ___- जीवा. पडि. १, सु. ३८ थलयरा-जहा जलयराणं - जीवा. पडि. १, सु. ३९ खहयरा-जहा जलयराणं। - जीवा. पडि. १, सु. ४० ३. मणुस्सासम्मुच्छिममणुस्सा-नपुंसगवेया । -जीवा. पडि. १, सु. ४१ (ગ) ત્રેઈન્દ્રિયનું વર્ણન તેજ પ્રમાણે (બે ઈન્દ્રિયનાં समान) छे. () ચઉરિન્દ્રિયનું વર્ણન તેજ પ્રમાણે (ત્રેઈન્દ્રિયનાં समान) छे. (3) सम्भूमि पंथेन्द्रिय तिर्थयोनि : જલચર- નપુંસક વેદવાળા છે. સ્થળચર-જળચરોનાં સમાન નપુસક વેવાળા છે. ખેચર : જળચરોનાં સમાન નપુસકદવાળા છે. (2) गमव्युतins पंथेन्द्रिय तिर्थयोनि: - જળચર : ત્રણે વેદવાળા છે. स्थणय२ : ४यरोन समान (नया )छ. य२:४यरोन समान (त्रय वेहवा). 3. मनुष्य સમૂચ્છિક મનુષ્ય- નપુંસકદવાળા છે. १-२. जीवा. पडि. ३, उ. १, सु. ९७ (२) Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ गब्भवक्कंतियमणुस्सा-इत्थिवेया वि, पुरिसवेया વિ, નપુંસાવેયા વિ, મયા વિના - નીવા. પરિ. ૨, સુ. ૪૬ ૪, રેલइत्थिवेया वि, पुरिसवेया वि, नो नपुंसगवेया। - નીવા.. ?, . ૪૨ एगसमए एगवेय वेयण-परूवर्णप. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति, भासंति, पण्णवेंति, परूवेंति एवं खलु नियंठे कालगे समाणे देवब्भूएणं अप्पाणेणं१. से णं तत्थ नो अन्ने देवे नो अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिजुंजिय-परियारेइ । ૭. , २. णो अप्पणिच्चियाओ देवीओ अभिमुंजिय अभिमुंजिय परियारेइ ।। अप्पणामेव अप्पाणं विउब्बिय-विउविय परियारेइ। एगे वि य णं जीवे एगेणं समएणं दो वेए वेएइ, तं નહીં૨. ત્મિવેયં વા, ૨. રિસર્ચ વા | १. जं समयं इत्थिवेयं वेएइ तं समयं पुरिसवेयं ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય : સ્ત્રીવેદવાળા પણ છે, પુરુષવેશવાળા પણ છે, નપુંસકદવાળા પણ છે અને અવેદી પણ છે. ૪. દેવ : સ્ત્રી વેદવાળા પણ છે અને પુરુષવેશવાળા પણ છે, પરંતુ નપુંસક વેદવાળા નથી. એક સમયમાં એક વેદ-વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, બતાવે છે, પ્રજ્ઞાપના કરે છે અને પ્રરૂપણા કરે છે કે કોઈ પણ નિગ્રંથ (મુનિ) મરીને દેવ થતા સ્વયં - ૧. તે ત્યાં (દેવલોકમાં) બીજા દેવોની દેવીઓની સાથે તેને વશમાં કરીને કે તેનું આલિંગન કરીને પરિચારણા (મથુન-સેવન) કરતા નથી. પોતાની દેવીઓને વશમાં કરીને કે આલિંગન કરીને તેની સાથે પણ પરિચારણા કરતા નથી. ૩. પરંતુ તે દેવ વૈક્રિયથી સ્વયં જ દેવીનું રુપ બનાવીને તેની સાથે પરિચારણા કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે વેદોનો અનુભવ (વેદન) કરે છે, જેમકે – ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. ૧. જે સમયે સ્ત્રીવેદ ને વેદે (અનુભવ કરે) છે તે સમયે પુરુષવેદ ને પણ વેદે છે. ૨. જે સમયે પુરુષવેદ ને વેદે છે, તે સમયે સ્ત્રીવેદ ને પણ વેદે છે. સ્ત્રીવેદનું વેદન કરતા પુરુષવેદને પણ વેદે છે. પુરુષવેદનું વેદન કરતા સ્ત્રીવેદને પણ વેદે છે. માટે એક જ જીવ એક સમયમાં બંને વેદને વેદ છે, જેમકે – ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. ભંતે ! શું આ (અન્યતીર્થિકોનું) વર્ણન સત્ય છે? ઉ. હે ગૌતમ ! તે અન્યતીર્થિક જે આ કહે છે -ચાવતુ સ્ત્રીવેદ પુરુષવેદનું વેદન એક સાથે કરે છે, તેનું તે વર્ણન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -યાવપ્રરુપણા કરું છું કે – વેઠું, २. जं समयं पुरिसवेयं वेएइ तं समयं इत्थिवेयं वेएइ, इत्थिवेयस्स वेयणाए पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स वेयणाए इत्थिवेयं वेएइ, एवं खलु एगे वि य णं जीवे एगेणं समएणं दो वेयं વેઠુ, નહીં . રૂચિચે વ, ૨. પુરિસર્યા વા | તે દર્ય મંતે ! વં? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति -जाव- इत्थिवेयं वा, पुरिसवेयं वा जे ते एवमाहंस मिच्छं ते एवमाहंसु, अहं पण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं परूवेमि Page #132 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૨૯ एवं खलु नियंठे कालगएसमाणे अन्नयरेसुदेवलोएस देवत्ताए उववत्तारो भवंति, महिड्ढिएसु -जावमहाणुभागेसु दूरगईसु चिरट्ठिइएसु। सेणं तत्थ देवे भवइ महिडिढए-जाव-दस दिसाओ उज्जोवेमाणे पभासेमाणे -जाव-पडिरूवे । १. से णं तत्थ अन्ने देवे अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिजुंजिय परियारेइ । अप्पणिच्चियाओ देवीओ अभिमुंजिय अभिजुंजिय परियारेइ। ३. नो अप्पणामेव अप्पाणं विउविय-विउविय परियारेइ, एगे वि य णं जीवे एगेणं समएणं एगं वेयं वेएइ, तं जहा - . ત્મિય વા, ૨. પુરિસર્ચ વા | १. जंसमयं इत्थिवेयं वेएइ, नो तं समयं पुरिसवेयं gટ્ટ २. जं समयं पुरिसवेयं वेएइ, नो तं समयं इत्थिवेयं वेएइ। इत्थिवेयस्स उदएणं नो पुरिसवेयं वेएइ, पुरिसवेयस्स उदएणं नो इत्थिवेयं वेएइ । एवं खलु एगे जीवे एगेणं समएणं एगं वेयं वेएइ, કોઈ નિગ્રંથ મરીને, કોઈ મહદ્ધિક -થાવતુ- મહા પ્રભાવયુક્ત, દૂર ગમન કરવાની શક્તિથી સંપન્ન, દીર્ધકાળની સ્થિતિ (આયુ)વાળા અન્ય દેવલોકમાંથી કોઈ એક દેવલોકમાં દેવરુપથી ઉત્પન્ન થાય છે, ત્યાં તે મહતી ઋદ્ધિથી યુક્ત થાય છે -યાવત- દસે દિશાઓમાં ઉદ્યોત કરે છે, વિશિષ્ટ કાંતિથી શોભાયમાન થાય છે -યાવતુ- અત્યંત રુપવાન દેવ હોય છે. ૧. તે દેવ ત્યાં બીજા દેવોની દેવીઓને વશમાં કરીને તેની સાથે પરિચારણા કરે છે, પોતાની દેવીઓને ગ્રહણ કરીને તેની સાથે પણ પરિચારણા કરે છે. ૩. પરંતુ સ્વયં વૈક્રિય કરીને પોતાના વિકર્વિત રુપની સાથે પરિચારણા કરતા નથી. માટે એક જીવ એક સમયમાં બંને વેદોમાંથી કોઈ એક વેદનો જ અનુભવ કરે છે, જેમકે - ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. ૧. જે સમયે સ્ત્રીવેદને વેદતા (અનુભવ કરે ) છે ત્યારે પુરુષવેદને વેદતા નથી. ૨. જે સમયે પુરુષવેદને વેચે છે તે સમયે સ્ત્રીવેદને વેદતા નથી. સ્ત્રીવેદનો ઉદય થવાથી પુરુષવેદને વેદતા નથી. પુરુષવેદનો ઉદય થવાથી સ્ત્રીવેદને વેદતા નથી. માટે એક જીવ એક સમયમાં બંને વેદોમાંથી કોઈ એકને વેદે છે, જેમકે - ૧. સ્ત્રી વેદ, ૨. પુરુષવેદ. જયારે સ્ત્રીવેદનો ઉદય થાય છે ત્યારે સ્ત્રી પુરુષની અભિલાષા કરે છે.. જયારે પુરુષવેદનો ઉદય થાય છે ત્યારે પુરુષ સ્ત્રીની અભિલાષા કરે છે. અર્થાત્ બંને પરસ્પર એક બીજાની ઈચ્છા કરે છે, જેમકે – ૧. સ્ત્રી પુરુષની, ૨. પુરુષ સ્ત્રીની. ૬. સ્ત્રિયં વા, ૨. કુરિયં વા | इत्थी इत्थिवेएणं उदिण्णेणं पुरिसं पत्थेइ । पुरिसो पुरिसवेएणं उदिण्णेणं इत्थिं पत्थेइ । दो वि ते अण्णमण्णं पत्थेति, तं जहा ૨. ત્થા વા પુરિસ, ૨. પુરિસે વા ટ્યિ T - વિય. સ. ૨, ૩, ૫, મુ. ? Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ८. सवेयग-अवेयगजीवाणं कायट्ठिई प. सवेयए णं भंते ! सवेयए त्ति कालओ केवचिरं होइ? ૩. ગોયમાં ! યા તિવિદે Twત્તે, નહીં - ૨. બળાઇ વા પન્નવસા ૨. બળાઇ વા સંપન્નવસિ | ३. साईए वा सपज्जवसिए। तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं, अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरियटै देसूणं ।' प. इथिवेए णं भंते ! इत्थिवेए त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! १ एगेणं आएसेणं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दसुत्तरं पलिओवमसयं पुवकोडिपुहुत्तमब्भहियं । २. एगेणं आएसेणं जहण्णेणं एगसमय, उक्कोसेणं अट्ठारस पलिओवमाइं पुवकोडि पुहुत्त मभइयाई ३. एगेणं आएसेणं जहण्णेणं एगसमयं, उक्कोसेणं चोद्दस पलिओवमाइं पुवकोडिपुहुत्तमब्भइयाई एगेणं आएसेणं जहण्णेणं एगसमयं. उक्कोसेणं पलिओवमसयं पुवकोडिपुहुत्तमब्भइयाई સવેદક-અવેદક જીવોની કાયસ્થિતિ : પ્ર. ભંતે ! સવેદકવાળા જીવ સવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમસવેદક ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અનાદિ - અપર્યવસિત. ૨. અનાદિ - સપર્યવસિત. ૩. સાદી - સપર્યવસિત. તેમાંથી જે સાદિ-સપર્યવસિત છે, તે જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી, અર્થાત કાળથી અનન્ત ઉત્સપિણી- અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન સુધી (જીવ-સંવેદક રહે છે.) પ્ર. ભંતે ! સ્ત્રીવેદ વાળા જીવ સ્ત્રીવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ગૌતમ ! ૧, એક માન્યતા (અપેક્ષા)થી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિપૃથકત્વ એક સો દસ પલ્યોપમ સુધી રહે છે. ૨. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ પૃથફત્વ અઢાર પલ્યોપમ સુધી રહે છે. ૩. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટસાધિક પૂર્વકોટિ પૃથક્વચોદ પલ્યોપમ સુધી રહે છે. ૪. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ પૃથકત્વ સો પલ્યોપમ સુધી રહે છે. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વ સાધિક પલ્યોપમ પૃથત્વ સુધી સ્ત્રીવેદકનાં રુપમાં રહે છે. પ્ર. ભંતે ! પુરુષવેશવાળા જીવ પુરુષવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ શતપૃથકૃત્વ સુધી પુરુષવેદકનાં રૂપમાં રહે છે. પ્ર. ભંતે ! નપુંસકવેદવાળા જીવ નપુંસકવેદકનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? વા ५. एगेणं आएसेणं जहण्णेणं एगं समयं, उक्कोसेणं पलिओवमपुहुत्त पुवकोडिपुहुत्त મયે | पुरिसवेए णं भंते ! पुरिसवेए त्ति कालओ केवचिरं ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं । प. नपुंसगवेए णं भंते ! नपुंसगवेए त्ति कालओ केवचिरं होइ? ૨. નવી, પડિ. ૧, મુ. ૨૩૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન . ૨. ૩. ગોયમા ! નહોળું છુ સમયે, उक्कोसेणं वणप्फइकालो । प. अवेयए णं भंते! अवेयए त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! અવેય તુવિષે વાત્તે, તં નહીં - १. साईए वा अपज्जवसिए, २ साईए वा सपज्जवसिए । तत्थ पंजे से साईए सपज्जवसिए से जहण्णेणं एक्कं સમય, જોસેળ અંતોમુકુત્તે । - ૫૧. ૧. ૨૮, સુ. ૨૨૨૬-૨૨૩૦ इत्थी पुरिस नपुंसगाणं कायट्ठिई परूवणंप. इत्थीणं भंते! इत्थित्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા ! છુ. વળાવેસેાં નહન્નેનું વર્ષ સમયે, उक्कोसेणं दसुत्तरं पलिओवमस्यं पुव्वकोडि पुहुत्तमब्भहियं । ૬. २. एक्केणादेसेणं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं अट्ठारस पलिओवमाई पुव्वकोडिपुहुत्तमहियं । ३. एक्केणादेसेणं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं चउदस पलिओ माई पुव्वकोडिपुहुत्तમધ્મયિં । ४. एक्केणादेसेणं जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं पलिओवमसयं पुव्वकोडिपुहुत्तमब्भहियं । ધ્ एक्केणादेसेणं जहणेणं एक्कं समयं, उक्कोसेणं पलिओवमपुहुत्तं पुव्वकोडिपुहुत्तमब्भहियं । तिरिक्खजोणित्थी णं भंते! तिरिक्खजोणित्थित्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई । २ जलयरीए जहणणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं । (૪) નીવા. ડિ. ૧, સુ. ૨૩૨ (૧) વળ. ૧. ૧૮, સુ. ૧૨૬૨ ૯. ૧૪૩૧ ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી નપુંસકવેદનાં રુપમાં રહે છે. પ્ર. ભંતે ! અવેદકવાળા જીવ અવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! અવેદક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ-અપર્યવસિત, ૨. સાદિ- સપર્યવસિત. આમાંથી જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી અવેદકનાં રુપમાં રહે છે. - સ્ત્રી પુરુષ – નપુંસકોની કાયસ્થિતિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સ્ત્રી, સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! ૧. એક અપેક્ષાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક એક સો દસ પલ્યોપમ સુધી રહી શકે છે. ૨. એક અપેક્ષાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથક્ત્વ અધિક અઢાર પલ્યોપમ સુધી રહી શકે છે. ૩. એક અપેક્ષાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથ અધિક ચોદ પલ્યોપમ સુધી રહી શકે છે. ૪. એક અપેક્ષાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથ અધિક એક સો પલ્યોપમ સુધી રહી શકે છે. ૫. એક અપેક્ષાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથક્ત્વ અધિક પલ્યોપમ પૃથ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચયોનિક સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ક્ત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. જળચરી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથક્ત્વ સુધી રહી શકે છે. (સ્વ) નીવા. ડિ. ૨, સુ. ૨૪૬ (૬) નીવા. ડિ. ૬, મુ. ૨૨૯ (IT) નીવા. પંડિ. ૧, સુ. ૨૪૬ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૨ છું. चउप्पय थलयर तिरिक्खजोणित्थी जहा ओहिया तिरिक्खजोणित्थी । उरपरिसप्पी भुयपरिसप्पित्थीणं जहा जलयरीणं, खहयरित्थी गं जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओ मस्स असंखेज्जइभागं पुव्वकोडिपुहुत्तमब्भहियं । प. मणुस्सित्थी णं भंते ! मणुस्सित्थि त्ति कालओ चिरं होइ ? ૩. ગોયમા!લેત્તુંપડુ~-નહન્નેનુંઅંતોમુકુત્ત, સોસેજં तिन्नि पलिओवमाइं पुव्वकोडिपुहुत्तमब्भहियाई । ' धम्मचरणं पडुच्च-जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं सूणा पुव्वकोडी | एवं कम्मभूमिया वि, भरहेरवया वि, णबरं-खेत्तं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओ माई देसूणपुव्वकोडिमब्भहियाई । धम्मचरणं पडुच्च जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । प. पुव्वविदेह-अवरविदेहित्थी णं भंते ! पुव्वविदेह अवरविदेहित्थि त्ति कालओ केवचिरं होइ ? ૩. ગોયમા! શ્વેતંપડુત્ત્વ-નહન્નેનું અંતોમુહુર્ત્ત, વોમેળ पुव्वकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च - जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं देसूणा पुव्वकोडी | ૬. અજન્મભૂમિન-મનુસિત્થી જું મંતે ! ગમ્મभूमिगमणुस्सित्थि त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जम्मणं पडुच्च- जहन्नेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाई । संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई देसूणाए पुव्वकोडीए अब्भहियाइं । (૧) ૫૧. ૧. ૨૮, મુ. ૧૨૬૩ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ચતુષ્પદ સ્થળચર તિર્યંચયોનિક સ્ત્રીનાં સંબંધમાં ઔધિક તિર્યંચયોનિક સ્ત્રીની જેમ જાણવું જોઈએ. ઉરપરિસર્પ સ્ત્રી અને ભુજપરિસસ્ત્રીનાં સંબંધમાં જળચરીનાં સમાન જાણવું જોઈએ. ખેચર સ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! મનુષ્ય સ્ત્રી મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિપૃથ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વ કોટિ સુધી રહી શકે છે. એ જ પ્રમાણે કર્મભૂમિક અને ભરત-એરવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રીઓના સંબંધમાં જાણવું. વિશેષ ક્ષેત્રની અપેક્ષાએ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! પૂર્વવિદેહ-અપવિદેહની મનુષ્ય સ્ત્રી પૂર્વવિદેહ-અપરવિદેહની મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? - ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથક્ત્વ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. (ઘ) નીવા. ડિ. ૨, મુ. ર૯ For Private Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૩૩ प. हेमवय-हेरण्णवय-अकम्मभूमियमणुस्सित्थी णं भंते! हेमवय-हेरण्णवय अकम्मभूमिय मणुस्सिस्थि त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं पलिओवमं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमं देसूणाए पुव्वकोडीए अब्भहियं । પ્ર. ભંતે ! હૈમવત- હૈંરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી હૈમવત- હૈરવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક એક પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! હરિવર્ષ- રમ્યફવર્ષ- અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી હરિવર્ષ- રમ્યફ વર્ષ- અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? प. हरिवास-रम्मयवास-अकम्मभूमिग-मणुस्सित्थीणं भंते ! हरिवास - रम्मयवास - अकम्मभूमिग - मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई दो पलिओवमाई पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दो पलिओवमाई । संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं दो पलिओवमाई देसूणपुवकोडिमब्भहियाइं, T. તેવગુત્તરવુંvi સન્મભૂમિ મનુસ્મિત્યનું અંતે! देवकुरूत्तरकुरूणं अकम्मभूमिग मणुस्सित्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणाई तिन्नि पलिओवमाइं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगाई, उक्कोसेणं तिन्नि पलिओवमाइं। संहरणं पडूच्च-जहन्नेणं अंतोमहत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाइं देसूणाए पुव्वकोडीमब्भहियाई । ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ બે પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક બે પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! દેવકુરુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી દેવકુ-ઉત્તરકુરુ-અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં પમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ - જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રી અંત દ્વ પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જધન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન દેશોન પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. સંહરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોટિ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ સુધી રહી શકે છે. अंतरदीवगअकम्मभूमिग-मणुस्सित्थी णं भंते ! अंतरदीवगाकम्मभूमिग-मणुस्सिस्थित्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च-जहन्नेणं देसूणं पलिओवमस्स असंखेज्जइभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं। संहरणं पडुच्च-जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं देसूणाए पुन्चकोडीए अब्भहियं। Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. देविस्थीणं भंते! देविस्थित्ति कालओ केवचिरं होइ? પ્ર. ભંતે ! દેવ સ્ત્રી-દેવ સ્ત્રીનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જે તેની ભવસ્થિતિ છે. તેજ તેની કાયસ્થિતિ જાણવી જોઈએ. उ. गोयमा ! जच्चेव भवट्ठिई सच्चेव संचिट्ठणा - નવા. પરિ. ૨, મુ. ૪૮ (૧-૨) प. पुरिसे णं भंते ! पुरिसेत्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । प. तिरिक्खजोणियपुरिसे णं भंते ! तिरिक्खजोणिय पुरिसे त्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई पुवकोडिपुहुत्तब्भहियाई। एवं तं चेव संचिट्ठणा जहा इत्थीणं-जाव-खहयर तिरिक्खजोणियपुरिसस्स संचिट्ठणा। प. मणुस्सपुरिसेणं भंते ! मणुस्स पुरिसे त्ति कालओ केवचिरं होइ? गोयमा! खेत्तंपडुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिन्नि पलिओवमाई पुवकोडिपुहुत्तमब्भहियाइं।' પ્ર. ભંતે ! પુરુષ - પુરુષનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક સાગરોપમ શતપૃથફત્વ સુધી રહી શકે છે. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક- પુરુષ તિર્યંચયોનિક પુરુષનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથફત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે જેમ સ્ત્રીઓની કાયસ્થિતિ કહી તેજ પ્રમાણે ખેચરતિયચયોનિક પુરુષો સુધીની કાયસ્થિતિ જાણવી જોઈએ. પ્ર. ભંતે ! મનુષ્ય પુરુષ- મનુષ્ય પુરુષનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. આ પ્રમાણે પૂર્વવિદેહ, અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય-પુરુષો સુધીની સર્વત્ર કાયસ્થિતિ જાણવી જોઈએ. અકર્મભૂમિક મનુષ્ય પુરુષો વાવત- અંતર્લી ૫જ મનુષ્ય પુરુષોનાં સંબંધમાં અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓનાં સમાને જાણવું જોઈએ. દેવ પુરુષોની જે ભવસ્થિતિ કહી છે તેજ સવથસિદ્ધ સુધીનાં દેવ પુરુષોની કાયસ્થિતિ જાણવી જોઈએ. પ્ર. ભંતે ! નપુંસક નપુંસકનાં રૂપમાં કેટલા સમય, સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહી શકે છે. धम्मचरणं पडुच्च जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुवकोडी। एवं सब्बत्थ -जाव- पुव्वविदेह-अवरविदेह कम्मभूमिग मणुस्सपुरिसाणं। अकम्मभूमिग मणुस्सपुरिसाणं जहा अकम्मभूमिग मणुस्सित्थीणं -जाव- अंतरदीवगाणं । देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा -जावसब्बत्थसिद्धगाणं। - નીવા. પર. ૨, સુ. ૨૪ प. नपुंसए णं भंते! नपुंसए त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं तरूकालो, ૬. (૪) નાવા. કિ. રૂ, સુ. ૨૦૬ (7) Mવા. ર. ૬, મુ. ૨૬ () . ૬, IT. ૨૦ Page #138 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૩૫ प. णेरइयनपुंसए णं भंते ! णेरइयनपुंसएत्ति कालओ केवचिरं होइ ? उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं। एवं पुढवीए ठिई भाणियब्बा। प. तिरिक्खजोणियनपुंसए णं भंते ! तिरिक्खजोणिय नपुंसएत्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो। एवं एगिंदियनपुंसगस्स वण्णस्सइकाइयस्स वि एवमेव । सेसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्ज कालं-असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोया। बेइंदिय-तेइंदिय-चउरिंदियनपुंसगाण य जहण्णेणं अंतोमुहुतं, उक्कोसेणं संखेज्जं कालं। प. पंचिंदिय तिरिक्खजोणिय नसए णं भंते ! पंचिंदियतिरिक्खजोणियनपंसए त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं पुवकोडिपुहुत्तं। एवं-जलयर-तिरिक्ख-चउप्पय-थलयर-उरपरिसप्प भयपरिसप्प महोरगाण वि। પ્ર. અંતે ! નૈરયિક નપુંસક જીવ નૈરયિક નપુંસકનાં રુપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ સુધી રહી શકે છે. આ પ્રમાણે રત્નપ્રભાદિ પૃથ્વીઓમાં પણ કાળ સ્થિતિ કહેવી જોઈએ. પ્ર. ભંતે ! તિર્યંચયોનિક નપુંસક જીવ તિર્યંચયોનિક નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાળ સુધી રહી શકે છે. આ પ્રમાણે એકેન્દ્રિય નપુંસક તથા વનસ્પતિકાયિક નપુંસક પણ એટલા કાળ સુધી રહી શકે છે. બાકી (પૃથ્વીકાયિક, અપ્રકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક) નપુસકોનાં જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ અથતિ કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે. બેઈન્દ્રિય, બેઈજિય, ચઉન્દ્રિય નપુસકોનાં જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ છે. પ્ર. ભંતે ! પંચેન્દ્રિય-તિર્યંચયોનિક નપુંસક-પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વ સુધી રહી શકે છે. આ પ્રમાણે જળચર, ચતુષ્પદ, સ્થળચર, ઉરપરિસર્પ ભુજપરિસર્પ-મહોરગ પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકનો સમય જાણવો જોઈએ. પ્ર. ભંતે ! મનુષ્ય નપુંસક- મનુષ્ય નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? ઉ. ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ સુધી રહી શકે છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ પૃથફત્વ સુધી રહી શકે છે. કર્મભૂમિક, ભરત-ઐરાવત, પૂર્વવિદેહ-અપરવિદેહનાં (મનુષ્ય નપુંસકોના સંબંધમાં) પણ આ પ્રમાણે કહેવું જોઈએ. प. मणुस्सनपुंसगस्सणं भंते! मणुस्सनपुंसएत्तिकालओ केवचिरं होइ? उ. गोयमा ! खेत्तं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुवकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च-जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं देसूणं पुवकोडी। एवं-कम्मभूमग-भरहेरवय-पुच्चविदेह-अवरविदेहेसु वि भाणियब्वं। Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. अकम्मभूमगमणुस्सनपुंसए णं भंते ! अकम्मभूमग- પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય નપુંસક-અકર્મભૂમિક मणुस्सनपुंसएत्ति कालओ केवचिरं होइ? મનુષ્ય નપુંસકનાં રૂપમાં કેટલા સમય સુધી રહી શકે છે ? उ. गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, ગૌતમ ! જન્મની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત उक्कोसेणं मुहुत्तपुहूत्तं । અને ઉત્કૃષ્ટ મુહૂર્ત પૃથફત્વ સુધી રહી શકે છે. संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं સંહરણની અપેક્ષાએ-જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ देसूणा पुवकोडी, દેશોન પૂર્વકોટિ સુધી રહી શકે છે. एवं सब्वेसिं-जाव- अन्तरदीवगाणं। આ પ્રમાણે અંતદ્વીપજ મનુષ્ય નપુસકો સુધીનો - નીવા. પરિ. ૨, ૩. ૧૧ (૨) કાળ કહેવો જોઈએ. १०. सवेयग-अवेयग जीवाणं अंतरकाल परूवणं- ૧૦. સવેદક-અવેદક જીવોનાં અંતરકાળનું પ્રરુપણ : प. सवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ભંતે ! સવેદકનું અંતરકાળ કેટલું છે ? उ. गोयमा! अणाइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं, ઉ. ગૌતમ ! અનાદિ-અપર્યવસિત (અવેદક)નું અંતર अणाइयस्स सपज्जवसियस्स णत्थि अंतरं, નથી. અનાદિ-સપર્યવસિત (સવેદક)નું પણ અંતરકાળ નથી. साईयस्स सपज्जवसियस्स जहण्णणं एक्कं समयं, પરંતુ સાદિ-સપર્યવસિતનું અંતર જઘન્ય એક સમય उक्कोसेणं अंतोमुहुत्तं। અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું હોય છે. - નવા. પરિ. ૧, મુ. ૨૩૨ प. इत्थीणं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ભંતે ! સ્ત્રીનું (ફરીથી સ્ત્રી થવામાં) કેટલા સમયનું અંતર છે ? उ. गोयमा ! जहण्णणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतं ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ कालं-वणस्सइकालो। અર્થાત્ વનસ્પતિકાળ છે. एवं सब्वासिं तिरिक्खित्थीणं। આ પ્રમાણે બધા તિર્યંચ સ્ત્રીઓનું અંતર છે. मणुस्सित्थीए खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, મનુષ્ય સ્ત્રીઓનું અંતરકાળ ક્ષેત્રની અપેક્ષાએ उक्कोसेणं वणस्सइकालो। જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય અને अणंतंकालं -जाव-अवडढपोग्गलपरियट देसणं। ઉત્કૃષ્ટ અનન્તકાળ ચાવતુ- દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન છે. વં નવ- યુવવિલેહ-ન્મવરવટિયા આ પ્રમાણે પૂર્વવિદેહ-અપરવિદેહ સુધીની મનુષ્ય સ્ત્રીઓનું અંતર અનન્તકાળ જાણવું જોઈએ. प. अकम्मभूमिगमणुस्सित्थीणं भंते ! केवइयं कालं પ્ર. ભંતે ! અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓનું અંતરકાળ अंतरं होइ? કેટલું છે ? उ. गोयमा! जम्मणं पडुच्च-जहण्णेणं दसवाससहस्साई ઉ. ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતરકાળ अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं वणस्सइकालो। સાધિક અંતર્મુહૂર્ત દસ હજાર વર્ષ છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. संहरणं पडुच्च-जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતરકાળ અંતર્મુહૂર્ત वणस्सइकालो। છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. વે નાવ- ગેતરવિયાગો. આ પ્રમાણે અંતર્લીપજ સુધીની સ્ત્રીઓનું અંતરકાળ છે. ૨. () નવાપરિ, ૨, . ૬૩ (૩) નીવા. વડ, ૬, સુ. ૨૪૬ Ep. Page #140 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન देवित्थियाणं सव्वासिं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं areesकालो । - નીવા. ડિ. ૨, મુ. ૪૬ ૧. પુરિતસ્સ નું મંતે ! વશ્ય વાતું અંતર હોઇ ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं વળસ્સાનો तिरिक्खजोणियपुरिसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । एवं - जाव- खहयरतिरिक्खजोणियपुरिसाणं । प. मणुस्सपुरिसाणं भंते! केवइयं कालं अंतरं होइ ? ૩. ગોયમા! લેાંપડુ ધ્વ-બહોળું અંતોમુહુર્ત્ત, વોમેળ वणस्सइकालो । धम्मचरणं पडुच्च-जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अणंतं कालं-अणंताओ उस्सप्पिणी-ओसप्पिणीओ -जाव- अवड्ढपोग्गलपरियट्टं देसूणं । कम्मभूमगाणं - जाव- विदेहो - जाव- धम्मचरणे एक्को समओ सेसं जहित्थीणं -जाव- अंतरदीवगाणं । देवपुरिसाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । भवणवासिदेवपुरिसाणं ताव -जाव- सहस्सारो जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । प. आणयदेवपुरिसाणं भंते! केवइयं कालं अंतरं होइ ? उ. गोयमा ! जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो । एवं जाव गेवेज्जदेवपुरिसस्स वि । अणुत्तरोववाइयदेवपुरिसस्स जहण्णेणं वासपुहूत्तं, उक्कोसेणं संखेज्जाइं सागरोवमाई साइरेगाई । . નીવા. દ. ર્, સુ. ધ છુ. (૬) નીવા. દ. ર, મુ. ૬૩ પ્ર. ભંતે ! પુરુષનું (ફરીથી પુરુષ થવામાં) કેટલા કાળનું અંતર છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતરકાળ એક સમય છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. તિર્યંચયોનિક પુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતરકાળ વનસ્પતિકાળ છે. આ પ્રમાણે ખેચર તિર્યંચયોનિક સુધીનાં પુરુષોનું અંતરકાળ છે. પ્ર. ઉ. પ્ર. ઉ. ૧૪૩૭ બધી દેવ સ્ત્રીઓનુ અંતરકાળ જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. (૫) નીવા. ડિ. ૧, ૩. ૨૪૬ ભંતે ! મનુષ્ય પુરુષોનું અંતરકાળ કેટલું છે ? ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ-જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાત્ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ -યાવત્ત્મ દેશોન અર્ધપુદ્દગલ પરાવર્તન કાળ છે. કર્મભૂમિનાં મનુષ્યોથી વિદેહના મનુષ્યો સુધીનુ અંતર ધર્માચરણની અપેક્ષાએ એક સમયનુ છે. બાકી જેમ મનુષ્ય સ્ત્રીઓનાં માટે કહ્યું છે તેવુ જ અંતર્દીપોનાં મનુષ્યો સુધીનું અંતરકાળ કહેવુ જોઈએ. દેવપુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ભવનવાસી દેવપુરુષોથી સહસ્ત્રાર દેવલોક સુધીનાં દેવપુરુષોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ભંતે ! આનત દેવપુરુષોનું અંતરકાળ કેટલું છે ? ગૌતમ ! જઘન્ય અંતરકાળ વર્ષ પૃથ છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. આ પ્રમાણે ત્રૈવેયક સુધીનાં દેવપુરુષોનું પણ અંતરકાળ છે. અનુત્તરોપપાતિક દેવ પુરુષોનું અંતરકાળ જઘન્ય વર્ષ પૃથક્ત્વ છે અને ઉત્કૃષ્ટ કંઈક અધિક સંખ્યાત સાગરોપમ છે. For Private Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. नपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. અંતે ! નપુંસકોનું અંતરકાળ કેટલું છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोव ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કંઈક मसयपुहुत्तं साइरेगं'। વધારે સાગરોપમ શત પૃથફત્વ છે. णेरइयनपुंसगस्स णं भंते ! केवइयं कालं अंतरंहोइ? પ્ર. ભંતે ! નરયિક નપુંસકોનું અંતરકાળ કેટલું છે? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ वणस्सइकालो। વનસ્પતિકાળ છે. रयणप्पभापुढवीने रइयनपुंसगस्स जहण्णेणं રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકોનું અંતરકાળ अंतोमुहुत्तं, उक्कोसेणं वणस्सइकालो, જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. પુર્વ સલ્વેસિં - નવ-મહેસમાં આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધીનાં બધા નૈરયિક નપુંસકોનું અંતરકાળ જાણવું જોઈએ. तिरिक्खजोणियनपुंसगस्स जहण्णेणं अंतोमुहुत्तं, તિર્યંચયોનિક નપુંસકોનું અંતરકાળ જઘન્ય उक्कोसेणं सागरोवमसयपुहुत्तं साइरेगं । અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કંઈક વધારે સાગરોપમ શતપૃથકત્વ છે. एगिंदियतिरिक्खजोणियनपुंसगस्स जहण्णेणं એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુસકોનું અંતરકાળ अंतोमुहुत्तं, उक्कोसेणं दो सागरोवमसहस्साई જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક संखेज्जवासमब्भहियाइं। બે હજાર સાગરોપમ છે. पुढवि-आउ-तेउ-वाऊणं जहण्णेणं अंतोमहत्तं, પૃથ્વી, અપૂ, તેજસ્, વાયુકાયિકોનું અંતરકાળ उक्कोसेणं वणस्सइकालो। જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. वणस्सइकाइयाणं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं વનસ્પતિકાયિકોનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત असंखेज्जं कालं -जाव- असंखेज्जा लोया । અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ -વાવ- અસંખ્યાત લોક પ્રમાણ છે. बेइंदियाईणं-जाव-खहयराणं जहण्णेणं अंतोमुहत्तं, બેઈન્દ્રિયાદિ જીવોથી (પંચેન્દ્રિય તિર્યંચયોનિક) उक्कोसेणं वणस्सइकालो। ખેચરો સુધીનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. मणुस्सनपुंसगस्स खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, મનુષ્ય નપુંસકોનું અંતરકાળ ક્ષેત્રની અપેક્ષાએ उक्कोसेणं वणस्सइकालो। જધન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. धम्मचरणं पडुच्च जहण्णेणं एगं समयं, उक्कोसेणं ધર્માચરણની અપેક્ષાએ-જઘન્ય એક સમય છે અને अणंतं कालं -जाव- अवड्ढपोग्गलपरियटै देसूणं । ઉત્કૃષ્ટ અનન્તકાળ યાવત- કંઈક ઓછું અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ છે. एवं कम्मभूमगस्स वि भरहेरवयस्स पुवविदेह કર્મભૂમિક ભરત-એરવત-પૂર્વવિદેહ-અપર अवरविदेहगस्स वि। વિદેહનાં મનુષ્ય નપુસકોનું અંતરકાળ પણ આ પ્રમાણે છે. प. अकम्मभूमगमणुस्सनपुंस्सगस्स णं भंते ! केवइयं પ્ર. ભંતે ! અકર્મભૂમિનાં મનુષ્ય નપુંસકોનું અંતરકાળ कालं अंतरं होइ? કેટલું છે ? उ. गोयमा ! जम्मणं पडुच्च - जहण्णेणं अंतोमुहुत्तं, ગૌતમ ! જન્મની અપેક્ષાએ અંતરકાળ જઘન્ય उक्कोसेणं वणस्सइकालो। અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. ૧. () નવા. પરિ. ૨, સુ. ૬ રૂ (9) નીવા. રિ. ૧, . ૨૪૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૩૯ संहरणं पडुच्च जहण्णेणं अंतोमहत्तं, उक्कोसेणं સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત છે અને वणस्सइकालो। ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. एवं -जाव- अंतरदीवग त्ति। આ પ્રમાણે અંતર્લીપજ સુધીનાં મનુષ્ય નપુંસકોનું - जीवा. पडि. २, सु. ५९ (३) અંતર કાળ જાણવું જોઈએ. प. अवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? प्र. मते ! सहनु अंतर 32 छ ? उ. गोयमा ! साइयस्स अपज्जवसियस्स णत्थि अंतरं, ७. गौतम ! सामिपर्यवसितनु मंत२१ नथी. साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहूत्तं, સાદી-સપર્યવસિતનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત उक्कोसेणं अणंतं कालं -जाव- अवड्ढं- पोग्गल છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ -પાવત- દેશોન परियट देसूणं'। અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ પ્રમાણ છે. - जीवा. पडि. ९, सु. २३२ ११. सवेयग-अवेयग जीवाणं अप्पबहुत्तं- ११. सह-सवे पोनi अपनत्व : प. एएसिणंभंते!जीवाणं१.सवेयगाणं, २.इत्थीवेयगाणं, प्र. मत ! २॥ १. सवे६७, २. स्त्रीव६७, 3. पुरुषवे६४, ३.पुरिसवेयगाणं, ४. नपुंसगवेयगाणं, ५. अवेयगाण ૪. નપુંસક વેદક અને ૫. અવેદક જીવોમાંથી કોણ य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया ओनाथी सत्य -यावत- विशेषाधित छ? वा? उ. गोयमा ! १. सव्वत्थोवा जीवा पुरिसवेयगा, 3. गौतम ! १. पुरु५६ ७५ माथी म छ, २. इत्थीवेयगा संखेज्जगुणा, २. (तनाथी) स्त्रीवे. संध्यात गु॥ छ, ३. अवेयगा अणंतगुणा, 3. (तनाथी) अ६४ अनन्ता छ, ४. नपुंसगवेयगा अणंतगुणा,२ ४. (तेनाथी) नपुंस वे अनन्ता छ, ५. सवेयगा विसेसाहिया। ५. (तनाथी) सवे६ विशेषाधि छे. - पण्ण. प. ३, सु. २५३ १२. इत्थीणं अप्प बहुत्तं १२. स्त्रीमोनो सपनत्व: प. (१) एयासि णं भंते ! १.तिरिक्खजोणित्थियाणं, प्र. १. मते ! ॥ १. तिर्थययोनि - स्त्रीमोभा, २. मणुस्सित्थियाणं, ३. देवित्थियाण य कयरा ૨. મનુષ્ય- સ્ત્રીઓમાં અને ૩. દેવ સ્ત્રીઓમાં कयराहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवाओ मणुस्सित्थियाओ, 6. गौतम ! १. धाथी स५ मनुष्य-स्त्रीमो छ, २. तिरिक्खजोणित्थियाओ असंखेज्जगुणाओ, २. (तनाथी) तिर्यययोनि- स्त्रीमो असंज्यात ગુણી છે, ३. देवित्थियाओ असंखेज्जगुणाओ। 3. (तनाथी) पिस्त्रीमो संन्यातगुणी . (२) एयासि णं भंते ! तिरिक्खजोणित्थियाणं २. मत ! मा तिर्थययोनि १.४यरी, १.जलयरीणं, २.थलयरीणं, ३.खहयरीण य कयरा ૨. સ્થળચરી અને ૩. ખેચરી સ્ત્રીઓમાં કોણ कयराहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ओनाथी सत्य -यावत- विशेषाधि छ ? उ. गोयमा ! १. सव्वत्थोवाओ खहयरतिरिक्खजो- 6. ગૌતમ ! ૧. ખેચરી તિર્યંચયોનિક - સ્ત્રીઓ णित्थियाओ, બધાથી અલ્પ છે. १. जीवा. पडि. ९, सु. २४५ २. विया. स. ६, उ. ३, सु. २९ ३. सब्वत्थोवा अवेयगा, सवेयगा अणंतगुणा । - जीवा. पडि. ९, सु. २३२ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૦ २. थलयरतिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, ३. जलयरतिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ। प. (३) एयासिणंभंते! मणुस्सित्थियाणंकम्मभूमियाणं, अकम्मभूमियाणं, अंतरदीवियाण य कयरा कयराहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा? ૩. ગોયમ! , સવંત્યોવાળો અંતરલીવ- રશ્નभूमिग-मणुस्सित्थियाओ, २-३. देवकुरू-उत्तरकुरू-अकम्मभूमिग-मणुस्सित्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. (તેનાથી) સ્થળચરી તિર્યંચયોનિક-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩. (તેનાથી) જળચરી તિર્યંચયોનિક - સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. પ્ર. ૩. અંતે ! આ કર્મભૂમિક, અકર્મભૂમિક અને અંતરÁ પજ મનુષ્ય-સ્ત્રીઓમાંથી કોણ કોનાથી અલ્પ -થાવત– વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. અંતર્દીપજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બધાથી અલ્પ છે, ૨-૩. (તેનાથી) દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે, ૪-૫. (તેનાથી) હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે. ૬-૭. (તેનાથી) હૈમવત-હૈરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે. ૮-૯. (તેનાથી) ભરત-એરવત કર્મભૂમિક મનુષ્યસ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૧૦-૧૧. (તેનાથી) પૂર્વવિદેડ-અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. પ્ર. ૪. ભંતે ! આ ૧ ભવનવાસી, ૨. વાણવ્યંતર, ૩. જયોતિષ્ક અને ૪. વૈમાનિક દેવસ્ત્રીઓમાંથી કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ४-५. हरिवास-रम्मगवास-अकम्मभूमिग-मणुस्सित्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, ६-७. हेमवए-हेरण्णवए-अकम्मभूमिग-मणुस्सित्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, ८-९. भरहेरवय-कम्मभूमिग-मणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, १०-११. पुव्वविदेह - अवरविदेह - कम्मभूमिग मणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ। ૫. (૪) gયfશ અંતે ! સેffસ્થા, ૬.ભવવાસિની, ૨.વાળમંતરી, રૂ. નોળિvi, ४. वेमाणिणीण य कयरा कयराहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? ૩. યા! . સંવત્યોવાળો વેનિયરિસ્લિમો. २. भवणवासि-देवित्थियाओ असंखेज्जगुणाओ, ३. वाणमंतर-देवित्थियाओ असंखेज्जगुणाओ, ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ વૈમાનિક દેવ સ્ત્રીઓ છે. ૨. (તેનાથી) ભવનવાસી દેવ-સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. ૩. (તેનાથી) વાણવ્યંતર દેવ-સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. ૪. (તેનાથી) જયોતિક-દેવ-સ્ત્રીઓ સંખ્યાત ગુણી છે. પ્ર. ૫. અંતે ! આ તિર્યંચયોનિક-૧, જળચરી, ૨. સ્થળચરી, ૩. ખેચરી સ્ત્રીઓ, ૪. કર્મભૂમિક, ૫. અકર્મભૂમિક, ૬. અંતરદ્વાજ મનુષ્ય સ્ત્રીઓ, ૪. નોસિય-વિચિયામો સંવેન્ના / I ૫. (૬) પ્રથાતિ જ અંતે ! તિરિ-ગોિિત્યા ૨. નયી, ૨. થયરીને, રૂ. ૩યરીf I मणुस्सित्थियाणं- ४. कम्मभूमियाणं, ५. अकम्मभूमियाणं, ६. अंतरदीवियाणं । देवित्थियाणं Page #144 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૪૧ ૭. મવવાસિfrvi, ૮, વનમંતર, ૭. ભવનવાસિની, ૮, વાણવ્યંતરી, ૧. નોસિff, ૨૦.વેકાળિયારા ચરા ૯. જયોતિષ્મી અને ૧૦. વૈમાનિકી દેવ-સ્ત્રીઓમાંથી हिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? કોણ કોનાથી અલ્પ -યાવત- વિશેષાધિક છે ? ૩. યમ! સંવત્યોવાળો અંતરઊીવ-મમ્મનિ/- ઉ. ગૌતમ ! ૧, અંતર્દી પજ- અકર્મભૂમિક મનુષ્ય मणुस्सित्थियाओ, સ્ત્રીઓ બધાથી અલ્પ છે. २-३. देवकुरू-उत्तरकुरू - अकम्मभूमिग-मणुस्सि ૨-૩. (તેનાથી) દેવકુફ- ઉત્તરકુરુ અકર્મભૂમિક त्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે. ४-५. हरिवास-रम्मगवास-अकम्मभूमिग-मणुस्सि ૪-૫. (તેનાથી) હરિવર્ષ- રમ્યફવર્ષ અકર્મભૂમિક त्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે. ६-७. हेमवए -हेरण्णवए-अकम्मभूमिग-मणुस्सि ૬-૭. (તેનાથી) હૈમવત-હૈરમ્યવત અકર્મભૂમિક त्थियाओ दोवि तुल्लाओ संखेज्जगुणाओ, મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે અને બંને પરસ્પર સમાન છે, ८-९. भरहेरवए-कम्मभूमिग-मणुस्सित्थियाओ ૮-૯. (તેનાથી) ભરત-એરવત કર્મભૂમિક મનુષ્યदोवि संखेज्जगुणाओ, સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. १०-११. पुव्वविदेह - अवरविदेह - कम्मभूमिग ૧૦-૧૧. (તેનાથી) પૂર્વવિદેહ-અપરવિદેહ કર્મભૂમિક मणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. १२. वेमाणिय-देवित्थियाओ असंखेज्जगुणाओ, ૧૨. (તેનાથી) વૈમાનિકી દેવ-સ્ત્રીઓ અસંખ્યાત ગુણી છે. १३. भवणवासि-देवित्थियाओ असंखेज्जगुणाओ, ૧૩. (તેનાથી) ભવનવાસિની દેવ-સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. १४. खहयर-तिरिक्खजोणित्थियाओ असंखेज्ज ૧૪. (તેનાથી) ખેચરી તિર્યંચયોનિક સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે. १५. थलयर-तिरिक्खजोणित्थियाओ संखेज्ज ૧૫. (તેનાથી) સ્થળચરી તિર્યંચયોનિક સ્ત્રીઓ ગુજ, સંખ્યાતગુણી છે. १६. जलयर-तिरिक्खजोणित्थियाओ संखेज्ज ૧૬. (તેનાથી) જળચરી તિર્યંચયોનિક સ્ત્રીઓ गुणाओ, સંખ્યાતગુણી છે. १७. वाणमंतर-देवित्थियाओ संखेज्जगुणाओ, ૧૭. (તેનાથી) વાણવ્યંતરી દેવ-સ્ત્રીઓ સંખ્યાત ગુણી છે. १८. जोइसिय-देवित्थियाओ संखेज्जगुणाओ। ૧૮. (તેનાથી) જયોતિષ્ક દેવ સ્ત્રીઓ સંખ્યાત- નીવ. પરિ. ૨, ૩. ૧૦ (૧-૫). ગુણી છે. १३. पुरिसाणं अप्पबहुत्तं ૧૩. પુરુષોનો અલ્પબદુત્વ : अप्पाबहुयाणि जहेवित्थीणं -जाव સ્ત્રીઓનાં અલ્પબદુત્વનાં સમાન -વાવg. ૨. સિ જે મં! 9. સેવપુરસTvi ભવળવાર્તi, પ્ર. ૧. ભંતે ! આ ૧. ભવનવાસી, ૨ વાણવ્યંતર, २. वाणमंतराणं, ३.जोइसियाणं, ४. वेमाणियाणय ૩. જયોતિષ્ક અને ૪. વૈમાનિક દેવ-પુરુષોમાં कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया वा ? કોણ કોનાથી અલ્પ –યાવત- વિશેષાધિક છે ? Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. યમા ! . સવલ્યોવા વેકળિયવ-પૂરિસા. २. भवणवइदेव-पुरिसा असंखेज्जगुणा, ३. वाणमंतरदेव-पुरिसा असंखेज्जगुणा, ઉ. ગૌતમ ! ૧, બધાથી અલ્પ વૈમાનિક દેવ પુરુષ છે. ૨. (તેનાથી) ભવનવાસી દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) વાણવ્યંતર દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે. ૪.(તેનાથી) જયોતિષ્ક દેવ-પુરુષ સંખ્યાતગુણા છે. પ્ર. ૨. અંતે ! આ - ૧. જળચર, ૨, સ્થળચર, ૩. ખેચર તિર્યંચયોનિક પુરુષો, ૪. કર્મભૂમિક, ૫. અકર્મભૂમિક, ૬. અંતરદ્વપજ મનુષ્ય પુરુષો, ૭. ભવનવાસી, ૮. વાણવ્યંતર, ૯, જયોતિષ્ક, ૧૦. સૌધર્મથી સર્વાર્થસિદ્ધ સુધીનાં વૈમાનિક દેવ-પુરુષોમાંથી કોણ કોનાથી અલ્પ વાવતુવિશેષાધિક છે ? ४. जोइसियदेव-पुरिसा संखेज्जगुणा । प. २. एएसि णं भंते ! तिरिक्खजोणिय-पुरिसाणं ૨. ન–રાઈ, ૨. થર્જયરા, રૂ. થરાઈ મજુસपुरिसाणं ४. कम्मभूमगाणं, ५. अकम्मभूमगाणं, ६. अंतरदीवगाणं, देवपुरिसाणं-७. भवणवासीणं, ८.वाणमंतराणं, ९.जोइसियाणं, १०.वेमाणियाणं सोहम्माणं -जाव- सब्वट्ठसिद्धगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? गोयमा! १. सव्वत्थोवा अंतरदीवग-अकम्मभूमगमणुस्सपुरिसा, २-३. देवकुरू-उत्तरकुरू-अकम्मभूमग-मणुस्सपुरिसा दोवि तुल्ला संखेज्जगुणा, ४-५. हरिवास - रम्मगवास - अकम्मभूमगमणुस्सपुरिसा दोवि तुल्ला संखेज्जगुणा, ६-७.हेमवए-हेरण्णवए-अकम्मभूमग-मणुस्सपुरिसा दोवि तुल्ला संखेज्जगुणा, ८-९. भरहेरवए - कम्मभूमग - मणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, ૨ ૦-. પુત્રવિદ - અરવિદ - કૃષ્ણમૂમमणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, १२. अणुत्तरोववाइयदेव-पुरिसा असंखेज्जगुणा, ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય-પુરુષ છે, ર-૩. (તેનાથી) દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય-પુરુષ બંને સમાન અને સંખ્યાતગુણા છે. ૪-૫. (તેનાથી) હરિવર્ષ- રમ્યફવર્ષ અકર્મભૂમિક મનુષ્ય-પુરુષ બંને સમાન અને સંખ્યાતગુણા છે. -૭. (તેનાથી) હેમવત-ભૈરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય-પુરુષ બંને સમાન અને સંખ્યાતગુણા છે. ૮–૯. (તેનાથી)ભરત-એરવત કર્મભૂમિક મનુષ્યપુરુષ બંને સંખ્યાતગુણા છે. ૧૦-૧૧. (તેનાથી) પૂર્વવિદેહ- અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય પુરુષ બંને સંખ્યાતગુણા છે. ૧૨. (તેનાથી) અનુત્તરોપપાતિક દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે. ૧૩. (તેનાથી) ઉપરિમ રૈવેયક દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૧૪. (તેનાથી) મધ્યમ રૈવેયક દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૧૫. (તેનાથી)અધસ્તન ઝવેયક દેવ-પુરુષ સંખ્યાતગુણા છે. ૧૬-૧૯. (તેનાથી) અય્યત કલ્પ દેવપુરુષ સંખ્યાતગુણા છે -વાવ- આનત કલ્પનાં દેવપુરુષ સંખ્યાતગુણા છે. १३. उवरिम-गेविज्जदेव-पुरिसा संखेज्जगुणा, १४. मज्झिम-गेविज्जदेव-पुरिसा संखेज्जगुणा, ૨૬. ઢિમ-વિન્ગવ-પુરિસા સંવેજ્ઞાળા, १६-१९. अच्चुयकप्पे देवपुरिसा संखेज्जगुणा -जावआणयकप्पे देवपुरिसा संखेज्जगुणा, Page #146 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૪૩ २०. सहस्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, २१-२४. महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा -जाव- माहिंदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, २५. सणंकुमार कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ૨૬. ઉસળવે તેવપુરિસ સંવેનગુI, ૨૭. સોમે પે દેવપુરિસા સંન્નાના, ૨૮. અવળવસિલેવપુરસા બસંન્નાના, ૨૦. (તેનાથી) સહસ્ત્રાર કલ્પનાં દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે. ૨૧-૨૪. (તેનાથી) મહાશુક્ર કલ્પનાં દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે વતુ- મહેન્દ્ર કલ્પનાં દેવ-પુરુષ અસંખ્યાતગુણા છે. ૨૫. (તેનાથી) સનકુમાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૬. (તેનાથી) ઈશાનકલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૭. (તેનાથી) સૌધર્મકલ્પનાં દેવ-પુરુષ સંખ્યાતગુણા છે. ૨૮. (તેનાથી) ભવનવાસી દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૯.(તેનાથી) ખેચર તિર્યંચયોનિક પુરુષ અસંખ્યાત- . ગુણા છે. ૩૦. (તેનાથી) સ્થળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે. ૩૧. (તેનાથી) જળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે. ૩૨. (તેનાથી) વાણવ્યંતર દેવ-પુરુષ સંખ્યાતગુણા છે. ૩૩. (તેનાથી) જયોતિષ્ક દેવ-પુરુષ સંખ્યાત २९. खहयरतिरिक्खजोणिय-पुरिसा असंखेज्जगुणा, ३०.थलयरतिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ३१. जलयरतिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ३२. वाणमंतरदेव-पुरिसा संखेज्जगुणा, ગુણા છે. ३३. जोइसियदेव-पुरिसा संखेज्जगुणा । - નીવા. 1. ૨, . ૧૬ (૧-૨) १४. नपुंसगाणं अप्पबहुत्तं૫. (૨) Urfe i અંતે ! ૨. ગેરફા-નવું , २. तिरिक्खजोणिय-नपुंसगाणं, ३. मणुस्सनपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जावविसेसाहिया वा? . ગોચમા ! ૨. સર્વત્યોવા મજુસ-નપુંસTI, ૨. નેર-પુસT અસંવેમ્બTOT, ३. तिरिक्खजोणिय-नपुंसगा अणंतगुणा । ૧૪. નપુંસકોનો અલ્પબદુત્વ : પ્ર. ૧. ભંતે ! આ. ૧. નૈરયિક નપુસકો, ૨. તિર્યંચ યોનિક નપુંસકો અને ૩. મનુષ્ય નપુંસકોમાંથી કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ મનુષ્ય-નપુંસક છે. ૨. (તેનાથી) નૈરયિક- નપુંસક અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) તિર્યંચયોનિક-નપુંસક અનન્ત ગુણા છે. પ્ર. ૨. ભંતે ! આ નૈરયિક- નપુસકોમાંથી રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક-નપુંસકો ચાવતુ- અધ: સપ્તમ પૃથ્વીનાં નૈરયિક નપુંસકોમાંથી કોણ કોનાથી અલ્પ -ચાવતુ- વિશેષાધિક છે ? प. (२) एएसिणं भंते! नेरइय-नपुंसगाणं रयणप्पहापुढवि णेरइय-नपुंसगाणं-जाव-अहेसत्तमपुढविणेरइयनपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जावविसेसाहिया वा? Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૪ ૩. ગોયમા ! ?. સવોવા મહેસત્તમપુવિનેરશ્યનપુંસા, २-६. छट्ठपुढविणेरइय- नपुंसगा असंखेज्जगुणा -जाव - दोच्चपुढविणेरइय-नपुंसगा असंखेज्जगुणा, ७. इमीसे रयणप्पभाए पुढवीए णेरइय-नपुंसगा असंखेज्जगुणा । ૧. (૩) પતિ ભંતે ! તિરિવનોળિય-નપુંસામાં, एगिंदिय-तिरिक्खजोणिय नपुंसगाणं पुढविकाइयનિંદ્રિય-તિરિવનોળિય-નવુંસવાળું -ખાવवण्णस्स इकाइय- एगिंदिय-तिरिक्खजोणियનવુંતાળ, વેવિય-તેઽવિય-૧ઽરિંદ્રિય-તિરિવનોળિય-નવુંસરળ, પંનીેલિય-તિરિશ્વનોળિયनपुंसगाणं - जलयराणं, थलयराणं, खहयराण य कयरे कयरेहिंतो अप्पा वा - जाव- विसेसाहिया वा ? ૩. ગોયમા! છુ. સન્વષોવા પયર-તિરિવયનોળિય નપુંસા, २. थलयर-तिरिक्खजोणिय नपुंसगा संखेज्जगुणा, રૂ. નજીયર-તિરિવલનોળિય-નવુંસમ સંવેગ્નમુળા, ૪. ધરિંદ્રિય-તિવિલનોળિય-નવુંસવિષેશાદિયા, ૬. તેઽવિય-તિરિવનોળિય-નવુંસવિસેતાદિયા, ૬. વેડુંવિય-તિરિવનોળિય-નવુંસ વિસેસહિયા, ७. ते उक्काइय- एगिंदिय-तिरिक्खजोणिय नपुंसगा असंखेज्जगुणा, ૮. પુઢવિાદ્ય-ñિવિય-તિરિવનોળિય नपुंसगाविसेसाहिया, ૬. આપાય-િિવય-તિરિવ-નોળિયनपुसंगा विसेसाहिया, o ૦. વાઙવાડ્ય-પિિવય-તિરિવq-નોળિયनपुंसगा विसेसाहिया, ? ?. વળસાય-નિંદ્રિય-તિરિવવ-ખોળિયनपुंसगा अनंतगुणा । For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! ૧. અધઃ સપ્તમ પૃથ્વીનાં નૈરયિક-નપુંસક બધાથી અલ્પ છે. ૨-૬. (તેનાથી) છઠ્ઠી પૃથ્વીનાં નૈરયિક-નપુંસક અસંખ્યાતગુણા છે -યાવત્- બીજી પૃથ્વીનાં નૈરયિકનપુંસક અસંખ્યાતગુણા છે. ૭. (તેનાથી) આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકનપુંસક અસંખ્યાતગુણા છે. પ્ર. (૩) ભંતે ! તિર્યંચયોનિક નપુંસકોમાં એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક, પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક -યાવત્- વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક, બેઈન્દ્રિય- ત્રેઈન્દ્રિય, ચરેન્દ્રિય- તિર્યંચયોનિક નપુંસક, પંચેન્દ્રિય, તિર્યંચયોનિક નપુંસકોનાં જળચર સ્થળચર ખેચરોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. ખેચર તિર્યંચયોનિક નપુંસક બધાથી અલ્પ છે. ૨. (તેનાથી) સ્થળચર તિર્યંચયોનિક-નપુંસક સંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) જળચર તિર્યંચયોનિક-નપુંસક સંખ્યાતગુણા છે. ૪. (તેનાથી) ચઉરેન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે. ૫. (તેનાથી) ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે. ૬. (તેનાથી) બેઇન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે. ૭. (તેનાથી) તેજસ્કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસક અસંખ્યાતગુણા છે. ૮. (તેનાથી) પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે. ૯. (તેનાથી) અાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસક વિશેષાધિક છે. ૧૦. (તેનાથી) વાયુકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસક વિશેષાધિક છે. ૧૧. (તેનાથી) વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક - નપુંસક અનન્તગુણા છે. Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૪૫ ૫. (૪) પુસિ મંતે! મજુસ્સ-નપુંસTI #ન્મભૂમિ नपुंसगाणं, अकम्मभूमि-नपुंसगाणं, अंतरदीवगनपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव विसेसाहिया वा? ૩. સોયમા! ૨. સવલ્યોવા અંતરીવા-નવામ मणुस्स-नपुंसगा, २-११. देवकुरू-उत्तरकुरू-अकम्मभूमगा दोवि संखेज्जगुणा, एवं-जाव-पुब्वविदेह-अवरविदेहकम्मभूमगा दोवि संखेज्जगुणा। (૫) પુસિ મંતે! જેરફા-નપુંસTM રચUભાपुढविनेरइय-नपुंसगाणं -जाव- अहेसत्तमापुढविणेरइय-नपुंसगाणं, तिरिक्खजोणिय-नपुंसगाणं, एगिदिय-तिरिक्खजोणियाणं, पुढविकाइय-एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं-जाव-वणस्सइकाइय-एगिंदियतिरिक्खजोणिय-नपुंसगाणं, बेइंदिय-तेइंदिय-चउरिंदिय-तिरिक्खजोणियनपुंसगाणं, पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, जलयराणं, थलयराणं, खहयराणं, मणुस्स-नपुंसगाणं कम्मभूमिगाणं, अकम्मभूमिगाणं, अंतरदीवगाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव विसेसाहिया वा? उ. गोयमा ! सव्वत्थोवा अहेसत्तमपूढविणेरइय नपुंसगा, २-६. छट्ठपुढविनेरइय-नपुंसगा असंखेज्जगुणा -जाव-दोच्चपुढविनेरइय-नपुंसगा असंखेज्जगुणा, પ્ર. ૪. ભંતે ! આ મનુષ્ય- નપુંસકોમાંથી કર્મભૂમિનાં નપુંસકો, અકર્મભૂમિનાં નપુંસકો, અંતદ્વીપજનાં નપુંસકોમાંથી કોણ કોનાથી અલ્પ -વાવ વિશેષાધિક છે ? ઉ. ગૌતમ! ૧. અન્તર્કંપોનાં અકર્મભૂમિક મનુષ્ય નપુંસક બધાથી અલ્પ છે. ૨-૧૧. (તેનાથી) દેવકુરુ - ઉત્તરકુરુનાં અકર્મભૂમિક મનુષ્ય-નપુંસક બંને સંખ્યાતગુણા છે. આ પ્રમાણે યાવત- પૂર્વવિદેહ-અપરવિદેહનાં કર્મભૂમિક મનુષ્ય- નપુંસક બંને સંખ્યાતગુણા છે. પ્ર. ૫. અંતે! આ નૈરયિક - નપુંસકોમાંથી રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક- નપુસકો -યાવત- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક-નપુસકો, તિર્યંચયોનિક-નપુંસકોમાંથી એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસકોના પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસકો-થાવતુ- વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુસકોમાંથી જળચર-સ્થળચર-ખેચર નપુંસકો, મનુષ્ય-નપુંસકોમાં કર્મભૂમિકો- અકર્મભૂમિકો અને અંતર્લીપકોમાંથી કોણ-કોનાથી અલ્પ -વાવવિશેષાધિક છે ? ગૌતમ! ૧. અધઃ સપ્તમ પૃથ્વીનાં નૈરયિક-નપુંસક બધાથી અલ્પ છે. ૨-૬. (તેનાથી) છઠ્ઠી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે -ચાવતુ- બીજી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે. ૭. (તેનાથી) અંતર્દી પોનાં મનુષ્ય-નપુંસક અસંખ્યાતગુણા છે. ૮-૧૭. (તેનાથી) દેવકુરુ-ઉત્તરકુરુનાં અકર્મભૂમિક મનુષ્ય નપુંસક બંને સંખ્યાતગુણા છે -વાવપૂર્વવિદેહ અપરવિદેહનાં કર્મભૂમિક મનુષ્યનપુંસક બંને સંખ્યાતગુણા છે. ૧૮. (તેનાથી) રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક-નપુંસક અસંખ્યાતગુણા છે. ઉ. ७. अंतरदीवगमणुस्स-नपुंसगा असंखेज्जगुणा, ૮-૨૭. વહ-ઉત્તરવું€ -ગવન્મભૂમિન-મગુસ્સनपुंसगा दोवि संखेज्जगुणा -जाव- पुबविदेहअवरविदेह-कम्मभूमग-मणुस्स-नपुंसगा दोवि संखेज्जगुणा, १८. रयणप्पभापुढविणेरइय-नपुंसगा असंखेज्जगुणा, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १९. खहयर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपंसगा ૧૯. (તેનાથી) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક असंखेज्जगुणा, નપુંસક અસંખ્યાતગુણા છે. २०. थलयर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगा ૨૦. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક संखेज्जगुणा, નપુંસક સંખ્યાતગુણા છે. २१. जलयर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगा ૨૧. (તેનાથી) જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકसंखेज्जगुणा, નપુંસક સંખ્યાતગુણા છે. २२. चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगा ૨૨. (તેનાથી) ચઉરેન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક विसेसाहिया, વિશેષાધિક છે. २३.तेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगा विसेसाहिया, ૨૩. (તેનાથી) ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક- નપુંસક વિશેષાધિક છે. २४.बेइंदिय-तिरिक्खजोणिय-नपंसगा विसेसाहिया, ૨૪. (તેનાથી) બેઈન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે. २५. तेउक्काइय-एगिंदिय-तिरिक्खजोणिय- ૨૫. (તેનાથી) તેજસ્કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકनपुंसगा असंखेज्जगुणा, નપુંસક અસંખ્યાતગુણા છે. २६. पुढविकाइय-एगिंदिय-तिरिक्खजोणिय ૨૬. (તેનાથી) પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકनपुंसगा विसेसाहिया, નપુંસક વિશેષાધિક છે. २७. आउक्काइय-तिरिक्खजोणिय-नपुंसगा ૨૭. (તેનાથી) અકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકविसेसाहिया, નપુંસક વિશેષાધિક છે. २८. वाउकाइय-तिरिक्खजोणिय-नपुंसगा ૨૮. (તેનાથી)વાયુકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક विसेसाहिया, નપુંસક વિશેષાધિક છે. २९. वणस्सइकाइय-एगिदिय-तिरिक्खजोणिय ૨૯. (તેનાથી) વનસ્પતિકાયિક એકેન્દ્રિય नपुंसगा अणंतगुणा। તિર્યંચયોનિક નપુંસક અનન્તગુણા છે. - નીવા. 1. ૨, મુ. ૬૦ (૨-૧) ૨૫. ત્ય-પુરસ-પુસT અપવહુ ૧૫. સ્ત્રી-પુરુષ-નપુંસકોનું અલ્પબદુત્વ : प. (१) एयासि णं भंते ! इत्थीणं पुरिसाणं नपुंसगाण પ્ર. (૧) અંતે આ સ્ત્રીઓમાં, પુરુષોમાં અને य कयरे कयरेहिंतो अप्पा वा-जाव-विसेसाहिया નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -યાવતુવા? વિશેષાધિક છે ? . સોયમા ! ૨. સદ્ગોવા પુરસા, ઉ. ગૌતમ ! ૧. પુરુષ બધાથી અલ્પ છે, ૨. સ્યો સંક્નકુTો, ૨. (તેનાથી) સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, રૂ. નપુંસા અનંતકુTI ૩. (તેનાથી) નપુંસક અનન્તગુણા છે. ૫. (૨) થાઈસ જે મંતે ! તિરિવનળિય-ત્યાં, પ્ર. (૨)ભંતે! આ તિર્યંચયોનિક સ્ત્રીઓમાં, તિર્યંચયોનિક तिरिक्खजोणिय-पुरिसाणं, तिरिक्खजोणिय પુરુષોમાં અને તિર્યંચયોનિક નસકોમાં કોણ नपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव કોનાથી અલ્પ વાવત- વિશેષાધિક છે ? विसेसाहिया वा? . નયમ ! . સંવત્યવાતિરિવનળિય-પૂરિસ, ઉ. ગૌતમ! ૧, બધાથી અલ્પ તિર્યંચયોનિક પુરુષ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૪૭ २. तिरिक्खजोणिय-इत्थीओ संखेज्जगुणाओ, ३. तिरिक्खजोणिय-नपुंसगा अणंतगुणा । ૫. (૩)પ્યાતિ મંતે! પુસિત્ય, મનુસપુરા, मणुस्सनपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ? . ગોયમી ! . સર્વત્યોવા મગુરૂપુરિસા, ૨. મrfસત્યમો સંવેક્નકુળTગો, ३. मणुस्सनपुंसगा असंखेज्जगुणा । 1. (૪) યાસિ | મંતે ! વિલ્હી, તેવપુરિસાઈ, णेरइय-नपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -ગાવ-વિસાહિત્ય વા? ૩. સોયમાં ! ૨. સર્વત્યોવા રચ-નપુંસ IT, २. देवपुरिसा असंखेज्जगुणा, રૂ. વિત્યો સંન્ના નાના g. () પ્રથસિ gf સંતે ! તિરિવનોળિસ્થvi, तिरिक्खजोणिय-पुरिसाणं, तिरिक्खजोणियनपुंसगाणं, मणुस्सित्थीणं, मणुस्सपुरिसाणं, मणुस्सनपुंसगाणं, देवित्थीणं, देवपुरिसाणं, णेरइयनपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -ના-રિસેસહિયા વા? गोयमा ! १. सव्वत्थोवा मणुस्सपुरिसा, २. मणुस्सित्थीओ संखेज्जगुणाओ, ३. मणुस्सनपुंसगा असंखेज्जगुणा, ૪. નેર-નપુંસT[ સંવેળTI, ५. तिरिक्खजोणिय-पुरिसा असंखेज्जगुणा, ૬. તિરિગોયિત્યિથાગો સંવેક્નો , ૭. તેવપુરિસ સંવેજ્ઞાન, ૮. સ્પિયાગો સંવેક્નો , ९. तिरिक्खजोणिय-नपुंसगा अणंतगुणा । ૫. (૬) પ્રયાસ જે મંતે ! તિરિનોfmત્યor - ૬. ગરી , ૨. થર્વાયરી. રૂ. વદરી, तिरिक्खजोणिय-पुरिसाणं - ૪. નથરાઈi, . થયરા, ૬. ઉદયરા, तिरिक्खजोणिय-नपुंसगाणं - ७. एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, ૨. (તેનાથી)તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) તિર્યંચયોનિક નપુંસક અનન્તગુણા છે. પ્ર. (૩) ભંતે ! આ મનુષ્ય-સ્ત્રીઓ, મનુષ્ય-પુરુષો અને મનુષ્ય-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ મનુષ્ય-પુરુષ છે, ૨. (તેનાથી) મનુષ્ય- સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) મનુષ્ય- નપુંસક અસંખ્યાતગુણા છે. પ્ર. (૪)ભંતે ! આ દેવ સ્ત્રીઓમાં, દેવપુરુષોમાં અને મનુષ્ય-નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -વાવ વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ નૈરયિક-નપુંસક છે, ૨. (તેનાથી) દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. પ્ર. (૫)ભંતે! આ તિર્યંચયોનિક- સ્ત્રીઓ, તિર્યંચયોનિક પુરુષો અને તિર્યંચયોનિક નપુંસકોમાં મનુષ્ય સ્ત્રીઓ, મનુષ્ય-પુરુષો અને મનુષ્ય-નપુંસકોમાં, દેવ-સ્ત્રીઓ, દેવપુરુષો અને નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે? ઉ. ગૌતમ! ૧. બધાથી અલ્પ મનુષ્ય-પુરુષ છે, ૨. (તેનાથી) મનુષ્ય-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) મનુષ્ય-નપુંસક અસંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) નૈરયિક- નપુંસક અસંખ્યાતગુણા છે, પ. (તેનાથી) તિર્યંચયોનિક-પુરુષ અસંખ્યાતગુણા છે, ૬, (તેનાથી) તિર્યંચયોનિક-સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) દેવ-પુરુષ સંખ્યાતગુણા છે, ૮. (તેનાથી) દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૯. (તેનાથી) તિર્યંચયોનિક-નપુંસક અનન્તગુણા છે. પ્ર. (૬) ભંતે ! આ તિર્યંચયોનિક સ્ત્રીઓમાં – ૧. જળચરી, ૨. સ્થળચરી, ૩. ખેચરી સ્ત્રીઓ તિર્યંચયોનિક - પુરુષોમાં - ૪. જળચર, ૫. સ્થળચર, ૬. ખેચર પુરુષો તિર્યંચયોનિક-નપુંસકોમાં - ૭. એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકોમાં – Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮-૬ ૨. ગુઢવિવાદ્ય-નિતિ-તિરિવરનોળિયनपुंसगाणं -जाव- वणस्सइकाइय-एगिंदियतिरिक्खजोणिय-नपुंसगाणं, १३. बेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, १४. तेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, १५. चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं - ૨૬. નવરાઇ, ૨૭. થ૦થરા, १८. खहयराण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा? गोयमा ! १. सव्वत्थोवा खहयर-तिरिक्खजोणियરિસા, २.खहयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ, ३. थलयर - पंचेंदिय - तिरिक्खजोणिय - पुरिसा સંવેક્નકુળ, ४. थलयर - पंचेंदिय - तिरिक्खजोणित्थियाओ संखेज्जगुणाओ, ५. जलयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ૮-૧૨. પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો -વાવ- વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ૧૩. બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ૧૪. ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ૧૫. ચઉન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો૧૬. જળચર, ૧૭. સ્થળચર, ૧૮. ખેચર નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ યાવતવિશેષાધિક છે ? ગૌતમ ! ૧. બધાથી અલ્પ ખેચર તિર્યંચયોનિક પુરુષ છે, ૨. (તેનાથી) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૫. (તેનાથી) જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે, ૬. (તેનાથી) જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૭. (તેનાથી) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૮. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંખ્યાતગુણા છે, ૯. (તેનાથી) જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંખ્યાતગુણા છે, ૧૦. (તેનાથી) ચઉન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે, ૧૧. (તેનાથી) ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક-નપુંસક વિશેષાધિક છે, ૧૨. (તેનાથી) બેઈન્દ્રિય તિર્યંચયોનિક - નપુંસક વિશેષાધિક છે, ૧૩. (તેનાથી)તેજસ્કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિકનપુંસક અસંખ્યાતગુણા છે. ६. जलयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ, ७. खहयर -पंचेंदिय -तिरिक्खजोणिय - नपुंसगा असंखेज्जगुणा, ८.थलयर-पंचेंदिय-तिरिक्खजोणिय - नपुंसगा સંજ્ઞા, ९. जलचर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगा संखेज्जगुणा, १०. चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगा विसेसाहिया, ११. तेइंदिय-नपुंसगा विसेसाहिया, ૨૨. વેવિય-નપુંસ વિસેરિયા, १३.तेउक्काइय-एगिंदिय-तिरिक्खजोणिय-नपुंसगा સંવેમ્બTI, Page #152 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૪૯ १४. पुढविकाइय-नपुंसगा विसेसाहिया, . ૩ -નપુંસ વિસે સાદિયા, १६. वाउक्काइय-नपुंसगा विसेसाहिया. १७. वणस्सइकाइय-एगिंदिय-तिरिक्खजोणिय नपुंसगा अणंतगुणा। T. (૭) યાણિ મં!મપુસિત્થી-ન્મભૂમિri, अकम्मभूमियाणं, अंतरदीवियाणं, मणुस्सपुरिसाणंकम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाणं, मणुस्सनपुंसगाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाण य कयरे कयरेहिंतो अप्पा वा-जाव विसेसाहिया वा? उ. गोयमा ! १-२. अंतरदीवगा मणुस्सित्थियाओ मणुस्सपुरिसा य एएणं दोण्णि वितुल्ला सव्वत्थोवा, ૧૪. (તેનાથી) પૃથ્વીકાયિક(એકેન્દ્રિયતિર્યંચયોનિક) નપુંસક વિશેષાધિક છે. ૧૫. (તેનાથી) અકાયિક (એકેન્દ્રિય તિર્યંચયોનિક) નપુંસક વિશેષાધિક છે. ૧૬. (તેનાથી)વાયુકાયિક(એકેન્દ્રિય તિર્યંચયોનિક) નપુંસક વિશેષાધિક છે. ૧૭. (તેનાથી) વનસ્પતિકાયિક એકેન્દ્રિય-તિર્યંચ યોનિક-નપુંસક અનન્તગુણા છે, પ્ર. (૭) ભંતે ! કર્મભૂમિક- અકર્મભૂમિક, અંતર્દીપજ મનુષ્ય-સ્ત્રીઓ, કર્મભૂમિક-અકર્મભૂમિક-અંતર્દી પજ મનુષ્ય પુરુષો. કર્મભૂમિક-અકર્મભૂમિક-અંતર્દીપજ મનુષ્ય- નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -ચાવતુવિશેષાધિક છે ? રૂ-૬. તેવગુરુ-ત્તર-ગવન્મભૂમિ-પુસ્સિत्थियाओ मणुस्सपुरिसा एए णं दोण्णि वि तुल्ला संखेज्जगुणा, ૭-૨ ૦. દરિવાસ-રસ્મોવાસ-વન્મભૂમિ - मणुस्सित्थियाओ मणुस्सपुरिसा य एए णं दोण्णि वि तुल्ला संखेज्जगुणा, ११-१४. हेमवए-हेरण्णवए-अकम्मभूमिग-मणुस्सित्थियाओमणुस्सपुरिसायदोण्णि वितुल्लासंखेज्जगुणा, ઉ. ગૌતમ ! ૧-૨, અંતર્દી પજ મનુષ્ય-સ્ત્રીઓ અને મનુષ્ય-પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને બધાથી અલ્પ છે. ૩-૬. (તેનાથી) દેવકુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય-પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૭-૧૦. (તેનાથી) હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિક મનુષ્ય-સ્ત્રીઓ અને મનુષ્ય-પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૧૧-૧૪. (તેનાથી)હૈમવત-હૈરમ્યવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૧૫-૧૬. (તેનાથી) ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય-પુરુષ બંને સંખ્યાતગુણા છે. ૧૭-૧૮. (તેનાથી) ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય-સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૧૯-૨૦. (તેનાથી)પૂર્વવિદેહ-અપરવિદેહકર્મભૂમિક મનુષ્ય પુરુષ બંને સંખ્યાતગુણા છે. ૨૧-૨૨. (તેનાથી) પૂર્વવિદેહ-અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૨૩. (તેનાથી)અંતર્દી પજ મનુષ્ય નપુંસક અસંખ્યાતગુણા છે. १५-१६. भरहेरवय-कम्मभूमग-मणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, १७-१८. भरहेरवय-कम्मभूमग-मणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, १९-२०. पुव्वविदेह-अवरविदेह-कम्मभूमगमणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, २१-२२. पुवविदेह-अवरविदेह-कम्मभूमिगमणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, २३. अंतरदीवग-मणुस्स-नपुंसगा असंखेज्जगुणा, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૦ ૨૪-૨૬.વેવજી-પત્તરસ્ટ-અમ્મમૂના-મનુસ્તनपुंसगा दोवि संखेज्जगुणा । ૨૬-૨૭.દરિવાસ-રમ્યાવાસ-ગમ્મમૂના-મનુસ્યनपुंसगा दोवि संखेज्जगुणा, ૨૮-૨૧.દેમવય-હેરાવય-અમ્મભૂમĪ-મનુસ્યनपुंसगा दोवि संखेज्जगुणा, ૨૦-૨૧. મરહેવય-મ્મભૂમ-મળુસ્ત-નપુંસા दोवि संखेज्जगुणा, ૨૨-૨૩. પુવિવેદ-અવવિવેદ-મ્મભૂમTमणुस्सनपुंसगा दोवि संखेज्जगुणा । ૧. (૮) ચાતિ ાં મંતે ! વૈવિત્ઝીનં-મવળવાસિળતાંवाणमंतरीणं-जोइसिणीणं-वेमाणिणीणं, देवपुरिसाणंभवणवासीणं - जाव- वेमाणियाणं, सोहम्मगाणं -ખાવ- શેવેષ્નાાળ, અનુત્તરોવવાયાળ, ખેરનनपुंसगाणं- रयण्णप्पभापुढवि णेरइय-नपुंसगाणं - जाव- अहेसत्तमपुढवि-नेरइय-नपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा - जाव विसेसाहिया वा ? ૩. ગોયમા! છુ.સન્નોવા ગળુત્તરોવવાનેવ-કુરિતા, ૨-૮. ૩રિમ-શેવેખ્તવેવ-પુરિયા સંવેગ્નમુળા, तहेव - जाव- आणए कप्पे देवपुरिसा संखेज्जगुणा, ९. अहेसत्तमाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, o ૦. . छट्ठीए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, ११. सहस्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, १२. महासुके कप्पे देवपुरिसा असंखेज्जगुणा, १३. पंचमाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, १४. लंतए कप्पे देवपुरिसा असंखेज्जगुणा, १५. चउत्थीए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૪-૨૫. (તેનાથી) દેવકુરુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય નપુંસક બંને સંખ્યાતગુણા છે, ૨૬-૨૭. (તેનાથી) હરિવર્ષ-રમ્યવર્ષ અકર્મભૂમિક મનુષ્ય-નપુંસક બંને સંખ્યાતગુણા છે. ૨૮-૨૯. (તેનાથી) હૈમવત-કૈરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય-નપુંસક બંને સંખ્યાતગુણા છે. ૩૦-૩૧. (તેનાથી) ભરત-એ૨વત કર્મભૂમિક મનુષ્ય નપુંસક બંને સંખ્યાતગુણા છે, ૩૨-૩૩. (તેનાથી) પૂર્વવિદેહ-અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય નપુંસક બંને સંખ્યાતગુણા છે. પ્ર. (૮) ભંતે ! આ ભવનવાસિની, વાણવ્યંતરી, જયોતિષ્મી અને વૈમાનિકી દેવ સ્ત્રીઓમાં, ભવનવાસી -યાવત્- વૈમાનિક દેવપુરુષોમાં, સૌધર્મ કલ્પ -યાવત્ ત્રૈવેયક અને અનુત્તરોપપાતિક દેવોમાં, નૈયિક નપુંસકોમાં રત્નપ્રભા નૈરયિક નપુંસકો -યાવત્- અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ અનુત્તરોપપાતિક દેવ પુરુષ છે. ૨-૮. (તેનાથી)ઉપરી ત્રૈવેયક દેવપુરુષ સંખ્યાતગુણા છે, આ પ્રમાણે -યાવ- આનત કલ્પનાં દેવપુરુષ સંખ્યાતગુણા છે, ૯. (તેનાથી) અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૧૦. (તેનાથી) છઠી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૧૧. (તેનાથી) સહસ્ત્રાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૧૨.(તેનાથી)મહાશુક્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૧૩. (તેનાથી) પાંચમી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૧૪. (તેનાથી) લાંતક કલ્પનાં દેવપુરુષ અસંખ્યાત ગુણા છે, ૧૫. (તેનાથી) ચોથી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, For Private Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૫૧ १६. बंभलोए कप्पे देवपुरिसा असंखेज्जगुणा, १७. तच्चाएपुढवीएनेरइय-नपुंसगा असंखेज्जगुणा, १८. माहिंदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, १९. सणंकुमारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, २०.दोच्चाए पुढवीएनेरइय-नपुंसगाअसंखेज्जगुणा, २१. ईसाणे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, २२. ईसाणे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ, ૨૩. સોદમે પે તેવપુરિસા સંવેક્નકુTT, २४. सोहम्मे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ, ૧૬. (તેનાથી)બ્રહ્મલોક કલ્પનાંદેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૧૭. (તેનાથી)ત્રીજી(નરક)પૃથ્વીના નૈરયિકનપુંસક અસંખ્યાતગુણા છે, ૧૮. (તેનાથી) માહેન્દ્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૧૯. (તેનાથી) સનકુમાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૨૦. (તેનાથી) બીજી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૨૧. (તેનાથી)ઈશાન કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૨૨. (તેનાથી) ઈશાન કલ્પની દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૨૩. (તેનાથી) સૌધર્મ કલ્પનાં દેવપુરુષ સંખ્યાતગુણા છે, ૨૪. (તેનાથી) સૌધર્મ કલ્પની દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૨૫. (તેનાથી) ભવનવાસી દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૬. (તેનાથી) ભવનવાસી દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૨૭. (તેનાથી) આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૨૮. (તેનાથી) વાણવ્યંતર દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૨૯. (તેનાથી) વાણવ્યંતર દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩૦. (તેનાથી) જયોતિષ્ક દેવપુરુષ સંખ્યાતગુણા છે, ૩૧. (તેનાથી) જયોતિષ્ક દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૯. ભંતે ! આ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચરી, સ્થળચરી, ખેચરી સ્ત્રીઓ, પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જળચર, સ્થળચર, ખેચર પુરુષો, २५. भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा, २६. भवणवासिदेवित्थियाओ संखेज्जगुणाओ, २७. इमीसे रयणप्पभापुढवीए नेरइय नपुंसगा असंखेज्जगुणा, ૨૮. વાળમંતરવ-કુરિસા પ્રસંmગુOT, २९. वाणमंतरदेवित्थियाओ संखेज्जगुणाओ, ३०. जोइसियदेवपुरिसा संखेज्जगुणा, ३१. जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ। ૫. (૧) થાઈસ જે મેતે ! તિથિનોfસ્થi जलयरीणं, थलयरीणं, खहयरीणं, तिरिक्खजोणियपुरिसाणं-जलयराणं, थलयराणं, खहयराणं, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જળચર, સ્થળચર, ખેચર નપુસકો, એકેન્દ્રિય, તિર્યંચયોનિક નપુંસકોનાં પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, અપૂકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો -યાવતુવનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, तिरिक्खजोणिय-नपुंसगाणं-जलयराणं, थलयराणं खहयराणं, एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं-पुढविक्काइय-एगिंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, आउक्काइय-एगिदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं -जाव-वणस्सइकाइय-एगिदिय-तिरिक्खजोणियनपुंसगाणं, बेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, तेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं, पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगाणं-जलयराणं, थलयराणं, खहयराणं, मणुस्सित्थीणं-कम्मभूमियाणं, अकम्मभूमियाणं, अंतरदीवियाणं, मणुस्सपुरिसाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाणं, मणुस्स-नपुंसगाणं-कम्मभूमगाणं, अकम्मभूमगाणं, अंतरदीवगाणं, देवित्थीणं-भवणवासिणीणं, वाणमंतरीणं, जोइसिणीणं, वेमाणिणीणं, देवपुरिसाणं-भवणवासीणं, वाणमंतराणं, जोइसियाणं, वेमाणियाणं, सोहम्मगाणं -जाव- गेवेज्जगाणं, अणुत्तरोववाइयाणं, नेरइय-नपुंसगाणं-रयण्णप्पभा-पुढवि-ने रइयनपुंसगाणं-जाव-अहेसत्तमपुढवि-नेरइय-नपुंसगाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, ચઉન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકોમાં જળચરો, સ્થળચરો, ખેચરો, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતકીપજ મનુષ્ય સ્ત્રીઓ, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતર્દી પજ મનુષ્ય પુરુષો, કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતર્દી પજ મનુષ્ય નપુંસકો, ભવનવાસિની, વાણવ્યંતરી, જયોતિકી, વૈમાનિકી દેવસ્ત્રીઓ, ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોના સૌધર્મ કલ્પ–ચાવત-મૈવેયક અને અનુત્તરોપપાતિક દેવપુરુષો, નિરયિક નપુંસકોમાં રત્નપ્રભા પૃથ્વી નૈરયિકનપુંસકો -પાવતુ- અધ:સપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? હૈ ? ૩. યમ! १-२. अंतरदीवग-अकम्मभूमिग-मणुस्सित्थीओ मणुस्सपुरिसा य एए णं दोवि तुल्ला सव्वत्थोवा, રૂ-૬ વવ-ઉત્તરપુર-અવમૂT-મજુત્સિત્યો पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा, ઉ. ગૌતમ ! ૧-૨. અંતર્દી પજ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને બધાથી અલ્પ છે. ૩-૬. (તેનાથી) દેવકુ-ઉત્તરકુરુ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૭-૧૦. (તેનાથી) હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ७-१०. हरिवास-रम्मगवास-अकम्मभूमग-मणुस्सित्थीओ पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा, Page #156 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૫૩ ११-१४. हेमवय-हेरण्णवय, अकम्मभूमगमणुस्सित्थीओ पुरिसा य एए णं दोवि तुल्ला संखेज्जगुणा, १५-१६.भरहेरवय-कम्मभूमग-मणुस्स-पुरिसादोवि संखेज्जगुणा, १७-१८.भरहेरवय-कम्मभूमग-मणुस्सित्थीओदोवि संखेज्जगुणाओ, १९-२०. पुव्वविदेह-अवरविदेह-कम्मभूमगमणुस्सपुरिसा दोवि संखेज्जगुणा, २१-२२. पुव्वविदेह-अवरविदेह-कम्मभूमगमणुस्सित्थियाओ दोवि संखेज्जगुणाओ, २३. अणुत्तरोववाइय-देवपुरिसा असंखेज्जगुणा, २४-३०. उवरिमगेवेज्जा देवपुरिसा संखेज्जगुणा -जाव- आणएकप्पे देवपुरिसा संखेज्जगुणा, ३१. अहेसत्तमाए पुढवीए नेरइय-नपुंसगा असंखेનાખT, ३२. छट्ठीए पुढवीएनेरइय-नपुंसगाअसंखेज्जगुणा, ૧૧-૧૪. (તેનાથી) હેમવત-વ્હરણ્યવત અકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષ એ બંને પરસ્પર સમાન છે અને સંખ્યાતગુણા છે. ૧૫-૧૬. (તેનાથી)ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય પુરુષ એ બંને સંખ્યાતગુણા છે. ૧૭-૧૮.(તેનાથી)ભરત-એરવત કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૧૯-૨૦.(તેનાથી)પૂર્વવિદેહ-અપરવિદેહ કર્મભૂમિક મનુષ્ય પુરુષ એ બંને સંખ્યાતગુણા છે. ૨૧-૨૨.(તેનાથી)પૂર્વવિદેહ-અપરવિદેહકર્મભૂમિક મનુષ્ય સ્ત્રીઓ બંને સંખ્યાતગુણી છે. ૨૩. (તેનાથી)અનુત્તરોપાતિક દેવપુરુષ અસંખ્યાતગુણા છે. ૨૪-૩૦. (તેનાથી) ઉપરિમરૈવેયક દેવપુરુષ સંખ્યાતગુણા છે -ચાવતુ- આનતકલ્પનાં દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૩૧. (તેનાથી) અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૨. (તેનાથી) છઠી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે. ૩૩. (તેનાથી) સહસ્ત્રાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૪. (તેનાથી) મહાશુક્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૫. (તેનાથી) પાંચમી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૬. (તેનાથી) લાંતક કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૭. (તેનાથી) ચોથી (નરક) પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૩૮. (તેનાથી)બ્રહ્મલોક કલ્પનાંદેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૩૯. (તેનાથી) ત્રીજી પૃથ્વીના નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૪૦.(તેનાથી)માહેન્દ્ર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ३३. सहस्सारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ३४. महासुक्के कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ३५.पंचमाए पुढवीए-नेरइय-नपुंसगाअखेज्जगुणा, ३६. लंतए कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ३७. चउत्थीए पुढवीएनेरइय-नपुंसगा असंखेज्जगुणा, ३८. बंभलोए कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ३९. तच्चाए पुढवीएनेरइय-नपुंसगा असंखेज्जगुणा, ४०. माहिंदे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४१. सणंकुमारे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ४२. दोच्चाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, ४३. अंतरदीवग-अकम्मभूमग-मणुस्स-नपुंसगा असंखेज्जगुणा, ४४-४५. देवकुरू-उत्तरकुरू-अकम्मभूमग-मणुस्सनपुंसगा दोवि संखेज्जगुणा, ૪૬-૫ રૂ. હવે નવ-વિત્તિ , ५४. ईसाणे कप्पे देवपुरिसा असंखेज्जगुणा, ५५. ईसाणे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ, ५६. सोहम्मे कप्पे देवपुरिसा संखेज्जगुणा, ५७. सोहम्मे कप्पे देवित्थियाओ संखेज्जगुणाओ, ५८. भवणवासिदेवपुरिसा असंखेज्जगुणा, ૪૧. (તેનાથી) સનકુમાર કલ્પનાં દેવપુરુષ અસંખ્યાતગુણા છે, ૪૨. (તેનાથી) બીજી પૃથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૪૩. (તેનાથી) અંતર્દી પજ-અકર્મભૂમિક મનુષ્ય નપુસક અસંખ્યાતગુણા છે, ૪૪-૪૫. (તેનાથી) દેવક-ઉત્તરકનાં અકર્મભૂમિક મનુષ્ય-નપુંસક બંને સંખ્યાતગુણા છે. ૪૬-૫૩. (તેનાથી) આ પ્રમાણે વિદેહ સુધી સંખ્યાતગુણો છે. ૫૪. (તેનાથી) ઈશાન કલ્પનાં દેવપુરુષ અસંખ્યાત ગુણા છે. ૫૫. (તેનાથી) ઈશાન કલ્પની દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૫૬. (તેનાથી) સૌધર્મ કલ્પના દેવપુરુષ સંખ્યાતગુણા છે. પ૭. (તેનાથી) સૌધર્મ કલ્પની દેવસ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૫૮. (તેનાથી) ભવનવાસી દેવપુરુષ અસંખ્યાતગુણા છે. પ૯, (તેનાથી) ભવનવાસી દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૬૦. (તેનાથી) આ રત્નપ્રભા પથ્વીનાં નૈરયિક નપુંસક અસંખ્યાતગુણા છે. ૬૧. (તેનાથી) ખેચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે. ૬૨. (તેનાથી) ખેચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩. (તેનાથી)સ્થળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે, ૬૪. (તેનાથી) સ્થળચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૬૫. (તેનાથી)જળચર તિર્યંચયોનિક પુરુષ સંખ્યાતગુણા છે. ૬. (તેનાથી) જળચર તિર્યંચયોનિક સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૬૭. (તેનાથી) વાણવ્યંતર દેવપુરુષ સંખ્યાતગુણા છે. ૬૮. (તેનાથી)વાણવ્યંતરદેવ સ્ત્રીઓ સંખ્યાતગણી છે. ५९. भवणवासिदेवित्थियाओ संखेज्जगुणाओ, ६०. इमीसे रयणप्पभाए पुढवीए नेरइय-नपुंसगा असंखेज्जगुणा, ६१.खहयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ६२.खहयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ, ६३. थलयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ६४.थलयर-तिरिक्खजोणित्थियाओसंखेज्जगुणाओ, ६५.जलयर-तिरिक्खजोणिय-पुरिसा संखेज्जगुणा, ६६ जलयर-तिक्खिजोणित्थियाओसंखेज्जगृणाओ, ६७. वाणमंतरदेव-पुरिसा संखेज्जगुणा, ६८. वाणमंतरदेवित्थियाओ संखेज्जगुणाओ, Page #158 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૫૫ ६९. जोइसियदेव-पुरिसा संखेज्जगुणा, ७०. जोइसियदेवित्थियाओ संखेज्जगुणाओ, ७१. खहयर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगा असंखेज्जगुणा, ७२. थलयर-पंचेंदिय-तिरिक्खजोणिय नपुंसगा સંવેઝન]T[, ७३. जलयर-पंचेंदिय-तिरिक्खजोणिय-नपुंसगा संखेज्जगुणा, ७४. चउरिंदिय-तिरिक्खजोणिय-नपुंसगा विसेसाहिया, ७५.तेइंदिय-तिरिक्खजोणिय-नप्रंसगा विसेसाहिया, ૬૯. (તેનાથી) જયોતિષ્ક દેવપુરુષ સંખ્યાતગુણા છે, 0. (તેનાથી)જયોતિષ્ક દેવ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૭૧. (તેનાથી) ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૭૨. (તેનાથી) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુસક સંખ્યાતગુણા છે, ૭૩, (તેનાથી) જળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક સંખ્યાતગુણા છે, ૭૪. (તેનાથી) ચઉન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૭૫. (તેનાથી) ત્રેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૭૬. (તેનાથી) બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૭૭. (તેનાથી) તેજસ્કાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક અસંખ્યાતગુણા છે, ૭૮. (તેનાથી) પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૭૯. (તેનાથી) અપ્રકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૮૦. (તેનાથી) વાયુકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક વિશેષાધિક છે, ૮૧. (તેનાથી) વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક અનન્તગુણા છે. ७६. बेइंदिय-तिरिक्खजोणिय-नपुंसगा विसेसाहिया, ७७. तेउक्काइय-एगिंदिय-तिरिक्खजोणियनपुंसगा असंखेज्जगुणा, ७८. पुढविक्काइय-एगिंदिय-तिरिक्खजोणियनपुंसगा विसेसाहिया, ७९. आउक्काइय-एगिदिय-तिरिक्खजोणियनपुंसगा विसेसाहिया, ८०. वाउक्काइय-एगिदिय-तिरिक्खजोणियनपुंसगा विसेसाहिया, ८१. वणस्सइकाइय-एगिंदिय-तिरिक्खजोणियनपुंसगा अणंतगुणा। - નીવા. ૫. ૨, ૩. દુર (૬-૧) मेहुण-परियारणा-संवास परूवणं - १६. मेहुणस्स भेय परूवणं અને મેહુણે - ટાળ. મ. ૨, ૩. ૩૧ () तिविहे मेहुणे पण्णत्ते, तं जहाછે. ફિલ્વે, ૨. માળુરૂ, રૂ. નિરિકાનોfy | तओ मेहुणं गच्छंति, तं जहा - છે. તેવા, ૨. મજુસ્સા, રૂ. તિરિક્ષનોળિયTI तओ मेहुणं सेवंति, तं जहा - ૨. રૂલ્ય, ૨. પુરસા, રૂ. નપુંસTTI - ટા. . ૨, ૩. ?, સુ. રૂ? મૈથુન પરિચારણા અને સંવાસનું પ્રરુપણ : ૧૬. મૈથુનનાં ભેદોનું પ્રરુપણ : મિથુન (સંગ્રહનયની અપેક્ષાથી) એક છે. મૈથુન ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. દિવ્ય, ૨. માનુષ્ય, ૩. તિર્યંચયોનિક. ત્રણ મૈથુન કરે છે, જેમકે – ૧. દેવ, ૨. મનુષ્ય, ૩. તિર્યંચયોનિક, ત્રણ મૈથુનનું સેવન કરે છે, જેમકે – ૧. સ્ત્રી, ૨. પુરુષ, ૩. નપુંસક. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १७. देवेसु परियारणा परूवर्ण ૧૭. દેવોમાં મૈથુન પ્રવૃત્તિની પ્રાણા : v. તેવા જ મંત ! ૨. ફ્રિ વીયા સપરિવાર, પ્ર. ભંતે ! ૧. શું દેવ - દેવીઓ સહિત અને પરિચારણાયુક્ત મૈથુન પ્રવૃત્તિવાળા હોય છે ? ૨. નવીયા પરિવાર, ૨. દેવ, દેવીઓવાળા છે અને મૈથુન પ્રવૃત્તિવાળા નથી ? રૂ. વિથા સપરિવાર, ૩. દેવ, દેવીઓવાળા નથી અને મૈથુન પ્રવૃત્તિ વાળા છે ? ૪. વીચા મરિયાના? ૪. દેવ, દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી ? ૩. ગયા! ૧. અત્યાથવા વીચા સપરિવાર, ગૌતમ ! ૧. કેટલાક દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ છે. २. अत्थेगइया देवा अदेवीया सपरियारा, ૨. કેટલાક દેવ દેવીઓવાળા નથી, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા છે. રૂ. અત્યાફા કેવા વીચા મારિયારા, ૩. કેટલાક દેવ દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી. ૪. જો વેવ નું ટ્રેવા વીણા મરિયારી | ૪. એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया देवा सदेवीया सपरियारा तं चेव કેટલાક દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન -નવ- નો ચેવ of સેવા સવાયા રિચાર પ્રવૃત્તિવાળા પણ છે. તે જ પ્રમાણે-ચાવત- એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી ? ૩. ગયા ! મવાવ૬ - વાઈ|મંતર - નોક્સ - ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને सोहम्मीसाणेसु कप्पेसु देवा सदेवीया सपरियारा, સૌધર્મ તથા ઈશાન કલ્પનાં દેવ દેવીઓવાળા પણ છે અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ છે. सणंकुमार-माहिंद-बंभलोग-लंतग-महासुक्क સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, सहस्सार - आणय - पाणय - आरण - अच्चुएसु સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત कप्पेसु देवा अदेवीया सपरियारा, કલ્પોમાં દેવ દેવીઓવાળા નથી, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા છે. गेवेज्जऽणुत्तरोववाइयदेवा अदेवीया अपरियारा, નવ રૈવેયક અને પાંચ અનુત્તરોપપાતિક દેવ દેવીઓવાળા પણ નથી અને મૈથુન પ્રવૃત્તિવાળા પણ નથી. णो चेव णं देवा सदेवीया अपरियारा, એવું ક્યારેય થતું નથી કે કોઈ દેવ દેવીઓવાળા હોય, પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નહિ હોય. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “अत्थेगइया देवा सदेवीया सपरियारा तं घेव કેટલાક દેવ દેવીઓવાળો પણ છે અને મૈથુન -जाव- णो चेव णं देवा सदेवीया अपरियारा।" પ્રવૃત્તિવાળા પણ છે. તે જ પ્રમાણે વાવત- એવા કોઈ દેવ નથી જે દેવીઓવાળા છે પરંતુ મૈથુન પ્રવૃત્તિવાળા નથી.” ઉં. Page #160 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૫૭ प. कइविहा णं भंते ! परियारणा पण्णत्ता ? પ્ર. ભંતે ! પરિચારણા (મૈથુન પ્રવૃત્તિ) કેટલા પ્રકારની કહી છે ? ૩. નોય ! પંવિદ પૂUત્તા, તેં નહા - ઉ. ગૌતમ! પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકેછે. પરિવાર, ૧. કાય પરિચારણા, ૨. સપરિવાર, ૨. સ્પર્શ પરિચારણા, રૂ. વરિયારVI, ૩. રુપ પરિચારણા, ૪. સપરિવાર, ૪. શબ્દ પરિચારણા, છે. મરિયાર ૫. મનઃ પરિચારણા. . v મંતે ! પૂર્વ વુર્વ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "पंचविहा परियारणा पण्णत्ता, तं जहा પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકે૨. વયપરિવાર -ગર્વ-૬. મનપરિયારી ?” ૧. કાય પરિચારણા ચાવત- પ. મન:પરિચારણા ?” उ. गोयमा! भवणवइ-वाणमंतर-जोइस-सोहम्मीसाणेसु- ઉ. ગૌતમ ! ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક અને कप्पेसु देवा कायपरियारगा, સૌધર્મ ઈશાન કલ્પના દેવ કાયપરિચારક હોય છે. सणंकुमार-माहिंदेसु कप्पेसु देवा फासपरियारगा, સનકુમાર અને મહેન્દ્રકલ્પનાં દેવ સ્પર્શ પરિચારક હોય છે. बंभलोय-लंतगेसु कप्पेसु देवा रूवपरियारगा, બ્રહ્મલોક અને લાંતકકલ્પનાં દેવ રુપપરિચારક હોય છે. महासुक्क-सहस्सारेसु देवा सद्दपरियारगा, મહાશુક્ર અને સહસ્ત્રારકલ્પનાં દેવ શબ્દ-પરિચારક હોય છે. आणय - पाणय - आरण - अच्चुएसु कप्पेसु देवा આનત, પ્રાણત, આરણ અને અચુત કલ્પોનાં मणपरियारगा, દેવ મન ૫રિચારક હોય છે. गेवेज्जऽअणुत्तरोववाइया देवा अपरियारगा। નવ રૈવેયક અને પાંચ અનુત્તરોપપાતિક દેવ અપરિચારક હોય છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ ગૌતમ ! એટલા માટે એવું કહેવાય છે કે – "पंचविहा परियारणा पण्णत्ता, तं जहा પરિચારણા પાંચ પ્રકારની કહી છે, જેમકે. “થપરિવાર નાવિ-૬.મનપરિયાર'T ” ૧. કાય પરિચારણા ચાવત-૫. મન:પરિચારણા”. तत्थ णं जेते कायपरियारगा देवा तेसिणं इच्छामणे તેમાંથી કાયપરિચારક (શરીરથી વિષયભોગસેવન समुप्पज्जइ इच्छामो णं अच्छराहिं सद्धि કરનાર) જે દેવ છે, તેના મનમાં (એવી) ઈચ્છા સમુત્પન્ન હોય છે કે અમે આ અપ્સરાઓનાં શરીર कायपरियारणं करेत्तए। સાથે પરિચારણા (મૈથુન સેવન) કરે, तएणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव તે દેવો દ્વારા આ પ્રમાણે મનથી વિચારવાથી તે ताओ अच्छराओ ओरालाई सिंगाराइं मणुण्णाई અપ્સરાઓ ઉદાર આભૂષણાદિયુક્ત (મૂંગારયુક્ત), मणोहराई मणोरमाइं उत्तरवेउब्वियाई रूवाई મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તર વૈક્રિય विउव्वंति। રુપની વિદુર્વણા કરે છે. विउव्वित्ता तेसिं देवाणं अंतियं पाउब्भवंति। આ પ્રમાણે વિદુર્વણા કરીને તે એ દેવોની પાસે જાય છે. ૨. ટાઈ બ. ૬, ૩. ?, સુ. ૪૦૨ ૨. છાપાં 1. ૨, ૩, ૪, સુ. ૧૨૪/૨-૭ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ तएणं ते देवा ताहिं अच्छराहिंसद्धिं कायपरियारणं રતિ . से जहाणामए सीया पोग्गला सीयं पप्प सीयं चेव अइवइत्ता णं चिट्ठति। उसिणा वा पोग्गला उसिणं पप्प उसिणं चेव अइवइत्ता णं चिट्ठति। एवामेव तेहिं देवेहिं ताहिं अच्छराहिं सद्धिं काय परियारणे कए समाणे से इच्छामणे खिप्पामेवावेइ। प. अस्थि णं भंते ! तेसिं देवाणं सुक्कपोग्गला ? ૩. તા, મા ! મલ્યિા प. तेणं भंते ! तासिं अच्छराणं कीसत्ताए भुज्जो-भुज्जो परिणमंति? उ. गोयमा ! सोइंदियत्ताए चक्खिं दियत्ताए घाणिंदियत्ताए रसिंदियत्ताए फासिंदियत्ताए। इट्ठत्ताए कंतत्ताए मणुण्णत्ताए मणामत्ताए । सुभगत्ताए सोहग्ग-रूव-जोव्वण-गुणलावण्णत्ताए ते तासिं भुज्जो-भुज्जो परिणमंति । तत्थ णं जे ते फासपरियारगा देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ। एवं जहेव कायपरियारणा तहेव निरवसेसंभाणियबं। ત્યારે તે દેવ એ અપ્સરાઓની સાથે કાય પરિચારણા (શરીરથી મૈથુન સેવન) કરે છે. જેમ શીત પુદ્ગલ શીતયોનિ વાળા પ્રાણીને પ્રાપ્ત થઈને અત્યંત શીત અવસ્થાને પ્રાપ્ત કરીને રહે છે. અથવા ઉષ્ણ પુદ્ગલ જેમ ઉષ્ણુયોનિ વાળા પ્રાણીને મેળવીને અત્યંત ઉષ્ણ અવસ્થાને પ્રાપ્ત કરીને રહે છે. તે પ્રમાણે એ દેવો દ્વારા અપ્સરાઓની સાથે કાયાથી પરિચારણા કરવાથી તેની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. પ્ર. ભંતે ! શું તે દેવોને શુક્ર-પુદ્ગલ હોય છે ? ઉ. હા, ગૌતમ ! હોય છે. પ્ર. ભંતે ! તે અપ્સરાઓના માટે તે કયા રૂપમાં વારંવાર પરિણમિત હોય છે ? ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય રુપથી, ચક્ષુરિન્દ્રિયરુપથી, ધ્રાણેન્દ્રિય પથી, રસેન્દ્રિય રુપથી, સ્પર્શેન્દ્રિય રુપથી, ઈષ્ટપથી, અનિષ્ટ રુપથી, મનોજ્ઞપથી, અતિશય મનોજ્ઞપથી, સુભગરુપથી, સૌભાગ્ય-રુપ - યૌવન-ગુણ-લાવણ્ય રૂપથી તે તેના માટે વારંવાર પરિણત થાય છે. તેમાં જે સ્પર્શ પરિચારક દેવ છે તેના મનમાં પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે કાયાથી પરિચારણા કરનાર દેવોનું વર્ણન કર્યું છે તે પ્રમાણે સંપૂર્ણ વર્ણન કહેવું જોઈએ. તેમાંથી જે રુપ પરિચારક દેવ છે, તેના મનમાં ઈચ્છા સમુત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે રુ૫ પરિચારણા કરીએ. તે દેવો દ્વારા મનથી એવો વિચાર કર્યા પછી (તે દેવીઓ) તે પ્રમાણે (પૂર્વવતુ) -યાવત- ઉત્તર વૈક્રિય રુપથી વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને જયાં તે દેવ હોય છે ત્યાં જઈ પહોંચે છે અને પછી તે દેવોનાં ઘણા દૂર કે ઘણા પાસે સ્થિત ન થતાં તેના ઉદાર –ચાવતુ- મનોરમ ઉત્તર વૈક્રિય-કૃત રુપોને દેખાડતી-દેખાડતી ઉભી રહે છે. ત્યારપછી તે દેવ એ અપ્સરાઓની સાથે રુપપરિચારણા કરે છે. બાકી બધુ વર્ણન કાય પરિચારણાનાં અનુરુપ અહીં કહેવું જોઈએ. તેમાં જે શબ્દ પરિચારણા દેવ હોય છે તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે - तत्थ णं जे ते रूवपरियारगा देवा तेसिंणं इच्छामणे समुप्पज्जइ, इच्छामो णं अच्छराहिं सद्धिं रूवपरियारणं करेत्तए। तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे तहेव -जाव- उत्तरवेउब्वियाई रूवाई विउव्वंति। विउवित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदरसामंते ठिच्चा ताइं ओरालाई-जाव-मणोरमाइं उत्तरवेउब्बियाई रूवाइं उवदंसेमाणीओ उवदंसेमाणीओ चिट्ठति। तएणं ते देवा ताहिं अच्छराहिं सद्धिं रूवपरियारणं રતિ | एवं जहेब कायपरियारणा तहेव निरवसेसं માળિચડ્યો तत्थ णं जे ते सद्दपरियारगा देवा तेसिणं इच्छामणे समुप्पज्जइ - Page #162 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન इच्छामो णं अच्छराहिं सद्धिं सद्दपरियारणं करेत्तए । तणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे - जावउत्तरवेउव्वियाइं ख्वाइं विउव्वंति । विउव्वित्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छंति, तेणामेव उवागच्छित्ता तेसिं देवाणं अदूरसामंते ठिच्चा अणुत्तराइं उच्चावयाइं सद्दाइं समुदीरेमाणीओ समुदीरेमाणीओ चिट्ठति । १. तए णं ते देवा ताहिं अच्छराहिं सद्धिं सद्द परियारणं करेंति । एवं जहेव कायपरियारणा तहेव निरवसेसं भाणियव्वं । तत्थ णं जे ते मणपरियारगा देवा तेसिं इच्छामणे समुप्पज्जइ - इच्छामो णं अच्छराहिं सद्धिं मणपरियारणं करेत्तए । तणं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव ताओ अच्छराओ तत्थगयाओ चेव समाणीओ अणुत्तराई उच्चावयाई मणाई संपहारेमाणीओ संपहारेमाणीओ चिट्ठति । तणं ते देवा ताहिं अच्छराहिं सद्धिं मणपरियारणं करेंति । सेसं तं चैव - जाव- भुज्जो - भुज्जो परिणमति । - पण्ण. प. ३४, सु. २०५१ २०५२ १८. परियारगदेवाणं अप्पबहुत्तं प. एएसि णं भंते! देवाणं कायपरियारगाणं - जावमणपरियारगाणं अपरियारगाण य कयरे कयरेहिंतो अप्पा वा - जाब- विसेसाहिया वा ? उ. गोयमा ! १. सव्वत्थोवा देवा अपरियारगा, २. मणपरियारगा संखेज्जगुणा, ३. सद्दपरियारगा असंखेज्जगुणा, ४. रूवपरियारगा असंखेज्जगुणा, ५. फासपरियारगा असंखेज्जगुणा, ६. कायपरियारगा असंखेज्जगुणा । ' ૧૮. (क) प. - पण्ण. प. ३४, सु. २०५३ नेरइया णं भंते! अनंतराहारा तओ निव्वत्तणया ? उ. गोयमा ! एवं परियारणा पदं निरवसेसं भाणियब्वं । (ख) सम. सु. १५३ (४) અમે અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરીએ. તે દેવોનાં દ્વારા આ પ્રમાણે મનમાં વિચાર કરવાથી ते४ प्रमाणे (पूर्ववत्) -यावत्- उत्तर वैडिय રુપોની વિક્રિયા કરે છે. ૧૪૫૯ વિક્રિયા કરીને જયાં તે દેવ હોય છે ત્યાં દેવીઓ પહોંચી જાય છે. પહોંચ્યા પછી તે એ દેવોની ન વધારે નજદીક અને ન દૂર ઉભા રહીને સર્વોત્કૃષ્ટ નાના પ્રકારનાં શબ્દોનું વારંવાર ઉચ્ચારણ કરતી રહે છે. આ પ્રમાણે તે દેવ એ અપ્સરાઓની સાથે શબ્દ પરિચારણા કરે છે. બાકી બધુ વર્ણન કાય પરિચારણાની સમાન અહીં કરવું જોઈએ. તેમાંથી જે મન: પરિચારક દેવ હોય છે તેના મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે કે અમે અપ્સરાઓની સાથે મનથી પરિચારણા કરીએ. ત્યારપછી તે દેવોના દ્વારા મનમાં આ પ્રમાણે અભિલાષા કરવાથી તે અપ્સરાઓ શીઘ્ર જ ત્યાં (પોતાના સ્થાન પર) રહેલી ઉત્કૃષ્ટ ઉંચનીચ મનને ધારણ કરતી રહે છે. ત્યારે તે દૈવ તે અપ્સરાઓની સાથે મનથી પરિચારણા કરે છે. શેષ બધુ વર્ણન પૂર્વવત્ -યાવત્- વારંવાર પરિણત થાય છે અહીં સુધી કહેવું જોઈએ. પરિચારક દેવોનો અલ્પબહુત્વ : प्र. भंते! खा अयपरियार - यावत्- मनःपरियार5 અને અપરિચારક દેવોમાં કોણ કોનાથી અલ્પ - यावत्- विशेषाधिङ छे ? 3. गौतम ! १. जधाथी खोछा अपरियार हेव छे, २. (तेनाथी) मनःपरियार हेव संध्यातगुणा छे, 3. (तेनाथी) शब्द परियार हेव असंख्यातगु छे, ४. (तेनाथी) रुप परियार देव असंख्यातगु छे, ५. (तेनाथी) स्पर्श परियार देव असंख्यातगुणा छे, 5. (तेनाथी) अय परियार देव असंख्यातगुणा छे. For Private Personal Use Only - विया. स. १३, उ. ३, सु. १ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ નાર, १९. विविहा परियारणा ૧૯. વિવિધ પ્રકારની પરિચારણા : तिविहा परियारणा पण्णत्ता, तं जहा - પરિચારણા ત્રણ પ્રકારની કહી છે, જેમકે - १. एगेदेवे, अन्नेसिं देवाणं देवीओअभिमुंजिय-अभिमुंजिय ૧. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરીને परियारेइ, પરિચારણા કરે છે, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय કેટલાક દેવ પોતાની દેવીઓનું આલિંગન કરી પરિચારણા परियारेइ, કરે છે, अप्पाणमेव अप्पणा विकुब्बिय-विकब्विय परियारेइ । કેટલાક દેવ પોતે બનાવેલ વિભિન્ન રુપોથી પરિચારણા કરે છે, २. एगे देवे णो अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय- ૨. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરી अभिमुंजिय-परियारेइ, પરિચારણા કરતા નથી. अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिजुंजिय પોતાની દેવીઓને આલિંગન કરી પરિચારણા કરે છે. પરિયારે, अप्पाणमेव अप्पणा विकुब्विय-विकुब्बिय परियारेइ । પોતાના બનાવેલ વિભિન્ન રૂપોથી પરિચારણા કરે છે. ३. एगे देवे णो अन्नेसिं देवाणं देवीओ अभिमुंजिय- ૩. કેટલાક દેવ અન્ય દેવોની દેવીઓનું આલિંગન કરી अभिजुंजिय परियारेइ, પરિચારણા કરતા નથી, णो अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय પોતાની દેવીઓનું આલિંગન કરી પરિચારણા કરતા परियारेइ, નથી. अप्पाणमेव अप्पणा विकुब्बिय-विकुब्बिय परियारेइ । કેટલાક દેવ કેવળ પોતાના બનાવેલ વિભિન્ન પોથી - ટાઈ. મ. ૩, ૩. ૧, . ૧ ૩ ૦ પરિચારણા કરે છે. ૨૦. સેવાસક્સ વિવિહિવા - ૨૦. સંવાસનાં વિવિધ રૂ૫ : चउबिहे संवासे पण्णत्ते, तं जहा સંવાસ (સંભોગ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૬. મને તેવી સિદ્ધિ સંવાસં છેષ્ના, ૧. કેટલાક દેવ, દેવીની સાથે સંભોગ કરે છે, २. देवे णाममेगे छवीए सद्धिं संवासं गच्छेज्जा. ૨. કેટલાક દેવ, મનુષ્યાણી કે તિર્યંચાણીની સાથે સંભોગ કરે છે. ३. छवी णाममेगे देवीए सद्धिं संवासं गच्छेज्जा, ૩. કેટલાક મનુષ્ય કે તિર્યંચ, દેવીની સાથે સંભોગ કરે છે, ४. छवी णाममेगे छवीए सद्धिं संवासं गच्छेज्जा। ૪. કેટલાક મનુષ્ય કે તિર્યંચ, માનુષી કે તિર્યંચ સ્ત્રીની - ઠા. મ. ૪, ૩. ૨, મુ. ૨૪૮/૨ સાથે સંભોગ કરે છે. चउबिहे संवासे पण्णत्ते, तं जहा - સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. ત્રેિ. ૨. મારે, રૂ. રવિ, ૪. મારે ૧. દેવતાઓનાં, ૨. અસુરોનાં, ૩. રાક્ષસોનાં, ૪. મનુષ્યોનાં. चउविहे संवासे पण्णत्ते, तं जहा સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. देवे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, ૧. કેટલાક દેવ દેવીઓની સાથે સંભોગ કરે છે. २. देवे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક દેવ અસુરીઓની સાથે સંભોગ કરે છે. ३. असुरे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક અસુર દેવીઓની સાથે સંભોગ કરે છે, ४. असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ । ૪. કેટલાક અસુર અસુરીઓની સાથે સંભોગ કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ વેદ અધ્યયન ૧૪૬૧ चउविहे संवासे पण्णत्ते, तं जहा સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સેવે મને ટેવીપુ સદ્ધિ સંવા છે, ૧. કેટલાક દેવ દેવીઓની સાથે સંભોગ કરે છે. २. देवे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક દેવ રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. ३. रक्खसे णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક રાક્ષસ દેવીઓની સાથે સંભોગ કરે છે, ४. रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ। ૪. કેટલાક રાક્ષસ રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. चउब्विहे संवासे पण्णत्ते, तं जहा સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. વે મને તેવી સદ્ધ સંવાસં 19૬, ૧. કેટલાક દેવ દેવીઓની સાથે સંભોગ કરે છે. २. देवे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક દેવ મનુષ્પાણીની સાથે સંભોગ કરે છે, ३. मणुस्से णाममेगे देवीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક મનુષ્ય દેવીઓની સાથે સંભોગ કરે છે, ૪. મજુરને નામમે મજુર્સ સદ્ધિ સંવાણં ૪. કેટલાક મનુષ્ય મનુષ્પાણીની સાથે સંભોગ કરે છે. चउबिहे संवासे पण्णत्ते, तं जहा સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, ૧. કેટલાક અસુર અસુરીઓની સાથે સંભોગ કરે છે. २. असुरे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક અસુર રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. ३. रक्खसे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક રાક્ષસ અસુરીઓની સાથે સંભોગ કરે છે. ४. रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ । ૪. કેટલાક રાક્ષસ રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. चउब्बिहे संवासे पण्णत्ते, तं जहा સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. असुरे णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, ૧. કેટલાક અસુર અસુરીઓની સાથે સંભોગ કરે છે. २. असुरे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક અસુર મનુષ્પાણીની સાથે સંભોગ કરે છે. ३. मणुस्से णाममेगे असुरीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક મનુષ્ય અસુરીઓની સાથે સંભોગ કરે છે. ૪. મજુરસે મને મજુસ્સા સદ્ધિ સંવાસે છઠ્ઠા ૪. કેટલાક મનુષ્ય મનુષ્પાણીની સાથે સંભોગ કરે છે. चउबिहे संवासे पण्णत्ते, तं जहा - સંભોગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रक्खसे णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, ૧. કેટલાક રાક્ષસ રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. २. रक्खसे णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ, ૨. કેટલાક રાક્ષસ મનુષ્યાણીઓની સાથે સંભોગ કરે છે. ३. मणुस्से णाममेगे रक्खसीए सद्धिं संवासं गच्छइ, ૩. કેટલાક મનુષ્ય રાક્ષસીઓની સાથે સંભોગ કરે છે. ४. मणुस्से णाममेगे मणुस्सीए सद्धिं संवासं गच्छइ। ૪. કેટલાક મનુષ્ય મનુષ્પાણીની સાથે સંભોગ કરે છે. - ટા, ૫. ૪, ૩, ૪, મુ. ૩૩ २१. कामस्स चउब्विहत्त परूवर्ण ૨૧. કામનાં ચતુર્વિધત્વનું પ્રાણ : चउबिहा कामा पण्णत्ता, तं जहा કામ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિંગર , ૨. , રૂ. વીમછી, ૪. રોદા | ૧. શૃંગાર, ૨. કરુણ, ૩. બિભત્સ, ૪. રૌદ્ર. ૨. સિTIRT II લેવા, ૧. દેવતાઓનાં કામ શૃંગાર-રસ પ્રધાન હોય છે. २. कलुणा कामा मणुयाणं, ૨. મનુષ્યોનાં કામ કરુણ-રસ પ્રધાન હોય છે. ३. बीभच्छा कामा तिरिक्खजोणियाणं, ૩. તિર્યંચોનાં કામ બિભત્સ-રસ પ્રધાન હોય છે. ૪. રૌદા ગેરફાઇi | ૪. નરયિકોનાં કામ રૌદ્ર-રસ પ્રધાન હોય છે. - ડાઇ. સ. ૪, ૩. ૪, સુ. ૩૬૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૨ - - - - - - - - - - - ૩૦. કષાય અધ્યયન જીવના સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ કપાય છે. કષાયથી જ પાપ અને પુણ્ય પ્રકૃતિઓનો સ્થિતિબંધ થાય છે. કર્મબંધનો મુખ્ય હેતુ પણ એ જ છે. પ્રસ્તુત અધ્યયનમાં કષાયનું વિશેષ લક્ષણ જણાતું નથી. પરંતુ તેના પર વિવિધ દૃષ્ટિઓથી વિચાર કર્યો છે. જેનાથી કપાયનું સ્વરુપ ઉદ્દઘાટિત થાય છે. કષાયના મુખ્યપણે ચાર ભેદ છે(૧) ક્રોધ (૨) માન (૩) માયા અને (૪) લોભ. સંગ્રહનયની દૃષ્ટિથી ક્રોધાદિ કષાય એક-એક છે પરંતુ વ્યવહારનયની દષ્ટિથી એના ચાર-ચાર ભેદ છે- (૧) અનંતાનુબંધી (૨) અપ્રત્યાખ્યાન (૩) પ્રત્યાખ્યાનાવરણ અને (૪) સંજવલન. આ પ્રમાણે કષાયના સોળ ભેદ પણ છે. આ સોળ ભેદોનું આ અધ્યયનમાં વિવિધ દૃષ્ટિએ વિવેચન કરવામાં આવ્યું છે. અહિં એ સ્પષ્ટ કર્યું છે કે અનંતાનુબંધી કષાયોમાં કાળ કરવાવાળા જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. અપ્રત્યાખ્યાન કષાયોમાં કાળ કરવાવાળો જીવ તિર્યંચોમાં, પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્કમાં કાળ કરવાવાળા જીવ મનુષ્યમાં તથા સંજવલન કષાયોમાં કાળ કરવાવાળા જીવ દેવોમાં ઉત્પન્ન થાય છે. ક્રોધાદિ ચાર કષાય ચારેય ગતિઓના ચોવીસ દંડકોમાં ઉપલબ્ધ છે. છતા પણ આ કષાયોના જુદી-જુદી દષ્ટિએ ચાર-ચાર ભેદ વર્ણવ્યા છે- (૧) આભોગ નિવર્તિત (૨) અનાભોગ નિવર્તિત (૩) ઉપશાંત અને (૪) અનુપશાંત. જીવના ક્રોધાદિ કષાય પરિણામને ભાવ કહેવામાં આવે છે. તે ભાવોના ઉદય પ્રમાણે કષાયના ચાર ભેદ થાય છે - (૧) કર્મમોદક પ્રમાણે (૨) ખંજનોદક પ્રમાણે (૩) બાલુકોદક પ્રમાણે અને (૪) શૈલોદક પ્રમાણે. આ જ ભાવોમાં પ્રવર્તમાન જીવ મૃત્યુ પામે તો ક્રમશઃ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. આવર્તની દષ્ટિએ જોતા ખરાવર્તના જેવો ક્રોધ, ઉન્મતાવર્તના જેવો માન, ગૂઢાવર્તના જેવી માયા અને આમિષાવર્તન જેવા લોભમાં કાળ કરવાવાળા, સમસ્ત જીવોની ઉત્પત્તિ નરકમાં બતાવી છે. કષાયની ઉત્પત્તિ મુખ્યરુપે ચાર નિમિત્તોથી થાય છે- (૧) ક્ષેત્ર (૨) વાસ્તુ (૩) શરીર અને (૪) ઉપધિના નિમિત્ત. તેમાં ક્રોધની ઉત્પત્તિના દશ સ્થાનો, મદની ઉત્પત્તિના આઠ અને દશ સ્થાનોનો પણ ઉલ્લેખ છે. કરણ, નિવૃત્તિ, પ્રતિષ્ઠાન આદિના આધારે પણ પ્રસ્તુત અધ્યયનમાં કષાયનું વિવેચન છે. સકષાયી જીવ ત્રણ પ્રકારના હોઈ શકે છે(૧) અનાદિ અપર્યવસિત (૨) અનાદિ સપર્યવસિત અને (૩) સાદિ સંપર્યવસિત. અંતમાં સકષાયી, ક્રોધ કષાયી, માનકષાયી, માયાકષાયી, લોભકષાયી અને અકષાયી જીવોના અલ્પબદુત્વનું વર્ણન કરી અકષાયી થવાનું મહત્વ પ્રતિપાદિત કર્યું છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ કષાય અધ્યયન सूत्र - १. ३०. कसायऽज्झयणं कसाय भेयप्पभेया चउवीसदंडएसु य परूवणं १. एगे कोहे, ३. एगे माया, प. कइ णं भंते! कसाया पण्णत्ता ? उ. गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, तं जहा १. कोहकसाए, २. एगे माणे, ४. एगे लोभे । - ठाणं. अ. १. सु. ३९ (१) २. माणकसाए, ४. लोभकसाए । ३. मायाकसाए, प. दं. १. णेरइयाणं भंते ! कइ कसाया पण्णत्ता ? उ. गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, तं जहा १. कोहकसाए - जाब- ४. लोभकसाए । दं. २-२४. एवं - जाव- वेमाणियाणं । - पण्ण. प. १४, सु. ९५८-९५९ प. कइविहे णं भंते ! कोहे पण्णत्ते ? उ. गोयमा ! चउबिहे कोहे पण्णत्ते, तं जहा १. अनंताणुबंधी कोहे, २. अप्पच्चक्खाणे कोठे, ३. पच्चक्खाणावरणे कोहे, ४. संजलणे कोहे । एवं णेरइयाणं - जाव- वैमाणियाणं । एवं माणेणं, मायाए, लोभेणं एए वि चत्तारि दंडगा भाणियव्वा । पं. कइविहे णं भंते ! कोहे पण्णत्ते ? उ. गोयमा ! चउव्विहे कोहे पण्णत्ते, तं जहा १. आभोगणिब्बत्तिए २. अणाभोगणिव्यत्तिए, ३. उवसंते, ४. अणुवसंते। एवं णेरइयाणं - जाव- वेमाणियाणं । २ एवं माणेण वि, मायाए वि, लोभेण वि, एए बि चत्तारि दंडगा । पण्ण. प. १४ सु. ९६२-९६३ (ख) ठाणं. अ. ९, सु. ६९३ १. (क) ठाणं. अ. ४, उ. १, सु. २४९ २. ठाणं. अ. ४, उ. १, सु. २४९ सूत्र : १. કષાયનાં ભેદ-પ્રભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : ( संग्रहनयनी अपेक्षाखे ) १. शेष उपाय छे, 3. भाया हुषाय खेड छे, प्र. ७. 30. उषाय अध्ययन प्र. ७. प्र. अंतेायडेला छे ? 3. गौतम ! उषाय यार प्रहारना ह्या छे, ठेभडे - १. श्रेघ दुषाय, २. मान धाय, 3. भाया दुधाय ४. बोल उपाय. ६.१ अंते! नैरपिओमा डेटा उपाय गौतम ! नैरबिमां यार माया छे, १. डीप याय याय ४. सोल उपाय. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ચારે કપાય જાણવા જોઈએ. प्र. 3. १४५३ २. मान उपाय भेड छे, ४. सोल षाय खेड छे. छ ? डे लंते! शेध ( उषाय) डेटला प्राश्ना ह्या छे ? गौतम ! ोध (दुधाय) बार प्रहारना उद्या छे, ठेभडे - १. अनंतानुबंधी शेष, २. अप्रत्याप्यानी कोष, 3. प्रत्याभ्यनावरा श्रेध, ४. संभ्वसन डोध. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે માન, માયા અને લોભનાં પણ ચાર-ચાર દંડક જાણવાં જોઈએ. अंते ! शेष डेटलाई प्रहारना ह्या छे ? गौतम ! श्रेध यार प्रारनां ह्या छे, भडे १. लोगनिवर्तित, २ जनालोगनिवर्तित 3. उपशांत, ४. अनुपशांत. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે માન, માયા અને લોભનાં પણ ચાર-ચાર દંડક જાણવાં જોઈએ. (ग) सम. सम. ४, सु. १ (घ) विया. स. १८, उ. ४, सु. ३ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ સોળ કષાય કહ્યા છે, જેમકે – ૧. અનન્તાનુબંધી ક્રોધ, આ પ્રમાણે૨. માન, ૩. માયા, ૪. લોભ. ૫. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, આ પ્રમાણે૬. માન, ૭. માયા, ૮. લોભ. ૯. પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, આ પ્રમાણે – ૧૦. માન, ૧૧, માયા, ૧૨. લોભ. ૧૩. સંજવલન ક્રોધ, આ પ્રમાણે - ૧૪. માન, ૧૫. માયા, ૧૬. લોભ. सोलस कसाया पण्णत्ता, तं जहा१. अणंताणुबंधी कोहे एवं ૨. મy, રૂ. માયા, ૪. સ્ત્રોમાં ५. अपच्चक्खाणकसाए कोहे, एवं ૬. માળ, ૭. માયા, ૮. ત્રા ૧. પૂર્વવરવાવરને વરે, પર્વ ૨૦. માળ, ૨૨. માયા, ૧૨. તમે १३. संजलणे कोहे, एवं ૧૪. માને, ૬. માયા, ૧૬. તમે 1 - સમ. સમ. ૨૬, મુ. ૨ २. दिळेंतेहिं कसायसरूव परूवणं(#) વારિ રાો પત્તો , તે નહીં ૨. બ્રયર, ૨. પુદ્ધવિરાછું, . વાસ્તુથરા, ૪. વારા | एवामेव चउविहे कोहे पण्णत्ते, तं जहाછે. પત્રય રાસમા, ૨. પુદ્ધવિરામ છે, . વાસુયરામા , ૪. કઢાર સમાજે १. पव्वयराइसमाणे कोहमणुपविढे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ। २. पुढविराइसमाणे कोहमणुपविढे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ। ३. वालुयराइसमाणे कोहमणुपविठे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ। ४. उदगराइसमाणे कोहमणुपविठे जीवे कालं करेइ देवेसु उववज्जइ।। - ટાઈ. સ. ૪, ૩. ૨, મુ. રૂ? (g) ચત્તાર ઘંમ gujત્તા, તેં નહા ૨. સેત્રથમે, ૨. થિંમે, રૂ. ઢાથંમે, ૪. તિfસતાયંને ! एवामेव चउबिहे माणे पण्णत्ते, तं जहा - १.सेलथंभसमाणे-जाव-४.तिणिसलता थंभसमाणे। ૨. દસંતો દ્વારા કષાયોનાં સ્વરૂપનું પ્રરુપણ : (ક) રેખા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. પર્વતરેખા, ૨. પૃથ્વીરેખા, ૩. વાલુકા રેખા, ૪. ઉદક રેખા. આ પ્રમાણે ક્રોધ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧, પર્વતરેખાનાં સમાન, ૨. પૃથ્વીરેખાનાં સમાન, ૩. વાલુકારખાનાં સમાન, ૪. પાણીનીરેખાનાં સમાન. ૧. પર્વતરેખા સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. પૃથ્વીરેખા સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચયોનિકોમાં ઉત્પન થાય છે. ૩. વાલુકારેખા સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. પાણીની રેખા સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. (ખ) ચાર પ્રકારનાં સ્તંભ કહ્યા છે, જેમકે - ૧. શૈલસ્તંભ, ૨. અસ્થિતંભ, ૩. કાષ્ટ તંભ, ૪, તિનિસલતાસ્તંભ. આ પ્રમાણે માન પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. શૈલસ્તંભ સમાન -યાવતુ-૪. તિનિસલતાસ્તંભ સમાન. ૧. શૈલ સ્તંભ- સમાન માનમાં પ્રવર્તમાન જીવ જે કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. १. सेलथंभसमाणे माणमणुपविठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, Page #168 -------------------------------------------------------------------------- ________________ કષાય અધ્યયન ૧૪૬૫ २. अट्ठिथंभ समाणे माणमणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, ३. दारूथंभ समाणे माणमणुपविढे कालं करेइ मणुस्सेसु उववज्जइ, ४. तिणिसलता थंभसमाणे माणमणुपविढे जीवे कालं करेइ देवेसु उववज्जइ। () વારિ તળT TUITI, તે નહીં . વંસમૂત્રોત પણ, २. मेंढविसाणकेतणए, . ગોમુત્તિવેતા, ૪. ગવદળિય તUTTI एवामेव चउबिहा माया पण्णत्ता, तं जहा . વંસીમૂત સમાજ –ગાવ૪. કવયિ હેતસિT | १. वंसीमूलकेतणासमाणं मायमणुपविढे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, मेंढविसाणकेतणासमाणं मायमणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, ३. गोमुत्ति केतणासमाणं मायमणुपविढे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ, ४. अवलेहणिय केतणा समाणं मायमणुपविढे जीवे ત્નિ કરે તેનું વર્લગ્ન (૫) વત્તારિ વત્યા પછU/ત્તા, તે નહીં ૨. વિમિરાજરત્તે, ૨. દરરજો, રૂ. વંનપરા રસ્તે, ૪. દર્વિરારજો ! एवामेव चउबिहे लोभे पण्णत्ते, तं जहा ૨. અસ્થિસ્તંભ-સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ૩. કાષ્ટ સ્તંભ-સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. તિનિસલતા સ્તંભ સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. (ગ) વક્ર પદાર્થ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. વાંસની જડનું વક્રપણું, ૨. ઘેટાના શિંગડાની સમાન વક્રપણું, ૩. ગોમૂત્રિકા સમાન વક્રપણું, ૪. વાંસની છાલનું જેવું વક્રપણું. આ પ્રમાણે માયા પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. વાંસની જડ સમાન -જાવત૪. વાંસની છાલ સમાન. ૧. વાંસની જડ સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. ઘેટાના શિંગડાની સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે. ૩. ગૌમૂત્રિકાનાં સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. વાંસની છાલનાં સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. (ઘ) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કૃમિકનાં રંગથી રંગાયેલ, ૨. કર્દમનાં રંગથી રંગાયેલ, ૩. ખંજનનાં રંગથી રંગાયેલ, ૪. હળદરનાં રંગથી રંગાયેલ. આ પ્રમાણે લોભ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કૃમિનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન ભાવતુ૪. હળદરનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન. ૧. કૃમિનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. વિનિરરત્તવત્યસમાજે -ગાવ૪. દ્વિરાજરત્તવત્યસમાજે ! १. किमिरागरत्तवत्थसमाणं लोभमणुपविढे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ । Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ कद्दमरागरत्तवत्थसमाणं लोभमणुपविठे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जइ । ३. खंजण रागरत्तवत्थसमाणं लोभमणुपविठे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ । ૨. કર્દમનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ૩. ખંજનનાં રંગથી રંગાયેલ વસ્ત્રનાં સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. હળદરનાં રંગથી રંગાયેલ વસ્ત્રના સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. ४. हलिद्दरागरत्तवत्थसमाणं लोभमणुपविठे जीवे कालं करेइ देवेसु उववज्जइ। - ડા. ક. ૪, ૩. ૨, ૩. ૨૬૩ () વારિકા પUત્તા, તં નદી 9. દ્રમો, २. खंजणोदए, રૂ. વાળુપ, ૪. સેરોદ્રા | एवामेव चउबिहे भावे पण्णत्ते, तं जहा ૨. ૯મો સમાને -ઝાવ૪. સૂત્રોત સમાને છે १. कद्दमोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ णेरइएसु उववज्जइ, २. खंजणोदगसमाणं भावमणुपविठे जीवे कालं करेइ तिरिक्खजोणिएसु उववज्जइ, (૨) પાણી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કાદવ યુક્ત જળ, ૨. ખંજનથી યુક્ત જળ, ૩. રેતી યુક્ત જળ, ૪. પર્વતીય જળ. આ પ્રમાણે જીવોનાં ભાવ (રાગ-દ્વેષ રુપ-ક્રોધાદિ કષાય પરિણામ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કર્દમોદક સમાન -યાવ૪. પર્વતીય જળ સમાન. ૧. કાદવયુક્ત જળ સમાન ભાવમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. ખંજનથી યુક્ત જળ સમાન ભાવમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. ૩. રેતાયુક્ત જળ સમાન ભાવમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. પર્વતીય જળ સમાન ભાવમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય છે. ३. वालुओदगसमाणं भावमणुपविठे जीवे कालं करेइ मणुस्सेसु उववज्जइ, ४. सेलोदगसमाणं भावमणुपविढे जीवे कालं करेइ देवेसु उववज्जइ। - . મ. ૪, ૩. , સુ. રૂ?? (૪) વત્તાર આવત્તા guત્તા, તે નહીં ૨. રાવજો, ૨. ૩નાવજો, રૂ. પૂઢવિજે, ૪. આમિસાવા एवामेव चत्तारि कसाया पण्णत्ता, तं जहा (છ) આવર્ત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. પરાવર્ત, ૨. ઉન્નતાવર્ત, ૩. ગૂઢાવર્ત, ૪. આમિષાવર્ત. આ પ્રમાણે કષાય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પરાવર્ત સમ ક્રોધ, ૨. ઉન્નતાવર્ત સમ માન, ૨. વરવત્તસમાને શોધે. ૨. ૩નાવત્તસમા માળ, Page #170 -------------------------------------------------------------------------- ________________ ફાય અધ્યયન ૩. રૂ. ગૂઢાવત્તસમાળે માયા, આમિસાવત્તસમાળે જોશે । ૪. १. खरावत्तसमाणं कोहमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, २. उन्नयावत्तसमाणं माणमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, ३. गूढावत्तसमाणं मायमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ, ४. आमिसावत्तसमाणं लोभमणुपविट्ठे जीवे कालं करेइ नेरइएसु उववज्जइ । ટાળે. ૧. ૪, મુ. ૨૮૬ कसायोप्पत्तिपरूवणं ૬. ૨. વિષે ાં ભંતે ! ટળેજિં ોહુત્તિ ભવર ? ૩. ગોયા! ષડર્દિ ટાળેહિં નોટ્ટુપત્તિ મવર, તં નહા ૨. હેત્ત વડુ, ર. વર્લ્ડ પડુ, રૂ. સરીર વડુખ્ત, ૪. ૩હિં વહુબ્ન । તુ શેરવાળું -ખાવ- માળિયાળ । एवं माणेण वि मायाए वि लोभेण वि । एए वि चत्तारि दंडगा । - ૫૧. ૫. ૨૪, મુ. ૬૬ (૪) વસહિં ટાળેહિં જોદુપ્પત્તિ મિયા, તં નહાછુ. મનુળારૂં મે સલ્ફ-રિક્ષ-રસ-રૂવ-ગંધાનું अवहरिंसु, २. अमणुण्णाई मे सद्द - जाव- गंधाइं उवहरिंसु, રૂ. મળુળારૂં મે સદ્દ -ળાવ- ગંધાડું અવદર૬, ૪. સમજુબ્જાનું મે સત્વ -ખાવ- ધંધાદું જીવદર૬, બુ. મનુળારૂં મે સદ્દ -ખાવ- ગંધારૂં અવરિસર, . યાાં ૪. ૪, ૩. ?, મુ. ૨૪૬ ૩. ૩. ગૂઢાવર્ત સમ માયા, ૪. આમિષાવર્ત સમ લોભ. પ્ર. ૧. ખરાવર્ત સમાન ક્રોધમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે, ૧૪૭ ૨. ઉન્નતાવર્ત સમાન માનમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નકમાં ઉત્પન્ન થાય છે, ૩. ગૂઢાવર્ત સમાન માયામાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે, કષાયોત્પત્તિનું પરુપણ ઃ ૪. આમિષાવર્ત સમાન લોભમાં પ્રવર્તમાન જીવ જો કાળ કરે તો નરકમાં ઉત્પન્ન થાય છે. ૧. ભંતે ! કેટલા કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે, જેમકે - ૧. ક્ષેત્રનાં નિમિત્તથી, ૨. વાસ્તુ (મકાન)નાં નિમિત્તથી, ૩. શરીરનાં નિમિત્તથી, ૪. ઉપધિનાં નિમિત્તથી. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી ક્રોધોત્પત્તિનું કારણ જાણવું જોઈએ. આ પ્રમાણે માન, માયા અને લોભની ઉત્પત્તિનાં કારણને માટે પણ અહીં ચાર-ચાર દંડક જાણવાં જોઈએ. (ક) દસ કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે, જેમકે ૧. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ-સ્પર્શ-રસ-રુપ અને ગંધનું અપહરણ કર્યું હતું. - ૨. અમુક પુરુષે મારા માટે અમનોજ્ઞ શબ્દ -યાવત્ગંધ ઉપલબ્ધ કર્યા હતા. ૩. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ -યાવગંધનું અપહરણ કરે છે. ૪. અમુક પુરુષે મારા માટે અમનોજ્ઞ શબ્દ -યાવત્- ગંધ ઉપલબ્ધ કરે છે. For Private Personal Use Only ૫. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ યાવત્ગંધનું અપહરણ કરશે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ६. अमणुण्णाई मे सद्द -जाव-गंधाइं उवहरिस्सइ, ७. मणुण्णाइं मे सद्द -जाव- गंधाइं अवहरिंसु, अवहरइ, अवहरिस्सइ, ८. अमणुण्णाई मे सद्द -जाव- गंधाइं उवहरिंसु, उवहरइ, उवहरिस्सइ, ९. मणुण्णामणुण्णाइं मे सद्द -जाव- गंधाई अवहरिंसु, अवहरइ, अवहरिस्सइ, उवहरिंसु, उवहरइ, उवहरिस्सइ, ૬. અમુક પુરુષે મારા માટે અમનોજ્ઞ શબ્દ -વાવ- ગંધ ઉપલબ્ધ કરશે. ૭. અમુક પુરુષે મારા મનોજ્ઞ શબ્દ -વાવગંધનું અપહરણ કરતા હતા, અપહરણ કરે છે અને અપહરણ કરશે. ૮. અમુક પુરુષે મને અમનોજ્ઞ શબ્દ યાવત- ગંધ ઉપલબ્ધ કરાવ્યા છે, કરાવે છે અને કરાવશે. ૯. અમુક પુરુષે મારા મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દ -વાવ- ગંધનું અપહરણ કર્યું હતું, અપહરણ કરે છે અને અપહરણ કરશે તથા ઉપલબ્ધ કર્યા હતા, કરે છે અને કરશે. ૧૦. હું આચાર્ય અને ઉપાધ્યાયની સાથે સમ્યફ વ્યવહાર કરું છું પરંતુ આચાર્ય અને ઉપાધ્યાય મારાથી પ્રતિકૂળ વ્યવહાર કરે છે. १०.अहं चणं आयरिय उवज्झायाणं सम्भवट्टामि ममं च णं आयरिय उवज्झाया मिच्छं विपडिवन्ना। - ટાપ. ગ. ૨૦, મુ. ૭૦ ૮ (ख) अट्ठ मयट्ठाणा पण्णत्ता, तं जहा ૨. નાતિમg, ૨. સુમ, રૂ. વજીમ, ૪. વમg, ૬. તમg, ૬. સુમ, ૭. Tમમg, ૮. રૂસ્મરિયમU ? - ડાઇ. સ. ૮, મુ. ૬ ૦ ૬ (૪) ટર્દિ કાર્દિ મહમંતતિ થંfમન્ના, તેં નહીં (ખ) મદનાં આઠ સ્થાન કહ્યા છે, જેમકે – ૧. જાતિમદ, ૨. કુળમદ ૩. બળમદ, ૪. રુપમદ, ૫. તપમદ, ૬. શ્રતમદ, ૭. લાભમદ, ૮. એશ્વર્યમદ. ૨. નામUST વા નાવ- ૮ ફુસરિયમ વા, ९. णागसुवन्ना वा मे अंतिय हव्वमागच्छंति । (ગ) આ દસ કારણોથી વ્યક્તિ હું જ સર્વ શ્રેષ્ઠ છું” એવું માનીને અભિમાન કરે છે, જેમકે – ૧. જાતિમદથી -વાવ- ૮. એશ્વર્યમદથી. ૯. નાગકુમાર, સુવર્ણકુમાર આદિ દેવ મારી પાસે દોડીને આવે છે. ૧૦. સામાન્યજનોની અપેક્ષાએ મને વિશિષ્ટ અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન થયેલ છે. (આ પ્રકારનાં ભાવથી માનની ઉત્પત્તિ થાય છે.) १०. पुरिसधम्माओ वा मे उत्तरिए आहोहिए णाणदंसणे समुप्पन्ने। - ટા. મ. ૨૦, ૩. ૭૨૦ कसायकरण भेया चउवीसदंडएसु य परूवणंप. कइविहा णं भंते ! कसायकरणे पण्णत्ते ? उ. गोयमा ! कसायकरणे चउविहे पण्णत्ते, तं जहा ૪. કપાય કરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : પ્ર. ભંતે ! કષાય કરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! કષાય કરણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ક્રોધ કષાય કરણ, ૨. માન કષાય કરણ, ૩. માયા કષાય કરણ, ૪. લોભ કષાય કરણ. છે. યોદરૂાયર, ૨. માનવસાયવરને, રૂ. માયાવસાયવર૪. આંબસારને ૨. સમ. સ. ૮, સુ. ? Page #172 -------------------------------------------------------------------------- ________________ કષાય અધ્યયન ૧૪૬૯ एएसब्वे नेरइयाई दंडगा-जाव-वेमाणियाणं जस्स આ પ્રમાણે પૂર્ણરૂપથી નૈરયિકોથી વૈમાનિકો સુધી जं अस्थि तं तस्स सव्वं भाणियव्वं । દંડકકરણ જાણવા જોઈએ. પરંતુ જેની જે કષાય - વિચા. સ. ૧, ૩. ૧, મુ. ૮ હોય તેના તે બધા કહેવા જોઈએ. ૧. સાયનિવ્રત્તિ એવા વસવંsvg પ્રવ- પ. કપાય નિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : ૫. વિદ્યા મંત્તે ! સાયનિવૃત્તિ [vyત્તા ? પ્ર. ભંતે ! કષાયનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? ૩. ગોયમા ! રવિદા સાયનિવૃત્તિ પUJત્તા, તે ઉ. ગૌતમ ! કષાયનિવૃત્તિ ચાર પ્રકારની કહી છે, નહીં જેમકે - ૨. હિસાયનિવૃત્તિ, ૧. ક્રોધ કષાય નિવૃત્તિ, ૨. માનસાયનિત્તિ, ૨. માન કષાય નિવૃત્તિ, . માયાવસાયનિર્વાણ, ૩. માયા કષાય નિવૃત્તિ, ૪. માનવત્તા ૪. લોભ કપાય નિવૃત્તિ. ટું, -૨૪, પર્વ નેરડા ગાર- હેમાળિયા ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - વિયા. સ. ૧, ૩. ૮, યુ. ૨૨-૨૦ કપાય નિવૃત્તિ કહેવી જોઈએ. ૬. સાયપટ્ટા પત્ર ૬. કષાય પ્રતિષ્ઠાનનું પ્રાણ : प. कइ पइट्ठिए णं भंते ! कोहे पण्णत्ते ? પ્ર. ભંતે! ક્રોધ શેના આધાર પર પ્રતિષ્ઠિત કહ્યા છે? उ. गोयमा ! चउपइट्ठिए कोहे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! ક્રોધ ચાર (નિમિત્તો) પર પ્રતિષ્ઠિત કહ્યા છે, જેમકે - છે. ગાય gિ, ૨. પૂરપgિ , ૧. આત્મ પ્રતિષ્ઠિત, ૨. પરપ્રતિષ્ઠિત, ३. तदुभयपइट्ठिए, ४. अपइट्ठिए । ૩. ઉભય પ્રતિષ્ઠિત, ૪. અપ્રતિષ્ઠિત. एवं णेरइयाईणं-जाव-वेमाणियाणं दंडओ। આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી દંડક કહેવા જોઈએ. एवं माणेणं दंडओ, मायाए दंडओ, लोभेणं दंडओ। આ પ્રમાણે માન, માયા અને લોભનો માટે પણ - પ. પૂ. ૨૪, સુ. ૧૬ ૦ એક-એક દંડક કહેવા જોઈએ. ૭. વડાઉપણુ વસાય પવ ૭. ચાર ગતિઓમાં કષાયોનું પ્રરુપણ : १. नेरइयाणं-चत्तारि कसाया ૧. નૈરયિકોમાં - ચાર કષાય કહ્યા છે. - નીવ. ડિ. ૨, મુ. ૨૨ २.तिरिक्खजोणिएस-एगिंदिय ૨. તિર્યંચયોનિઓમાં - એકેન્દ્રિયप. सुहुमपुढविकाइया णं भंते ! जीवाणं कइ कसाया પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી કપાય પત્તા ? કહી છે ? उ. गोयमा ! चत्तारि कसाया पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! ચાર કષાય કહ્યા છે, જેમકે – ૨. કોસાઈ, ૨. માળા , ૧. ક્રોધ કષાય, ૨. માન કષાય, રૂ. માયાવસા, ૪. સ્ત્રોઢસાણા ૩. માયા કષાય, ૪. લોભ કષાય. - નવા. પરિ. ૨, મુ. ૨૩ (૧) ૧. ટાઈ. મ. ૨, ૩, ૪, ૩. ??? ૨. ટાઇ . ૪, ૩. ૨, સે. ૨૪૬ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ બાદર પૃથ્વીકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર અપ્રકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર તેજસ્કાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર વાયુકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન છે. સૂક્ષ્મ બાદર સાધારણ પ્રત્યેક શરીર વનસ્પતિકાયિક જીવોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. બેઈન્દ્રિય જીવોને ચારેય કપાય હોય છે. बायर-पुढविकाइया-जहा सुहुमपुडविकाइयाणं । - નવા. . ?, મુ. ૨૬ सुहुम बायर आउकाइया-जहा सुहुमपुढविकाइयाणं। - નીવા. પરિ. ૨, ૩. ૨૬, ૨૭ सुहुम बायर तेउकाइया-जहा सुहुमपुढविकाइयाणं। - નીવા. દિ. ૨, મુ. ૨૪, ૨૫ सुहुम बायर वाउकाइया-जहा-सुहुमपुढविकाચાળો - નવા. પરિ. ૨, મુ. ૨૬ सुहुम-बायर-साहारणं-पत्तेयसरीरवणस्सइकाइयाजहा सुहुम पुढविकाइयाणं। - ર્નવા. પરિ. ૨, મુ. ૨૮, ૨૦, ૨૨ बेइंदिया चत्तारि कसाया। - નવા. પરિ. ૨, . ૨૮ तेइंदिया जहा बेइंदिया। - નીવા. gs. ૨, મુ. ૨૬. चउरिंदिया-जहा तेइंदिया। - ગીવા. ડિ. ૧, . ૩ ૦ संमुच्छिम पंचेंदिय तिरिक्खजोणिया :जलयरा-चत्तारि कसाया। - નીવા. પfe. ?, મુ. રૂપ थलयरा जहा जलयराणं। - વિ. ડિ. ૨, મુ. ૩૬ खहयरा जहा जलयराणं। - વિ. પરિ. ૨, મુ. ૩૬ गब्भवतिय पंचेंदिय तिरिक्खजोणियाजलयरा-चत्तारि कसाया। - નવા. દિ. ૧, મુ. ૨૮ थलयरा जहा जलयराणं। - નવા. પs. ૨, સુ. ૩૬ खहयरा जहा जलयराणं । - નીવા. પરિ. ૨, મુ. ૪૦ ३. मणुस्सा-संमुच्छिम मणुस्सा-जहा बेइंदियाणं। - નીવા. ડિ. ૨, મુ. ૪૨ ત્રેઈન્દ્રિય જીવોને બેઈન્દ્રિય જીવોનાં સમાન ચારેય કષાય હોય છે. ચહેરેન્દ્રિય જીવોને ગેઈન્દ્રિય જીવોનાં સમાન ચારે કપાય હોય છે. સમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક - જળચરને ચારેય કષાય હોય છે. * સ્થળચરને જળચરની સમાન ચારેય કષાય હોય છે. ખેચરને જળચરનાં સમાન ચારેય કષાય હોય છે. ગર્ભવ્યુત્ક્રાંતિક પંચેન્દ્રિય તિર્યયોનિક - જળચરને ચારે કપાય હોય છે. સ્થળચરને જળચરનાં સમાન ચારેય કપાય હોય છે. ખેચરને જળચરનાં સમાન ચારેય કપાય હોય છે. ૩. મનુષ્ય - સમ્મરિચ્છમ મનુષ્યોમાં બેઈજિયનાં સમાન ચારેય કપાય હોય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ કષાય અધ્યયન ૧૪૭૧ પ્ર. ભંતે ! શું ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્ય જીવ ક્રોધ કષાયી -વાવ- લોભકષાયી અને અકષાયી હોય છે ? ઉ. ગૌતમ ! ઘણા પ્રકારનાં હોય છે. प. गब्भवतियमणुस्साणं भंते ! जीवा किं कोहकसाई -ના- ઢોસા, અસારું? ૩. જયT! સરવા - નવા. પs. ૨, મુ. ૪? ૪. સેવા-પરિ સાયા - નીવ. ડિ. , સુ. ૪૨ सकसाय-अकसाय जीवाणं कायट्ठिईप. सकसाई णं भंते ! सकसाई त्ति कालओ केवचिरं દો? ૩. ગયા ! સલસા વિવિદે gov, તે ન€T ૪. દેવ - દેવોમાં ચારેય કપાય હોય છે. ૮, 9. મgવ મન્નસિપુ, २. अणाईए वा सपज्जवसिए, રૂ. સાઘ વ સંપન્નવસ / तत्थ णं जे ते साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं अणंताओ उस्सप्पिणी ओसप्पिणिओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरियट्टदेसूणं । प. कोहकसाई णं भंते ! कोहकसाई त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । સકષાય - અકષાય જીવોની કાયસ્થિતિ : પ્ર. ભંતે ! સકષાયી (જીવ) સકષાયી રુપમાં કેટલા કાળ સુધી રહે છે ? ગૌતમ ! સકષાયી જીવ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અનાદિ અપર્યવસિત, ૨. અનાદિ સપર્યવસિત, ૩. સાદિ સંપર્યવસિત. તેમાં જે સાદિ સંપર્યવસિત છે તેની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનન્ત કાળ છે. અર્થાતુ અનન્ત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ છે અને ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ- પરાવર્ત સુધી રહે છે. પ્ર. ભંતે ! ક્રોધ કષાયી ક્રોધ કષાયીનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. આ પ્રમાણે માનકવાયી અને માયાકપાયીની કાયસ્થિતિ પણ જાણવી જોઈએ. ભંતે ! લોભકષાયી લોભ-કપાયીનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહે છે. પ્ર. ભંતે ! અકષાયી- અકષાયીનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! અકષાયી (જીવ) બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સાદિ- અપર્યવસિત, ૨. સાદિ-સપર્યવસિત. एवं माणकसाई मायाकसाई वि। પ્ર. प. लोभकसाई णं भंते ! लोभकसाई त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । प. अकसाई णं भंते ! अकसाई त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! अकसाई दुविहे पण्णत्ते, तं जहा १. साईए वा अपज्जवसिए, २. साईए वा सपज्जवसिए। Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ એમાંથી જે સાદિ-સપર્યવસિત છે તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી (અકષાયી रुपमi) २३ छे. ८. सजाय - पाय पोन अंतरण- प्र२५५ : १. ओध- उधायी, २. भान-पायी, ૩. માયા કષાયીનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. ૪. લોભ કષાયીનું અંતર જઘન્ય પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત છે. ५. साह - अपर्यवसित पायीन मंतर नथी. સાદિ-સપર્યવસિતનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं ।' - पण्ण. प. १८, सु. १३३१-१३३४ सकसाय-अकसाय जीवाणं अंतरकाल परूवणं- २. माणकसाई, ३. मायाकसाईणं अंतरं जहण्णेणं एक्कं समय, उक्कोसेणं अंतोमुहुत्तं, ४. लोभकसाईस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं, ५. अकसायिस्स साईए अपज्जवसियस्स नत्थि अंतरं, साईए सपज्जवसियस्स जहण्णेणं अंतोमहत्तं. उक्कोसेणं अणंतंकालं। - जीवा. पडि. ९, सु. २४८ १०. सकसाय-अकसाय जीवाणं अप्पबहुत्तं- प. एएसिणंभंते!जीवाणं१.सकसाईणं, २.कोहकसाईणं ३. माण कसाईणं, ४. मायाकसाईणं, ५.लोभकसाईणं ६. अकसाईणय कयरे कयरेहितो अप्पा वा -जाव-विसेसाहिया वा? उ. गोयमा ! १. सव्वत्थोवा जीवा अकसाई, २. माणकसायी अणंतगुणा, ३. कोहकसायी विसेसाहिया, ४. मायाकसायी विसेसाहिया, ५. लोभकसायी विसेसाहिया,' ६. सकसायी विसेसाहिया।२ १०. साय- अाय वोनो सपनत्व : अ. भंते ! ॥१.सपायी २.ओघ पायी, 3. भान उधायी, ४. भाया उपायी, ५. दोन पायी मने ૬. અકષાયી જીવોમાંથી કોણ કોનાથી અલ્પ -यापन- विशेषाधि छ ? गौतम ! १. बधाथी थोड। १ सपायी छे. २. (तनाथी) भानपायी अनन्त छ, 3. (तनाथी) पाया विशेषाथि छ, ४. (तनाथी) भाया पायी विशेषाधि छ, ५. (तनाथी) सोम पायी विशेषाधि छ, 9. (तनाथी) सपाया विशेषाधिक छे. - पण्ण. प.३, सु. २५४ १. जीदा. पडि. ९, सु. २४८ २. सकसायी अणंतगुणा । जीवा. पडि. ९, सु. २३२ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૩ attitutirtant stated that it is sister is the rest EEEEEEEEEEEnglisણ માસ માં કામ ના થાપા પા પાડવામાંdistill ill પાદ ના iilitiા નાdislitius litatiiiiiliitility ૩૧. કર્મ અધ્યયન જૈનાગમોમાં કર્મ સિદ્ધાંતનું સૂક્ષ્મ વિવેચન વિદ્યમાન છે. કમ્મ-પડિ અને કર્મગ્રંથોનું નિર્માણ પણ આગમોનાં આધાર પર થયું છે. માટે આગામોમાં કર્મ સિદ્ધાંતનું વ્યવસ્થિત વર્ણન ઉપલબ્ધ છે. આગમની શૈલી શંકા- સમાધાનની શૈલી છે. જેથી અનેક સૂક્ષ્મતથ્ય સરલ રુપમાં સમાવેશ થાય છે. દિગમ્બર ગ્રંથ પડ્રખંડાગમ અને કષાયપાહુડમાં પણ કર્મનું વિશદ વિવેચન છે. પ્રસ્તુત કર્મ અધ્યયનમાં કર્મનું સંક્ષેપમાં સર્વાગીણ વર્ણન છે. જો કે કર્મગ્રંથોમાં જે વ્યવસ્થિત પ્રતિપાદન મળે છે તે આગમોમાં ફેલાયેલું છે. થોકડાના રુપમાં તે અવશ્ય વ્યવસ્થિત થયું છે. આગામોમાં કર્મના વિવિધ પક્ષો પર ચર્ચા છે. જે કર્મ-ગ્રંથોમાં પ્રાયઃ મળતી નથી માટે આગામોમાં વર્ણિત કર્મ વિવેચનનું વિશેષ મહત્વ છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ હેતુઓથી જીવ દ્વારા જે કરવામાં આવે છે તેને કર્મ કહેવાય છે. કાર્પણ વર્ગણાઓ જ્યારે જીવની સાથે બંધને પ્રાપ્ત થાય છે ત્યારે તે પણ કર્મ કહેવાય છે. જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. પરંતુ તેનો અંત કરી શકાય છે. જીવના સંસાર પરિભ્રમણનો અંત કર્મોનો નાશ અથવા ક્ષય થવા પર જ સંભવ છે. કર્મોના આઠ ભેદ જૈનદર્શનમાં પ્રસિદ્ધ છે- (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. પરંતુ આગમોમાં કર્મના બે અને ચાર ભેદ કર્યા છે. બે ભેદોમાં- (૧) પ્રદેશકર્મ અને (૨) અનુભાવ કર્મનો ઉલ્લેખ છે. તો ચાર ભેદોમાં- (૧) પ્રકૃતિ કર્મ (૨) સ્થિતિ કર્મ (૩) અનુભાવ કર્મ અને (૪) પ્રદેશકમની ગણના છે. બાંધેલા કર્મના સ્વભાવને પ્રકૃતિ કર્મ, તેના રહેવાની કાળ અવધિને સ્થિતિ કર્મ, ફળ આપવાની શક્તિને અનુભાવ કર્મ તથા પરમાણુ પુદગલોના સંચયને પ્રદેશકર્મ કહેવાય છે. કર્મના ચાર ભેદ તેના અનુબંધના આધાર પર પણ કરવામાં આવે છે. શુભાનુબંધી શુભ, અશુભાનુબંધી શુભ, શુભાનુબંધી અશુભ અને અશુભાનુબંધી અશુભ. આ ભેદોના આધાર પર પુણ્યાનુબંધી પુણ્ય આદિ ભેદોનું પ્રચલન થઈ ગયું છે. ફળના આધાર પર પણ કર્મોના ચાર ભેદ છે- (૧) શુભ વિપાકી શુભ (૨) અશુભ વિપાકી શુભ (૩) શુભ વિપાકી અશુભ તથા (૪) અશુભ વિપાકી અશુભ. કર્મ અગરુલઘુ હોય છે. છતાં પણ કર્મથી જીવ વિવિધ રુપોમાં પરિણત થાય છે. એનું ફળ ભોગવે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ પ્રવૃતિઓમાં પરસ્પર સહભાવ છે. જયાં જ્ઞાનાવરણીય કર્મ છે ત્યાં મોહનીયના સિવાય છ કર્મ નિયમથી છે. મોહનીય કર્મ સ્યાતું છે સ્વાતું નથી. કારણકે દશમાં ગુણસ્થાન સુધી તો જ્ઞાનાવરણીયની સાથે મોહનીય જ રહે છે. પરંતુ અગ્યારમાં ગુણસ્થાનથી મોહનીય નથી રહેતો પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય રહે છે. આ પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાય કર્મોના સાથે પણ મોહનીયના સિવાય છે કર્મ નિયમથી રહે છે. પરંતુ મોહનીય સાતું રહે છે ચાતુ નથી. જયાં મોહનીય કર્મ છે ત્યાં અન્ય સાતે કર્મ નિયમથી છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રના હોવાથી જ્ઞાનાવરણીય ઘાતી કર્મ સ્વાતું હોય છે. સ્વાતું નથી. પરંતુ વેદનીયના હોવાથી આયુ, નામ, અને ગોત્રનો નિયમથી સહભાવ છે. આ જ પ્રમાણે અન્ય અઘાતી કર્મ પણ નિયમિત સાથે રહે છે. આઠ કર્મોનો બંધ નૈરયિકથી લઈ વૈમાનિક સુધી ચોવીસે શંકડોમાં જોવા મળે છે. મનુષ્ય અવશ્યમેવ આ કર્મોના બંધથી રહિત થઈ શકે છે. જ્ઞાનાવરણીય કર્મ હોય તો દર્શનાવરણીય અને દર્શનાવરણીય હોય તો દર્શન મોહ કર્મ નિયમતઃ રહે છે. દર્શનમોહનીયનો એક ભેદ મિથ્યાત્વમોહનીય છે. મિથ્યાત્વનો ઉદય હોય તો જીવ આઠ કે સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. જ્યારે સમ્યત્વ હોય તો જીવ આઠ, સાત, છે કે એક કર્મનો બંધ કરે છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૪ અમારા અનુભવમાં વેદનીયકર્મ એક મુખ્ય કર્મ છે. તે કર્કશવેદનીય અને અકર્કશવેદનીયના રુપમાં ભગવતી સૂત્રમાં વર્ણિત છે. પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢાર પાપોનું આચરણ કરવાવાળા જીવ કર્કશવેદનીય કર્મ બાંધે છે તથા એનાથી વિરત થવાવાળા અકર્કશવેદનીય કર્મ બાધે છે. મોહનીય કર્મને આઠે કર્મોનો રાજા કહેવામાં આવે છે. સમવાયાંગ સૂત્રમાં મોહનીયના બાવન નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ દશાશ્રુતસ્કંધ સૂત્રમાં મહામોહનીય કર્મના ૩૦ બંધ સ્થાનોનું વર્ણન છે. કર્મ ચૈતન્યકૃત હોય છે. અચૈતન્યકૃત નથી. જીવ જ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરે છે. ઉપચય કરે છે. બંધ કરે છે. ઉદીરણા, વેદન અને નિર્જરા કરે છે. આ દૃષ્ટિથી કર્મના બે ભેદ થાય છે- ચલિત અને અચલિત. આમાં નિર્જરા ચલિત કર્મની થાય છે તથા બંધ, ઉદીરણા, વેદન, અપવર્તન, સંક્રમણ, નિધત્તન અને નિકાચન અચલિત કર્મના થાય છે. જીવ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા ચાર કારણોથી કરે છે(૧) ક્રોધથી (૨) માનથી (૩) માયાથી (૪) લોભથી. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રકૃતિઓ છે. કોઈ અપેક્ષાથી ૧૨૨, ૧૪૮ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિઓ પણ ગણવામાં આવી છે. એમાં મુખ્યતઃ નામ કર્મની ઉત્તર પ્રકૃતિઓની સંખ્યામાં અંતર આવે છે. બીજામાં નહીં. નામ કર્મની અહિં ૪૨ ઉત્તર પ્રકૃતિઓ ગણવામાં આવી છે, કર્મગ્રન્થોમાં એની ૬૭, ૯૩ અને ૧૦૩ ઉત્તર પ્રકૃતિઓ પણ ગણી છે. અહિં ૯૭ ભેદોમાં જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુના ૪, નામના ૪૨, ગોત્રના ૨ અને અંતરાયના ૫ ભેદ સમાવિષ્ટ છે. આમ તો કર્મ પ્રકૃતિઓના જુદા પ્રકારે પણ ભેદોનો ઉલ્લેખ મળે છે. જેમ જ્ઞાનાવરણીયના બે પ્રકાર છે- દેશ જ્ઞાનાવરણીય અને સર્વ જ્ઞાનાવરણીય. જ્ઞાનને અંશતઃ આવૃત કરવાવાળા કર્મ દેશ જ્ઞાનાવરણીય તથા મતિજ્ઞાન આદિ બધાને આવૃત્ત કરવાવાળા સર્વજ્ઞાનાવરણીય છે. આ પ્રમાણે દર્શનાવરણીયના દેશ દર્શનાવરણીય અને સર્વદર્શનાવરણીય એ બે ભેદ કરવામાં આવે છે. વેદનીય કર્મના શાતા અને અશાતા એમ બે ભેદ પ્રસિદ્ધ છે. પણ શાતાવેદનીય આઠ પ્રકારના કહ્યા છે- (૧) મનોજ્ઞશબ્દ (૨) મનોજ્ઞરુપ (૩) મનોજ્ઞગંધ (૪) મનોજ્ઞ૨સ (૫) મનોજ્ઞ સ્પર્શ (૬) મનનું સૌખ્ય (૭) વચનનું સૌષ્ય, (૮) કાયાનું સૌષ્ય. તેથી વિપરીત અમનોજ્ઞ શબ્દાદિના રુપમાં ૮ પ્રકારના અશાતાવેદનીય કર્મ હોય છે. આયુ કર્મના બે વિશિષ્ટ ભેદ છે- અદ્ઘાયુ અને ભવાયુ. અદ્ઘાયુ ભવાન્તરગામિની હોય છે. જ્યારે ભવાયુ માત્ર તે જ ભવ માટે હોય છે. નામકર્મના બે ભેદ છે- (૧) શુભ નામ કર્મ અને (૨) અશુભ નામ કર્મ. ગોત્ર કર્મમાં ઉચ્ચગોત્ર આઠ પ્રકારના છે- (૧) જાતિ (૨) કુળ (૩) બળ (૪) રુપ (૫) તપ (૬) શ્વેત (૭) લાભ અને (૮) ઐશ્વર્ય. જ્યારે આમાં હીનતા હોય છે તો આઠ પ્રકારના નીચગોત્ર થાય છે. અંતરાય કર્મના બે ભેદ છે- (૧) વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુનો વિયોગ કરવાવાળા (૨) ભવિષ્યમાં થવાવાળા લાભના માર્ગને રોકવાવાળા. શ્રમણ અને શ્રમણી માટે ૨૨ પરિષહ હોય છે. તેમાં ૧. જ્ઞાનાવરણીય, ૨. વેદનીય, ૩. મોહનીય, ૪. અંતરાય આ ચાર કર્મ પ્રકૃતિઓનો સમાવેશ કરી શકાય છે. જ્ઞાનાવરણીય કર્મમાં- (૧) પ્રજ્ઞા પરીષહ અને (૨) જ્ઞાન (અજ્ઞાન) પરીષહનો સમાવેશ થાય છે. વેદનીય કર્મમાં એ અગ્યાર પરીષહનો સમાવેશ થાય છે- (૧) ક્ષુધા (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭) શય્યા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણસ્પર્શ અને (૧૧) જલ્લ (મલ) પરીષહ. દર્શન મોહનીય કર્મમાં એક દર્શન પરીષહનો સમાવેશ થાય છે. તથા ચારિત્ર મોહનીય કર્મમાં સાત પરીષહ ભેગા હોય છે. (૧) અરિત (૨) અચેલ (૩) સ્ત્રી (૪) નિષદ્યા (૫) યાચના (૬) આક્રોશ અને (૭) સત્કાર પરીષહ. અંતરાય કર્મમાં એક અલાભ પરીષહનો સમાવેશ થાય છે. આઠ કર્મોના બંધ કરવાવાળા અને આયુને છોડી સાત કર્મોનો બંધ કરવાવાળા જીવના બાવીસ પરીષહ કહ્યા છે. પરંતુ તેને જીવ એક સાથે વીસ પરીષહોનું વેદન કરે છે. તેનાથી વધારે નહીં. કારણકે જીવ શીત અને ઉષ્ણ પરીષહોમાંથી એકને વેદે છે. આ પ્રમાણે ચર્યા અને નિષદ્યા પરીષહોમાંથી એક સમયમાં એકનું વેદન થાય છે. છ પ્રકારના કર્મ For Private Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૫ i'illFili ########Hallllllllllllllllllllllllllllllllllliiiiiiiiiiiiiiiiiiiu lllllllis #talett illi li tilittituti iiiiiiiiiiiiii ill hill milliliiiiiii બાંધવાવાળા સરાગ છદ્મસ્થ જીવના ચૌદ પરીષહ કહ્યા છે. પરંતુ તે એક સાથે બાર પરીષહ વેદે છે. એકવિધ કર્મનો બંધ કરવાવાળા વીતરાગ છદ્મસ્થના પણ ૧૪ પરીષહ કહ્યા છે. એકવિધ બંધક સયોગી વીતરાગ કેવળીના અગ્યાર પરીષહ કહ્યા છે. વીતરાગ છદ્મસ્થ અને કેવળીને ચર્યા અને શય્યા પરીષહનું એક સાથે વેદન થતું નથી. જીવ જે કર્મપુલોનો પાપ કર્મના રુપમાં ચય કરે છે. ઉપચય કરે છે, બંધ કરે છે. ઉદીરણા કરે છે. વેદન કરે છે. નિર્જરા કરે છે તે કર્મ પુદગલ દ્વિસ્થાનથી લઈ દશ સ્થાન નિવર્તિત થાય છે. અહિં વિવિધ અપેક્ષાઓથી આ સ્થાનોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. દ્રિસ્થાન નિર્વર્તિત પુદ્ગલોમાં ત્રસકાય નિર્વર્તિત અને સ્થાવરકાય નિર્વર્તિત પુદ્ગલોનો પણ ઉલ્લેખ છે. ત્રિ સ્થાનમાં સ્ત્રી નિર્વર્તિત, પુરુષ નિર્વર્તિત અને નપુંસક નિર્વર્તિતનું ચાર સ્થાનોમાં નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ નિવર્તિતનું, પાંચ સ્થાનોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય નિર્વર્તિતનું, છ સ્થાનોમાં પૃથ્વીકાયિક વગેરે પર્યાય નિર્વર્તિત પુદ્ગલોનો ઉલ્લેખ છે. સાત સ્થાનોમાં નૈરયિક, તિર્યંચ, તિર્યચસ્ત્રી, મનુષ્ય, મનુષ્ય સ્ત્રી, દેવ અને દેવી નિર્વર્તિત પુદ્ગલોનો ઉલ્લેખ છે. આઠ સ્થાનોમાં પ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, અપ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, પ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, અપ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, પ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, અપ્રથમ સમય નૈરયિક નિર્વર્તિત, પ્રથમ સમય દેવ નિર્વર્તિત, અપ્રથમ સમય દેવ નિવર્તિત પુદ્ગલોને અને નવ સ્થાનોમાં પાંચ સ્થાવરકાય અને બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય નિર્વર્તિત પુદ્ગલોનો સમાવેશ કર્યો છે. દશ સ્થાનોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ને પ્રથમ અને અપ્રથમ સમયના આધાર પર દશ ભાગોમાં વિભક્ત કરી તેનાથી નિર્વતિત પુદગલોનું વર્ણન છે. પાપકર્મોની ઉદીરણા (અવધિના પૂર્વ ઉદયમાં લાવવું) પણ થાય છે. વેદન (ઉદય) પણ થાય છે અને નિર્જરા પણ થાય છે. આ ત્રણેના વિશેષ રૂપથી બે સ્થાન છે- (૧) આભ્યપગમિકી (સ્વીકૃત તપસ્યા આદિની) વેદના (૨) ઔપક્રમિકી (રોગ આદિની) વેદના. પાપકર્મનું કરવું દુઃખ રુપ થાય છે. જ્યારે તેની નિર્જરા સુખરૂપ થાય છે. જીવોના પાપકર્મોમાં ભિન્નતા છે. જેવી રીતે છોડેલું એક બાણના કંપનમાં ભિન્નતા હોય છે તેજ પ્રમાણે પાપ કર્મોની પણ ભિન્નતા જોવા મળે છે. પ્રસ્તુત અધ્યયનમાં અગ્યાર વારોથી જીવના પાપ કર્મોના બંધનું વિશદ વર્ણન છે. અગ્યાર વાર એ છે- (૧) જીવ (૨) લેશ્યા (૩) પાક્ષિક (શુક્લ અને કૃષ્ણ) (૪) દષ્ટિ (૫) અજ્ઞાન (૬) જ્ઞાન (૭) સંજ્ઞા (૮) વેદ (૯) કપાય (૧૦) ઉપયોગ અને (૧૧) યોગ. જીવ દ્વારમાં ચાર ભંગના રુપમાં પાપકર્મ બંધનું વર્ણન છે. જેમ- (૧) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે. (૨) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધે છે અને બાંધશે નહી. (૩) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતું નથી અને બાંધશે. (૪) કોઈ જીવે પાપકર્મ બાંધ્યું હતું, બાંધતું નથી અને બાંધશે નહી. આ પ્રમાણે એ ચાર ભંગોના આધાર પર વેશ્યા આદિ શેષ દશ દ્વારોનો ચોવીસ દંડકોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વર્ણનમાં અનંતરોપપન્નક, પરમ્પરોપપન્નક આદિ પારિભાષિક શબ્દોનો પ્રયોગ પણ થયા છે. અનંતરનો અર્થ થાય છે- વ્યવધાન રહિત સમય. જે સમયમાં જીવ (જન્મ) ઉત્પન્ન થયો છે તે સમય અનંતરોપપન્નક સમય છે. ત્યારબાદના બધા સમય પરંપરોપપન્નક છે. આ પ્રમાણે અનંતરાહારક, પરંપરાહારક, અનંતર પર્યાપ્તક, પરમ્પર પર્યાપ્તક આદિ શબ્દોનો આશય ગ્રહણ કરવો જોઈએ. ચરિમ અને અચરિમ શબ્દ અંતિમ ભવ તથા અંતિમ રહિત ભવનું પ્રમાણ છે. જીવ, લેગ્યા આદિ અગ્યાર દ્વારોથી ચોવીસ દંડકોમાં આઠ કર્મોના બંધનું નિરુપણ કરવું આ આગમ ગ્રંથોની સૂક્ષ્મતા અને ગહનતાનો સંકેત કરે છે. એવા તથ્ય થોકડામાં પણ સંગ્રહિત છે. જેને વિદ્યામાં પારંગત (વ્યસની) સંત કંઠસ્થ રાખે છે. આનું સંકલન પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત રુપમાં છે. પાપકર્મ કરવું કે ન કરવું તેના સંબંધમાં ચાર ભંગ છે જેમ- (૧) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરે છે અને કરશે. (૨) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરે છે અને કરશે નહી (૩) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરતો નથી અને કરશે. (૪) કોઈ જીવે પાપકર્મ કર્યા હતા, કરતો નથી અને કરશે નહી. જીવે કઈ ગતિમાં પાપકર્મને ગ્રહણ અને આચરણ (સમાચરણ) કરે છે તેના નવ ભંગ થાય છે. જે વાસ્તવમાં ચાર ગતિઓનો જ વિસ્તાર છે. સમસમયોત્પન્ન અને વિષમ સમયોત્પન્નની પણ ચર્ચા કરવામાં આવી છે. ઉત્પત્તિની અપેક્ષાએ સમાન સમયને સમસમય તથા અસમાન (ભિન્ન) સમયને વિષમ સમય કહેવામાં આવે છે. HHHHATBliitiliHillilitiellHIHill Mill illlllllllllllllllli IIIIIIIIIIIIIIIIIIIIII IIIIiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii IIIIIII illiali/alliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiian Hilણા પાક ત il Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૬ lilithilliiliillwill till illitillllllllllllllllllllliliitilittanitariatestinatitwittallpalli Bull illilli llllllllllllll Ellisiaticalllutiiiiiiuttitle કર્મ સિદ્ધાંતમાં બંધ, વેદ, ઉદીરણા, નિર્જરા આદિનું મહત્વપૂર્ણ સ્થાન છે. સંસાર પરિભ્રમણની દૃષ્ટિથી બંધનું સર્વાધિક મહત્વ છે. સામાન્યત: બંધ એક પ્રકારનું છે પણ રાગથી થવાવાળા બંધને પ્રેયબંધ અને દ્વેષથી થવાવાળા બંધને માં વિભક્ત કરી બંધના બે ભેદ પણ કહ્યા છે. બંધના અન્ય પ્રસિદ્ધ બે ભેદ પણ છે- (૧) ઈર્યાપથિક બંધ અને (૨) સામ્પરાયિક બંધ. ઈર્યાપથિક બંધ કષાય રહિત જીવને થાય છે. તે યોગથી જ બંધાય છે. નૈરયિક, તિર્યંચ, અને દેવ આને નથી બાંધતા. મનુષ્ય પુરુષ અને મનુષ્ય સ્ત્રીઓ જ આને બાંધે છે. વેદની અપેક્ષાએ કથન કરવામાં આવે તો એને સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી બાંધતા. પરંતુ નોસ્ત્રી, નોપુરુષ અને નોનપુંસક બાંધે છે. વેદરહિત જીવ જ આને બાંધે છે. જીવને ઈર્યાપથિક બંધ સાદિ અને સપર્યવસિત હોય છે. અર્થાત્ એનું બંધન ક્યારેક (૧૦માં ગુણસ્થાનક પછી) પ્રારંભ થાય છે અને ક્યારેક (૧૪માં ગુણસ્થાનકમાં કે અગ્યારમાં ગુણસ્થાનકથી ઉતર્યા પછી) અવસાન પણ થાય છે. સામ્પરાયિક બંધ સકષાયી જીવોને હોય છે. જે નૈરયિકથી લઈ દેવો સુધી બધા જીવો ને હોય છે. વેદરહિત જીવ પણ આનું બંધન કરી શકે છે. સામ્પરાયિક બંધ સાદિ સપર્યવસિત, અનાદિ સપર્યવસિત અને આ છે. પરંતુ સાદિ અપર્યવસિત હોતું નથી. ઈર્યાપથિક અને સામ્પરાયિક બંને બંધોમાં સર્વથી સર્વ આત્માનો બંધ થાય છે. દેશથી સર્વ, સર્વથી દેશ તથા દેશથી દેશનો નહીં. દ્રવ્ય અને ભાવના રુપમાં પણ બંધના બે ભેદ થાય છે. એમાં દ્રવ્યબંધ બે પ્રકારના છે- પ્રયોગબંધ અને વિસ્ત્રસાબંધ. જીવ જેને મન, વચન અને કાયયોગથી બાંધે છે તે પ્રયોગબંધ છે. તથા જે સ્વભાવથી બંધાય જાય છે તે વિસ્ત્રસાબંધ છે. વિસ્ત્રસાબંધ પણ બે પ્રકારના છે- સાદિ અને અનાદિ. પ્રયોગબંધના બે ભેદ છે- (૧) શિથિલ બંધન બંધ અને (૨) સધન બંધને બંધ અને ભાવબંધ બે પ્રકારના છે- (૧) મૂળ પ્રકૃતિબંધ અને (૨) ઉત્તરપ્રકૃતિબંધ. બીજી અન્ય માન્યતા પ્રમાણે રાગ-દ્વેષાદિને ભાવબંધ અને કર્મપુદ્ગલોનું આત્મા સાથે એકાકાર થવું એ દ્રવ્યબંધ કહ્યું છે. ફરી બીજી અન્ય દૃષ્ટિથી બંધના ત્રણ ભેદ છે. જેમ- (૧) જીવપ્રયોગ બંધ (૨) અનંતરબંધ અને (૩) પરંપર બંધ. નૈરયિકથી વૈમાનિક સુધીના દંડકોમાં આ ત્રણ પ્રકારના બંધ હોય છે. જીવ દ્વારા મન, વચન, કાય રુપી યોગના પ્રયોગથી જે બંધ થાય છે તે જીવ પ્રયોગબંધ છે. બંધનો અવ્યવહિત સમય હોય તો તે અનંતર બંધ કહેવાય છે. બાંધ્યા પછી એકથી વધારે સમય નીકળી જાય તે પરંપર બંધ કહેવાય છે. બંધના ચાર ભેદ પ્રસિદ્ધ છે. (૧) પ્રકૃતિબંધ (૨) સ્થિતિબંધ (૩) અનુભાવ (અનુભાગ) (૪) પ્રદેશબંધ. બદ્ધ કર્મ પુદ્ગલોનો સ્વભાવ પ્રકૃતિબંધ છે. તેની રહેવાની અવધિ સ્થિતિબંધ છે. ફળ આપવાની શક્તિ અનુભાવ બંધ છે. તથા કર્મપુદ્ગલોનો સંચય પ્રદેશ બંધ છે. બંધ કર્મોનો થાય છે. એટલા માટે બંધને કર્મ પણ કહી શકાય છે. એટલે પૂર્વમાં કર્મના પણ આ ચાર ભેદ પ્રતિપાદિત છે. ઉપક્રમ ચાર પ્રકારના હોય છે- (૧) બંધનો ક્રમ (૨) ઉદીરણોપક્રમ (૩) ઉપશમનોપક્રમ અને (૪) વિપરિણામોપક્રમ. આમાં બંધનો ક્રમના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ એ ચાર ભેદ છે અને ઉદીરણોપક્રમ, ઉપશમાપક્રમના વિપરિણામોપક્રમના પણ એ જ ચાર ભેદ છે. સંક્રમ એક કરણ છે. જેમાં બદ્ધ પ્રકૃતિનું બધ્યમાન પ્રકતિમાં ઉદવર્તન કે અપર્વતન થાય છે. તે સંકમ પણ ચાર પ્રકારના છે- પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, નિધત્ત અને નિકાચિહ્ના પણ એ જ ચાર ભેદ છે. વિભિન્ન કર્મપ્રકૃતિઓનો બંધ કરતા જીવ કેટલી કમ પ્રકૃતિનો બંધ કરે છે ? એનો પરસ્પર શું સંબંધ છે? ઈત્યાદિની પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત ચર્ચા છે. જેમ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મ પ્રવૃતિઓનો બંધક થાય છે. દર્શનાવરણીયને બાંધતા પણ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. વેદનીય કર્મને બાંધતા જીવ સાત, આઠ, છે કે એક કર્મપ્રકૃતિનો બંધ કરે છે. મોહનીય કર્મને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. સરકારના કામ દારોના નાણાdri HausinetitiHITI માuિill/IIIII III III IIIIIIIIIIlutiliitill illicitudiiiiiiiiiIII IIII III IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITHIBILERIIMaiHIEFTTHitin BEIRTIFE -HHHE Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૭ [llwillllllliffithstellllllllll tilipill hilli આયુ કર્મને બાંધતા જીવ નિયમથી આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે છે. અંતરાય, નામ અને ગોત્ર ને બાંધતા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓને બાંધે છે. ચોવીસ દંડકોમાં આ કર્મ પ્રકૃતિઓના બંધમાં શું અંતર રહે છે એનું પણ અહીં વર્ણન છે. કેટલાક રુચિકર પ્રશ્નોનું સમાધાન પણ છે. જેમકે- જેવી રીતે છદ્મસ્થ હસે છે તથા ઉત્સુક હોય છે. તેવી રીતે શું કેવળી મનુષ્ય પણ હસે છે અને ઉત્સુક હોય છે ? આનું સમાધાન કરતા કહ્યું છે કે કેવળી ન તો હસે છે અને ન ઉત્સુક હોય છે. કારણકે- જીવ ચારિત્રમોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક હોય છે. કેવળીએ ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય કરી લીધો હોય છે. અહિં હસવુ હાસ્ય કર્મનું અને ઉત્સુક થવું રતિ કર્મનું પ્રમાણ છે. વિવિધ અપેક્ષાઓથી અષ્ટવિધ કર્મોના બંધનું વિવેચન પણ મહત્વપૂર્ણ છે. સ્ત્રી-પુરુષ-નપુંસકની અપેક્ષાએ, સંયત-અસંયતની અપેક્ષાએ, સમ્યગુદૃષ્ટિ આદિની અપેક્ષાએ, સંજ્ઞી-અસંજ્ઞીની અપેક્ષાએ, ભવસિદ્ધિક આદિની અપેક્ષાએ, ચક્ષુદર્શની આદિની અપેક્ષાએ, પર્યાપ્ત- અપર્યાપ્તની અપેક્ષાએ, ભાષક-અભાષકની અપેક્ષાએ, પરિત્ત-અપરિતની અપેક્ષાએ, જ્ઞાની-અજ્ઞાનીની અપેક્ષાએ, મનોયોગી આદિની અપેક્ષાએ, સાકાર-અનાકારોપયુક્તની અપેક્ષાએ, આહારક-અનાહારકની અપેક્ષાએ, સૂક્ષ્મ-બાદરની અપેક્ષાએ અને ચારિત્ર-અચારિત્રની અપેક્ષાએ આઠ કર્મ પ્રકૃતિઓના બંધનું વર્ણન છે. પ્રાણાતિપાતથી વિરત જીવ સાત, આઠ, છ અને એક કર્મ પ્રવૃતિઓને બાંધે છે તથા ક્યારેક તે અબંધક (બંધ રહિત) પણ હોય છે. આના ૨૭ ભંગ બને છે. મૃષાવાદ વિરત ચાવત- મિથ્યાદર્શનશલ્ય વિરત જીવના સાત, આઠ, છ કે એક પ્રકૃતિનો બંધ થાય છે તથા ક્યારેક તે જીવ અબંધક પણ હોય છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનું વેદન કરતા જીવ કેટલી પ્રકૃતિઓનો બંધ કરે છે. આનું અધ્યયન કરવાથી એ જ્ઞાત થાય છે કે જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા જીવ સાત, આઠ, છ કે એક કર્મ પ્રકૃતિનો બંધ કરે છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરવાવાળાને પણ આ જ પ્રમાણે બંધ થાય છે. વેદનીય કર્મનું વેદન કરતા જીવ પણ સાત, આઠ, છે કે એકનો બંધ કરે છે. પરંતુ તે કદાચિત્ અબંધક પણ હોય છે. આયુ, નામ અને ગોત્ર કર્મનું વેદન કરતા જીવ પણ વેદનીયની જેમ બંધ કે અબંધક હોય છે. અષ્ટવિધ કર્મોનો બંધ બે કારણોથી થાય છે. (૧) રાગથી અને (૨) ૯ષથી. આ બંનેમાં ચતુર્વિધ કષાયનો સમાવેશ થઈ જાય છે. રાગને માયા અને લોભના રૂપમાં બે પ્રકારનું કહ્યું છે. તથા હૈષને ક્રોધ અને માનના ભેદથી બે પ્રકારના માન્યા છે. જ્ઞાનાવરણીયાદિનો બંધ કરતા જીવ કેટલી કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. આના પર આગમોમાં વિચાર કર્યો છે. એમના અનુસાર વેદનીય કર્મને છોડી શેષ સાત કર્મોનો બંધ કરતો જીવ નિયમથી આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. પરંતુ વેદનીય કર્મને બાંધતો જીવ સાત, આઠ કે ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનું વેદન કરવાવાળા જીવ આઠ કે સાત (મોહનીય ને છોડી) કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. વેદનીય, આયુ, નામ અને ગોત્રનું વેદન કરતો જીવ સાત, આઠ કે ચાર પ્રકૃતિઓનું વેદન કરે છે. કેવળજ્ઞાન, કેવળદર્શનના ધારક અત્ જિન કેવળી ચાર કર્માશુનું વેદન કરે છે- વેદનીય, આયુ, નામ અને ગોત્રનો. એકેન્દ્રિય જીવોમાં કર્મ પ્રકૃતિઓનું સ્વામિત્વ, બંધ અને વેદનનું સૂક્ષ્મ કથન પણ વર્ણિત છે. એમાં કર્મ પ્રકૃતિઓના વેદનનું વર્ણન કરતા પ્રસિદ્ધ આઠ કર્મ પ્રવૃતિઓમાં (૧) શ્રોત્રેન્દ્રિયાવરણ (૨) ચક્ષુરિન્દ્રિયાવરણ (૩) ઘ્રાણેન્દ્રિયાવરણ (૪) જિગ્લૅન્દ્રિયાવરણ (૫) સ્ત્રીવેદાવરણ અને (૬) પુરુષવેદાવરણને ભેગા કરી ૧૪ કર્મપ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. કાંક્ષામોહનીયની ચર્ચા માત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રમાં જ છે. ઉત્તરવર્તી કર્મગ્રંથોમાં એની ચર્ચા નથી. આ જ પ્રમાણે સંપૂર્ણ દિગમ્બર સાહિત્યમાં કાંક્ષામોહનીયનો કોઈ ઉલ્લેખ નથી. આ દૃષ્ટિથી આગમમાં વર્ણિત કાંક્ષામોહનીય કર્મ એક પ્રકારનું દર્શનમોહનીય કર્મ છે. જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, ભેદ સામયન્તિ અને કલુષ સાયન્તિથી યુક્ત હોય છે. lilliffiliffiliitiHFiliH THમાં કામ ક્ષ iliiiiiiiiiitiliitill ali IuliflIII IIHitiHEસા illulilualiliuluIHilliaali lll. lil lili III પાlallahill miIgiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial illuminium Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૮ Lillinilliliiliitilistianit atisiniiiiiiiiiiiiiiiiiitilisillutelattitutiHitalialitielleillimita.aminatinutlutiliminalistinguitmaintain authFailuali:httgarthanHitHimanitariatricistin WalifiERE tml કાંક્ષામોહનીયનો બંધ યોગ અને પ્રમાદથી થાય છે. એમાં કષાયની મુખ્યતા નથી. ચોવીસે દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું વેદન થાય છે. ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પૃથ્વીકાયિક જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન ક્યા પ્રકારથી કરે છે ? ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ ! એ જીવોને એવો તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન કે વચન હોતું નથી કે અમે કાંક્ષામોહનીય કર્મનું વેદન કરીએ છીએ. પરંતુ તેઓ તેનું અવશ્ય વેદન કરે છે. એ સત્ય છે. નિઃશંક છે તથા જિનેન્દ્રો દ્વારા પ્રરૂપિત છે. શ્રમણ નિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. તે અનેક કારણોથી કરે છે, જેમ- જ્ઞાનાન્તર, દર્શનાન્તર, ચારિત્રાન્તર, લિંગાન્તર, પ્રવચનાન્તર, માવચનિકાન્તર, કલ્પાન્તર, માર્ગાન્તર, મતાન્તર, ભંગાન્તર, નયાન્તર, નિયમાન્તર અને પ્રમાણાન્તરોના દ્વારા શકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદસમાપન્ક અને કલુષસમાપનક થઈ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. જીવ સ્વયં જ કાંક્ષામોહનીય કર્મનું ઉપાર્જન કરે છે, ચય કરે છે, ઉપચય કરે છે. ઉદીરણા કરે છે અને નિર્જરા કરે છે. વિભિન્ન કર્યપ્રકતિઓના બંધના વિશેષ કારણ પણ હોય છે. જેમ- શતાવેદનીય કર્મનો બંધ પ્રાણાનુકંપાથી, ભૂતાનુકંપાથી, જીવાનુકંપાથી, સત્વાનુકંપાથી તેમજ ઘણા પ્રાણ -ચાવતુ- સત્વને દુ:ખ ન દેવાથી, શોક ન કરવાથી, વિલાપ ન કરવાથી, પીડા ન દેવાથી અને પરિતાપ ન દેવાથી થાય છે. આનાથી વિપરીત આચરણથી અશાતાવેદનીય કર્મનો બંધ થાય છે. આપણને મુશ્કિલથી જ્ઞાન શા માટે ચઢે છે. કારણકે દુર્લભબોધીવાળા કર્મબંધના હેતુઓનો નિર્દેશ છે. તે હેતુ એ છે – અહંન્તોનો અવર્ણવાદ (નિંદાપરક કથન) કરવો, અતિ પ્રણીત ધર્મનો અવર્ણવાદ કરવો. આચાર્ય, ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવો, ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવો, તપ અને બ્રહ્મચર્યના વિપાકથી દિવ્ય ગતિને પ્રાપ્ત કરવાવાળા દેવોનો અવર્ણવાદ કરવો. આનાથી વિપરીત આચરણથી સુલભબોધી કર્મનો બંધ થાય છે. આ જ પ્રમાણે આયુકર્મ ચાર પ્રકારના છે અને તેના બંધના હેતુ અલગ- અલગ છે. નરકાયુનો બંધ મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિયવધ અને માંસ ભક્ષણથી થાય છે. તિર્યંચાયુનો બંધ માયા નિકૃત (ઠગાઈ) અસત્યવચન અને ફૂટ તોલ માપથી થાય છે. મનુષ્પાયુનો બંધ પ્રકૃતિ ભદ્રતા, પ્રકૃતિ વિનીતતા, સરળ હૃદયતા અને અમત્સરતાથી થાય છે તેમજ દેવાયુનો બંધ સરાગ સંયમ, સંયમસંયમ, બાળ તપ અને અકામ નિર્જરાથી થાય છે. આયુ બે પ્રકારની હોય છે- અદ્ધાયુ અને ભવાય. અદ્ધાયુ ભવાન્તરગામિની હોય છે. ભવાય તે જ ભવની આયુ હોય છે. અદ્ધાયુ બે પ્રકારના જીવોને હોય છે. મનુષ્યોને અને તિર્યંચ પંચેન્દ્રિયોને. ભવાય પણ બે પ્રકારના જીવોને હોય છે- દેવોને અને નૈરયિકોને. દેવ અને નૈરયિક પૂર્ણાયુનું પાલન કરે છે. જ્યારે મનુષ્ય અને તિર્યંચપંચેન્દ્રિય ને અકાળ મરણ પણ સંભવ છે. પ્રાણીઓની હિંસા કરવાથી, અસત્ય ભાષણ કરવાથી, તથાઇપ શ્રમણ બ્રાહ્મણને અપ્રાસુક અશન પાનાદિથી પ્રતિલાભિત કરવાથી જીવ અલ્પાયુનો બંધ કરે છે. પણ આ જ હેતુઓથી તે અશુભ દીર્ધાયનો છે. આનાથી વિપરીત આચરણથી તે શુભ દીર્ધાયુ અને અશુભ અલ્પાયુનો બંધ કરે છે. આયુપરિણામ ગતિ, બંધક, સ્થિતિ આદિના ભેદથી નવ પ્રકારના કહ્યા છે. જાતિનામ નિધત્તાયુ, ગતિનામ નિધત્તાયુ, સ્થિતિનામ નિધત્તાયુ આદિના ભેદથી આયુબંધ છ પ્રકારના છે. નૈરયિકથી લઈ વૈમાનિક દેવો સુધી છ પ્રકારના આયુબંધ પ્રતિપાદિત છે. નૈરયિક અને દેવ પર- ભવની આયુનો બંધ નિયમથી છ માસ આય શેષ રહેવા સુધી કરે છે. પૃથ્વીકાયિકથી વિકસેન્દ્રિય જીવ બે પ્રકારના છે- (૧) સોપક્રમ આયુવાળા (૨) નિરુપક્રમ આયુવાળા. નિરુપમ આયુવાળા નિયમથી આયુષ્યનો ત્રીજા ભાગ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે તથા સોપક્રમ આયુવાળા કદાચિત્ ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. કદાચિત્ આયુના ત્રીજા ભાગનો ત્રીજા ભાગ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય બે પ્રકારના હોય છે- (૧) સંખ્યાતવર્ષાયુષ્ક અને (૨) અસંખ્યાતવર્ષાયુષ્ક. આમાં અસંખ્યાતવર્ષાયુષ્ક જીવ છ માસ આયુ શેષ રહે ત્યારે પરભવની આયુનો બંધ કરે છે તથા સંખ્યાત વર્ષની આયુવાળા જીવ બે પ્રકારના છે- સોપક્રમ આયુવાળા અને નિરુપક્રમ આયુવાળા. એમાં આયુબંધ પૃથ્વીકાયના સદશ હોય છે. આયુબંધના સંબંધમાં એ સ્પષ્ટ સંકેત છે કે એક જીવ એક સમયમાં એક આયુનો બંધ કરે છે' આ ભવની કે પરભવની આયુનો. BiliffiliatiliitiliitilinkillllllllliaHillilithiatERIIIHitelifilminiliffiHiritualitillutiHill alli limitilalinatirrit નristir in tirit listiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii I HIERHIGHER Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૯ Eાત રામાનtil IIlliihilli Gill illulitill ill illutiitil alliiniiiiiiiiiiiiiiiiitle Hai Hillallabililllllllulaalal H ilhilisitiminatitivi sittiiiiiiiiitill mitiguittitutucifittitltftltilittall Iltutiiiiiiit અસંજ્ઞી જીવની દૃષ્ટિથી ચારે આયુ અસંશી ને પણ હોઈ શકે છે. એમાં દેવ અસંજ્ઞી આયુ સૌથી અલ્પ છે. નરક અસંજ્ઞી આયુ સર્વાધિક છે. તિર્યંચ અને મનુષ્યમાં અકાળમૃત્યુ સંભવ છે માટે આયુક્ષયના સાત કારણ છે(૧) રાગાદિની તીવ્રતા (૨) નિમિત્ત-શસ્ત્રાદિનો પ્રયોગ (૩) આહારની ન્યૂનાધિકતા (૪) વેદનાની તીવ્રતા (૫) પરાઘાત ઘા (૬) સ્પર્શ સાંપ આદિ તથા વિદ્યુતથી અને (૭) શ્વાસોશ્વાસ નિરોધ, બાંધેલા કર્મ જીવની સાથે જેટલા સમય સુધી ટકે છે તેને તેની સ્થિતિકાળ કહેવાય છે. બદ્ધકર્મના ઉદયરુપ કે ઉદીરણારૂપ પ્રવર્તન જે કાળમાં થતું નથી તેને અબાધા કે અબાધાકાળ કહેવાય છે. કર્મોના ઉદયાભિમુખ થવાનો કાળ નિષેક કાળ છે. અબાધાકાળ સામાન્યતયા કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિકાળના અનુપાતમાં હોય છે. એનો નિયમ છે- એક કોટાકોટી સ્થિતિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ એકસો વર્ષ. પ્રત્યેકબદ્ધ કર્મના સ્થિતિકાળ અલગ-અલગ હોય છે, માટે તેનો અબાધાકાળ પણ અલગ-અલગ થાય છે. અબાધાકાળથી જૂન કર્મ નિષેક કાળ હોય છે. આ બધાનું પ્રત્યેક કર્મ પ્રકૃતિમાં નિરુપણ આ અધ્યયનમાં થયું છે. વેદન કર્મોદયનું પ્રમાણ છે. પ્રત્યેક કર્મનું વેદન અલગ-અલગ હોય છે. કારણકે- એનો અનુભવ અર્થાત્ ફળ જુદુજુદુ હોય છે. જીવ દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનો અનુભાવ શ્રોતાવરણ આદિના ભેદથી દશ પ્રકારના, દર્શનાવરણીય કર્મના અનુભાવ નિદ્રાદિના ભેદથી નવ પ્રકારના, શાતાવેદનીય કર્મના અનુભાવ મનોજ્ઞ શબ્દ આદિના ભેદથી આઠ પ્રકારના હોય છે. અમનોજ્ઞ શબ્દાદિના ભેદથી અશાતાવેદનીયનો અનુભાવ પણ આઠ પ્રકારનો હોય છે. જીવ દ્વારા બદ્ધ -જાવત- પુદ્ગલ પરિણામ ને પ્રાપ્ત મોહનીય કર્મનો અનુભાવ સમ્યક્ત વેદનીય આદિના ભેદથી પાંચ પ્રકારના, આયુકર્મનો અનુભવ નરકા, આદિના ભેદથી ચાર પ્રકારના, શુભ નામ કર્મનો અનુભવ ઈષ્ટ શબ્દ, ઈષ્ટરુપ -યાવતુ- મનોજ્ઞ સ્વરના ભેદથી ૧૪ પ્રકારના. એનાથી વિપરીત અશુભ નામકર્મના અનુભાવ અનિષ્ટ શબ્દ -ચાવત- અકાંત સ્વરના ભેદથી ૧૪ પ્રકારના થાય છે. ઉચ્ચગોત્રનો અનુભાવ જાતિ, કુળ આદિની વિશિષ્ટતાથી આઠ પ્રકારના તથા તેની હીનતાથી નીચગોત્રનો અનુભાવ પણ આઠ પ્રકારનો હોય છે. અંતરાય કર્મના જે દાનાન્તરાયાદિ પાંચ ભેદ છે તે જ તેનો અનુભવ છે. આ અધ્યયનનાં અંતમાં કર્મ સિદ્ધાંત સંબંધી વિવિધ તથ્યોનું સંકલન પણ છે. જેમ-જ્ઞાનાવરણ આદિ કર્મોના અવિભાગ પ્રતિચ્છેદનું કથન, કર્મોના પ્રદેશાગ્ર અને વર્ણાદિનું પ્રરુપણ, કર્મોપચય અને સાદિ સાન્તતાનું કથન, મહાકર્મ-અલ્પકર્મનું નિરુપણ આદિ. કર્મપુદ્ગલને ન છેદવા યોગ્ય અંતિમ ખંડ અવિભાગ પ્રતિશ્કેદ થાય છે. એક સમયમાં બાંધવાવાળા બધા કર્મોનો પ્રદેશાગ્ર અનંત હોય છે. જ્ઞાનાવરણીયથી અંતરાય સુધી બધા કર્મો પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા હોય છે. જીવોના કર્મનો ઉપચય મન, વચન અને કાયાના પ્રયોગથી થાય છે સ્વત: નથી થતું. સ્થાવરો અને વિકસેન્દ્રિયોમાં મન પ્રયોગ નથી થતો. કર્મોપચય સાદિ સાન્ત, અનાદિ સાન્ત અને અનાદિ અનંત રૂપ હોય છે. પરંતુ સાદિ અનંતરૂપ થતું નથી. એકેન્દ્રિય અને વિલેન્દ્રિયોમાં ન મહાકર્મ હોય છે ન મહાક્રિયા હોય છે, ન મહાશ્રવ હોય છે અને ન મહાવેદના હોય છે. શેષ જીવ બે પ્રકારના હોય છે- ૧. માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અને ૨. અમારી સમ્યગ્દષ્ટિ ઉપપન્ક, આમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપત્નક છે તે મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે તથા જે અમારી સમ્યગૃષ્ટિ ઉપપન્નક છે તે અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પાશ્રવ અને અલ્પવેદનાવાળા છે. સાધનાની દૃષ્ટિ એ મહક્રિયા, મહાકર્મના ત્યાગનું મહત્વ છે. જૈનદર્શનની એક માન્યતા એ પણ છે કે બદ્ધ પાપ કર્મોનું વેદન કર્યા વગર મોક્ષ થતો નથી. આનું સમાધાન આગમમાં કરવામાં આવ્યુ છે. તેના અનુસાર કર્મ બે પ્રકારના છે. પ્રદેશ કર્મ અને અનુભાગ કર્મ. એમાં પ્રદેશ કર્મ અવશ્ય ભોગવવું પડે છે. પરંતુ અનુભાગ કર્મનું વેદન આવશ્યક નથી, જીવ ક્વચિત્ અનુભાગ કર્મનું વેદન કરે છે અને ક્વચિતનું નથી કરતા. કારણ કે- તે સંક્રમણ, સ્થિતિઘાત, રસઘાત આદિના દ્વારા તેને પરિવર્તિત કરી શકે છે અને નિર્જરિત પણ કરી શકે છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३१. कम्मऽज्झयणं ૩૧. કર્મ અધ્યયન સૂત્ર - ૧. કર્મ અધ્યયનની ઉત્થાનિકા : હું આનુપૂર્વ અને યથાક્રમથી આઠ પ્રકારનાં કર્મોને કહીશ, જે કર્મોથી બંધાયેલ આ જીવ આ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. અધ્યયનનાં અર્વાધિકાર : ૧. (કર્મની) પ્રકૃતિઓ કેટલી છે ? ૨. કેવી રીતે બંધાય છે ? ૩. જીવ કેટલા સ્થાનોથી (કર્મ) બાંધે છે ? ૪. કેટલી (કર્મ) પ્રકૃતિઓનું વેદન કરે છે ? પ. ક્યા (કર્મ)નો અનુભાવ (અનુભાગ) કેટલા પ્રકારનો હોય છે ? સૂત્ર - कम्मज्झयणस्स उक्खेवोअट्ठ कम्माई वोच्छामि, आणुपुलिं जहक्कम । जेहिं बद्धो अयं जीवो, संसारे परिवत्तई ।। - ૩૪. સ. રૂ ૩, . ? अज्झयणस्स अत्थाहिगारा. તિ પાડી, ૨. વેદ વંધતિ, રૂ. તિહિ તારં વંધ નીવો | ૪. તિ વેઢે ય પાડી, ५. अणुभावो कतिविहो कस्स ॥१ - TUMT. ૫. ૨૩, ૩. ૨, મુ. ૨૬ ૬૪ कम्माणं पगारादुविहे कम्मे पण्णत्ते, तं जहा१. पदेसकम्मे चेव, २. अणुभावकम्मे चेव । - ટા. . ૨, ૩. રૂ, સુ. ૭૬ (૨૨) चउबिहे कम्मे पण्णत्ते, तं जहा૨. પાડીમ્પ, ૨. દિક્ષ્મ , . ગુમાવલ, ૪. સ મ્મા -ટાઈ, મ, ૪, ૩, ૪, મુ. રૂ ૬૨ सुहासुह कम्मविवाग चउभंगीचउबिहे कम्मे पण्णत्ते, तं जहा૨. સુમે નામ સુમે, કર્મોનાં પ્રકાર : કર્મ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પ્રદેશ કર્મ, ૨. અનુભાવ કર્મ. કર્મ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. પ્રકૃતિ કર્મ : કર્મ પુદ્ગલોનો સ્વભાવ, ૨. સ્થિતિ કર્મ : કર્મ પુદ્ગલોની કાળ-મર્યાદા, ૩. અનુભાવ કર્મ : કર્મ પુદ્ગલોનું સામર્થ્ય, ૪. પ્રદેશ કમ : કર્મ પુદ્ગલોનું સંચય. શુભાશુભ કર્મ વિપાક ચૌભંગી: કર્મ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક કર્મ શુભ (પુણ્ય પ્રકૃતિવાળા) હોય છે અને તેનો અનુબંધ પણ શુભ હોય છે, ૨. કેટલાક કર્મ શુભ હોય છે પણ તેનો અનુબંધ અશુભ હોય છે, ૩. કેટલાક કર્મ અશુભ હોય છે પણ તેનો અનુબંધ શુભ હોય છે, ૪. કેટલાક કર્મ અશુભ હોય છે અને તેનો અનુબંધ પણ અશુભ હોય છે. ૨. સુમે નામ સુમે, રૂ. અમે નામ સુમે, ૪. નકુમે નામો સુમે ૨. વિ સ. ૧, ૩, ૪, મુ. ? Page #184 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન '. ૬. ૭. चउव्विहे कम्मे पण्णत्ते, तं जहा १. सुभे नाममेगे सुभविवागे, २. सुभे नाममेगे असुभविवागे, ३. असुभे नाममेगे सुभविवागे, ४. असुभे नाममेगे असुभविवागे । · ટાળ ઞ. ૪, ૩. ૪, મુ. ૩૬૨(૨) कम्माणं अगरूयलहुयत्त परूवणंપ.મ્માણિ નું મંતે ! વિં गरूयलहुयाई, अगरूयलहुयाई ? ૩. ગોયમા!નો યાદું,નો તારૂં, નોળય ુયારં, अगरूयलहुयाइं । ૫. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ ? उ. गोयमा ! अगरूयलहुय दव्वाई पडुच्च अगरूयलहुयाई । - યાર્ડ, જીયારં, વિયા. સ. ૧, ૩. ૬, મુ. ૨ जीवाणं विभत्तिभावं परिणमन हेउ परूवणं ૬. कम्मओ णं भंते! किं जीवे विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ ? कम्मओ णं जए किं विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ ? उ. हंता, गोयमा ! कम्मओ णं जीवे जए विभत्तिभावं परिणमइ, नो अकम्मओ विभत्तिभावं परिणमइ । - વિચા. સ. o૨, ૩. ૬, સુ. ૩૭ ૨. कम्मपयडिमूलभेया ૧. कइ णं भंते! कम्मपयडीओ पण्णत्ताओ ? ૩. ગોયમા!અમ્મપયડીયો પળત્તાઓ, તં નહા ?. નાળાવરભિખ્ખું, ૨. રિતળાવળિખ્ખું, રૂ. યેનિનં, ૪. મોનિનં, सुचिण्णा कम्मा सुचिण्णा फला भवंति । ૫. ૬. ૭. કર્મ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કર્મ શુભ હોય છે અને તેનો વિપાક પણ શુભ હોય છે. ૨. કેટલાક કર્મ શુભ હોય છે પણ તેનો વિપાક અશુભ હોય છે. ૩. કેટલાક કર્મ અશુભ હોય છે પણ તેનો વિપાક શુભ હોય છે. ૪. કેટલાક કર્મ અશુભ હોય છે અને તેનો વિપાક પણ અશુભ હોય છે. કર્મોનું અગુરુલઘુત્વ પ્રરુપણ : પ્ર. ભંતે ! કર્મ શું ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે ? ગૌતમ ! તે ગુરુ નથી, લઘુ નથી, ગુરુલઘુ પણ નથી પરંતુ અગુરુલઘુ છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે ? ગૌતમ ! અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ અગુરુલઘુ છે. ઉ. પ્ર. ઉ. ૧૪૮૧ પ્ર. જીવોનાં વિભક્તિભાવ પરિણમનનાં હેતુનું પ્રરુપણ : ભંતે ! શું જીવ કર્મથી (મનુષ્ય-તિર્યંચ આદિ) વિવિધ રુપોમાં પરિણત થાય છે કે કર્મનાં વગર પરિણત થાય છે ? ઉ. - હવ. મુ. ૬૬ શું જગત (જીવ સમૂહ) કર્મથી વિવિધ રુપોમાં પરિણત થાય છે કે કર્મનાં વગર પરિણત થાય છે ? કર્મ પ્રકૃતિઓનાં મૂળભેદ : પ્ર. ઉ. હા, ગૌતમ ! કર્મથી જીવ અને જગત વિવિધ રુપોમાં પરિણત થાય છે પરંતુ કર્મનાં વગર વિવિધ રુપોમાં પરિણત થતા નથી. ભંતે ! કર્મપ્રકૃતિઓ કેટલી કહી છે ? ગૌતમ ! (મૂળ) કર્મ પ્રકૃતિઓ આઠ કહી છે, જેમકે - ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. आयु, 5. नाम, ८. अंतराय. ७. गौत्र ५. आउयं, ६. णाम, ७. गोयं, ८. अंतराइयं । ___ - पण्ण. प. २३, उ. १, सु. १६६५ ८. चउवीसदंडएसु अट्ठण्हं कम्म पगडीणं परूवणं- प. दं. १.णेरइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा ! अट्ट कम्मपयडीओ पण्णत्ताओ.तं जहा १. नाणावरणिज्जं -जाव- ८. अंतराइयं । दं. २-२४. एवं -जाव-वेमाणियाणं। - पण्ण. प. २३, उ.१, सु. १६६६ ९. अट्ठकम्माणं परप्पर सहभावोप. जस्सणंभंते!नाणावरणिज्जंतस्सदरिसणावरणिज्ज, जस्स दंसणावरणिज्जं तस्स नाणावरणिज्जं? उ. गोयमा!जस्सणंनाणावरणिज्जंतस्सदंसणावरणिज्जं नियमा अस्थि, जस्स णं दरिसणावरणिज्जं तस्स वि नाणावरणिज्जं नियमा अस्थि । ८. योवीस ओम 6 3 प्रतिभानु प्र२५ : प्र. १.१. मते ! नैरयिम 32cी प्रकृति ही छ ? 6. गौतम ! 16 5 प्रतिमोही छे, भ3 - १. शानाव२४ीय -यावत्- २. अंतराय. દંડર-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આઠ કર્મ प्रतिमो छ. ८. 8 र्भानु ५२२५२ समाव : પ્ર. ભંતે ! જે જીવનાં જ્ઞાનાવરણીય કર્મ છે, શું તેના દર્શનાવરણીય કર્મ પણ છે અને જે જીવનાં દર્શનાવરણીય કર્મ છે, શું તેના જ્ઞાનાવરણીય भ ५९ छ ? ड, गौतम ! ४ ®नशानाव२९य छ, તેના નિમયથી દર્શનાવરણીય કર્મ છે અને જે જીવનાં દર્શનાવરણીય કર્મ છે, તેના નિયમથી જ્ઞાનાવરણીય કર્મ પણ છે. પ્ર. ભંતે ! જે જીવનાં જ્ઞાનાવરણીય કર્મ છે, શું તેના વેદનીય કર્મ પણ છે અને જે જીવનાં વેદનીય કર્મ छ, शुतेन। शाना१२५॥य ५९ ? ગૌતમ ! જે જીવનાં જ્ઞાનાવરણીય કર્મ છે, તેના નિયમથી વેદનીય કર્મ છે, પરંતુ જે જીવનાં વેદનીય કર્મ છે, તેના જ્ઞાનાવરણીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. ભંતે ! જેના જ્ઞાનાવરણીય કર્મ છે, શું તેના મોહનીય કર્મ છે અને જેના મોહનીય કર્મ છે, શું તેના જ્ઞાનાવરણીય કર્મ છે ? जस्स णं भंते ! नाणावरणिज्जं तस्स वेयणिज्ज, जस्स वेयणिज्जं तस्स नाणावरणिज्जं? उ. गोयमा ! जस्स नाणावरणिज्जं तस्स वेयणिज्जं नियमा अत्थि, जस्स पूण वेयणिज्जं तस्स नाणावरणिज्जं सिय अस्थि, सिय नत्थि । प. प्र. जस्स णं भंते ! नाणावरणिज्जं तस्स मोहणिज्जं, जस्स मोहणिज्जं तस्स नाणावरणिज्जं? १. (क) पण्ण. प. २३, उ. २, सु. १६८७।। (च) उत्त. अ. ३३, गा. २-३ (ख) पण्ण. प. २४, सु. १७५४, (१) (छ) विया. स. ६, उ. ३, सु. १० (ग) पण्ण. प. २५, सु. १७६९, (१) (ज) विया. स. ८, उ. १०, सु. ३१ (घ) पण्ण. प. २६, सु. १७७५, (१) (झ) विया. स. ८, उ. ८, सु. २३ (ङ) पण्ण. प. २७, सु. १७८७, (१) २. (क) विया. स. ८, उ. १०, सु. ३२ (ख) विया. स. १६, उ. ३, सु. २-३ (ग) पण्ण. प. २४, सु. १७५४, (२) (घ) पण्ण. प. २५, सु. १७६९, (२) (ङ) पण्ण. प. २६, सु. १७७५, (२) (च) पण्ण. प. २७, सु. १७८७, (२) Page #186 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૮૩ ઉ. उ. गोयमा ! जस्स नाणावरणिज्जं तस्स मोहणिज्जं सिय अस्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्जं तस्स नाणावरणिज्जं नियमा अस्थि । प. जस्स णं भंते ! नाणावरणिज्जं तस्स आउयं, जस्स आउयं तस्स नाणावरणिज्जं? उ. गोयमा ! जहा वेयणिज्जेणं समं भणियं, तहा आउएण वि समं भाणियब्वं । एवं नामेण वि, एवं गोएण वि समं। अंतराइएण वि जहा दरिसणावरणिज्जेण समं तहेव नियमा परोप्परं भाणियब्वाणि । પ્ર. जस्स णं भंते ! दरिसणावरणिज्जं तस्स वेयणिज्जं, जस्स वेयणिज्जं तस्स दरिसणावरणिज्जं? ગૌતમ ! જેના જ્ઞાનાવરણીય કર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જેના મોહનીય કર્મ છે, તેના જ્ઞાનાવરણીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જેના જ્ઞાનાવરણીય કર્મ છે, શું તેના આયુકર્મ હોય છે અને જેના આયુકર્મ છે, શું તેના જ્ઞાનાવરણીય કર્મ હોય છે ? ગૌતમ ! જે પ્રમાણે વેદનીય કર્મની સાથે (જ્ઞાનાવરણીયના વિષયમાં) કહ્યું છે, તે પ્રમાણે આય કર્મની સાથે જ્ઞાનાવરણીયનાં વિષયમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે નામકર્મ અને ગોત્રકર્મની સાથે (જ્ઞાનાવરણીયનાં વિષયમાં) પણ કહેવું જોઈએ. જે પ્રમાણે દર્શનાવરણીયની સાથે (જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં) કહ્યું, તે પ્રમાણે અંતરાય કર્મની સાથે (જ્ઞાનાવરણીયનાં વિષયમાં) પણ નિયમથી પરસ્પર સહભાવ કહેવા જોઈએ. ભંતે ! જે જીવનાં દર્શનાવરણીય કર્મ છે, શું તેના વેદનીય કર્મ હોય છે અને જેના વેદનીય કર્મ છે, શું તેના દર્શનાવરણીય કર્મ હોય છે ? ગૌતમ ! જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનું વર્ણન ઉપરનાં સાત કર્મોની સાથે કરેલ છે. તે પ્રમાણે દર્શનાવરણીય કર્મનું પણ ઉપરનાં છ કર્મોની સાથે અંતરાય કર્મ સુધી વર્ણન કરવું જોઈએ. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના મોહનીય કર્મ છે અને જે જીવનાં મોહનીય કર્મ છે, શું તેના વેદનીય કર્મ હોય છે? ગૌતમ ! જે જીવનાં વેદનીય કર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જે જીવનાં મોહનીય કર્મ છે, તેના વેદનીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના આયુકર્મ છે અને જેના આયુકર્મ છે શું તેના વેદનીય કર્મ છે ? ગૌતમ ! એ બંને કર્મ નિયમથી પરસ્પર સાથેસાથે હોય છે. उ. गोयमा ! जहा नाणावरणिज्जं उवरिमेहिं सत्तहिं कम्मेहिं समं भणियं। तहादरिसणावरणिज्जंपिउवरिमेहिंछहिं कम्मेहिं समं भाणियब्वं -जाव- अंतराइएणं । प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स मोहणिज्जं, जस्स मोहणिज्जं तस्स वेयणिज्जं? ઉ. उ. गोयमा ! जस्स वेयणिज्जं तस्स मोहणिज्जं सिय अत्थि, सिय नत्थि, जस्स पुण मोहणिज्जं तस्स वेयणिज्जं नियमा अत्थि। પ્ર. प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स आउयं, जस्स आउयं तस्स वेयणिज्जं? ૩. ગોવા ! વં પ્રથfજ પુરોપુર નિયHT | ઉ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૪ जहा आउएण समं एवं नामेण वि, गोएण वि समं પ્ર. प. जस्स णं भंते ! वेयणिज्जं तस्स अंतराइयं, जस्स अंतराइयं तस्स वेयणिज्जं? ઉ. उ. गोयमा ! जस्स वेयणिज्जं तस्स अंतराइयं सिय अत्थि सिय नत्थि, जस्स पुण अंतराइयं तस्स वेयणिज्जं नियमा अत्थि। પ્ર. प. जस्स णं भंते ! मोहणिज्जं तस्स आउयं, जस्स आउयं तस्स मोहणिज्जं? ઉ. उ. गोयमा ! जस्स मोहणिज्जं तस्स आउयं नियमा अस्थि, जस्स पुण आउयं तस्स पुण मोहणिज्जं सिय ત્યિ, સિય નત્યિT. દ્રવ્યાનુયોગ ભાગ-૩ જે પ્રમાણે આવું કર્મની સાથે (વેદનીયકર્મનાં વિષયમાં) કહ્યું તે પ્રમાણે નામ અને ગોત્રકમની સાથે પણ (વેદનીય કર્મનાં વિષયમાં) કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં વેદનીય કર્મ છે, શું તેના અંતરાય કર્મ છે અને જેના અંતરાય કર્મ છે, શું તેના વેદનીય કર્મ છે? ગૌતમ ! જે જીવનાં વેદનીય કર્મ છે, તેના અંતરાય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી. પરંતુ જેના અંતરાય કર્મ હોય છે તેના વેદનીય કર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવના મોહનીય કર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે અને જેના આયુકર્મ હોય છે, શું તેના મોહનીય કર્મ હોય છે ? ગૌતમ ! જે જીવનાં મોહનીય કર્મ છે, તેના આયુકર્મ નિયમથી હોય છે અને જેના આયુકર્મ છે, તેના મોહનીય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી. આ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાયકર્મનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં આયુકર્મ હોય છે, શું તેના નામ કર્મ હોય છે અને જેના નામકર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે ? ગૌતમ ! એ બંને કર્મ પરસ્પર નિયમથી હોય છે. આ પ્રમાણે ગોત્ર કમની સાથે પણ આવુ કર્મના વિષયમાં કહેવું જોઈએ. ભંતે ! જે જીવનાં આયુકર્મ હોય છે, શું તેના અંતરાયકર્મ હોય છે અને જેના અંતરાય કર્મ હોય છે, શું તેના આયુકર્મ હોય છે? ગૌતમ! જેના આયુકર્મ હોય છે, તેના અંતરાય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક હોતા પણ નથી, પરંતુ જે જીવનાં અંતરાય કર્મ હોય છે, તેના આયુકર્મ નિયમથી હોય છે. ભંતે ! જે જીવનાં નામકર્મ હોય છે, શું તેના ગોત્રકર્મ હોય છે અને જેના ગોત્રકર્મ હોય છે શું તેના નામકર્મ હોય છે ? एवं नामं, गोयं, अंतराइयं च भाणियब्बं । प. जस्स णं भंते ! आउयं तस्स नाम, जस्स नामं तस्स आउयं? પ્ર. ૩. ગયા! તો વિ રિપૂર નિયRTI एवं गोत्तेण वि समं भाणियब्वं । ઉ. પ્ર. प. जस्स णं भंते ! आउयं तस्स अंतराइयं, जस्स अंतराइयं तस्स आउयं? ઉ. उ. गोयमा ! जस्स आउयं तस्स अंतराइयं सिय अस्थि, सिय नत्थि, जस्स पुण अंतराइयं तस्स आउयं નિયTI प. जस्स णं भंते ! नामं तस्स गोयं, जस्स गोयं तस्स નામે ? પ્ર. Page #188 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૮૫ उ. गोयमा ! दो वि एए परोप्परं नियमा। ઉ. ગૌતમ ! એ બંને કર્મ પરસ્પર નિયમથી હોય છે. gનસ્સ rf અંતે ! નામં તરસ અંતરા, નસ vi પ્ર. ભંતે! જેના નામકર્મ હોય છે, શું તેના અંતરાયકર્મ अंतराइयं तस्स णं नामं? હોય છે અને જેના અંતરાયકર્મ હોય છે. શું તેના નામકર્મ હોય છે ? उ. गोयमा ! जस्स नामं तस्स अंतराइयं सिय अत्थि ઉ. ગૌતમ ! જે જીવનાં નામ કર્મ હોય છે, તેના सिय नत्थि, जस्स पुण अंतराइयं तस्स नामं नियमा અંતરાય કર્મ ક્યારેક હોય છે અને ક્યારેક ન પણ ત્રિા હોય, પરંતુ જેના અંતરાય કર્મ હોય છે, તેના નામકર્મ નિયમથી હોય છે. प. जस्सणं भंते! गोयं तस्स अंतराइयं,जस्स अंतराइयं પ્ર. ભંતે ! જેના ગોત્રકર્મ હોય છે, શું તેના तस्स गोयं? અંતરાયકર્મ હોય છે અને જે જીવનાં અંતરાયકર્મ હોય છે, શું તેના ગોત્રકર્મ હોય છે ? उ. गोयमा! जस्स णं गोयं तस्स अंतराइयं सिय अस्थि ગૌતમ! જેના ગોત્રકર્મ હોય છે, તેના અંતરાયકર્મ सिय नत्थि, जस्स पुण अंतराइयं तस्स गोयं नियमा ક્યારેક હોય છે અને ક્યારેક ન પણ હોય, પરંતુ ત્યિ | જેના અંતરાયકર્મ છે તેના ગોત્રકર્મ નિયમથી - વિચા. સ. ૮, ૩. ૨૦, કુ. ૪૨-૫૮ હોય છે. १०. मोहणिज्जकम्मस्स बावण्णं नामधेज्जा ૧૦. મોહનીય કર્મનાં બાવન નામ : मोहणिज्जस्स णं कम्मस्स बावण्णं नामधेज्जा पण्णत्ता, મોહનીય કર્મનાં બાવન નામ કહ્યા છે, જેમકે – तं जहाછે. જોકે, ૨. સોવે, રૂ. રોજે, ૪. તો, ૫. મસમા, ૧. ક્રોધ, ૨. કો૫, ૩ રોષ, ૪. દ્વેષ, ૫. અક્ષમા, ૬. સંગon, ૭. દે, ૮. ડિલે, . મંડળ, ૨૦. વિવાહ ૬. સંજ્વલન, ૭. કલહ, ૮. ચાંડિકા, ૯, લંડન, ૧૦. વિવાદ. (એ દસ ક્રોધ-કષાયનાં નામ છે). ૨૨. માળે, ૨. મરે, રૂ. ૩, ૨૪. થમે, ૨૫.gવોને, ૧૧. માન, ૧૨. મદ, ૧૩. દર્પ, ૧૪. સ્તંભ, ૨૬ નવે, ૨૭. પરિવા, ૨૮.૩ો, ૨. વોરે, ૧૫. આત્મોત્કર્ષ, ૧૬. ગર્વ, ૧૭. પ૨પરિવાદ, ૨૦. ૩vv[, ૨૬. ૩૦UTTI ૧૮. ઉત્કર્ષ, ૧૯. અપકર્ષ, ૨૦. ઉન્નત, ૨૧. ઉન્નામ. (એ અગિયાર માન-કષાયનાં નામ છે). ૨૨. માયા, ૨૩. ૩વરી, ૨૪. નિયી, ૨૫. વસ્ત્રા, ૨૨. માયા, ૨૩. ઉપધિ, ૨૪. નિકૃતિ, ૨૫. વલય, ૨૬. કાર, ૨૭. , ૨૮. ૧, ૨૬. સુવે, ૨૬. ગહન, ૨૭. ન્યૂમ, ૨૮, કલ્ક, ૨૯, કુરુક, રૂ . ટૂં, ૩૨. હૃકે, ૩૨. નિમે, રૂ ૩. ફિન્નિલિg, ૩૦. દંભ, ૩૧. કૂટ,૩૨. જીપ્ટ, ૩૩. કિલ્વિષિક, ૩૪. માથરથા, ૩૬. Rયા, રૂ ૬. વંચાયા, ૩૪. અનાચરણતા, ૩૫. ગૂહનતા, ૩૬. વચનતા, રૂ૭, પત્રિશું ખાય, રૂ૮. સનોજે . ૩૭. પરિકંચનતા, ૩૮. સાતિયોગ, (એ સત્તર માયા કષાયનાં નામ છે) ૩૨ સ્ત્રો, ૪૦. દુજી, ૪૨.મુછ, ૪૨. હા, જરૂ.દી, ૩૯. લોભ, ૪૦. ઈચ્છા, ૪૧. મૂચ્છ, ૪૨. કાંક્ષા, ૪૪. તિ, ૪૬.fમના, ૪૬.ગમના, ૪૭, માસ, ૪૩. ગૃદ્ધિ, ૪૪. તૃષ્ણા, ૪૫. મિથ્યા, ૪૬. અભિધ્યા, ૪૮, મોકાસ, ૪૬.નીવિયાસા, ૬૦. મરાસી, ૬૬. નિંઢી, ૪૭. કામાશા, ૪૮. ભોગાશા, ૪૯. જીવિતાશા, ૬૨. રા! ૫૦. મરણાશા, ૫૧. નંદી, પ૨. રાગ. (એ ચોદ લોભ-કષાયનાં નામ છે) - સમ. ૨, સે. ૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૬ ११. मोहणिज्जकम्मस्स तीसं बंधट्ठाणा ते काणं तेणं समएणं चंपा नामं नयरी होत्था, वणओ । पुण्णभद्दे नामं चेइए वण्णओ । कोणिय राया, धारिणी देवी । सामी समोसढे । परिसा निग्गया । धम्मो હિો । પરિક્ષા પડિયા । अज्जो ! त्ति समणे भगवं महावीरे बहवे निग्गंथा य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी - एवं खलु अज्जो ! तीसं मोहणिज्जठाणाइं जाई इमाई इत्थी वा पुरिसो वा अभिक्खणं, अभिक्खणं आयारेमाणे वा समायारेमाणे वा मोहणिज्जत्ताए कम्मं पकरेइ । तीसं मोहणियठाणा पण्णत्ता, तं जहा . ને યાવિ તમે પાળે, વારિમન્ને વિયાદિયા । उदएणकम्म मारेइ, महामोहं पकुव्वइ ॥ ૨. સીસાવેઢે ને જેરૂ, આવેઢેડ્ અભિનવળ । तिव्वासु भसमायारे, महामोहं पकुव्वइ ॥ ३. पाणिणा संपिहित्ताणं, सोयमावरिय पाणिणं । अंतो नदंतं मारेइ, महामोहं पकुव्वइ || ४. जायतेयं समारब्भ, बहुं ओरूंभिया जणं । अंतोधूमेण मारेइ, महामोहं पकुव्वइ ॥ ५. सीसम्मि जे पहणइ, उत्तमंगम्मि चेयसा । विभज्ज मत्थयं फाले, महामोहं पकुव्वइ ॥ ६. पुणो पुणो पणिहीए, हणित्ता उवहसे जणं । फलेणं अदुव दंडेणं, महामोहं पकुव्वइ ॥ ७. गूढायारी निगूहेज्जा, मायं मायाए छायए । असच्चवाई णिण्हाई, महामोहं पकुव्व ॥ For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૧. મોહનીય કર્મનાં ત્રીસ બંધ સ્થાન : તે કાળ અને તે સમયમાં ચંપા નામની નગરી હતી. નગરીનું વર્ણન કરવું જોઈએ. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. ચૈત્યનું વર્ણન કરવું જોઈએ. ત્યાં કોણિક રાજા રાજ્ય કરતા હતા, તેની ધારણી દેવી પટરાણી હતી. સ્વામી (શ્રમણ ભગવાન મહાવીર) ત્યાં પધાર્યા, ધર્મ શ્રવણ માટે પરિષદ્ આવી. ભગવાને ધર્મનું સ્વરુપ કહ્યું. ધર્મ શ્રવણ કરી પરિષદ્ ચાલી ગઈ. (તેના પછી) કે આર્યો ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે બધા નિગ્રંથ-નિગ્રંથનીઓને આમંત્રિત કરી કહ્યું હે આર્યો ! જે સ્ત્રી કે પુરુષ આ ત્રીસ મોહનીય સ્થાનોનું સામાન્ય કે વિશેષ રુપથી ફરી-ફરી આચરણ કે સમાચરણ કરે છે તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. મોહનીય કર્મનાં ત્રીસ સ્થાન કહ્યા છે, જેમકે - ૧. જે વ્યક્તિ કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં લઈ જઈને (પગ આદિથી આક્રમણ કરી) પાણીમાં વારંવાર ડુબાડીને તેને મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨. જે વ્યક્તિ તીવ્ર અશુભ સમાચરણપૂર્વક કોઈ ત્રસ પ્રાણીને ભીની ચામડીની પટ્ટીથી બાંધીને મારે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૩. જે વ્યક્તિ પોતાના હાથથી કોઈ મનુષ્યનાં મુખને બંધ કરી, તેને કમરામાં રોકીને, અન્તર્વિલાપ કરતા થકાને મારે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે. ૪. જે વ્યક્તિ અનેક જીવોને કોઈ એક સ્થાનમાં અવરુદ્ધ કરી, અગ્નિ બાળીને તેના ધૂમાડાથી મારે છે, તે મહામોહનીયકર્મનો બંધ કરે છે. ૫. જે વ્યક્તિ સંક્લિષ્ટ ચિત્તથી કોઈ પ્રાણીનાં સર્વોત્તમ અંગ પર પ્રહાર કરી, તેને ખંડ-ખંડ કરી ફોડી દે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૬. જે વ્યક્તિ વારંવાર વેશ બદલીને કોઈ મનુષ્યને નિર્જન સ્થાનમાં ડંડાથી મારીને ખુશી મનાવે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૭. જે વ્યક્તિ ગુપ્ત આચરણ કરી તેને છુપાવે છે, કપટ દ્વારા માયાને ઢાંકે છે, અસત્યવાદી છે, યથાર્થનો અપલાપ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૮૭ ૮. ધંસે નો સમૂof, મલમ્ફ ગત્તમ્ભળT | अदुवा तुमकासि त्ति, महामोहं पकुव्वइ ॥ ૬. जाणमाणो परिसओ, सच्चामोसाणि भासइ । अक्खीणझंझे पुरिसे, महामोहं पकुव्वइ ॥ १०. अणायगस्स नयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ॥ उवगसंतं पि झंपित्ता, पडिलोमाहिं वग्गूहिं । भोगभोगे वियारेइ. महामोहं पकुव्वइ ॥ ११. अकुमारभूए जे केइ, कुमारभूए त्ति हं वए । इत्थीहिं गिद्धे वसए, महामोहं पकुव्वइ । ૮. જે વ્યક્તિ પોતાના દુરાચરિત કર્મનું બીજા નિર્દોષ વ્યક્તિ પર આરોપણ કરે છે, અથવા કોઈ એક વ્યક્તિનો દોષ બીજી કોઈ વ્યક્તિ પર, તે આ કાર્ય કર્યું” એવો આરોપ લગાવે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૯. જે વ્યક્તિ યથાર્થને જાણતા હોવા છતાં પણ સભાની સામે મિશ્ર (સત્ય અને મૃષા) ભાષા બોલે છે અને નિરંતર કલહ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૦. જે વ્યક્તિ અમાત્ય, પોતાના રાજાની સ્ત્રીઓ અથવા ધન આવવાના દ્વારો ને નષ્ટ કરીને અને સામંતો આદિને વિક્ષુબ્ધ કરીને રાજાને અનાધિકારી બનાવીને રાજ્ય, રાણીઓ કે રાજ્યનાં ધનઆગમનનાં દ્વારો પર અધિકાર કરી લે છે અને જ્યારે અધિકારહીન તે રાજા આવશ્યકતાઓના માટે સામે આવે છે ત્યારે વિપરીત વચનો દ્વારા તેનો તિરસ્કાર કરે છે. આ પ્રમાણે પોતાના સ્વામીનાં વિશિષ્ટ ભોગોનો વિનાશ કરનાર તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૧. જે વ્યક્તિ અકુમાર (વિવાહિત) હોવા છતાં પણ પોતે પોતાને કુમાર બ્રહ્મચારી (બાળ બ્રહ્મચારી) કહે છે અને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૨. જે વ્યક્તિ અબ્રહ્મચારી હોવા છતાં પણ પોતે પોતાને બ્રહ્મચારી કહે છે, તે ગાયોનાં સમૂહમાં ગધેડાની જેમ વિસ્વર નાદ કરે છે. તે અજ્ઞાની વ્યક્તિ પોતાની આત્માનું અહિત કરે છે અને સ્ત્રી વિષયક આસક્તિનાં કારણે માયામૃષા વચનનો પ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૩. જે વ્યક્તિ રાજા આદિનાં આશ્રિત થઈને તેના સંબંધથી પ્રાપ્ત યશ અને સેવાનો લાભ ઉઠાવીને જીવિકા ચલાવે છે અને પછી તેજ ધનમાં આસક્ત થાય છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૪. કોઈ ઐશ્વર્યશાળી કે ગ્રામવાસીઓએ કોઈ નિર્ધનને ઐશ્વર્યશાળી બનાવે અને તેનાથી અતુલ વૈભવ પ્રાપ્ત થાય, ત્યારે ઈષ્પદોષથી આવિષ્ટ તથા પાપથી કલુષિત ચિત્તવાળા થઈને તેનાજ જીવન કે સંપદામાં અંતરાય પાડવાનો વિચાર કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. १२. अबंभयारी जे केइ, बंभयारि त्ति हं वए । गद्दभे ब्व गवं मझे, विस्सरं नदइ नदं ॥ अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे । इत्थीविसयगे हीए, महामोहं पकुव्वइ ॥ १३. जं निस्सिए उव्वहइ, जस्साऽहिगमेण वा । तस्स लुब्भइ वित्तम्मि, महामोहं पकुव्वइ । १४. इस्सरेण अदुवा गामेणं, अणिस्सरे इस्सरीकए । तस्स संपग्गहीयस्स, सिरी अतुलमागया ॥ ईसादोसेण आइठे, कलु साविलचेयसे । जे अंतरायं चेएइ, महामोहं पकुवइ । Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૮ १५. सप्पी जहा अंडउडं, भत्तारं जो विहिंसइ । सेणावई पसत्थारं, महामोहं पकुव्वइ ॥ १६. जे नायगं व रट्ठस्स, नेयारं निगमस्स वा । सेट्ठि बहुरवं हंता, महामोहं पकुब्वइ ॥ १७. बहुजणस्स णेयारं, दीवं ताणं च पाणिणं । एयारिसं नरं हंता, महामोहं पकुव्व ॥ १८. उवट्ठियं पडिविरयं, संजयं सुतवस्सियं । वोकम्म धम्मओ भंसे, महामोहं पकुव्व ॥ १९. हे वाणतणाणीणं, जिणाणं वरदंसिणं । तेसिं अवण्णिमं बाले, महामोहं पकुव्वइ ॥ २०. नेयाउयस्स मग्गस्स, दुट्ठे अवयरई बहुं । तं तिप्पयंतो भावेइ, महामोहं पकुव्वइ ॥ २१. आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए । ते चैव खिंसती बाले, महामोहं पकुव्वइ ॥ २२. आयरियउवज्झायाणं, सम्मं नो पडितप्पइ । अप्पडिपूयए थद्धे, महामोहं पकुव्वइ ॥ २३. अबहुस्सुए य जे केइ, सुएण पविकत्थइ । सज्झायवायं वयइ, महामोहं पकुव्वइ ॥ २४. अतवस्सिए य जे केइ, तवेण पविकत्थइ । सव्वलोयपरे तेणे, महामोहं पकुव्वइ ॥ २५. साहारणट्ठा जे केइ, गिलाणम्मि उवट्ठिए । पण कुणई किच्वं, मज्झं पि से न कुव्वइ ॥ सढे नियडपणाणे, कलुसाउलचेयसे । अप्पणी य अबोहीए, महामोहं पकुव्वइ ॥ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૫. જેમ નાગણ પોતાના અંડ-પુટ બાળકને ખાય જાય છે, તેવી જ રીતે જે વ્યક્તિ પોતાનું પોષણ કરનાર તથા સેનાપતિ અને પ્રશાસ્તાને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૬. જે વ્યક્તિ રાષ્ટ્રનાં નાયક, યશસ્વી નિગમ-નેતા અને શ્રેષ્ઠીને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૭. જે વ્યક્તિ જન નેતા તથા પ્રાણીઓનાં માટે દ્વીપનાં સમાન આધારરુપ છે, એવા વ્યક્તિને મારી નાંખે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૮. જે વ્યક્તિ પ્રવ્રજ્યાનાં માટે ઉપસ્થિત છે, સંયત અને સુતપસ્વી થઈ ગયા છે, તેને બહેકાવીને ધર્મથી ભ્રષ્ટ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૯. જે વ્યક્તિ અનન્તજ્ઞાની અને અનન્તદર્શી જીનેન્દ્ર ભગવાનનાં અવર્ણવાદ (નિંદા) કરે છે, તે મૂર્ખ મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૦. જે દુષ્ટ વ્યક્તિ ન્યાય યુક્ત મોક્ષમાર્ગની નિંદા કરે છે, ઘણા લોકોને તેના પર ચાલવા માટે રોકે છે અને તે દુષ્ટ વિચારોથી આસક્ત કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૧. જે આચાર્ય અને ઉપાધ્યાયોથી શ્રુત અને વિનય ધર્મની શિક્ષા ગ્રહણ કરેલ છે, તેની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૨. જે વ્યક્તિ આચાર્ય અને ઉપાધ્યાયોની સમ્યક્ પ્રકારથી સેવા સુશ્રુષા કરતા નથી તેનું સન્માન કરતા નથી. પરંતુ અભિમાન કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૩. જે વ્યક્તિ અબહુશ્રુત હોવા છતાં પણ પોતાને શ્રુત સંપન્ન અને સ્વાધ્યાયશીલ કહે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૪.જે વ્યક્તિ તપસ્વી ન હોવા છતાં પણ પોતાને તપસ્વી કહે છે. તે બધાથી મોટો ચોર છે, આવા વ્યક્તિ મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૨૫. જે કોઈ સહાયતા માટે રોગીનાં ઉપસ્થિત થવા પર સમર્થ હોવા છતાં પણ એ મારી સેવા કરતા નથી. આ દૃષ્ટિથી તેની સેવા કરતા નથી, એવો તે ધૂર્ત માયાવી કલુષિત ચિત્તવાળા વ્યક્તિ અબોધિ (રત્નત્રયની અપ્રાપ્તિ)નું કારણ બનતા મહામોહનીય કર્મનો બંધ કરે છે. For Private Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૮૯ २६. जे कहाहिगरणाई, संपउंजे पुणो-पुणो । ૨૬. જે વ્યક્તિ સર્વ તીર્થો (ધર્મો)માં ભેદનાં માટે કથા सव्वतित्थाणं भेयाणं. महामोहं पकुव्वइ ॥ અને અધિકરણ (હિંસક સાધનોનું વારંવાર સંપ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २७. जे य आहम्मिए जोए. संपउंजे पुणो-पुणो । ૨૭. જે વ્યક્તિ પોતાની પ્રશંસા અને મિત્રો માટે અધાર્મિક साहाहे उ सहीहे उं, महामोहं पकुव्वइ ।। યોગોનું (મંત્ર, તંત્ર, વશીકરણ આદિ) વારંવાર સંપ્રયોગ કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २८. जे य माणुस्सए भोए, अदुवा पारलोइए । ૨૮. જે વ્યક્તિ માનવીય અને પરલોક સંબંધી ભોગોનું तेऽतिप्पयंतो आसयइ, महामोहं पकुव्वइ ।। અતૃપ્તભાવથી આસ્વાદન કરે છે, તે મહામોહનીય કર્મનો બંધ કરે છે. २९. इड्ढी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । ૨૯. જે વ્યક્તિ દેવોની ઋદ્ધિ, ધૃતિ, યશ, વર્ણ અને तेसिं अवण्णिमं बाले, महामोहं पकुव्वइ । બળ-વીર્યનું અવર્ણવાદ કરે છે તે અજ્ઞાની મહામોહનીય કર્મનો બંધ કરે છે. ३०. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे ૩૦. જે જિનની જેમ પોતાની પૂજાનો અભિલાષી अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुब्वइ' ॥ થઈને દેવ, યક્ષ અને વ્યંતરદેવને ન જોવા છતાં પણ કહે છે કે હું જોઈ શકુ છું”, તે અજ્ઞાની - તુસા. ૩. ૧ મહામોહનીય કર્મનો બંધ કરે છે. ૧૨. ગીર-વીસ લgg પાડી બે મવદ- ૧૨. જીવ અને ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિઓનો કયા પ્રકારથી બંધ થાય છે : प. कहण्णं भंते ! जीवे अट्ठ कम्मपगडीओ बंधइ ? પ્ર. ભંતે ! જીવ આઠ કર્મ પ્રવૃતિઓને કેવી રીતે બાંધે उ. गोयमा ! नाणावरणिज्जस्स कम्मस्स उदएणं दरिसणावरणिज्जं कम्मं णियच्छइ, दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणंदसणमोहणिज्जं कम्मं णियच्छइ, दसणमोहणिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं णियच्छइ, मिच्छत्तेणं उदिण्णेणं अट्ठ कम्मपयडीओ बंधइ। एवं खलु गोयमा ! जीवे अट्ठ कम्मपगडीओ बंधइ। ઉ. ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી (જીવ) દર્શનાવરણીય કર્મને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. દર્શનાવરણીય કર્મનાં ઉદયથી (જીવ) દર્શન મોહનીય કર્મને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. દર્શન મોહનીય કર્મનાં ઉદયથી મિથ્યાત્વને નિશ્ચય જ પ્રાપ્ત કરે છે. મિથ્યાત્વનાં ઉદયથી (જીવ) નિશ્ચય આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે છે. આ પ્રમાણે ગૌતમ ! જીવ આઠ કર્મ પ્રવૃતિઓને બાંધે છે. પ્ર. ૬.૧. ભતે ! નારક આઠ કર્મ પ્રકૃતિઓને કેવી રીતે બાંધે છે. ઉ. ગૌતમ! પૂર્વવત જાણવું જોઈએ. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ઘણા જીવ આઠ કર્મ પ્રકૃતિઓને કેવી રીતે બાંધે છે ? प. दं. १. कहण्णं भंते ! णेरइए अट्ठ कम्मपगडीओ વંધઃ? ૩. નાયમ! પુર્વ સેવા. ટું૨-૨૪, પુર્વ -નવ-માળિg प. कहण्णं भंते ! जीवा अठ कम्मपगडीओ बंधंति ? ૨. સમ. સમ. ૦, સુ. ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૦ ૩. ગોયમા ! તું જેવા કં. -૨૪. વ ખેરડ્યા -ખાવ- યેમાળિયા ) ૩. ગોયમા ! છંતા, ત્યિા ૬. - ૫૧. ૧. ૨૨, ૩. o, સુ. ૨૬૬૭-૬° ૨૩. નીવ પડવીસવંડણુ વસ-૨૧ જમ્મુ વેધ હે૩-૧૩, જીવ-ચોવીસ દંડકોમાં કર્કશ-અકર્કશ કર્મ બંધનો હેતુ : प. (क) अत्थि णं भंते ! जीवाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? कहं णं भंते ! जीवा णं कक्कसवेयणिज्जा कम्मा નંતિ ? ૩. ગોયમા! પાવાળુળ-ખાવ-મિછાવંતળસર્જોળ, एवं खलु गोयमा ! जीवा णं कक्कसवेयणिज्जा कम्मा कज्जति । प. दं. १. अत्थि णं भंते ! नेरइयाणं कक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! વ ચેવ । કું. ૨-૨૪. તું -ખાવ- તેમાળિયાળ । प. (ख) अत्थि णं भंते ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! દંતા, અસ્થિ । T. ૬. कहं णं भंते ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा નંતિ ? ૩. ગોયમા ! વાળા વાયવેરમળેળું ખાવ- પરિદવેરમળેળ, જોહવિવેગેનું -ખાવ-મિાવંસળસ - विवेगेणं, एवं खलु गोयमा ! जीवाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जति । दं. १. अत्थि णं भंते! नेरइयाणं अकक्कसवेयणिज्जा कम्मा कज्जंति ? ૩. ગોયમા ! જો ફળદ્ધે સમવ્હે ૐ. ૨-૨૪. ́ -નાવ- તેમાળિયાળ । ૐ. ૨૨. વરે-મનુસ્માળું નદા નીવાળું । - વિયા. સ. ૭, ૩. ૬, સુ. -૨૨ For Private ઉ. ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. પ્ર. પ્ર. (ક) ભંતે ! શું જીવોનાં કર્કશ વેદનીય (અત્યંત દુ:ખથી ભોગવા યોગ્ય) કર્મ બંધાય છે? હા, ગૌતમ ! બંધાય છે. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી સમજવું જોઈએ. ઉ. ગૌતમ ! પ્રાણાતિપાત –યાવત્- મિથ્યાદર્શનશલ્યથી આ પ્રમાણે ગૌતમ ! (૧૮ આશ્રવદ્વારોથી) કર્કશ વેદનીય કર્મ બંધાય છે. ઉ. પ્ર. ભંતે ! જીવોનાં કર્કશવેદનીય કર્મ કેવી રીતે બંધાય છે ? પ્ર. દં.૧ ભંતે ! શું નૈરયિક જીવોનાં કર્કશવેદનીય કર્મ બંધાય છે ? ઉ. હા, ગૌતમ ! પૂર્વકથનાનુસાર બંધાય છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. પ્ર. (ખ) ભંતે ! શું જીવોનાં અકર્કશ વેદનીય (સુખ પૂર્વક ભોગવા યોગ્ય) કર્મ બંધાય છે ? હા, ગૌતમ બંધાય છે. ભંતે ! જીવોનાં અકર્કશવેદનીય કર્મ કેવી રીતે બંધાય છે ? ઉ. ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવત- પરિગ્રહવિરમણથી, ક્રોધ-વિવેકથી -યાવત- મિથ્યાદર્શન શલ્ય વિવેકથી આ પ્રમાણે ગૌતમ ! જીવોનાં (૧૮ સંવરસ્થાનોથી) અકર્કશવેદનીય કર્મ બંધાય છે. પ્ર. દ.૧. ભંતે ! શું નૈરયિક જીવોનાં અકર્કશવેદનીય કર્મ બંધાય છે ? Personal Use Only ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (નૈયિકોને અકર્કશ વેદનીય કર્મોનો બંધ થતો નથી) ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવુ જોઈએ. નં. ૨૧. વિશેષ : મનુષ્યોનું વર્ણન ઔધિક જીવોનાં સમાન કહેવું જોઈએ. (તેને બંને પ્રકારનાં કર્મ બંધ થાય છે.) www.jainelibrary.cirg Page #194 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૯૧ ૧૪ નીવ-પકવીસર્વસુ સવાસાયણિM વેક્સ ૧૪. જીવ ચોવીસ દંડકોમાં સાતા-અસાતા-વેદનીય કર્મ बंध हेउ બંધનાં હેતુ : प. (क) अस्थि णं भंते ! जीवाणं सातावेयणिज्जा પ્ર. (ક) ભંતે ! શું જીવોનાં સાતવેદનીય કર્મ બંધાય कम्मा कज्जति ? છે ? ૩. દંતા, નથી ! મલ્પિા ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं सातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે! જીવોનાં સાતવેદનીય કર્મ કેવી રીતે બંધાય વનંતિ ? उ. गोयमा! पाणाणुकंपाए, भूयाणुकंपाए, जीवाणुकंपाए, ગૌતમ ! પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્વો પર सत्ताणुकंपाए, बहूणं पाणाणं -जाव- सत्ताणं અનુકંપા કરવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવअदुक्खणयाए, असोयणयाए, अजूरणयाए, સત્વોને દુ:ખ ન આપવાથી, તેને શોક ઉત્પન્ન ન अतिप्पणयाए, अपिट्टणयाए, अपरितावणयाए કરાવવાથી, ચિંતા ઉત્પન્ન ન કરાવવાથી, વિલાપ एवं खलु गोयमा ! जीवाणं सातावेयणिज्जा कम्मा ન કરાવવાથી, પીડા ન આપવાથી, પરિતાપના વન્નતિના ન આપવાથી ગૌતમ ! આ પ્રકારથી જીવોને સાતાવેદનીય કર્મ બંધાય છે. હું ૨-૨૪, નેફરાળવિ-Mવિ- માળિયા ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી (સાતા વેદનીય બંધવિષયક) વર્ણન કરવું જોઈએ. प. (ख)अत्थि णं भंते ! जीवाणं असातावेयणिज्जा પ્ર. (પ)ભંતે ! શું જીવોનાં અસાતવેદનીયકર્મ બંધાય कम्मा कज्जति? ૩. દંતા, શોથમાં ! અત્યિ | ઉ. હા, ગૌતમ ! બંધાય છે. प. कहं णं भंते ! जीवाणं असातावेयणिज्जा कम्मा પ્ર. ભંતે ! જીવોનાં અસાતાવેદનીય કર્મ કેવી રીતે વનંતિ ? બંધાય છે ? उ. गोयमा! परदुक्खणयाए, परसोयणयाए, परजूरणयाए, ગૌતમ ! બીજાને દુઃખ આપવાથી, બીજા જીવોને परतिप्पणयाए, परपिट्टणयाए, परपरितावणयाए, શોક ઉત્પન્ન કરાવવાથી, ચિંતા ઉત્પન્ન કરાવવાથી बहूर्णपाणाणं-जाव-सत्ताणंदुक्खणयाए,सोयणयाए વિલાપ કરાવવાથી, પીડા આપવાથી, પરિતાપના -जाव-परितावणयाए। આપવાથી તથા ઘણા પ્રાણીઓ -વાવત- સત્વોને દુ:ખ પહુચાડવાથી, શોક ઉત્પન્ન કરાવવાથી વાવતુ- તેને પરિતાપના આપવાથી. एवं खलु गोयमा ! जीवाणं असातावेयणिज्जा ગૌતમ! આ પ્રમાણે જીવોનાં અસતાવેદનીય કર્મ कम्मा कज्जति। બંધાય છે. ટું ?-૨૪પર્વ નેફરાળ રિ-નવ-મણિયા દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી - વિચા. સ. ૭, ૩. ૬, કુ. ૨૨-૩૦ (અસાતા વેદનીયબંધ વિષયક) વર્ણન કરવું જોઈએ. . કુન્દ્રમ-કુમો િચ મ વૈષ હેડ વો- ૧૫. દુર્લભ-સુલભ બોધિવાળા કર્મ બંધનાં હેતુનું પ્રરુપણ : () ઉર્દિ કાર્દિ નીવા હુન્જમવોદિયTI — (ક) પાંચ સ્થાનોથી જીવ દુર્લભ બોધિવાળા કર્મોનો पकरेंति, तं जहा - બંધ કરે છે, જેમકે – १. अरंहताणं अवण्णं वयमाणे, ૧. અહિન્તોનો અવર્ણવાદ (દોષારોપણ) કરવાથી. २. अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे, ૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનું અવર્ણવાદ કરવાથી, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. आयरियउवज्झायाणं अवण्णं वयमाणे, ૩. આચાર્ય-ઉપાધ્યાયનાં અવર્ણવાદ કરવાથી, ४. चाउवण्णस्स संघस्स अवण्णं वयमाणे, ૪, ચતુર્વિધ સંઘનાં અવર્ણવાદ કરવાથી, ५.विविक्क-तव बंभचेराणं देवाणं अवण्णं वयमाणे, ૫. તપ અને બ્રહ્મચર્યનાં વિપાકથી દિવ્ય-ગતિને પ્રાપ્ત દેવોનાં અવર્ણવાદ કરવાથી. (ख) पंचहिं ठाणेहिं जीवा सुलभबोहियत्ताए कम्म (ખ) પાંચ સ્થાનોથી જીવ સુલભ બોધિવાળા કર્મોનો पकरेंति, तं जहा બંધ કરે છે, જેમકે - ૨. મરદંતાdi avor તમને, ૧. અહંન્તોના વર્ણવાદ (પ્રશંસા) કરવાથી, २. अरहंतपण्णत्तस्स धम्मस्स वणं वयमाणे, ૨. અહ-પ્રજ્ઞપ્ત ધર્મનો વર્ણવાદ કરવાથી, ३. आयरियउवज्झायाणं वण्णं वयमाणे, ૩. આચાર્ય-ઉપાધ્યાયનાં વર્ણવાદ કરવાથી, ४. चाउवण्णस्स संघस्स वण्णं वयमाणे, ૪. ચતુર્વિધ સંઘનાં વર્ણવાદ કરવાથી, ५. विविक्क-तव बंभचेराणं देवाणं वण्णं वयमाणे। ૫. તપ અને બ્રહ્મચર્યનાં વિપાકથી દિવ્યગતિને - ટા. મ. ૬, ૩. ૨, મુ. ૪૨૬ પ્રાપ્ત દેવોનાં વર્ણવાદ કરવાથી. ૨. ગામિત્વત્તા મ વં તપવન- ૧૬. ભાવી કલ્યાણકારી કર્મબંધનાં હેતુઓનું પ્રરુપણ : दसहिं ठाणेहिं जीवा आगमेसिभददत्ताए कम्मं पकरेंति, દસ સ્થાનોથી જીવ ભાવી કલ્યાણકારી કર્મનો બંધ કરે તે નદી - છે, જેમકે - ૧. અનિદાનતા - નિદાન ન કરવાથી, ૨. લિસિંપvયા, ૨. દષ્ટિ સંપન્નતા - સમ્યક્દષ્ટિ સંપન્નતાથી, રૂ. નોકવાદિયાણ, ૩. યોગવાહિતા - સમાધિપૂર્ણ જીવનથી, ૪. વંતિવમથાઈ, ૪. ક્ષાન્તિ ક્ષમણતા-સમર્થ હોવા છતાં પણ ક્ષમા કરવાથી, છે. નિતિંદ્રિયાપુ, ૫. જીતેન્દ્રિયતા- ઈન્દ્રિયવિજેતા હોવાથી, ૬. કમાયા , ૬. અમાઈત્વ- નિષ્કપટતાથી, ૭. પાસત્યથા, ૭. અપાર્થસ્થતા- શિથિલાચારી ન હોવાથી, ૮. સુસાઇUTયાણ, ૮. સુશ્રામય- શુદ્ધ સંયમાચારનું પાલન કરવાથી, ९. पवयणवच्छल्लयाए, ૯. પ્રવચન વત્સલતા-પ્રવચનનાં પ્રતિ અનુરાગ રાખવાથી, ૧૦. પવય ભાવાયા છે ૧૦. પ્રવચન-ઉદ્દભાવનતા-પ્રવચન પ્રભાવના કરવાથી, - ટા. . ૨૦, સુ. ૭૫૮ १७. तित्थयरनाम कम्मस्स बंध हेउ परूवणं ૧૭. તીર્થંકરનામ કર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ : इमेहिं वीसाएहिं कारणेहिं आसेवियएहिं तित्थयरनामगोय આ વીસ કારણોનાં સેવનથી તીર્થંકર નામ ગોત્ર કર્મનો कम्म बंधइ, तं जहा - બંધ થાય છે, જેમકે – ૨. રિહંત, ૨. સિદ્ધ, રૂ. પવથળ, ૪. ગુe, ૬. થેર, (૧) અરિહંત, (૨) સિદ્ધ, (૩) પ્રવચન-શ્રુતજ્ઞાન, ૬. વસુખ, ૭, તવસ્સી (૪) ગુરુ, (૫) સ્થવીર, (૬) બહુશ્રુત, (૭) તપસ્વી. वच्छलया य तेसिं, ८. अभिक्खणाणोवओगे य। આ સાતેયનાં પ્રતિ વાત્સલ્યભાવ રાખવો, (૮) વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો. ૧. હંસ, ૨૦. વિષાણુ, ૨૧. સાવરૂ ૫, ૨૨. સીજીવા (૯) દર્શન- સમ્યકત્વની વિશુદ્ધતા, (૧૦) જ્ઞાનાદિકનો નિરારં. વિનય કરવો, (૧૧) છ આવશ્યકોનું પાલન કરવું, (૧૨)ઉત્તરગુણો અને મૂળગુણોનો નિરતિચાર પાલન કરવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૯૩ રૂ. UNI૪૩, ૬૪-૬૫. તવવિયાણ, ૨ ૬. વેચાવજે, (૧૩) ક્ષણલવ- એક ક્ષણના માટે પણ પ્રમાદ ન કરવો, ૨૭. સાદી ચા (૧૪) તપ કરવું. (૧૫) ત્યાગી મુનિઓને ઉચિત દાન આપવું, (૧૬) વૈયાવૃત્ય કરવું, (૧૭) સમાધિ-ગુરુ આદિને સાતા ઉપજાવવી. १८. अपुब्वनाणगहणे, १९. सुयभत्ती, २०. पवयणे (૧૮) નવું-નવુ જ્ઞાન ગ્રહણ કરવું, (૧૯) શ્રતની पभावणया। ભક્તિ કરવી, (૨૦) પ્રવચનની પ્રભાવના કરવી. एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो। આ વીસ કારણોથી જીવ તીર્થંકર નામગોત્રનું ઉપાર્જન - Tયા. સુ. ૧, ૪, ૮, યુ. ૨૪ કરે છે. ૨૮. uિri માળે એમ વૈષ પવ- ૧૮. અસત્ય આરોપથી થનાર કર્મબંધનું પ્રરુપણ : प. जेणं भंते ! परं अलिएणं असंतएणं अब्भक्खाणेणं પ્ર. ભંતે! જે બીજા પર સદ્દભૂત (વિદ્યમાનનું અપલાપ अब्भक्खाइ तस्स णं कहप्पगारा कम्मा कज्जंति ? અને અસદ્દભૂતનું આરોપ કરીને અભ્યાખ્યાન મિથ્યાદોષારોપણ કરે છે તેને ક્યા પ્રકારના કર્મ બંધાય છે ? उ. गोयमा! जेणं परं अलिएणं असंतएणं अब्भक्खाणेणं ઉ. ગૌતમ ! જે બીજા પર સદ્દભૂતનું અપલાપ અને अब्भक्खाइ तस्सणंतहप्पगाराचेव कम्मा कज्जंति, અસદ્દભૂતનું આરોપ કરીને મિથ્યા દોષારોપણ કરે છે તેના તેજ પ્રકારનાં કર્મ બંધાય છે. जत्थेव णं अभिसमागच्छइ तत्थेव णं पडिसंवेदेइ તે જે યોનિમાં જાય છે તેજ એ કર્મોને વેદે છે અને तओ से पच्छा वेदेइ। વેદન કર્યા પછી તેની નિર્જરા કરે છે. - વિચા. સ. ૧, ૩, ૬, કુ. ૨૦ ૨૨. મમ્મનિર્વાણ મેળા વીસલપણુ પવછ/- ૧૯. કર્મનિવૃત્તિનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રાણ : 1. વિદ્યા + અંતે ! વન્મુનિવત્ત vyત્તા? પ્ર. ભંતે ! કર્મનિવૃત્તિ કેટલા પ્રકારની કહી છે ? उ. गोयमा! अट्ठविहा कम्मनिव्वत्ती पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ! કર્મનિવૃત્તિ આઠ પ્રકારની કહી છે, જેમકે - १.नाणावरणिज्जकम्मनिव्वत्ती-जाव-८.अंतराइय ૧. જ્ઞાનાવરણીય - કર્મનિવૃત્તિ -વાવ- ૮. મ્મનિવત્તા અંતરાય- કર્મનિવૃત્તિ. प. द. १. नेरइयाणं भंते ! कइविहा कम्मनिव्वत्ती પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિક જીવોની કેટલા પ્રકારની पण्णत्ता? કર્મનિવૃત્તિ કહી છે ? उ. गोयमा ! अट्ठविहा कम्मनिव्वत्ती पण्णत्ता, तंजहा- ઉ. ગૌતમ! આઠ પ્રકારની કર્મનિવૃત્તિ કહી છે, જેમકે – १.नाणावरणिज्जकम्मनिव्वत्ती-जाव-८.अंतराइय ૧. જ્ઞાનાવરણીય - કર્મનિવૃત્તિ ચાવત– ૮. અંતરાયकम्मनिव्वत्ती। કર્મનિવૃત્તિ. ટું. ૨-૨૪, પર્વ -ગાવ- માળિયા દ. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કર્મનિવૃત્તિનો - વિચા. સ. ૧૬, ૩. ૮, સુ. ૧-૭ વિષયમાં જાણી લેવું જોઈએ. ૨૦. ગીત સહુ વેચવડ રમ્મા પવને- ૨૦. જીવ ચોવીસ દંડકોમાં ચૈતન્યકત કર્મોનું પ્રરુપણ : g, નવા અંતે ! વિ ચેયડા મ્મા ક્નતિ, પ્ર. ભંતે! જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે કે અચૈતન્યત अचेयकडा कम्मा कज्जति ? હોય છે ? ૩. ગોયમાં ! નીવા જ રેડ ક્મ નંતિ, નો ઉ. ગૌતમ ! જીવોનાં કર્મ ચૈતન્યક્િત હોય છે, अचेयकडा कम्मा कज्जति । અચૈતન્યકત હોતા નથી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. से केणढेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “जीवा णं चेयकडा कम्मा कज्जंति, नो अचेयकडा "જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે, અચૈતન્યકૃત વન્મ વખંતિ ?” હોતા નથી ?” ૩. ગયા ! નીવા f બાહારોવરિયા પોતાના, ઉ. ગૌતમ ! જીવોનાં આહાર રુપથી ઉપજેલ જે પુદ્ગલ છે. बोंदिचिया पोग्गला, શરીર રુપથી ઉત્પન્ન જે પુદ્ગલ છે, कलेवरचिया पोग्गला. કલેવર રુપથી ઉત્પન્ન જે પુદ્ગલ છે, तहा तहा णं ते पोग्गला परिणमंति, તે એવા જ રુપથી પરિણત થાય છે, नत्थि अचेयकडा कम्मा समणाउसो! માટે હે આયુષ્મનું શ્રમણો ! કર્મ અચૈતન્યકૃત નથી. दुट्ठाणेसु दुसेज्जासु दुन्निसेहियासु तहा तहा णं ते તે પુદ્ગલ બે સ્થાન રુપથી, દુ:શા રુપથી पोग्गला परिणमंति, અને દુ:નિષદ્યા રુપથી તે-તે રુપથી પરિણત થાય છે. नत्थि अचेयकडा कम्मा समणाउसो ! માટે હે આયુષ્મનું શ્રમણો! કર્મ અચૈતન્યકૃત નથી. आयके से वहाए होइ, संकप्पे से वहाए होइ. मरणंते તે પુદ્ગલ આતંક રુપથી, સંકલ્પ રૂપથી અને से वहाए होइ, મરણાંત રૂપથી પરિણત થઈને જીવનાં વધનાં માટે થાય છે. तहा तहा णं ते पोग्गला परिणमंति, તે પુદ્ગલ એ- એ રુપમાં પરિણત થાય છે. नत्थि अचेयकडा कम्मा समणाउसो ! માટે હે આયુષ્યનું શ્રમણો ! કર્મ અચૈતન્યકૃત નથી. से तेणठेणं गोयमा ! एवं बुच्चइ હે ગૌતમ ! માટે એવું કહેવાય છે કે – "जीवा णं चेयकडा कम्मा कज्जति, "જીવોનાં કર્મ ચૈતન્યકૃત હોય છે. नो अचेयकडा कम्मा कज्जति।" અચૈતન્યકૃત હોતા નથી.” एवं नेरइयाण वि। આ પ્રમાણે નૈરયિકોનાં કર્મ પણ ચૈતન્યકુત હોય છે. va Mાવ- માળિયા આ પ્રમાણે વૈમાનિકો સુધીનાં કર્મોના વિષયમાં - વિયા, સ. ૧૬, ૩. ૨, મુ. ૨૭-૧૬ કહેવું જોઈએ. ૨૨. ગીવ-જીવંડપણુ શર્મા વિના હવ- ૨૧. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મોનાં ચયાદિનું પ્રરુપણ : जीवा णं अट्ठ कम्मपगडीओ चिणिंसु वा, चिणंति वा, જીવોએ આઠ કર્મ - પ્રકૃતિઓનો ચય કરેલ છે, કરે છે चिणिस्संति वा, तं जहा અને કરશે, જેમકે - . TIMવરબિન્ન, ૨.રિસાવળિખૂં, ૩. વેળળ્યું ૧. જ્ઞાનાવરણીય, ૨, દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોબિન્ને . માર્ચ, ૬. મેં ૭, નોર્થ૮, અંતરાડ્યા ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય. द. १. रइया णं अट्ठ कम्मपगडीओ चिणिंसु वा, ૧. નરયિકોએ આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરેલ છે, चिणंति वा, चिणिस्संति वा, तं जहा કરે છે અને કરશે, જેમકે - . વિરબિન્ને ગાવ- ૮, અંતરાફા ૧. જ્ઞાનાવરણીય યાવતુ- ૮. અંતરાય. ટું, ૨-૨૪, ર્વ તિર-નવ- વેળાવાળો ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. Page #198 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન પૂર્વ-વિષા-બંધ-નવીર-વેવ તહ શિષ્ના જેવ । एवमेव जीवाईया बेमाणिया पज्जवसाणा अट्ठारस दंडगा भाणियव्वा । ૬. - ઝાળં. ઞ. ૮, સુ. ૬૬૬ ૨૨. ૨૩વીસરંડભુ પહિયા પહિય માળે ગંધાડુ વરૂવપ્ન- ૨૨, ચોવીસ દંડકોમાં ચલિત-અચલિત કર્મોનાં બંધાદિનું પ્રરુપણ : दं. १, नेरइया णं भंते ! जीवाओ किं चलियं कम्म बंधंति अचलियं कम्मं बंधंति ? उ. गोयमा ! नो चलियं कम्मं बंधंति, अचलियं कम्मं વંયંતિ । પૂર્વ ર્. કીતિ, રૂ. યેવંતિ, ૪. ગોયČતિ, ૧. સંામંતિ, ૬. નિહત્ત્તતિ, છ. નિાતિ, સવ્વેતુ नो चलियं, अचलियं । प. दं. १. नेरइया णं भंते! जीवाओ किं चलियं कम्मं निज्जरेंति, अचलियं कम्मं निज्जरेंति ? उ. गोयमा ! चलियं कम्मं निज्जरेंति, नो अचलियं कम्मं निज्जरेंति । ' ૨. ૨-૨૪. વૅ -નાવ- વેમાળિયાળું । - વિયા. સ. o, ૩. ?, સુ. ૬/૨-૨૦ ૨૨. લીવ-પરવીસરંકનુ ોહાફ પઢાળે િમ્માનિળા, ૨૩, परूवणं प. (१) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिंसु ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठकम्मपगडीओ વિળિસુ, તં નહા ૨. જોહેળ, ૨. માળેળ, રૂ. માયાળુ, ૪. જોમેળ | ૐ. ૧-૨૪. નેફ્યા -ખાવ- તેમાળિયા ( प. (२) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति ? ૧૪૯૫ આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું જાણવું જોઈએ. આ પ્રમાણે વૈમાનિકો સુધી સમુચ્ચય જીવોમાં આ અઢાર દંડક (આલાપક) કહેવા જોઈએ. ?. પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક જીવ પ્રદેશોથી ચલિત (અસ્થિર) કર્મને બાંધે છે, અચલિત (સ્થિર) કર્મને બાંધે છે ? ઉ. ગૌતમ ! તે ચલિત કર્મને બાંધતા નથી, પરંતુ અચલિત કર્મને બાંધે છે. આ પ્રમાણે અચલિત કર્મનું (૨) ઉદીરણા, (૩) વેદન, (૪) અપવર્તન, (૫) સંક્રમણ, (૬)નિધત્તન અને(૭)નિકાચન કરે છે. આ બધા પદોમાં અચલિત (કર્મ) કહેવા જોઈએ, ચલિત (કર્મ) કહેવુ ન જોઈએ. પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક જીવ પ્રદેશોથી ચલિત કર્મની નિર્જરા કરે છે કે અચલિત કર્મની નિર્જરા કરે છે ? ઉ. ગૌતમ ! ચલિત કર્મની નિર્જરા કરે છે, અચલિત કર્મની નિર્જરા કરતા નથી. દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. જીવ-ચોવીસ દંડકોમાં ક્રોધાદિ ચાર સ્થાનોં દ્વારા આઠ કર્મોનું ચયાદિ પ્રરુપણ : પ્ર. (૧) ભંતે ! જીવોએ કેટલા સ્થાનો (કારણો)થી આઠ-કર્મ પ્રકૃતિઓનું ચય કરેલ છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરેલ છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૨) ભંતે ! જીવ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરે છે ? ગાય - • बंधोदय- वेदोव्बट्ट-संकमे तह निहत्तण- निकाए । अचलियं कम्मं तु भवे चलितं जीवाउ निज्जरए । For Private Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणंति, तं जहाછે. જોકે, ૨. મા, રૂ. માયા, ૪. સ્ત્રોમેof I ૮. -૨૪. હવે નેરા -નવ-માળિયા प. (३) जीवाणंभंते! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ चिणिस्संति, तं जहा૧. શvi, ૨, મvi, ૩, માથા ૪. મે | ઢં. ૨-૨૪. હવે જેરા -નવ-માળિયા प. (४) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणिंसु, तं जहा૬. વોહેvi, ૨. માળે, રૂ. માયા, ૪, બે . હું ૨-૨૪, પર્વ નેર -ના- ઉ. ગૌતમ! ચાર કારણોથી આઠ પ્રકૃતિઓનું ચય કરે છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૩)અંતે! જીવ કેટલા સ્થાનો અર્થાત્ (કારણો)થી આઠ કર્મ પ્રકૃતિઓનું ચય કરશે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ચય કરશે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૪) ભંતે ! જીવોએ કેટલા સ્થાનોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરેલ છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરેલ છે, જેમકે – ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. (૫) ભંતે ! જીવ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કરે છે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો ઉપચય કરે છે, જેમકે - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૮.૧-૨૪, આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. (૬) આ પ્રમાણે ઉપચય પણ કરશે એવું કહેવું જોઈએ. પ્ર. (૭-૯) ભંતે ! જીવોએ કેટલા કારણોથી આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરેલ છે, કરે છે અને કરશે ? ઉ. ગૌતમ ! ચાર કારણોથી આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. प. (५) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ उवचिणंति, तं जहा૨. ક્રોઇ, ૨. માઇ, રૂ. માથા[, ૪. તમેvi, . ૬-૨૪. જે નેહા -- માળિયા (૬) લંડવજિજિતિ प. (७-९) जीवा णं भंते ! कइहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिंसु, बंधंति, बंधिस्संति ? उ. गोयमा ! चउहिं ठाणेहिं अट्ठ कम्मपगडीओ बंधिंसु, बंधंति, बंधिस्संति, तं जहा૨. કોટ્ટ, ૨. માળ, રૂ. માયા, ૪. ટોમેf I સં. -૨૪. પૂર્વ ને - - વેમrmયT / Page #200 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૯૭ (१०-१२) एवं १. उदीरेंसु, २. उदीरंति, ३. उदीरिस्संति, (१३-१५) १. वेदेंसु. २. वेदेति, ३. वेदिस्संति, (१०-१२) 0 प्रमाणे १.60२९॥ ५, २. 68l२९॥ अरे छ, 3.68/२७॥ ७२शे. (१३-१५) १. वहन अयु, २. वेहन रे छ, 3.वहन १२शे. (१७-१८) १. निरी , २. नि । छ, उ.न २शे. આ પ્રમાણે વૈમાનિકો સુધી સમુચ્ચય જીવોમાં એ અઢાર દંડક (આલાપક) કહેવા જોઈએ. (१६-१८) १.निज्जरेंसु, २. निज्जरंति, ३. निज्जरिस्संति। एवामेवजीवाईयावेमाणिय पज्जवसाणाअट्ठारस दंडगा भाणियब्बा। - पण्ण. प. १४, सु. ९६४-९७१ २४. मूलकम्माणं उत्तरपयडीओ (१) णाणावरणिज्जे कम्मे दुविहे पण्णत्ते, तं जहा २४. भूगर्भानी उत्तर प्रकृतिमी : (१) शानाव२४ीय भने प्रा२न या छ, हेभ:१.हेश शानावरीय, २.सर्व शानावरीय. १.देसणाणावरणिज्जे चेव, २.सव्वणाणावरणिज्जे चेव। - ठाणं. अ. २, उ. ४, सु. ११६ (१) प. णाणावरणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा १. आभिणिबोहियणाणावरणिज्जे. २. सुयणाणावरणिज्जे, ३. ओहिणाणावरणिज्जे, ४. मणपज्जवणाणावरणिज्जे, ५. केवलणाणावरणिज्जे ।२ ___ - पण्ण. प. २३, उ. २, सु. १६८८ (२) दरिसणावरणिज्जे कम्मे विहे पण्णत्ते, तं जहा १. देसदरिसणावरणिज्जे चेव, २. सव्वदरिसणावरणिज्जे चेव । - ठाणं, अ. २, उ. ४, सु. ११६ (२) प. दरिसणावरणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते? प्र. मते ! ज्ञानावरणीय 321 रन ह्या छ ? 3. गौतम! ते पांय प्रारम बुझा छ,भ - ૧. આભિનિબોધિક જ્ઞાનાવરણીય, २. श्रुत शानाव२४ीय, 3. अवधि शानाव२४ीय, ४. मन: पर्यवशानावराय, ५. शानाव२५ीय. (२)शनावरणीय भनेरन याछ,भ१. शिर्शनाव२९॥य, २. सर्व शनाव२५4. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा १.णिद्दापंचए य, २. दंसणचउक्कए य। प. (क) णिद्दापंचए णं भंते! कम्मे कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! દર્શનાવરણીય કર્મ કેટલા પ્રકારનાં કહ્યા छ ? 3. गौतम ! ते प्रा२न या छ,भ - १. निद्रा पंय, २. शन यतु. प्र. (8) मत ! निद्रापंथ भ241 रन या छ ? 6. गौतम ! ते पांय 4.1२i s! छे, म - उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा १. ठाणं, अ. ४, उ. १, सु. २५० २. (क) उत्त. अ. ३३, गा. ४ (ख) ठाणं. अ. ५, उ. ३, सु. ४६४ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १.णिदा, २.निद्दानिद्दा, ३.पयला ४.पयलापयला, ५. थीणगिद्धी। प. (ख) दंसणचउक्कए णं भंते! कम्मे कइविहे पण्णत्ते?. उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा १.चक्खुदंसणावरणिज्जे, २.अचखुदंसणावरणिज्जे, ३. ओहिदंसणावरणिज्जे, ४. केवलदसणावरणिज्जे।' प. (३) वेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा १.सातावेयणिज्जे य, २. असातावेयणिज्जे य।२ प. (क) सातावेयणिज्जेणं भंते! कम्मे कइविहे पण्णत्ते? उ. गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा १. मणुण्णा सद्दा, २. मणुण्णा रूवा, ३. मणुण्णा गंधा, ४. मणुण्णा रसा, ५. मणुण्णा फासा, ६. मणोसुहया, ७. वयसुहया, ८. कायसुहया । प. (ख) असातावेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते? उ. गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा १. अमर्गुण्णा सद्दा -जाव- ८. कायदुहया।' प. (४) मोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा १.दसणमोहणिज्जे य, २. चरित्तमोहणिज्जे य।" प. (क) दंसणमोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? उ. गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा - १. सम्मत्तवेयणिज्जे, २. मिच्छत्तवेयणिज्जे, ३. सम्मामिच्छत्तवेयणिज्जे य । प. (ख) चरित्तमोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते? १.निद्रा, २.निद्रा-निद्रा, 3. प्रयदा, ४. प्रया प्रया, ५. स्त्यानगृद्धि. प्र. (५) मत ! शन यतु 21 प्रा२न या छ ? 6. गौतम ! ते या२ (२i 5या छ, सेभ - १. यक्षु शना१२५॥, २. अयक्षुर्शनावरणीय, 3. अवषिर्शनाव२९ीय, ४. वणर्शनावराय. प्र. (3) मते ! वहनीय 2८1 रन ६ छ ? 3. गौतम ! ते २i ४६ , भ3 - १. ता वेहनीय, २. अशात वेहनीय. प्र. (3) मत ! शाता वहनीय 21 रन या छ ? 6. गौतम ! ते 16 रन 5 छ, भ3 - १. मनोज्ञ श६, २. मनोज २५, 3. भनोश गंध, ४. भनोस २स, ५. मनोश स्पर्श, 5. भननो सौप्य, ७. क्यननो सौन्य, ८. यानो सौप्य. પ્ર. (ખ) ભંતે ! અશાતા વેદનીય કર્મ કેટલા પ્રકારનાં हा छ ? 6. गौतम ! ते 16 रन । छ, भ3 - १. अमनोश श०६ -यावत- आयनो असौज्य. प्र. (४) मते ! भोडनीय अ सा ना ६ ? 3. गौतम ! ते २i 5या छ, म - १. शन मोडनीय, २. यारित्र भोनीय. प्र. () मते ! शन-मोडनीय भ3240 २i या छ ? 6. गौतम ! ते त्र! .5२न । छ, भ3 - १. सभ्यत्व वहनीय, २. मिथ्यात्वहनीय, 3. सभ्यम्-मिथ्यात्व वहनीय. પ્ર. (ખ) ભંતે ! ચારિત્ર મોહનીય કર્મ કેટલા પ્રકારનાં हा छ ? १. (क) ठाणं. अ. ९, सु. ६६८ (ख) सम. सम. ९, सु. ११ (ग) उत्त. अ. ३३, गा. ५-६ ३. ४. ठाणं. अ. २, उ. ४, सु. ११६ (३) उत्त. अ.३३, गा. ७ ठाणं. अ. २, उ. ४, सु. ११६ (४) Page #202 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૯૯ उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा 6. गौतम ! तारन या छ,भ - १. कसायवेयणिज्जे य, २. णो कसायवेयणिज्जे य । १. उपाय वहनीय, २. नोउपाय वहनीय. प. (ग) कसायवेयणिज्जे णं भंते ! कम्मे कइविहे प्र. (२) मते ! जाय वहनीय भ324 रन पण्णत्ते? उद्या छ ? उ. गोयमा ! सोलसविहे पण्णत्ते, तं जहा 6. गौतम ! ते सोप २i या छे, भ3 - १. अणंताणुबंधी कोहे, २. अणंताणुबंधी माणे, १. अनन्तानुगंधी लोध, २. अनन्तानुधी भान, ३. अणंताणुबंधी माया, ४. अणंताणुबंधी लोभे । 3. अनन्तानुबंधी माया, ४. अनन्तानमधीसोम, ५. अपच्चक्खाणे कोहे, ६. अपच्चक्खाणे माणे, ५. अप्रत्याप्यानी ठोध,.अप्रत्याध्यानी भान, ७. अपच्चक्खाणे माया, ८. अपच्चक्खाणे लोभे । ७. अप्रत्याध्यानीमाया, ८. अप्रत्याध्यानी सोम, ९. पच्चक्खाणावरणे कोहे, ८. प्रत्याध्यानाव२९॥ ओ५, १०. पच्चक्खाणावरणे माणे, १०. प्रत्याध्यानाव२९ भान, ११. पच्चक्खाणावरणे माया, ૧૧. પ્રત્યાખ્યાનાવરણ માયા, १२. पच्चक्खाणावरणे लोभे । ૧૨. પ્રત્યાખ્યાનાવરણ લોભ १३. संजलणे कोहे, १४. संजलणे माणे, ૧૩. સંજ્વલન ક્રોધ, ૧૪. સંજ્વલન માન, १५. संजलणे माया, १६. संजलणे लोभे ।' १५. संभवसन माया, १७.संभवसन सोम. प. (घ) णो कसायवेयणिज्जे णं भंते ! कम्मे कइविहे प्र. (घ)मत!नोऽधाय-हनीय उभ 26.डारन पण्णत्ते? या छ ? उ. गोयमा ! णवविहे पण्णत्ते, तं जहा 6. गौतम ! ते न २i s! छ, सेभ - १. इत्थिवेए, २. पुरिसवेए, ३. णपुंसगवेए, १. स्त्रीव६, २. पुरुषवे, 3. नपुंसपे६, ४. हासे, ५. रती, ६. अरती, ४. हास्य, ५. २ति, 5. अति, ७. भये, ८. सोगे, ९. दुगंछा। ७. मय, ८. शो, ८. शुगुप्सा. - पण्ण. प. २३, उ. २, सु. १६८९-१६९१ (५) आउए कम्मे दुविहे पण्णत्ते, तं जहा (५) मायु २i या छ, सेभ - १. अद्धाउए चेव, १. अध्याय - आयस्थितिनुं मायु, २. भवाउए चेव । २. मवायु - ते४ ४न्मनु मायु. - ठाणं. अ. २, उ. ४, सु. ११६ (५) प. आउए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते? प्र. मते ! मायु :utRai या छ ? उ. गोयमा ! चउबिहे पण्णत्ते, तं जहा 6. गौतम ! ते ॥२ २i Kा छ, ४भ3 - १. णेरइयाउए, २. तिरिक्खाउए, १. न२यु, २. तिर्थयायु, ३. मणुस्साउए, ४. देवाउए ।३ 3. मनुष्यायु, ४. वायु. ___ - पण्ण. प. २३, उ. २, सु. १६९२ १. (क) सम. सम. १६, सु. २ (ख) भोडनीय न होम “मोहणिज्जे" नो प्रयोगछ परंततेना प्रमेहोम "वेयणिज्जे"नो प्रयोगछेत. विया२णीय छे. २. (क) ठाणं. अ. ९, सु. ७०० (ख) उत्त. अ. ३३, गा. ८-११ ३. (क) उत्त. अ. ३३, गा. १२ (ख) ठाणं. अ. ४, उ. २, सु. २९४ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫OO દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૬) નામ કર્મ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. શુભ નામ, ૨. અશુભનામ. (૬) નામે અમે વિદે પારે, તે નહીં૨. સુમનામે વેવ, ૨. સુમળાને જેવા - ટા. મ. ૨, ૩. ૪, . ૨૬ (૬) g, નામે જે મંત્તે ! લગ્ને વદેિ પUUQ? उ. गोयमा ! बायालीसइविहे पण्णत्ते, तं जहा ૨. મે, ૨. નાણામે, રૂ. સરીરામે, ૪. સીરવંતા, ૬. સરીરવંધાને, ૬. સરરિસંવાળાને, ૭. સંઘયામે, ૮. સંઢાળા, ૧. વUTUામે, ૨૦. અંધામે, ૧૨. રસ મે, ૨૨. કાસળીને, १३. अगरूलहुयणामे,१४. उवघायणामे, १५. पराघायणामे, १६. आणुपुब्बीणामे, ૨૭. સસ્સા સામે, ૨૮. માવાને, ૨૬. ડબ્લોયમે, ૨૦. વિદાયફામે, ૨૨. તા ૨૨. થાવરાને, ૨૩. સુહુમvમે, ૨૪. વાયરમે, ર૧. પન્નામે, ૨૬. પન્નામે, २७. साहारणसरीरणामे, २८. पत्तेयसरीरणामे, ૨૧. ચિરને, ૩૦. થરણામે, ૩૨. કુમારે, ૩૨. મસુમાને, રૂ રૂ. સુમનામે, ૨૪. ડુમયાણામે, ૩૧. કુસરીને, ૩૬. દુસરામ, ૩૭. પાક્નામે, રૂ૮. અન્નામે, ३९. जसोकित्तिणामे, ४०. अजसोकित्तिणामे, ४१. णिम्माणणामे, ४२. तित्थगरणामे । . () અમે મેતે ! વિહે પU/? પ્ર. ભંતે ! નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ! તે બેતાલીસ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. ગતિ નામ, •૨. જાતિ નામ, ૩. શરીર નામ, ૪. શરીરાંગોપાંગ નામ, ૫. શરીર બંધનનામ, ૬. શરીર સંઘાત નામ, ૭. સંવનન નામ, ૮. સંસ્થાન નામ, ૯, વર્ણનામ, ૧૦. ગંધ નામ, ૧૧. રસનામ, ૧૨. સ્પર્શ નામ, ૧૩. અગુરુ લઘુનામ, ૧૪. ઉપઘાત નામ, ૧૫. પરાઘાત નામ, ૧૬. આનુપૂર્વીનામ, ૧૭. ઉવાસ નામ, ૧૮. આતપનામ, ૧૯. ઉદ્યોત નામ, ૨૦. વિહાયોગતિનામ, ૨૧. ત્રસનામ, ૨૨. સ્થાવરનામ. ૨૩. સૂક્ષ્મ નામ, ૨૪. બાદરનામ, ૨૫. પર્યાપ્ત નામ, ૨૬. અપર્યાપ્ત નામ, ૨૭. સાધારણ શરીરનામ, ૨૮. પ્રત્યેક શરીર નામ, ૨૯. સ્થિર નામ, ૩૦. અસ્થિર નામ, ૩૧. શુભ નામ, ૩૨. અશુભ નામ, ૩૩. સુભગ નામ, ૩૪. દુર્ભગ નામ, ૩૫. સુસ્વર નામ, ૩૬. દુ:સ્વર નામ, ૩૭. આદેય નામ, ૩૮, અનાદેય નામ, ૩૯. યશ કિર્તી નામ, ૪૦. અપયશ કિર્તી નામ, ૪૧. નિર્માણ નામ, ૪૨. તીર્થકર નામ. પ્ર. (૧) ભંતે ! ગતિનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. નરકગતિ નામ કર્મ, ૨. તિર્યંચગતિ નામ કર્મ, ૩. મનુષ્યગતિ નામ કર્મ, ૪. દેવગતિ નામ કર્મ. ૩. મા ! રવિદે પwwત્તે, નrછે. શિરચનામે, ૨. તિરિચયાળાને, રૂ. મyયાપIP, ૪. તેવા મે . ૬. ૩. સ. ૩ ૩, IT. ૨૩ સમ, સમ. ૪૨, મુ. ૬ Page #204 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧. (૨) નાડ્ળમે ાં અંતે ! મ્મે વિદે વળત્તે ? ૩. ગોયમા ! પંચવિષે વળત્તે, તં નહીં . નિંદ્રિયખાડામે ખાવ- . પંનેંદ્રિયનાળામા ૫. (૩) સરીરામે ાં મંતે ! મ્મે વિદે વળત્તે ? ૩. શૌયમા ! પંચવિષે વાત્તે, તં નહા છું. મોરાજિયસરીરળામે ગાય- ૧. જેમ્માसरीरणामे । प. (४) सरीरंगोवंगणामे णं भंते ! कम्मे कइविहे વળત્તે? ૩. ગોયમા ! તિવિષે વત્તે, તે નહા છુ. ગોરાજિયસરીરંગોવાળામે, ૨. વેઇન્દ્રિયસરીરંગોવંગળમે, ३. आहारगसरीरंगोवंगणामे । प. (५) सरीरबंधणणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! પંચવિષે વાત્તે, તં નહા ૧. બોરાજિયસરીરગંધામે -ખાવ५. कम्मगसरीरबंधणणामे । प. (६) सरीरसंघायणामे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! પંચવિષે પળત્તે, તં નહા છુ. બોરાજિયસરીરસંધાયળમે -નાવબ્ कम्मगसरीरसंघायणामे 1 प. (७) संघयणणामे णं भंते! कम्मे कइविहे पण्णत्ते ? ૩. ગોયમા ! વિદે વાત્તે, તું બહા १. वइरोसभणारायसंघयणणामे, २. उसभणारायसंघयणणामे, રૂ. રાયસંધયમે, ४. अद्धणारायसंघयणणामे, ૬. લીઝિયાસંષયળામે, ૬. છેવÉષયળને । ૧૫૦૧ પ્ર. (૨) ભંતે ! જાતિનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. એકેન્દ્રિયજાતિ નામ કર્મ-યાવત્- ૫. પંચેન્દ્રિયજાતિ નામ કર્મ. પ્ર. (૩) ભંતે ! શરીરનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીરનામ કર્મ –યાવ- ૫. કાર્યણશરીર નામ કર્મ. પ્ર. (૪)ભંતે ! શરીરાંગોપાંગનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીરાંગોપાંગ નામ કર્મ, ૨. વૈક્રિય શરીરાંગોપાંગ નામ કર્મ, ૩. આહારક શરીરાંગોપાંગ નામ કર્મ. પ્ર. (૫)ભંતે ! શરીર બંધનનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીર બંધન નામ કર્મ યાવત્૫. કાર્મણ શરીર બંધનનામ કર્મ, પ્ર. (૬)ભંતે ! શરીર સંઘાત નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઔદારિક શરીર સંઘાત નામ કર્મ યાવત્૫. કાર્મણ શરીર સંઘાત નામ કર્મ, પ્ર. (૭) ભંતે ! સંહનન નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે છ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. વજૠષભનારાચ સંહનન નામ કર્મ, ૨. ઋષભનારાચ સંહનન નામ કર્મ, ૩. નારાચ સંહનન નામ કર્મ, ૪. અર્દ્ર નારાચ સંહનન નામ કર્મ, ૫. કિલિકા સંહનન નામ કર્મ, ૬. સેવાર્દ સંહનન નામ કર્મ. For Private Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. (૮) સંઠાને જ મંતે! મે વિદે પvyત્તે ? ૩. મા ! વિદે guત્તે, તે નદી ૨. સમરરસસથાળUTIછે. ૨. Tોદ રિબંડલ્ડ સંહાને, રૂ. સાસંપામે, ૪. વીમસિંહાના, ૬. લુ લંઠામે, ૬. હુંડ સંહાપામાં ૫. (૧) વUTTTT i મંતે ! તમે વિદે પત્તે ? પ્ર. (૮) ભંતે ! સંસ્થાનના કર્મ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સમચતુરસ્ત્ર સંસ્થાન નામ કર્મ, ૨, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન નામ કર્મ, ૩. સાદિ સંસ્થાન નામ કર્મ, ૪. વામન સંસ્થાન નામ કર્મ, ૫. કુન્જ સંસ્થાન નામ કર્મ, ૬. હુંડક સંસ્થાન નામ કર્મ. પ્ર. (૯) ભંતે ! વર્ણનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા ૩. સોયમી ! વંવિદે પvv, તે નહીં છે. જીિવUTTTમે ગાવ-૫. વસ્ત્રવVU|UTTI ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કાળા વર્ણ નામ કર્મચાવત- પ. શુક્લ વર્ણનામ કર્મ. પ્ર. (૧૦) ભંતે! ગંધ નામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા ૫. (૧૦) ધળા મતે ! મે વિષે પvyત્તે? ૩. Tોય ! સુવિરે ૫ત્તે, તે નદી ૨. મુરમિriધામે, ૨. કુરમધામે ૫. (૨) રમે અંતે ! તમે વિદેvor? ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સુરભિગંધ નામ કર્મ, ૨, દુરભિ ગંધનામ કર્મ, પ્ર. (૧૧) ભંતે ! રસનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા bi ૩. Tોય ! વિદે guખજો, તેં નદી ૨. તિત્તરામે -ગા-૬. મદુરસVITH g. (૨) BIHTTP મંત! તમે વિદેyouત્તે? ઉ. ગૌતમ ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. તીખારસ નામ કર્મચાવત- પ. મધુરરસનામ કર્મ. પ્ર. (૧૨) ભંતે ! સ્પર્શનામ કર્મ કેટલા પ્રકારનાં કહ્યા उ. गोयमा ! अठविहे पण्णत्ते, तं जहा १. कक्खडफासणामे -जाव- ८. लुक्खफासणामे । (१३) अगरूलहुअणामे एगागारे पण्णत्ते । (૨૪) ૩વધાયકામે રે ઘરે (૫) પરવાનામે ઘરે જૂના (१६) आणुपुविणामे चउबिहे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! તે આઠ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કર્કશ સ્પર્શ નામ કર્મ યાવતુ- ૮. રુક્ષ સ્પર્શ નામ કર્મ. (૧૩) અગુરુલઘુ નામ કર્મ એક પ્રકારનો કહ્યો છે. (૧૪) ઉપધાતનામ કર્મ એક પ્રકારનો કહ્યો છે, (૧૫) પરાઘાત નામ કમ એક પ્રકારનો કહ્યો છે, (૧૬) આનુપૂર્વી નામ કર્મ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. નૈરયિકાનુપૂર્વી નામ કર્મ-વાવ-૪. દેવાનુપૂર્વનામ કર્મ. (૧૭) ઉચ્છવાસ નામ કમ એક પ્રકારનો કહ્યો છે. १. णेरइयाणुपुविणामे-जाव- ४. देवाणुपुविणामे। (૭) રસાસને રે Twા . Page #206 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૦૩ (१८-४२) सेसाणि सब्बाणिएगागाराइंपण्णत्ताई (૧૮-૪૨) બાકી બધા તીર્થંકર નામે કર્મ સુધી -जाव-तित्थगरणामे।। मे-से रन छे. णवरं-विहायगइणामे दुविहे पण्णत्ते, तं जहा વિશેષ : વિહાયગતિ નામ કર્મ બે પ્રકારનાં કહ્યા छ, भ - १. पसत्थविहायगइणामे य, ૧. પ્રશસ્ત વિહાયોગતિ નામ કર્મ, २. अपसत्थविहायगइणामे य। २. प्रशस्तविडायोगति नाम धर्म. प. (७) गोए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? प्र. (७) भंते ! गोत्र 24 प्रा२न या छ ? उ. गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा 6. गौतम ! ते २न या छे, सेभ - १. उच्चागोए य, २. णीयागोए य । १. उथ्य गोत्र, २. नीय गोत्र. प. उच्चागोए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? प्र. भंते ! 3थ्यगोत्र भ3240 रन । छ ? गोयमा ! १. अट्ठविहे पण्णत्ते, तं जहा ७. गौतम ! ते 18 t२न या छ, सेभ - १. जाइविसिट्ठिया, २. कुलविसिट्ठिया, १. ति विशिष्टता, २. इस विशिष्टता, ३. बलविसिट्ठिया, ४. रूवविसिट्ठिया, 3. पण विशिष्टता, ४. २५ विशिष्टता, ५. तवविसिट्ठिया, ६. सुयविसिट्ठिया, ५. त५ विशिष्टता, 5. श्रुत विशिष्टता, ७. लाभविसिट्ठिया, ८. इस्सरियविसिट्ठिया । ७. साम विशिष्टता, ८.मेश्वर्य विशिष्टता. एवं णीयागोए वि। આ પ્રમાણે નીચ ગોત્ર પણ આઠ પ્રકારનાં કહ્યા છે. પરંતુ તે ઉચ્ચ ગોત્રથી સર્વથા વિપરીત છે. णवरं-१. जाइविहीणया-जाव-८. इस्सरियवि विशेष : १. लिविहीनता -यावत्- ८. अश्चर्य हीणया । વિહીનતા. - पण्ण. प. २३, उ. २, सु. १६९३-९५ (८) अंतराइए कम्मे दुविहे पण्णत्ते, तं जहा (८) अंतराय भार हाछे,भ - १. पडुपन्नविणासिए चेव, ૧. વર્તમાનમાં પ્રાપ્ત વસ્તુનો વિયોગ કરનાર, २. पिहेतिय आगामिपहे चेव । ૨. ભવિષ્યમાં થનાર લાભનાં માર્ગને રોકનાર. - ठाणं. अ. २, उ. ४, सु. ११६ (८) प. अंतराइए णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? प्र. नंत ! अंतराय भ3261 रन ह्या छ ? उ. गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा 3. गौतम ! ते पांय २i या छे, भ3 - १. दाणंतराइए, २. लाभंतराइए, १. हानान्तराय, २. सामान्तराय, ३. भोगंतराइए, ४. उवभोगंतराइए, 3. भोगान्त।य, ४. उपभोगान्तराय, ५. वीरियंतराइए।३ ५. वीर्यान्तराय. - पण्ण. प. २३, उ. २, सु. १६९६ २५. संजुत्तकम्माणं उत्तरपगडीओ ૨૫. સંયુક્ત કર્મોની ઉત્તર પ્રવૃતિઓ : १. दंसणावरण-नामाणं- दोण्हं कम्माणं एकावणं १. शना१२५ भने नाम बन्ने धोनी सेवन उत्तरपगडीओ पण्णत्ताओ। (५१) (उत्तर-प्रकृतिमी) 58 . - सम. सम. ५१, सु.५ १. (क) ठाणं. अ. २, उ. ४, सु. ११६ (७) ३. उत्त. अ. ३३, गा. १५-१६ (१) २. उत्त. अ. ३३, गा.१४ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૪ द्रव्यानुयोग भाग-3 3. २. (क) नाणावरणिज्जस्स नामस्स अंतराइयस्स एएसि ૨. (ક) જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણ णं तिहं कम्मपयडीणं बावण्णं उत्तरपगडीओ કર્મ પ્રકૃતિઓની બાવન (૫૨) ઉત્તર પ્રવૃતિઓ पण्णत्ताओ। -सम. सम. ५२, सु. ४ हीछे. (ख) दंसणावरणिज्ज-णामाउयाणं तिण्हं कम्म (ખ) દર્શનાવરણીય, નામ તથા આયુ - આ ત્રણ पगडीणं पणपण्णं उत्तरपगडीओ पण्णत्ताओ। કર્મ પ્રકૃતિઓની પંચાવન (૫૫) ઉત્તર પ્રવૃતિઓ - सम. सम. ५५, सु. ६ 50 छे. ३. नाणावरणिज्जस्स मोहणिज्जस्स गोत्तस्स आउस्स જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુ- આ वि एयासिणं चउण्हं कम्मपगडीणं एकूणचत्तालीसं ચાર કર્મ પ્રવૃતિઓની અડતાલીસ (૪૮) ઉત્તર उत्तरपगडीओ पण्णत्ताओ। પ્રકૃતિઓ કહી છે. __ - सम. सम. ३९. सु. ४ नाणावरणिज्जस्स वेयणियस्स आउयस्स नामस्स જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ અને અંતરાયअंतराइयस्स य एएसि णं पंचण्हं कम्मपगडीणं આ પાંચ કર્મ- પ્રકૃતિઓની અઠ્ઠાવન (૫૮) ઉત્તર अट्ठावण्णं उत्तरपगडीओ पण्णत्ताओ। પ્રકૃતિઓ કહી છે. - सम. सम. ५८, सु. २ ५. (क) छण्हं कम्मपगडीणं आदिमउवरिल्लवज्जाणं ५. (5) मा (शाना१२९॥4) मंतिम (अंतराय) सत्तासीतिं उत्तरपगडीओ पण्णत्ताओ। કર્મ- પ્રકૃતિઓને છોડીને બાકી છ કર્મ- પ્રકૃતિઓની - सम. सम. ८७, सु. ५ सत्यासी (८७) उत्तर-प्रतिमो छे. (ख) आउय-गोयवज्जाणं छह कम्मपगडीणं (4) आयु भने गोत्रभने छोडनी - एक्काणउतिं उत्तरपगडीओ पण्णत्ताओ। પ્રકૃતિઓની એકાણું (૯૧) ઉત્તર-પ્રવૃતિઓ કહી છે. - सम. सम. ९१, सु. ४ ६. मोहणिज्जवज्जाणं सत्तण्हंकम्मपगडीणं एकूणसत्तरि ૬. મોહનીયને છોડીને બાકી સાત કર્મ પ્રવૃતિઓની उत्तरपगडीओ पण्णत्ताओ। मोगसित्ते२ (56) उत्तर-प्रतिमो ही . __ - सम. सम. ६९, सु. ३ ७. अट्ठण्हं कम्मपगडीणं सत्ताणउई उत्तरपगडीओ ७. आ34 5 प्रतिमोनी सत्ता (८७) पण्णत्ताओ। (उत्तर-प्रतिमोही . - सम. सम. ९७, सु. ३ २६. णियट्टिबायराइसु मोहणिज्ज कम्मसाणं सत्ता परूवणं- २६. निवृत्तिभार आहिमा भोडनीय माशोनी सत्तान २५: णियट्टिबायरस्सणंखवियसत्तयस्स मोहणिज्जस्स कम्मस्स જેણે સાત કર્મ પ્રકૃતિઓને ક્ષીણ કરી દીધા છે એવા एक्कवीसं कम्मंसा संतकम्मा पण्णत्ता, तं जहा નિવૃત્તિ બાદર ગુણસ્થાનવર્તી સંયતનાં મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓનાં કર્મીશ સત્તામાં રહે છે, જેમકે - (१-४) अपच्चक्खाणकसाए कोहे, एवं माणे माया (१-४) अप्रत्याध्यानी ५, मान, माया, सोमपाय. लोभे। (५-८) पच्चक्खाणकसाए कोहे. एवं माणे माया लोभे। (५-८) प्रत्याध्यानाव२९ औष, मान, माया, सोम घाय. Page #208 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન (९-१२) संजलणे कोहे, एवं माणे माया लोभे । (१३) इथिवेए, (१४) पुरिसवेए, (१५) णपुंसगवेए, (१६) हासे, (१७) अरति, (१८) रति, (१९) भय, (२०) सोगे, (२१) दुगुंछा । - सम. सम. २१, सु. २ अभवसिद्धियाणं जीवाणं मोहणिज्जस्स कम्मस्स छव्वीसं कम्मंसा संतकम्मा पण्णत्ता, तं जहा १. मिच्छत्तमोहणिज्जं, २-१७. सोलस कसाया, १८. इत्थवे, १९. पुरिसवेए, २०. णपुंसकवेए, २१. हासं, २२. अरति, २३. रति, २४. भयं, २५. सोगं, २६. दुर्गुछा । - सम. सम. २६, सु. २ वेयगसम्मत्तबंधोवरयस्स णं मोहणिज्जस्स कम्मस्स सत्तावीसं उत्तरपगडीओ संतकम्मंसा पण्णत्ता । - सम. सम. २७, सु. ५ भवसिद्धियाणं जीवाणं अत्थेगइयाणं मोहणिज्जस्स कम्मस्स अट्ठावीस कम्मंसा संतकम्मा पण्णत्ता, तं जहा१. सम्मत्तवेयणिज्जं, २. मिच्छत्तवे यणिज्जं, ३. सम्ममिच्छत्तवेयणिज्जं ४ १९ सोलस कसाया, २०- २८. णव णो कसाया । - सम. सम. २८, सु. २ २७. अपज्जत्त विगलिंदियाणं बंधमाण नामकम्म उत्तरपयडीओ मिच्छादिट्ठविगलिंदिए णं अपज्जत्तए णं संकिलिट्ठपरिणामे णामस्स कम्मस्स पणवीसं उत्तरपगडीओ णिबंधइ, तं जहा १. तिरियगइणामं, ३. ओरालियसरीरणामं, ४. तेयगसरीरणामं, ६. हुंडगसंठाणणामं, २. विगलिंदियजाइणामं, ५. कम्मगसरीरणामं, ६. ओरालियसरीरंगोवंगणामं, ८. सेवट्टसंघयणणामं, ९. वण्णणामं, ११. रसणामं, १०. गंधणामं, १२. फासणामं, (९-१२) संभ्वलन डोध, मान, माया, सोल षाय. (१३) स्त्री वे६, (१४) पुरुष - वेध, (१५) नपुंस5-वेह, (१५) हास्य, (१७) खरति, (१८) रति, (१८) लय, (२०) शो, (२१) गुगुप्सा. અભવસિદ્ધિક જીવોનાં મોહનીય કર્મનાં છવીસ (૨૬) उर्भाश (उत्तर-प्रद्धृतिखो ) सत्तामा ह्या छे, प्रेम २-१७. सोणषाय, १८. पुरुषदेह, २१. हास्य, २३. रति, २५. शो, १. मिथ्यात्वमोहनीय, १८. स्त्री वेह, २०. नंपुस ६, २२. सरति, २४. लय, ૧૫૦૫ २५. दुगुप्सा. વેદક સમ્યક્ત્વનાં બંધથી રહિત જીવનાં મોહનીય अर्मनां सत्यावीस (२७) र्भाश (उत्तर प्रद्धृतिखो ) સત્તામાં કહી છે. કેટલાક ભવ-સિદ્ધિક જીવોનાં મોહનીય કર્મનાં અઠ્યાવીસ (२८) उर्भाश (उत्तर-प्रकृतिखो ) सत्तामा उही छे, भेमडे - १. सम्यङ्क्त्व वेहनीय, २. मिथ्यात्व वेहनीय, 3. सभ्यईमिथ्यात्व वेहनीय, ४-१८. सोणवाय, २०-२८. नव नोडषाय. - २७. अपर्याप्त विश्लेन्द्रियोभां बंधनारी नाम अर्मनी उत्तर अद्धृतिखो : ८. वनाम ११. २सनाम, સંશ્ર્લિષ્ટ પરિણામવાળા અપર્યાપ્ત મિથ્યાદષ્ટિ વિકલેન્દ્રિય (जेर्धन्द्रिय, तेहन्द्रिय, यरेन्द्रिय) व नामर्मनी પચ્ચીસ ઉત્તર પ્રકૃતિઓને બાંધે છે, જેમકે - १. तिर्यय गति नाम, २. विश्लेन्द्रिय भतिनाम, 3. औौधारि शरीर नाम, ४ तैस् शरीर नाम, 4. अर्मा शरीर नाम, 5. डुडंड संस्थान नाम, ૭. ઔદારિક શરીરાંગોપાંગ નામ, ८. सेवार्त संहनननाम, For Private Personal Use Only १०. गंघनाम, १२. स्पर्शनाम, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १३. तिरियाणुपुब्बिणामं, १४. अगरूलहुणाम, ૧૩. તિર્યંચાનુપૂર્વીનામ, ૧૪. અગુરુલઘુનામ, .૩વયાયામ, ૨૬. તામું, ૧૫. ઉપઘાત નામ, ૧૬. ત્રસ નામ, ૨૭. વાયરાને, ૨૮. પmત્તયામ, ૧૭. બાંદર નામ, ૧૮. અપર્યાપ્તક નામ, ૨૨. પત્તે સરીરામે, ૨૦. સ્થિરણામે, ૧૯. પ્રત્યેક શરીર નામ, ૨૦. અસ્થિર નામ, ૨૨. સુમન મેં, ૨૨. કુમાામ, ૨૧. અશુભનામ, ૨૨. દુર્ભગ નામ, ૨૩. માન્ન મું, २४. अजसोकित्तीणाम, ૨૩. અનાદેય નામ, ૨૪. અયશકીર્તિનામ, ૨૫. નિમ્મા || ૨૫. નિર્માણ નામ, - સમ સમ. ૨૬, મુ. ૬ ૨૮, સેવ-રપદુકામમિષમાત્તરપચડી- ૨૮. દેવ અને નૈરયિકોની અપેક્ષાએ બંધનારી નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ : जीवेणं देवगइम्मि बंधमाणे नामस्स कम्मस्स अट्ठावीसं દેવગતિને બાંધનાર જીવ નામકર્મની અઠ્યાવીસ (૨૮) उत्तरपगडीओ णिबंधइ, तं जहा ઉત્તર પ્રવૃતિઓને બાંધે છે, જેમકે – ૨. સેવારૂનામું, ૨. રિયનાડુનામ, ૧. દેવગતિ નામ, ૨. પંચેન્દ્રિય જાતિનામ, . વેવિયસરીરનામું, ૪. તેયારીરનામું, ૩. વૈક્રિય શરીર નામ, ૪. તૈજસ્ શરીરનામ, ५. कम्मणसरीरनाम, ६. समचउरंससंठाणनाम, ૫. કાર્પણ શરીર નામ, ૬. સમચતુરસ્ત્ર સંસ્થાન નામ, ૭. વેવિયરીરવંશનામું, ૮, વVIનામ, ૭. વૈક્રિય શરીરાંગોપાંગ નામ, ૮. વર્ણનામ, ૧. ધનામું, ૧૦. રસનામું, ૯. ગંધ નામ, ૧૦. રસ નામ, ૨૧. સામે, ૨૨. ટુવાલુપુત્રિનામું, ૧૧. સ્પર્શ નામ, ૧૨. દેવાનુપૂર્વી નામ, १३. अगरूलहुयनामं, १४. उवधायनाम, ૧૩. અગુરુલઘુ નામ. ૧૪. ઉપઘાત નામ, १५. पराघायनाम, १६. उस्सासनामं, ૧૫. પરાઘાત નામ, ૧૬. ઉચ્છવાસ નામ, १७. पसत्थविहायोगइनाम, १८. तसनामं, ૧૭. પ્રશસ્ત વિહાયોગતિ નામ, ૧૮, ત્રસ નામ, ૨૧. વાયરનામું, ૨૦. પન્નરનામું, ૧૯. બાદર નામ, ૨૦. પર્યાપ્ત નામ, ૨૬. ઉત્તેયસરીરનામું, ૨૧. પ્રત્યેક શરીર નામ, २२. थिराथिराणं दोण्हं अण्णयरं एगनामं णिबंधइ, ૨૨. સ્થિર-અસ્થિર નામોમાંથી કોઈ એક બંધકર્તા છે. २३. सुभासुभाणं दोण्हं अण्णयरं एगनामं णिबंधइ, ૨૩. શુભ-અશુભ નામોમાંથી કોઈ એક બંધકર્તા છે. ૨૪. સુમસામે, ૨૬. સુસ રામ, ૨૪. સુભગ નામ, ૨૫. સુસ્વર નામ, २६. आएज्ज अणाएज्जणामाणं दोण्हं अण्णयरं एगनामं ૨૬. આદય-અનાદેય નામોમાંથી કોઈ એક બંધકર્તા છે. णिबंधइ, ર૭, ગોવિત્તિનામું, ૨૮, નિષ્પળના 1 ૨૭. યશકીર્તિ નામ, ૨૮. નિર્માણ નામ, एवं चेव नेरइया वि, णाणत्तं આ પ્રમાણે નરયિકોની પણ ઉત્તરપ્રકૃતિઓ જાણવી જોઈએ, પરંતુ એટલી ભિન્નતા છે કે – ૨. મધુસત્યવિદ્દાય નામે, ૨. હુંડર્સટાખાના, ૧. અપ્રશસ્ત વિહાયોગતિ નામ, ૨. હુડક સંસ્થાન નામ, ૩. થિરનામ, ૪. દુર્ભ નામ, ૩. અસ્થિર નામ, ૪. દુર્ભગ નામ, ૬. સુમનામ, ૬. ડુસરનામું, ૫. અશુભ નામ, ૬. દુઃસ્વર નામ, Page #210 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૭ ७. अणादिज्जनाम, ૮, મનોત્તિનામું, ૭. અનાદેય નામ, ૮. અયશકિત નામ, ૬. નિષ્ણનાભો ૯. નિર્માણ નામ. - આમ, સમ. ૨૮, મુ. ૬ जीवे णं पसत्थज्झवसाणजुत्ते भविए सम्मद्दिट्ठी પ્રશસ્ત અધ્યવસાય (પરિણામ)થી યુક્ત સમ્યગ દષ્ટિ तित्थकरनामसहियाओ णामस्स णियमा एगूणतीसं ભવ્ય જીવ નામ કર્મની પૂર્વોક્ત અઠ્યાવીસ (૨૮) उत्तरपगडीओ णिबंधित्ता वेमाणिएसु देवेसु देवत्ताए પ્રકૃતિઓની સાથે તીર્થંકર નામ કર્મ સહિત ઓગણત્રીસ ૩વવનડ્ડા (૨૯) પ્રકૃતિઓને બાંધીને (નિયમત:) વૈમાનિક દેવોમાં દેવરુપથી ઉપત્પન્ન થાય છે. - સમ સમ. ૨૨, સુ. ૧ २९. चउसु कम्मपयडीसु परीसहाणं समोयार ૨૯, ચાર કર્મ પ્રવૃતિઓમાં પરીષહોનું સમવતાર : प. कइ णं भंते ! परीसहा पण्णत्ता? પ્ર. ભંતે ! પરીષહ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! बावीसं परीसहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! બાવીસ પરીષહ કહ્યા છે, જેમકે - ૧. ત્રિવિંછા પુરીદે ગાવ- ૨૨. હંસ રીસા ૧. સુધા પરીષહ -વાવ- ૨૨. દર્શન પરીષહ. प. एए णं भंते ! बावीसं परीसहा कइसु कम्मपयडीसु પ્ર. ભંતે! આ બાવીસ પરિષહોનું કંઈ કર્મ પ્રવૃતિઓમાં સમોવતિ? સમવતાર થાય છે ? उ. गोयमा ! चउसु कम्मपयडीसु समोयरंति, तं जहा- ઉ. ગૌતમ! ચાર કર્મ પ્રવૃતિઓમાં સમવતાર થાય છે, જેમકે - ૨. નાવરબિન્ને, ૨. વેબન્ને, ૧. જ્ઞાનાવરણીય, ૨. વેદનીય, રૂ. મોહન્નેિ , ૪. અંતરરૂપ | ૩. મોહનીય, ૪. અંતરાય, प. १. नाणावरणिज्जे णं भंते ! कम्मे कइ परीसहा પ્ર. ૧, ભંતે ! જ્ઞાનાવરણીય કર્મમાં કેટલા પરીષહોનો समोयरंति? સમવતાર થાય છે ? उ. गोयमा ! दो परीसहा समोयरंति, तं जहा ઉ. ગૌતમ ! બે પરીષહોનો સમવતાર થાય છે, જેમકે – १.पण्णापरीसहे य, २. अण्णाणपरीसहे य। ૧. પ્રજ્ઞા પરીષહ, ૨. અજ્ઞાન પરીષહ. 1. ૨, વૈયળિખે ! પરીક્ષા સમયતિ? પ્ર. ૨. ભંતે ! વેદનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? उ. गोयमा ! एक्कारस परीसहा समोयरंति, तं जहा ગૌતમ ! અગિયાર પરીષહોનો સમવતાર થાય છે, જેમકે - વાહ - - પંવેવ બાપુપુત્રી, ગાથાર્થ-૧-૫. અનુક્રમથી પહેલાનાં પાંચ પરીષહ. (૧. સુધા પરીષહ, ૨. પિપાસા પરીષહ, ૩. શીત પરીષહ, ૪. ઉષ્ણ પરીષહ અને ૫. દંશ-મશક ૬. વરિયા, ૭. સેન્ના, ૮. વદે ય, ૨. રોજે યા પરીષહ) ૬. ચર્યા પરીષહ, ૭. શયા-પરીષહ, ૨૦. તાસ, ૧૨. નક્સ્ટમેવ ચ | ૮. વધ પરીષહ, ૯. રોગપરીષહ, ૧૦. તૃણ સ્પર્શ પરીષહ, ૧૧. જલ્લ (મલ) પરીષહ. एक्कारस वेयणिज्जम्मि। આ અગિયાર પરીષહ વેદનીય કર્મથી થાય છે. g, રૂ. (૪) વંસમોળિને vi ભંતે ! રન્ને વહુ પ્ર. ૩, (ક) ભંતે ! દર્શન-મોહનીય કર્મમાં કેટલા परीसहा समोयरंति? પરીષહોનો સમાવતાર થાય છે ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. ગોયમ! સમયરતિા प. (ख) चरित्तमोहणिज्जेणं भंते ! कम्मे कइ परीसहा समोयरंति ? उ. गोयमा ! सत्त परीसहा समोयरंति, तं जहा હ-. બર, ૨, ૪, રૂ.ત્યા, ૪.નિદિયા, ૬. નાયT ૫, ૬. કોસે, ૭. સારપુરારે, चरित्तमोहम्मि सत्तेते ॥ ઉ. ગૌતમ ! એક દર્શન પરીષહનો સમવતાર થાય છે. પ્ર. (ખ) ભંતે ! ચારિત્રમોહનીય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? ઉ. ગૌતમ ! સાત પરીષહોનો સમાવતાર થાય છે, જેમકે - ગાથાર્થ: ૧. અરતિપરીષહ, ૨. અચેલ પરીષહ, ૩. સ્ત્રી પરીષહ, ૪, નિષદ્યા પરીષહ, ૫. યાચના પરીષહ, ૬. આક્રોશ પરીષહ, ૭, સત્કારપુરસ્કાર પરીષહ. આ સાત પરીષહ ચારિત્ર મોહનીય કર્મથી થાય છે. પ્ર. ૪, ભંતે ! અંતરાય કર્મમાં કેટલા પરીષહોનો સમવતાર થાય છે ? ઉ. ગૌતમ ! એક અલાભ પરીષહનો સમવતાર થાય છે. . ૪, અંતરાઈ જે મં! ઝ્મ ફરીદા મોતિ? उ. गोयमा ! एगे अलाभपरीसहे समोयरति । - વિ.સ.૮, ૩. ૮, યુ. ૨૪-૨૫ ૮---વિધિને ગર્વપને જ ફરીહ- प. सत्तविहबंधगस्स णं भंते ! कइ परीसहा पण्णत्ता? ૩૦. ૩. નોયHT ! વાવીરં રીસT TUUત્તા, बीसं पुण वेदेइ, जं समयं सीयपरीसहं वेदेइ, णो तं समयं उसिणपरीसहं वेदेइ। जं समयं उसिणपरीसहं वेदेइ, णो तं समयं सीयपरीसहं वेदेइ। जं समयं चरियापरीसहं वेदेइ, णो तं समयं निसीहियापरीसहं वेदेइ । जं समयं निसीहियापरीसहं वेदेइ. णो तं समयं चरियापरीसहं वेदेइ। एवं अट्ठविहबंधगस्स वि, ૩૦. આઠ-સાત-છ એક વિધ બંધક અને અબંધકમાં પરીષહ : પ્ર. ભંતે ! સાત પ્રકારનાં કર્મોને બાંધનાર જીવને કેટલા પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! બાવીસ પરીષહ કહ્યા છે. પરંતુ તે જીવ એક સાથે વીસ પરીષહોનું વેદન કરે છે. જે સમયે તે શીત પરીષહ વેદે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી, જે સમયે ચર્ચા પરીષહનું વેદન કરે છે, તે સમયે નિષદ્યાપરીષહનું વેદન કરતા નથી. જે સમયે નિષદ્યા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. આ પ્રમાણે આઠ પ્રકારનાં કર્મ બાંધનારનાં વિષયમાં પણ જાણવું જોઈએ. - પ્ર. ભંતે ! છ પ્રકારનાં કર્મ બાંધનાર સરાગ છબ્દસ્થ જીવનાં કેટલા પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! ચૌદ પરીષહ કહ્યા છે, પરંતુ તે એક સાથે બાર પરીષહ વેદે છે. જે સમયે શીતપરીષહ વેદે છે. તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી, प. छबिहबंधगस्स णं भंते ! सरागछउमत्थस्स कइ परीसहा पण्णत्ता? उ. गोयमा ! चोद्दस परीसहा पण्णत्ता, बारस पुण વે, जंसमयंसीयपरीसहंवेदेइ,णोतंसमयंउसिणपरीसहं વેફ Page #212 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૦૯ जं समयं उसिणपरीसहं वेदेइ, णो तं समयं सीयपरीसहं वेदेइ। जं समयं चरियापरीसहं वेदेइ, णो तं समयं सेज्जापरीसहं वेदेइ। जं समयं सेज्जापरीसहं वेदेइ, णो तं समयं चरियापरीसहं वेदेइ। प. एगविहबंधगस्स णं भंते ! वीयरागछउमत्थस्स कइ परीसहा पण्णत्ता? उ. गोयमा! एवं चेव जहेव छबिहबंधगस्स। प. एगविहबंधगस्स णं भंते ! सजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता? उ. गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता। नव पुण वेदेइ। सेसं जहा छबिहबंधगस्स। જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી. જે સમયે ચર્યા પરીષહનું વેદન કરે છે તે સમયે શયા પરીષહનું વેદન કરતા નથી. જે સમયે શયા પરીષહ વેદન કરે છે, તે સમયે ચર્ચા પરીષહનું વેદન કરતા નથી. પ્ર. ભંતે ! એક વિધ બંધક વીતરાગ-૭ધ્યસ્થ જીવનાં કેટલા પરીષહ કહ્યા છે ? ગૌતમ ! જે પ્રમાણે પવિધ બંધકનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે એકવિધ બંધકનાં વિષયમાં પણ સમજવું જોઈએ. પ્ર. ભતે ! એકવિધ બંધક સયોગી- ભવસ્થ કેવળીનાં કેટલા પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અગિયાર પરીષહ કહ્યા છે, પરંતુ તે નવ પરીષહોનું વેદન કરે છે. બાકી બધુ વર્ણન પવિધ બંધકનાં સમાન સમજી લેવું જોઈએ. પ્ર. ભંતે ! અબંધક અયોગી-ભવસ્થ-કેવળીનાં કેટલા પરીષહ કહ્યા છે ? ઉ. ગૌતમ ! અગિયાર પરીષહ કહ્યા છે. પરંતુ તે નવ પરીષહોનું વેદન કરે છે. જે સમયે શીત પરીષહનું વેદન કરે છે, તે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરતા નથી, જે સમયે ઉષ્ણ પરીષહનું વેદન કરે છે, તે સમયે શીત પરીષહનું વેદન કરતા નથી, જે સમયે ચર્ચા પરીષહનું વેદન કરે છે, તે સમયે શય્યા પરીષહનું વેદન કરતા નથી, જે સમયે શયા પરીષહનું વેદન કરે છે, તે સમયે ચર્યા પરીષહનું વેદન કરતા નથી. प. अबंधगस्स णं भंते ! अजोगिभवत्थकेवलिस्स कइ परीसहा पण्णत्ता? उ. गोयमा ! एक्कारस परीसहा पण्णत्ता, नव पुण वेदेइ। जं समयं सीयपरीसहं वेदेइ, नो तं समयं उसिणपरीसहं वेदेइ। जं समयं उसिणपरीसहं वेदेइ, नो तं समयं सीयपरीसहं वेदेइ। जं समयं चरियापरीसहं वेदेइ, नो तं समयं सेज्जापरीसहं वेदेइ। जं समयं सेज्जापरीसहं वेदेइ, नो तं समयं चरियापरीसहं वेदे। - વિચા. સ. ૮, ૩. ૮, કુ. ૩ ૦-૩૪ ૩૨. ગીરિ કુદ્યાના વિત્તિય પુનર્જિા પાવા चिणाइ परूवर्ण१. जीवा णं दुट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा તાનિવૃત્તિg વેવ, २. थावरकायनिवत्तिए चेव । ૩૧. જીવો દ્વારા દ્રિસ્થાનિકાદિ નિવર્તિત પુદગલોનું પાપકર્મનાં રૂપમાં ચયાદિનું પ્રરુપણ : ૧. જીવોને દ્વિ-સ્થાન નિર્વર્તિત પુદ્ગલોનું પાપ-કર્મના રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. ત્રસકાય નિર્વર્તિત, ૨. સ્થાવરકાય નિર્વર્તિત. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ આ પ્રમાણે ઉપચય કરેલ છે, કરે છે અને કરશે. ૩. બંધન કરેલ છે, કરે છે અને કરશે. ૪. ઉદીરણા કરેલ છે, કરે છે અને કરશે. ૫. વેદન કરેલ છે, કરે છે અને કરશે. ૬. નિર્જરણ કરેલ છે, કરે છે અને કરશે. एवं उवचिणिंसु वा, उवचिणंति वा, उवचिणिस्संति वा। ३. बंधिंसु वा, बंधंति वा, बंधिस्संति वा, ४. उदीरिंसु वा, उदीरेंति वा, उदीरिस्संति वा, ૬. વેલેંસુ વા, વેલેંતિ વા, વેરિíતિ વા, ६.णिज्जरिंसु वा, णिज्जरंति वा, णिज्जरिस्संति वा। - ટા, , ૨, ૩, ૪, મુ. ૨૨૬ जीवा णं तिट्ठाणणिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहाછે. સ્થિછિન્નત્તિ, ૨. પુરસળિત્તિ, ३. णपुंसगणिव्वत्तिए। एवं उवचिण-बंध-उदीर-वेय तह णिज्जरा चेव । - ઠા. મ. ૨, ૩, ૪, સુ. ૨૩ ૩ जीवा णं चउट्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा૨. નેચનિર્વાણ, ૨. તિરિવહનોળિયનિવૃત્તિ, ૩. મજુનિવૃત્તિy, ૪. વનિરિy | एवं उवचिण-बंध-उदीर-वेय तह णिज्जरा चेव। - ટાઈ. સ. ૪, ૩, ૪, સુ. રૂ૮૭. जीवा णं पंचट्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा9. નિઢિયનિવૃત્તિU, ૨. વેઢિયનિવ્રુત્તિy, 3. તેવિયનિત્તિ, ૪. રઢિનિશ્વત્તિ, ૬. વંતિક નિgિ | एवं उवचिण-बंध-उदीरण-वेयण तह णिज्जरणं चेव । - ટાઈ. સ. ૬, ૩. ૩, મુ. ૪૭૩ जीवाणंछठाणनिबत्तिए पोग्गले पावकम्मत्ताएचिणिंसु વ, વિપત્તિ વા, જિળસંતિ વ, તે નહીં१. पुढविकाइय निव्वत्तिए, २. आउकाइय निवत्तिए, રૂ. તે૩/નિવૃત્તિ, ૪. વાડ ય નિવૃત્તિ, ५. वणस्सइकाइय निव्वत्तिए, ६. तसकाइय निव्वत्तिए। एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव। - ઠા. અ, ૬, મુ. ૬૪૦ जीवा णं सत्तट्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा જીવોને ત્રિસ્થાનોથી નિવર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે - ૧. સ્ત્રી-નિવર્તિત, ૨. પુરુષ-નિવર્તિત, ૩. નપુંસક-નિવર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન તથા નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને ચાર સ્થાનોથી નિવર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે - ૧. નૈરયિક નિવર્તિત, ૨. તિર્યંચયોનિક નિવર્તિત. ૩. મનુષ્ય નિર્વર્તિત, ૪. દેવનિવર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન તથા નિર્જરી કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને પાંચ સ્થાનોથી નિર્વર્તિત પુગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે - ૧. એકેન્દ્રિય નિવર્તિત, ૨. બેઈન્દ્રિય નિર્વર્તિત, ૩. ત્રેઈન્દ્રિય નિવર્તિત, ૪. ચઉન્દ્રિય નિવર્તિત, ૫. પંચેન્દ્રિય નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને છ સ્થાન નિર્વર્તિત પુદગલોનું પાપકર્મનાં રૂપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પૃથ્વીકાય નિવર્તિત, ૨. અપકાય નિર્વર્તિત, ૩. તેજસ્કાય નિવર્તિત, ૪. વાયુકાય નિવર્તિત, ૫. વનસ્પતિકાય નિર્વર્તિત, ૬. ત્રસકાય નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને સાત સ્થાનોથી નિવર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – Page #214 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૧૧ ૨. નેર નિવ્રુત્તિ, ૨. તિરિવનનિય નિવૃત્તિપ, ३. तिरिक्खजोणिणी णिव्वत्तिए, ૪. મજુસ બ્રિgિp, ૬. મy fજવૃત્તિ, ૬. સેવા નિવૃત્તિ, ૭, તેવી ઉત્તિ , I एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । - ટાઈ. સ. ૭, ૩. ૧૬૨ जीवा णं अट्ठठाण निव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा. ઢમસમય-નેરનિવૃત્તિ, २. अपढमसमय-नेरइयनिव्वत्तिए, રૂ. પઢમસમય તિરિયનિવૃત્તિy, ४. अपढमसमय तिरिय निव्वत्तिए, છે. પઢમસમય મgયનિત્તિ , ૬. અપઢમસમય મyયનિત્તિ , ७. पढमसमय देवनिव्वत्तिए ૮. મદમસમજ-વનિવૃત્તિ | एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । - ટા, , ૮, મુ. ૬ ૬ ૦ जीवा णं णवठ्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा१. पुढविकाइय निव्वत्तिए, २. आउकाइय निव्वत्तिए, રૂ. તે નિવૃત્તિ, ૪. વાઉચ નિવૃત્તિ, ૬. વનસા નિવૃત્તિ, ૬. વેવિય નિવ્રુત્તિU. ૭. તેટિય નિવ્રુત્તિ, ૮, પરિદ્રિય નિવ્રુત્તિ, ૧. વંતિય નિવ્રુત્તિ 1. एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव। - ટાઈi. . ૧, મુ. ૭૦ ૨ जीवा णं दसट्ठाणनिव्वत्तिए पोग्गले पावकम्मत्ताए चिणिंसु वा, चिणंति वा, चिणिस्संति वा, तं जहा१.पढमसमय एगिंदिय निव्वत्तिए. २. अपढमसमय एगिंदिय निव्वत्तिए, ३. पढमसमय बेइंदिय निव्वत्तिए, ४. अपढमसमय बेइंदिय निव्वत्तिए, ૧. નૈરયિક નિર્વર્તિત, ૨. તિર્યંચયોનિક નિવર્તિત, ૩. તિર્યંચયોનિકી નિર્વર્તિત, ૪. મનુષ્ય નિર્વર્તિત, ૫. મનુષ્પાણી નિવર્તિત, ૬. દેવ નિર્વર્તિત, ૭. દેવી નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણ, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને આઠ સ્થાનોથી નિર્વર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પ્રથમ સમય નૈરયિક નિવર્તિત, ૨. અપ્રથમ સમય નૈરયિક નિર્વતિત, ૩. પ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, ૪. અપ્રથમ સમય તિર્યંચ નિર્વર્તિત, ૫. પ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, ૬. અપ્રથમ સમય મનુષ્ય નિર્વર્તિત, ૭. પ્રથમ સમય દેવ નિર્વર્તિત, ૮. અપ્રથમ સમય દેવ નિવર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને નવ સ્થાનોથી નિવર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પૃથ્વીકાય નિર્વર્તિત, ૨. અપકાય નિર્વર્તિત, ૩. તેજસ્કાય નિર્વર્તિત, ૪. વાયુકાય નિર્વતિત, ૫. વનસ્પતિકાય નિર્વર્તિત, ૬. બેઈન્દ્રિય નિવર્તિત, ૭, ત્રેઈન્દ્રિય નિર્વર્તિત, ૮. ચઉન્દ્રિય નિર્વર્તિત, ૯. પંચેન્દ્રિય નિર્વર્તિત. આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. જીવોને દસ સ્થાનોથી નિર્વર્તિત પુદ્ગલોનું પાપકર્મનાં રુપમાં ચય કરેલ છે, કરે છે અને કરશે, જેમકે – ૧. પ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત, ૨. અપ્રથમ સમય એકેન્દ્રિય નિર્વર્તિત, ૩. પ્રથમ સમય બેઈન્દ્રિય નિર્વર્તિત, ૪. અપ્રથમ સમય બેઈન્દ્રિય નિવર્તિત. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. पढम समय तेइंदिय निव्वत्तिए, ૫. પ્રથમ સમય ત્રેઈન્દ્રિય નિર્વર્તિત, ६. अपढम समय तेइंदिय निव्वत्तिए, ૬. અપ્રથમ સમય ત્રેઈન્દ્રિય નિવર્તિત, ७. पढम समय चउरिदिय निव्वत्तिए, ૭. પ્રથમ સમય ચઉન્દ્રિય નિવર્તિત, ८. अपढम समय चउरिदिय निव्वत्तिए, ૮. અપ્રથમ સમય ચઉન્દ્રિય નિવર્તિત, ९. पढम समय पंचेंदिय निव्वत्तिए, ૯. પ્રથમ સમય પંચેન્દ્રિય નિવર્તિત. ૨૦. પઢમ સમય પંકિય નિવૃત્તિ | ૧૦. અપ્રથમ સમય પંચેન્દ્રિય નિર્વર્તિત. एवं उवचिण-बंध-उदीरण-वेयण तह निज्जरणं चेव । આ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદના અને નિર્જરા - તા. , ૨૦, મુ. ૭૮૩ કરેલ છે, કરે છે અને કરશે એવું કહેવું જોઈએ. ३२. असंजयाइ जीवस्स पाव कम्म बंध परूवणं- ૩૨. અસંયતાદિ જીવનાં પાપકર્મ બંધનું પ્રરુપણ : प. जीवे णं भंते ! असंजए अविरए अप्पडिहय પ્ર. ભંતે ! અસંયત, અવિરત જેમણે પ્રત્યાખ્યાન દ્વારા पच्चक्खाय पाव कम्म सकिरिए असंवुडे एगंतदंडे પાપ કર્મોનું પરિત્યાગ કરેલ નથી જે આરંભાદિ एगंतबाले एगंतसुत्ते पावकम्मं अण्हाइ? ક્રિયાઓથી યુક્ત, અસંવૃત, એકાંત દંડ, એકાંત બાળ, એકાંત સુપ્ત છે શું તે જીવ પાપ કર્મોનો બંધ કરે છે ? ૩. દંત, માયા ! સદા ઉ. હા, ગૌતમ ! બંધ કરે છે. प. जीवेणं भंते! असंजए-जाव-एगंतसुत्ते मोहणिज्जं પ્ર. ભંતે ! અસંયત -વાવ- એકાંત સુપ્ત જીવ શું પાવાગ્યે મઠ્ઠાડુ ? મોહનીય પાપકર્મનું બંધ કરે છે ? ૩. દંતા, નીયT! માફ ! ઉં. હા, ગૌતમ ! બંધ કરે છે. - ૩વ. . ૬૪-૬૬ ३३. पावकम्माणं उदीरणाइ णिमित्त परूवर्ण ૩૩. પાપ કર્મોનાં ઉદીરણાદિન નિમિત્તાનું પ્રાણ : जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं उदीरेंति, तं जहा જીવ બે સ્થાનોથી પાપ-કર્મની ઉદીરણા કરે છે, જેમકે – १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભુપગમિકી (સ્વીકૃત તપસ્યા આદિની)વેદનાથી, २. उवक्कमियाए चेव वेयणाए। ૨. ઔપક્રમિકી (રોગ આદિની) વેદનાથી. जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं वेदेति. तं जहा જીવ બે સ્થાનોથી પાપકર્મનું વેદન કરે છે, જેમકે - १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભુપગમિકી વેદનાથી, ૨, ૩વનિયા| વેવ વેચાણ / ૨. ઔપક્રમિકી વેદનાથી. जीवा णं दोहिं ठाणेहिं पावं कम्मं णिज्जरेंति, तं जहा- જીવ બે સ્થાનોથી પાપકર્મની નિર્જરા કરે છે, જેમકે – १. अब्भोवगमियाए चेव वेयणाए, ૧. આભ્યપગમિકી વેદનાથી, ૨, ૩મિયાઈ વેવ યTITI ૨. ઔપક્રમિકી વેદનાથી. - ટા. મ૨, ૩, ૪, મુ. ૧ ૦ ૭ રૂ૪વડકુ ડાળ પવમાને નાબત્ત- ૩૪, જીવ ચોવીસ દંડકોમાં કૃત પાપકર્મોનું નાનાત્વ : 1. નવા મંતે! વિખે ને ય ડે ને ય કેન્ગ ને પ્ર. ભંતે ! જીવ એ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને य कज्जिस्सइ अत्थियाइं तस्स केयि णाणत्ते ? કરશે શું તેમાં પરસ્પર નાના– (ભિન્નતા) છે ? - ૩. દંતા, મારિયyત્તા ! અત્યિાં ઉ. હા, માકંદિક પુત્ર ! તેમાં ભિન્નતા છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧. સે હેòાં ભંતે ! વં વુન્નરૂ " जीवाणं पावे कम्मे जे य कडे जे य कज्जइ जे य कज्जिस्सइ अत्थियाइं तस्स णाणत्ते ?" उ. मागंदियपुत्ता ! से जहानामए - केइ पुरिसे धणुं પરામુતર, ધળું પરાનુમિત્તા, કશું પરામુતર, હસું परामुसित्ता, ठाणं ठाइ, ठाणं ठाइत्ता, आयतकण्णायतं उसुं करेइ, आयतकण्णायतं उसुं करित्ता, उड्ढं वेहास उव्वes | ૧. मादिपुत्ता ! तस्स उसुस्स उड्ढं वेहासं उव्वीढस्स समाणस्स एयति वि णाणत्तं - जाव- तं भावं परिणमइ वि णाणत्तं ? “હંતા, ભાવ! કૃતિ વિ બાળાં-ખાવ-તં તા માવં परिणमइ वि णाणत्तं ।" से णणं मागंदियपुत्ता ! एवं वृच्चइ" एयति वि णाणत्तं - जाव- तं तं भावं परिणमइ वि બાળસું ” दं. १. नेरइयाणं भंते ! पावेकम्मे जे य कडे जे य कज्जिस्सइ अत्थियाइं तस्स केयि णाणत्ते ? ૩. માનંદ્રિયપુત્તા ! વ જેવ । ä. ૨-૨૪. વૅ -ખાવ- વેમાળિયાળે । - વિયા. સ. ૧૮, ૪. ૨, સુ. ૨૨-૨૩ ३५. चउवीसदंडएसु कडाणकम्माणं कया दुहसुहरूवत्तंપ... મેરયાં અંતે ! વાવમે ને ય તે, ને ય ખ્ખર, બે ય ખિસ્તર, સલ્વે સે તુલે ? जेनिज्जणे से णं सुहे ? उ. हंता, गोयमा ! नेरइयाणं पावकम्मे जे य कडे जे य ખ્ખર, , जे य कज्जिस्सइ सव्वे से दुक्खे, जे निज्जिणे सेणं हे । ૨. ૨-૨૪. વૈં -ખાવ- વેમાળિયાળ - વિયા. સ. ૭, ૩. ૮, મુ. ૩-૪ ૩૫. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ૧૫૧૩ "જીવ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે, તેમાં પરસ્પર ભિન્નતા છે ?” ઉ. માકંદિક પુત્ર ! જેમ : કોઈ પુરુષ ધનુષને હાથમાં લે છે અને ધનુષને હાથમાં લઈને બાણને હાથમાં લે છે બાણને હાથમાં લઈને આસન વિશેષથી બેસે છે અને આસન વિશેષથી બેસીને બાણને કાન સુધી ખેંચે છે અને ખેંચીને ઉપર આકાશમાં છોડે છે. ત્યારે હે માકંદિક પુત્ર ! શું તે આકાશમાં બાણનાં ઉપર જાતા સમયમાં પણ બાણનાં કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે રુપમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે ? 'હા, ભંતે ! જતા સમયે પણ કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે રુપમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે.' માટે હે માકંદિક પુત્ર ! એવું કહેવાય છે કે - "જતા સમયે પણ કંપનમાં ભિન્નતા છે -યાવ- તે તે ભાવમાં પરિણત થતા સમયે પણ ભિન્નતા છે.” પ્ર. દં.૧, ભંતે ! નૈયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે શું તેમાં પરસ્પર ભિન્નતા છે ? ઉ. હા, માકંદિક પુત્ર ! તેમાં ભિન્નતા છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણી લેવુ જોઈએ. ચોવીસ દંડકોમાં કૃત કર્મોની સુખ-દુઃખરૂપતા : પ્ર. દં.૧, ભંતે ! નૈરયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને કરશે, શું તે બધા દુ:ખ રુપ છે ? અને જેની નિર્જરા કરેલ છે, શું તે બધા સુખ રુપ છે ? ઉ. હા,ગૌતમ ! નૈયિકોએ જે પાપકર્મ કરેલ છે, કરે છે અને ક૨શે તે બધા દુ:ખ રુપ છે અને જેની નિર્જરા થયેલ છે, તે બધા સુખરુપ છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ચોવીસ દંડકોમાં જાણી લેવું જોઈએ. For Private Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૪ ३६. जीवेसु एक्कारसठाणेहिं पावकम्मं बंध भंगा શાહા-?. નીવા ય, ૨. શ્વેત, રૂ. વિશ્ર્વય, ૪. વિટ્ટી, ૬. અન્નાળ, ૬. નાળ, ૭. સબ્બાઓ । ૮. વેય, ૨. સાળુ, o ૦. વયો, o o. યોગ પારસ વિ ટાળા | - વિચા. સ. ૨૬, ૩. ?, સુ. ૨, ગા. ? ૨. નીવે વડુ( ૧. નીવે નં અંતે ! છુ. વાવમાં િવંધી, વંધર, बंधिस्सइ, ૨. વંધી, વંધવ, ન મંધિસ્તર, રૂ. વંધી, ન વંધર, વંધિસ્તર, ૪. વંધી, ન વંધર, ન વંધિસર ? ૩. ગોયમા ! છુ. બત્યે વઘુ વંધી, બંધ, વંધિસ્તર, ૨. અત્યેાહ, બંધી, વંધર, ન વંધિસ્તર, રૂ. પ્રત્યે વંધી, ન વંધ, વંધિસ્તર, ૪. અત્યાઘુ બંધી, ન બંધઽ, ન વંધિસ્તર | २. सलेस्स अलेस्सं पडुच्च ૬. सलेस्से णं भंते! जीवे पावकम्मं किं बंधी, बंधइ, વંધિસ્તર -નાવ- વંધી, ન વંધર, ન વંધિસ્તર ? ૩. ગોયમા ! અત્યંાવ વંધી, ગંધર, ધિસ્તર -ળાવઅત્યારૂ બંધી, ન વધવુ, ન વંધિસ્તર । एवं चत्तारि भंगा। ૬. વાદતેઓ ખં મંતે! નીવે પાવું મં-જિવંધી, વંધર, વંધિસ્તર -ખાવ- વંધી, ન વંધર, ન વંધિસ્તર ? ૩. ગોયમા ! અત્થારૂ બંધી, વંધર, વંધિસ્તર, અત્યેારૂ બંધી, ન બંધઽ, ન વંધિસ્તર્ । ૩૬, દ્રવ્યાનુયોગ ભાગ-૩ જીવોમાં અગિયાર સ્થાનો દ્વારા પાપકર્મ બંધનાં ભંગ : ગાથાર્થ ઃ ૧. જીવ, ૨. લેશ્યા, ૩. પાક્ષિક (શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ) ૪. દૃષ્ટિ, ૫. અજ્ઞાન, ૬. જ્ઞાન, ૭. સંજ્ઞા. ૮. વેદ, ૯. કષાય, ૧૦. ઉપયોગ, ૧૧. યોગ એ અગિયાર સ્થાન (વિષય) છે, જેણે લઈને બંધનું વર્ણન કરવામાં આવશે. ૧. જીવની અપેક્ષાએ : પ્ર. ભંતે ! ૧. શું જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે ? ૨. શું જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ ? ૩. શું જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે ? ૪. શું જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૨. કોઈ જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. ૩. કોઈ જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. ૪. કોઈ જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. ૨. સલેશી- અલેશીની અપેક્ષાએ : પ્ર. ભંતે ! સલેશી જીવે શું પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! કોઈ સલેશી જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્- કોઈ જીવે બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિં. એ ચારેય ભંગ જાણવા જોઈએ. પ્ર. ભંતે ! શું કૃષ્ણલેશી જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્~ બાંધેલ હતું. બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! કોઈ કૃષ્ણલેશી જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે તથા કોઈએ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. (આ પ્રથમ દ્વિતીય ભંગ છે) For Private Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૧૫ एवं -जाव- पम्हलेस्से सब्वत्थ पढम-बिइया भंगा। सुकलेस्से जहा सलेस्से तहेव चत्तारि भंगा। . બસે ઇ મેતે ! નીવે પાર્વ ખં-કિં વંધી, વંધ૬, बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ ? ૩. યમ! વંધી, ન વંધ, ન વંfધરસો एगो चउत्थो भंगो। રૂ. પદ- સુવિથ દુप. कण्हपक्खिए णं भंते ! जीवे पावं कम्म-किं बंधी, बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? ૩. ગોયમ! હન-લિતિયા અંતે . સુવવિથg of મંતે ! નીવે પાર્વ Í-હિં વંધી, बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ. न बंधिस्सइ? ૩. નયના ! જરૂર મંm માળવવા ४. सम्मदिट्ठीआई पडुच्च सम्मदिट्ठीणं चत्तारि भंगा। मिच्छादिट्ठीणं पढम-बितिया भंगा। આ પ્રમાણે અમલેશ્યાવાળા જીવ સુધી સર્વત્ર પ્રથમ અને દ્વિતીય ભંગ જાણવા જોઈએ. સલેશી જીવનાં સમાન શુક્લલશીમાં ચારેય ભંગ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! અલેશી જીવે શું પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! અલેશી જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. આ ચોથું ભંગ છે. ૩. કૃષ્ણ-શુક્લ પાક્ષિકની અપેક્ષાએ : પ્ર. ભંતે ! શું કૃષ્ણપાક્ષિક જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ! પહેલો અને બીજો ભંગ જાણવો જોઈએ. પ્ર. ભંતે ! શું શુક્લપાક્ષિક જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ! આના માટે ચારેય ભંગ જાણવા જોઈએ. સમ્યગુ દષ્ટિ આદિની અપેક્ષાએ : સમ્યગદષ્ટિ જીવોમાં ચારેય ભંગ જાણવા જોઈએ. મિથ્યાદષ્ટિ જીવોમાં પહેલો અને બીજો ભંગ જાણવો જોઈએ. સમ્યગ-મિથ્યાદષ્ટિ જીવોમાં પણ આ પ્રમાણે પહેલો અને બીજો ભંગ જાણવો જોઈએ. જ્ઞાનીની અપેક્ષાએ : જ્ઞાની જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. આભિનિબોધિક જ્ઞાનીથી મન:પર્યવજ્ઞાની જીવો સુધીમાં પણ ચારેય ભંગ જાણવા જોઈએ. કેવળજ્ઞાનીમાં અલેશીનાં સમાન અંતિમ ભંગ જાણવો જોઈએ. અજ્ઞાનીની અપેક્ષાએ : અજ્ઞાની જીવોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મતિ-અજ્ઞાની, શ્રત-અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાનીમાં પણ પહેલો અને બીજો ભંગ જાણવો જોઈએ. सम्मामिच्छदिट्ठीणं एवं घेव। णाणीं पडुच्चनाणीणं चत्तारि भंगा। आभिणिबोहियनाणीणं-जाव-मणपज्जवनाणीणं વાર મંચTI केवलनाणीणं चरिमो भंगो जहा अलेस्साणं। ६. अन्नाणिं पडुच्च अन्नाणीणं पढम-बितिया भंगा। एवं मइअन्नाणीणं, सुयअन्नाणीणं, विभंगनाणीण લિ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ आहारसन्नोवउत्ताई पडुच्चआहारसण्णोवउत्ताणं-जाव-परिग्गहसण्णोवउत्ताणं પદમ-વિત્તિથી મંજુર नो सण्णोवउत्ताणं चत्तारि भंगा। ૮, સંવે-વેચ પદુ सवेयगाणं पढम-बितिया भंगा। एवं इत्थिवेयग-पुरिसवेयग-नपुंसगवेयगाण वि । अवेयगाणं चत्तारि भंगा। सकसाई-अकसाई पडुच्चसकसाईणं चत्तारि भंगा। कोहकसाइणं पढम-बितिया भंगा। एवं माणकसाइस्स वि, मायाकसाइस्स वि। ૭. આહાર સંજ્ઞોપયુક્તાદિની અપેક્ષાએ : આહાર- સંજ્ઞોપયુક્ત યાવતુ- પરીગ્રહ-સંજ્ઞોપયુક્ત જીવોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. નોસંજ્ઞોપયુક્ત જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. સવેદક- અદકની અપેક્ષાએ : સવેદક જીવોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુસક વેદીમાં પણ પ્રથમ અને દ્વિતીય ભંગ પ્રાપ્ત થાય છે. અવેદક જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. ૯. સકષાયી - અકષાયીની અપેક્ષાએ : સકષાયી જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. ક્રોધકષાયી જીવોમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે માનકવાયી તથા માયાકષાયી જીવોમાં પણ એ બંને ભંગ પ્રાપ્ત થાય છે. લોભ કષાયી જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! શું અકષાયી જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -વાવ-બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! કોઈએ પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે તથા કોઈ જીવે પાપકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. આ ત્રીજો ચોથો ભંગ છે. ૧૦. સયોગી - અયોગીની અપેક્ષાએ : સયોગી જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મનોયોગી, વચનયોગી અને કાયયોગી જીવમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. અયોગી જીવમાં અંતિમ એક ભંગ પ્રાપ્ત થાય છે. ૧૧. સાકાર- અનાકારોપયુક્તની અપેક્ષાએ : સાકારોપયુક્ત જીવમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. અનાકારોપયુક્ત જીવમાં પણ ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. ૫. लोभकसाइस्स चत्तारि भंगा। अकसाई णं भंते ! जीवे पावकम्म-किं बंधी, बंधइ, વંધ૬ -ગર્વ-વંધી, ન વંધ૬, ન વંfધસ? ૩. ગયા ! અત્યાધુ વંધી, ન વંધ, વંધા अत्थेगइए बंधी, न बंधइ, न बंधिस्सइ । तइय-चउत्था भंगा। १०. सजोगि-अजोगिं पडुच्च सजोगिस्स चत्तारि भंगा। एवं मणजोगिस्स वि, वइजोगिस्स वि, कायजोगिस्स વિ अजोगिस्स चरिमो भंगो। ૨૧. સાર-બળTIરોવરે દુ सागारोवउत्ते चत्तारि भंगा। अणागारोवउत्ते वि चत्तारि भंगा। -વિયા. સ. ૨૬, ૩, ૬, . ૪- ૨ ૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૧૭ રૂ૭, વીર રિટાદિ વાવ બંધ - ૩૭. ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા પાપકર્મ બંધનાં ભંગ : . . નેરા v મંતે! જુવં -વંધી, વંધ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવે પાપકર્મ બાંધેલ बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? હતું, બાંધે છે અને બાંધશે -વાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૩. નાયમા ! અલ્યા, વંધી, વંધ૬, વંધિસ ! ઉ. ગૌતમ ! (કોઈ નૈરયિક જીવે) પાપકર્મ બાંધેલ अत्थेगइए बंधी, बंधइ, न बंधिस्सइ । હતું, બાંધે છે અને બાંધશે તથા કોઈએ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. पढम-बितिया भंगा। આ પહેલો અને બીજો ભંગ છે. રૂ. ૨, સસે જે મંતે ! નેરા વર્મ્સ વિંધી, પ્ર. ૨, ભંતે ! શું સલેશી નૈરયિક જીવે પાપકર્મ બાંધેલ बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? હતું, બાંધે છે અને બાંધશે -યાવત- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. ૩. નાયમ ! સત્યેનકુ, વંધ, વંધ, વંfધસ, ઉ. ગૌતમ ! કોઈ સલેશી નૈરયિક જીવે પાપકર્મ બાંધેલ अत्थेगइए बंधी, बंधइ, न बंधिस्सइ । હતું, બાંધે છે અને બાંધશે તથા કોઈએ બાંધેલ હતું, બાંધેલ છે અને બાંધશે નહિ, દમ-લિતિયા મેT આ પહેલો અને બીજો ભંગ છે. एवं कण्हलेस्से वि, नीललेस्से वि, काउलेस्से वि। આ પ્રમાણે કૃષ્ણ લેશ્યાવાળા, નીલ વેશ્યાવાળા અને કાપોત વેશ્યાવાળા નૈરયિક જીવમાં પણ પ્રથમ અને દ્વિતીય ભંગ પ્રાપ્ત થાય છે. રૂ. wવે ઇપરિવણ, મુવા વિસ્થા, ૩, આ પ્રમાણે કૃષ્ણ પાક્ષિક, શુક્લ પાક્ષિક, ૪. સર્દીિ, જિજીદિલ્હી, સમમિટ્ટિ, ૪. સમ્યગૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, સમ્યગૃમિથ્યા દૃષ્ટિ, ઉનાળા, મિનિવોદિત્યનાળા, સુયનાળા, દિનાળી, ૫. જ્ઞાની, આભિનિબોધિક જ્ઞાની, શ્રત જ્ઞાની, અવધિજ્ઞાની, ६. अन्नाणी, मइअन्नाणी, सुयअन्नाणी, विभंगनाणी, ૬. અજ્ઞાની, મતિ-અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની, ૭. માદારનોવઉત્તે-ગાવ-પરિસાદનોવજો, ૭. આહાર સંજ્ઞોપયુક્ત-વાવ-પરીપ્રહ સંજ્ઞોપયુક્ત, ૮. સયા, નપુંસરવેયા, ૮. સવેદી, નપુંસક વેદી, ૧. સસાથી -નાતૃ- ત્સોમસાયી, ૯. સકષાયી -ચાવતુ- લોભકષાયી, १०. सजोगी, मणजोगी, वइजोगी, कायजोगी, ૧૦. સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી, ११. सागारोवउत्ते, अणागारोवउत्ते। ૧૧. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત. एएसु सव्वेसु पएसु पढम-बितिया भंगा भाणियब्वा। આ બધા પદોમાં પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવો જોઈએ. दं. २. एवं असुरकुमारस्स वि वत्तब्वया भाणियब्वा, ૬.૨. આ પ્રમાણે અસુરકુમારોનાં વિષયમાં પણ પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવો જોઈએ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ णवर-तेउलेस्सा, इथिवेयग-पुरिसवेयगाय अब्भहिया વિશેષ : તેજોવેશ્યા, સ્ત્રીવેદક અને પુરુષવેદક भण्णंति-नपुंसगवेयगा न भण्णंति । વધારે કહેવા જોઈએ. નપુંસકવેદક ન કહેવો જોઈએ. सेसं तं चेव । બાકી બધુ પૂર્વવત્ છે. સત્ય રૂ-૧૬દમ-લિવિયા ૩-૧૧. આ બધામાં પહેલો અને બીજો ભંગ જાણવો જોઈએ. ઢં. રૂ-૨૧. વે -ગાવ- જયનારસ્સા ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. दं.१२-२०. एवं पुढविकाइयस्स वि आउकाइयस्स ૮.૧૨-૨૦. આ પ્રમાણે પૃથ્વીકાયિક, અકાયિક वि-जाव-पंचेंदिय-तिरिक्खजोणियस्स वि, सव्वत्थ -ચાવત- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકમાં પણ સર્વત્ર वि एक्कारसठाणेसु पढम-बितिया भंगा। અગિયાર સ્થાનોમાં પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવા જોઈએ. Mવ-નસના જેસા, રિટ્ટિ, ના, ના, વેલો, વિશેષ : જેમાં જે વેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, जोगो य अत्थि तं तस्स भाणियव्वं । વેદ અને યોગ હોય તેમાં તેજ કહેવું જોઈએ. सेसं सब्वत्थ तहेव। બાકી બધું પૂર્વવત છે. दं. २१. मणुस्स जच्चेव जीवपए वत्तब्बया सच्चेव દ, ૨૧. મનુષ્યનાં વિષયમાં જીવપદનાં સમાન निरवसेसा भाणियब्वा। (ચારેય ભંગ) સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. दं. २२. वाणमंतरस्स जहा असुरकुमारस्स । ૬. ૨૨. વાણવ્યન્તરોનું વર્ણન અસુરકુમારોનાં સમાન છે. હું ૨૩-૨૪. નોસિય માળિયસ ઉર્વ સેવા ૮. ૨૩-૨૪. જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवर-लेस्साओ जाणियवाओ। વિશેષ જેનામાં જે વેશ્યા હોય તેજ કહેવી જોઈએ. सेसं तहेव भाणियब्वं। બાકી બધુ પૂર્વવત સમજવું જોઈએ. - વિયી. . ૨૬, ૩. ૨, ૩. ૩ ૪-૪૩ - ૩૮, ૧૩વરંડમુ મળેતરોવવા. પાવલ વેધ - ૩૮. ચોવીસ દંડકોમાં અનન્તરો પપન્નક પાપકર્મ બંધનાં ભંગ : प. द. १. अणंतरोववण्णए णं भंते! नेरइए पावं कम्म- પ્ર. ૮૧, ભંતે ! શું અનન્તરોપપન્નક નૈરયિકે પાપકર્મ િવંધા, વંધ, વંથસ -ના બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતबंधी, न बंधइ, न बधिस्सइ ? બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૩. નવમા ! પદન-વિશા એTI ઉ. ગૌતમ ! પ્રથમ અને દ્વિતીય ભંગ થાય છે. प. सलेस्से णं भंते! अणंतरोववण्णएणेरइए पावकम्म- પ્ર. ભંતે ! શું સલેશી અનન્તરો૫૫નક નૈરયિકે લિં વંધા, વંધ, વંધિસ -નવ પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે बंधी, न बंधइ, न बंधिस्सइ ? -થાવત– બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? Page #222 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૩. ગોયમા ! જમ-વિડ્યા ભંગ वरं कण्हपक्खिय तइयो । एवं सव्वत्थ पढम- बिइया भंगा। णवरं सम्मामिच्छत्तं मणजोगो, वइजोगो यण पुच्छिज्जइ । ૐ. ૨- ૨. વૅ -ખાવ- જયહુમારાળ ૐ ૨-૬, વિયાળું સત્ય વન-વિદ્યા ગંગા । ૐ, ૨૭-૨૨, વેવિય, તેવિય, નરિવિયાળ वयजोगो न भण्णइ । दं. २०. पंचेंदिय-तिरिक्खजोणियाणंवि सम्मामिच्छत्तं, ओहिणाणं, विभंगणाणं, मणजोगो, वयजोगो-एयाणि पंच पयाणि ण भण्णंति । ૐ. ૨૨. મનુસ્માળું અહેસ-સમ્મામિછત્ત-માપપ્નवणाण- केवलणाण-विभंगणाण - णो सण्णोवउत्तઅત્રેયન-અસાયી-મળનો-વયનો-ત્રનોનીएयाणि एक्कारसपयाणि ण भण्णंति । ૩. ૨૨-૨૪. વાળમંતર, ખોષિય, વેમાળિયાન जहा रइयाणं जहेव ते तिष्णि ण भण्णंति । सव्वेसिं जाणि सेसाणि ठाणाणि सव्वत्थ पढमबिइया भंगा । - વિયા. સ. ૨૬, ૩. ૨, સુ. -૨૬ ३९. चउवीसदंडएसु अचरिमाणं पावकम्मं बंध भंगा - ૧.., ગરને ખં મંતે ! ખેર વાવ માંં - િસંધી, વંધર, વંધિસ્તર્ -ખાવબંધી, ન સંધર, ન વંધિસ્તર ? उ. गोयमा ! जहेब पढम उद्देसए तहेब पढम बिइया भंगा भाणियव्वा सव्वत्थ - जाव- दं. १-२० पंचेंदिय तिरिक्खजोणियाणं । ૧. . ૨૨. અમેિ નં મંતે ! મળુસ્સે પાવું માંં - વિં બંધી, ગંધર, સંધિસ્તર -ખાવ વંધી, ન બંધર, ન મંધિસ્તર ? ૩૯. ૧૫૧૯ ઉ. ગૌતમ ! પ્રથમ અને દ્વિતીય ભંગ પ્રાપ્ત થાય છે. વિશેષ : કૃષ્ણપાક્ષિકમાં તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બધા સ્થાનોમાં પહેલો અને બીજો ભંગ કહેવો જોઈએ. વિશેષ :સમ્યમિથ્યાત્વ, મનોયોગ અને વચનયોગનાં વિષયમાં પ્રશ્ન ન કરવો જોઈએ. નં.૨-૧૧. સ્તનિતકુમારો સુધી આ પ્રમાણે કહેવુ જોઈએ. ૬.૧૨-૧૬. એકેન્દ્રિય જીવોનાં બધા સ્થાનોમાં પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવા જોઈએ. ૬.૧૭-૧૯, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિયમાં વચનયોગ ન કહેવો જોઈએ. નં.૨૦, પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાં પણ સમ્યગ્મિથ્યાત્વ, અવધિજ્ઞાન, વિભંગજ્ઞાન, મનોયોગ અને વચનયોગ એ પાંચ સ્થાન ન કહેવા જોઈએ. ૬.૨૧. મનુષ્યોમાં અલેશીત્વ, સમ્યગમિથ્યાત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, વિભંગજ્ઞાન, નોસંજ્ઞોપયુક્ત, અવેદક, અકષાયી, મનોયોગ, વચનયોગ અને અયોગી એ અગિયાર સ્થાન ન કહેવા જોઈએ. ૬.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોના વિષયમાં નૈરયિકોનાં વર્ણનનાં સમાન ત્રણ સ્થાન (સભ્યમિથ્યાત્વ, મનોયોગ અને વચનયોગ) ન કહેવા જોઈએ. આ બધાનાં જે બાકી સ્થાન છે, તેમાં પ્રથમ અને દ્વિતીય ભંગ જાણવા જોઈએ. ચોવીસ દંડકોમાં અરિમોનાં પાપકર્મ બંધનો ભંગ : પ્ર. દં.૧, ભંતે ! શું અચરમ નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! પ્રથમ ઉદ્દેશકમાં કહ્યા અનુસાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સુધી. નં.૧-૨૦. અહીં પણ સર્વત્ર પ્રથમ અને દ્વિતીય ભંગ કહેવા જોઈએ. પ્ર. ૬,૨૧. ભંતે ! શું અચરમ મનુષ્ય પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે - યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. For Private Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨0 દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩, ગોયમ! ૬. અલ્યાફા વંધા, વંધ૬, વધસ૬, ઉ. ગૌતમ! ૧. કોઈ (મનુષ્ય)એ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૨. અત્યાકુ વંધી, વંધ, વંfધસ૬, ૨. કોઈ (મનુષ્ય)એ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. ૩. અત્યાધુ વંધી, ન વંધ, વંfધસા ૩. કોઈ (મનુષ્ય) એ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. तिण्णिभंगा चरिम भंगविहूणा। ચોથો ભંગ છોડીને આ ત્રણ ભંગ હોય છે. प. सलेस्से णं भंते ! अचरिमे मणूसे पावकम्म- किं પ્ર. ભંતે ! શું સલેશી અચરમ મનુષ્ય પાપકર્મ બાંધેલ વંધી, વંધ, વંfધસ –ગાવ- વંધી, ન વંધ, ન હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, बंधिस्सइ? બાંધતા નથી અને બાંધશે નહિ ? गोयमा ! एवं चेव तिण्णि भंगा चरिमविहूणा ઉ. ગૌતમ! પૂર્વવત અંતિમ ભંગને છોડીને બાકી ત્રણ भाणियब्वा एवं जहेव पढमुद्देसे। ભંગ પ્રથમ ઉદેશકનાં સમાન અહીં કહેવા જોઈએ. णवरं-जेसु तत्थ वीससु चत्तारि भंगा तेसु इह વિશેષ : જે વીસ પદોમાં અહીં ચાર ભંગ કહ્યા आदिल्ला तिणि भंगा भाणियब्वा चरिमभंगवज्जा। છે તેમાં અંતિમ ભંગને છોડીને આદિનાં ત્રણ ભંગ અહીં કહેવા જોઈએ. अलेस्से, केवलणाणी य अजोगी य एए तिण्णि वि અહીં અલેશી, કેવળજ્ઞાની અને અયોગીનાં ण पुच्छिज्जंति, વિષયમાં પ્રશ્ન કરવો ન જોઈએ. सेसं तहेव. બાકીનાં સ્થાનોમાં પૂર્વવત જાણવું જોઈએ. दं. २२-२४. वाणमंतर, जोइसिय, वेमाणिया ૬. ૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક जहा णेरइए। દેવોનાં વિષયમાં નરયિકનાં સમાન વર્ણન કરવું - વિચા. સ. ૨૬, ૩. ૨૨, મુ. ૨-૪ જોઈએ. ૪૦. વીસતંકણુ ક્ષીરસરાહિમ મ વૈધ મં- ૪૦. ચોવીસ દંડકોમાં અગિયાર સ્થાનો દ્વારા આઠ કર્મોનો બંધ ભંગ : 1. ૨, નીવે vi ભંતે! [[વિરબિન્ને H- િવંધા, પ્ર. ૧. ભંતે ! શું જીવ એ જ્ઞાનાવરણીય કર્મ બાંધેલ बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? હતું, બાંધે છે અને બાંધશે -વાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? उ. गोयमा! एवं जहेव पावकम्मरस वत्तब्बया भणिया ઉ. ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મનું વર્ણન કર્યું છે, તે तहेव णाणावरणिज्जस्स वि भाणियब्बा। પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મનું વર્ણન કરવું જોઈએ. णवरं-१. जीवपए, दं. २१. मणुस्सपए वी, વિશેષ : ૧. જીવ પદ અને ૬.૨૧-મનુષ્ય પદમાં ९. सकसायिम्मि -जाव- लोभकसायिम्मि य ૯. સકષાયથી લોભકષાયી સુધીમાં પ્રથમ અને पढमबिइया भंगा। દ્વિતીય ભંગ જ કહેવો જોઈએ. મ -૨-૮, ૧૦, ૧૧, તે છેવ -નવિ બાકી બધુ વર્ણન વૈમાનિક સુધી પૂર્વવત કહેવું ઢ -૨૦/રર, રરૂ, ર૪ માળિયા જોઈએ. २. एवं दरिसणावरणिज्जेण वि चउवीसदंडएम ૨. જ્ઞાનાવરણીય કર્મનાં સમાન દર્શનાવરણીય दंडगो भाणियब्बो निरवसेसं। કર્મનાં વિષયમાં પણ બધા દંડક કહેવા જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૨૧ 1. રૂ. 9. નીવે અને બંને ! વેજિન્ને H- લિં વંધી, बंधइ, बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ ? ૩. સોયમ ! ૨. અલ્યાવંધી, વંધ, વંધક્સ, ૨. સત્યેનાવંધી, વંધ, ન વંધસ૬, ४. अत्थेगइए बंधी, न बंधइ, न बंधिस्सइ । तइय विहूणा तिय भंगा। २. सलेस्से वि एवं चेव तइयविहूणा तिय भंगा, कण्हलेस्से-जाव-पम्हलेस्से पढम-बिइया भंगा, सुक्कलेस्से तइयविहूणा तिय भंगा, अलेस्से चरिमो भंगो। રૂ. 1ષ્ટવિરવા પઢમ-વિ -ભં'TTI પ્ર. ૩, ૧. ભંતે ! શું જીવ એ વેદનીય કર્મ બાંધેલ હતું, બાંધેલ છે અને બાંધશે વાવતુ- બાંધેલ હતું બાંધેલ નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જીવે (વેદનીય કર્મ) બાંધેલા હતું, બાંધેલ છે અને બાંધશે. ૨. (કોઈ જીવે) બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. ૪. (કોઈ જીવે) બાંધેલ હતું, બાંધેલ નહિ અને બાંધશે નહિ. ત્રીજો ભંગ છોડીને ત્રણ ભંગ કહેવા જોઈએ. ૨. સલેશી જીવમાં ત્રીજો ભંગ છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. કૃષ્ણ લેશ્યા -વાવ-પપ્પલેશ્યાવાળા જીવમાં પહેલો અને બીજો ભંગ પ્રાપ્ત થાય છે. શુક્લ લેશ્યાવાળા જીવમાં ત્રીજો ભંગ છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. અલેશી જીવમાં અંતિમ ભંગ પ્રાપ્ત થાય છે. ૩. કૃષ્ણપાક્ષિકમાં પ્રથમ અને બીજો ભંગ જાણવો જોઈએ. શુક્લ પાક્ષિકમાં ત્રીજો ભંગ છોડીને બાકી ત્રણેય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સમ્યગ દષ્ટિમાં પણ આ જ ત્રણેય ભંગ જાણવા જોઈએ. મિથ્યા દષ્ટિ અને સમ્યગ મિથ્યા દષ્ટિમાં પ્રથમ અને બીજો ભંગ જાણવો જોઈએ. ૬. જ્ઞાનીમાં ત્રીજો ભંગ છોડીને બાકી ત્રણેય ભંગ સમજવા જોઈએ. આભિનિબોધિકશાની -યાવતુ- મને: પર્યવજ્ઞાનીમાં પ્રથમ અને દ્વિતીય ભંગ જાણવા જોઈએ. કેવળજ્ઞાનીમાં ત્રીજા ભંગના સિવાય બાકી ત્રણેય ભંગ પ્રાપ્ત થાય છે. ૭. આ પ્રમાણે નોસંજ્ઞોપયુક્તમાં, ૮. અવેદીમાં, ૯. અકષાયમાં, सुक्कपक्खिए तइयविहूणा तिय भंगा। ૪. જે સરિા વિશે मिच्छदिट्ठिस्स, सम्मामिच्छदिट्ठिस्स य पढम बिइया भंगा। ६. णाणिस्स तइयविहूणा तिय भंगा, आभिणिबोहियनाणी-जाव-मणपज्जवनाणी पढम-बितिया भंगा। केवलनाणी तइयविहूणा तिय भंगा। ૭. pવે નો સાવજો, ૮. અથg, ૧. નવસાયી, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १०. सागारोवउत्ते, अणागारोवउत्ते एएसु तइय विहूणा तिय भंगा। ૨૧. મન નિમિ ૨ મિો ભંગ | ૧૦. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્તમાં પણ ત્રીજા ભંગને છોડીને બાકી ત્રણેય ભંગ પ્રાપ્ત થાય છે. ૧૧. અયોગીમાં અંતિમ (ચોથો) ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધામાં પ્રથમ અને દ્વિતીય ભંગ જાણવો જોઈએ. પ્ર. ૧. ભંતે ! શું નૈરયિક જીવે વેદનીય કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે વાવતુ- બાંધેલ હતું બાંધતા નથી અને બાંધશે નહિ. સેલુ છે. જન-વિતિય મં g, , નેરW | મંત! વેગિન્ને ખં किं बंधी, बंधइ, बंधिस्सइ-जाव बंधी, न बंधइ, न बंधिस्सइ ? ૩. નીયમી ! વંધી, વંધ, વરૂ, વંથ, વંધ, ન ર્વાધિસ૬, ૩. ૨-૨૪. વેનેરા-નવ-માનવનિક્સને મલ્લિા सब्वत्थ वि पढम-बितिया भंगा, હું ૨૬. નવ-મજુસે નહીં ! . ૪-૬, બીવે છi મંત મહર્નેિ - િવંધt. बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ. न बंधिस्सइ? उ. गोयमा ! जहेव पावं कम्म २-११ तहेव मोहणिज्ज ત્તિ નિરવ ગાવ-૨-૨૪, વેમg/ ઉ. ગૌતમ ! નૈરયિક જીવે વેદનીય કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે અથવા બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. પરંતુ જેના જે લેશ્યાદિ હોય તે જ કહેવા જોઈએ. આ બધામાં પહેલો અને બીજો ભંગ છે. વિશેષ મનુષ્યનું વર્ણન સામાન્ય જીવની સમાન છે. ૪-૧. ભંતે ! શું જીવે મોહનીય કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મ બંધનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે સમગ્ર વર્ણન મોહનીય કર્મ બંધનાં વિષયમાં પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ્ર. ૫. અંતે ! શું જીવે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -ચાવતુ-બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ! કોઈ જીવે (આય કર્મ) બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે - યાવતુ- કોઈ જીવે બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. આ ચાર ભંગ પ્રાપ્ત થાય છે. ૨. સલેશીથી શુક્લલશી સુધીનાં જીવોમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. અલેશી જીવોમાં અંતિમ ભંગ હોય છે. પ્ર. ૩. અંતે ! કૃષ્ણ પાક્ષિક જીવે (આયુકર્મ) બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? g. . નીવે બંને ! એવયં - કિં વંધ. વંધ૬, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? ૩. ગયાઅત્યારૂ વંધી, વંધ, વંકિસ -નવ अत्थेगइए बंधी, न बंधइ, न बंधिस्सइ, चत्तारि भंगा। ૨. સક્સ -નવ-સુમિ રિ માટે अलेस्से चरिमो भंगो। ३. कण्हपक्खिए णं भंते ! आउयं कम्म-किं बंधी, बंधइ, बंधिस्सइ-जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ? Page #226 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧પ૨૩ ૩. જોયમ ! અત્યg વંધી, વંધ, વંfધરસ, अत्थेगइए बंधी, न बंधइ, बंधिस्सइ । દમ-ત મંT | सुक्कपक्खिए ४. सम्मदिट्ठी मिच्छादिट्ठीणं चत्तारि મં! प. सम्मामिच्छादिट्ठीणं भंते! आउयं कम्म-किं बंधी, વંધફ, વંધક્સ -ન-વંધી, ન વંધ, ન વંથિસ? उ. गोयमा ! अत्थेगइए बंधी, न बंधइ, बंधिस्सइ, अत्थेगइए बंधी, न बंधइ, न बंधिस्सइ। तइय-चउत्था भंगा। ૬. નાઇff -ના- મહિના સત્તારિ એTI प. मणपज्जवनाणी णं भंते ! आउयं कम्म-किं बंधी, बंधइ, बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न बंधिस्सइ ? ઉ. ગૌતમ ! ૧. કોઈ જીવે (આયુ કર્મ) બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૨. કોઈ જીવે બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. આ પ્રથમ અને ત્રીજો ભંગ છે. શુક્લ પાક્ષિક ૪. સમ્યગુદષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! સમ્યગુમિથ્યા દષ્ટિ જીવે આવું કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ! કોઈ જીવે બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે તથા કોઈ જીવે બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ, આ ત્રીજા અને ચોથો ભંગ છે. ૬. જ્ઞાનીથી અવધિજ્ઞાની જીવ સુધીમાં ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. પ્ર. ભંતે ! મનઃ પર્યવજ્ઞાની જીવે આયુકર્મ બાંધેલા હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ૧. કોઈ (મન:પર્યવજ્ઞાની) એ આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૩. કોઈ (મન:પર્યવજ્ઞાની) એ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. ૪. કોઈ (મનઃ પર્યવજ્ઞાની) એ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. બીજા ભંગને છોડીને આ ત્રણેય ભંગ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાનીમાં ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે આ ક્રમમાં ૭. નોસંજ્ઞોપયુક્ત જીવમાં બીજા ભંગને છોડીને ત્રણેય ભંગ મન:પર્યવજ્ઞાનીનાં સમાન હોય છે. ૮. અવેદક. ૯. અકપાયીમાં સમ્યગુમિથ્યાષ્ટિનાં સમાન ત્રીજા અને ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. ૧૦. અયોગીમાં ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. બાકીનાં પદોમાં અનાકારોપયુક્ત સુધી ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. ૩. Tચમ ! છે. અત્યારૂ વંધી, વંધ, વંધક્સ, ३. अत्थेगइए बंधी, न बंधइ, बंधिस्सइ, ४. अत्थेगइए बंधी, न बंधइ, न बंधिस्सइ । बितिय भंग विहूणा तिय भंगा। केवलनाणे चरिमो भंगो। एवं एएणं कमेणं ७. नो सन्नोवउत्ते बितियभंगविहूणा तिय भंगा जहेव मणपज्जवनाणे। ૮. મયણ ९. अकसाई य ततिय-चउत्था भंगा जव सम्मामिच्छत्ते। ૨૦. મનો િરિનો મેળો सेसेसुपएसु. ५,७,८,९,१०,११, चत्तारिभंगा -નવિ-૧, મારવા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૪ ૬. ૩. મોયમા ! ચત્તરિ મંગા । તું સત્ય. -?? वि नेरइयाणं चत्तारि भंगा । ૬. . . . નેરહ મંતે ! આવયં મ્મ- િવંધી, વંધર, વંધિસ્તર -ખાવ- વંધી, ન વંધર, ન વંધિસફ ? ૩. णवरं - २. कण्हलेस्से, ३. कण्हपक्खिए य पढमતયા મંગા, ૪. સમ્મામિત્તે તતિય-૨ઽત્યા । ૐ. ૨. મનુમારે વ જેવ, णवरं - कण्हलेस्से वि चत्तारि भंगा भाणियव्वा । सेसं जहा नेरइयाणं । વં. રૂ-??. વૅ -ખાવ- ળિયકુમારાખં । दं. १२. पुढविकाइयाणं सव्वत्थ वि ४-११. चत्तारि મંગ वरं कण्हपक्खिए पढम - तइया भंगा । २. तेउलेस्से पुढविकाइयाणं भंते ! आउयं कम्मंવિ વંધી, વંધર, વંધિસ્તર -ખાવ-બંધી, ન વંધર, ન बंधिस्सइ ? ગોયમા ! બંધી, ન બંધ, વંધિસ્તર છો તો મો सेसेसु सव्वेसु चत्तारि भंगा । दं. १३, १६. एवं आउकाइय-वणस्सइकाइयाण वि निरवसेसं । दं. १४. १५. तेउकाइय-वाउकाइयाणं सव्वत्थ ?-?? વિ ૧૪મ-તયા મંગા . ૧૭-૧૧. બેયિ, તેયિ, પરિરિયાળ વિ सव्वत्थ वि १-५/७-११ पढम तइया भंगा। णवरं - ५. सम्मत्ते ६. नाणे आभिणिबोहियनाणे सुयणाणे ततियो भंगो । દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવમાં આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ચારેય ભંગ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બધા સ્થાનોમાં નૈરયિકનાં ચારેય ભંગ કહેવા જોઈએ. પ્ર. વિશેષ : ૨. કૃષ્ણલેશી અને ૩. કૃષ્ણપાક્ષિક નૈરયિક જીવમાં પહેલો અને ત્રીજો ભંગ તથા ૪. સમ્યગ્મિથ્યા દૃષ્ટિમાં ત્રીજો અને ચોથો ભંગ હોય છે. નં.૨. અસુરકુમારમાં પણ આ પ્રમાણે કહેવુ જોઈએ. વિશેષ : કૃષ્ણલેશી અસુરકુમારમાં ચારેય ભંગ કહેવા જોઈએ. બાકી બધા સ્થાનોમાં નૈરયિકનાં સમાન કહેવા જોઈએ. દં.૩-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમારો સુધી કહેવુ જોઈએ. નં.૧૨. પૃથ્વીકાયિકોનાં બધા સ્થાનોમાં ચારે ભંગ હોય છે. વિશેષ : કૃષ્ણપાક્ષિક પૃથ્વીકાયિકમાં પહેલો અને ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. ૨. ભંતે ! તેજોલેશી પૃથ્વીકાયિક જીવે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! તેજોલેશી પૃથ્વીકાયિક એ આયુકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. આ ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. નં.૧૩,૧૬. આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં વિષયમાં પણ બધુ કહેવુ જોઈએ. દં.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોના બધા સ્થાનોમાં પ્રથમ અને તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. ૬.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવોનાં બધા સ્થાનોમાં પ્રથમ અને ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. વિશેષ : આનાં ૫. સમ્યક્ત્વ, ૬. જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ત્રીજો ભંગ હોય છે. For Private Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૨૫ ૨ ૨૦ પંકિય-તિરિવર્ષનોળિયા, રૂ. 6ઠ્ઠાવવU ૮મ-તફય મંT| ૪. સમ્નમિત્તે તરૂચ-સત્યો મા ૬. સન્મત્તે ૬. , મfમfણવોદિયા, सुयणाणे, ओहिणाणे एएसु पंचसु वि पएसु बिइयविहूणा भंगा। सेसेसु चत्तारि भंगा। ૬. ૨૨. મy ગહ નીવાળા णवरं-५. सम्मत्ते, ६. ओहिएणाणे, आभिणिबोहियणाणे, सुयणाणे, ओहिणाणे एएसु बिइयविहूणा મંIT | सेसं तं चेव। दं. २२-२४. वाणमंतर, जोइसिय, वेमाणिया जहा असुरकुमारा। ૬. ના, ૭. જોકે ૮, મંતરાયે થાક નહીં णाणावरणिज्जं। - વિય. સ. ૨૬, ૩. ?, મુ. ૪૪-૮૮ ૪૨ગતરોવવMIT જવી હુ ધ - ૬. ૨૦. પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાં તથા ૩. કૃણ પાક્ષિકમાં પ્રથમ અને તૃતીય ભંગ પ્રાપ્ત થાય છે. ૪. સમ્યગૂ મિથ્યા દૃષ્ટિમાં ત્રીજા અને ચોથો ભંગ પ્રાપ્ત થાય છે. ૫. સમ્યકત્વ, ૬. જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ પાંચ પદોમાં બીજા ભંગને છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં ચારે ભંગ પ્રાપ્ત થાય છે. દ. ૨૧. મનુષ્યોનું વર્ણન ઔધિક જીવોના સમાન છે. વિશેષ : આનાં ૫. સમ્યકત્વ ૬. ઔધિક જ્ઞાન (જ્ઞાન સામાન્ય) આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ પદોમાં બીજા ભંગને છોડીને બાકી ત્રણ ભંગ પ્રાપ્ત થાય છે. બાકી બધા સ્થાનોમાં પૂર્વવત જાણવું જોઈએ. ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું વર્ણન અસુરકુમારોનાં સમાન છે. . નામકર્મ, ૭. ગોત્રકર્મ અને ૮. અંતરાય કર્મનું (બંધ સંબંધી વર્ણન) જ્ઞાનાવરણીય કર્મનાં સમાન સમજવું જોઈએ. ૪૧. અનન્તરોપપન્નક ચોવીસ દંડકોમાં આઠ કર્મોનો બંધ ભંગ : જે પ્રમાણે પાપકર્મનાં વિષયમાં કહ્યું છે તે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં પણ દંડક કહેવા જોઈએ, આ પ્રમાણે આયુકર્મને છોડીને અંતરાયકર્મ સુધી દંડક કહેવા જોઈએ. પ્ર. તે ! શું અનન્તરોપપન્નક નૈરયિકે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! તેણે આયુકર્મ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. આ એક ત્રીજો ભંગ છે. ભંતે! શું સલેશી અનન્તરોપપન્નક નૈરયિકે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત- બાંધેલા હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? जहा पावे तहा णाणावरणिज्जेण वि दंडओ, एवं आउयवज्जेसु -जाव- अंतराइए दंडओ। प. अणंतरोववण्णए भंते ! णेरइए आउयं कम्मं किं વંધી, વંધ, વંથસ -નવ-વંધી, ન વંધ, ન बंधिस्सइ? ૩. યમ! વંધી, ન વંધ, વંધરસ | एगो तइओ भंगो। सलेस्सेणंभंते! अणंतरोववण्णएणेरइए आउयं कम्मकिं बंधी, बंधइ, बंधिस्सइ -जावबंधी, न बंधइ, न बंधिस्सइ ? Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. યમ! ઉં વ તો મંm ઉ. ગૌતમ ! આ પ્રમાણે ત્રીજો ભંગ થાય છે. pલે -- મારવા આ પ્રમાણે અનાકારોપયુક્ત સુધી સર્વત્ર ત્રીજો सब्बत्थ वि तइओ भंगो। ભંગ સમજવો જોઈએ. gવે મvસવM -Mવિ- તેમrtવાળો આ પ્રમાણે મનુષ્યોનાં સિવાય વૈમાનિકો સુધી ત્રીજો ભંગ થાય છે. मणुस्साणं सब्वत्थ तइए-चउत्थो भंगों' મનુષ્યોનાં બધા સ્થાનોમાં ત્રીજા અને ચોથો ભંગ કહેવો જોઈએ. णवरं-कण्हपक्खिएसु तइओ भंगो। વિશેષ: કૃષ્ણપાક્ષિક મનુષ્યોમાં ત્રીજો ભંગ થાય છે. सब्वेसिं णाणत्ताइं ताई चेव । બધા સ્થાનોમાં નાનાત્વ(અલગ) પૂર્વવત સમજવું - વિ . સ. ૨૬, ૩, ૨, ૪. ૧ ૦-૧૬ જોઈએ. ૪૨. રાસડાકુ ગરિમા માધમેTI- ૪૨. ચોવીસ દંડકોમાં અચરિમોનાં આઠકર્મોનો બંધ ભંગ : 1. ૨. () અરિમે મેતે !ોરાવરબિન્ને પ્ર. ૬.૧.(૧)ભંતે ! શું અચરિમ નૈરયિકે જ્ઞાનાવરણીય कम्म-किं बंधी, बंधइ बंधिस्सइ -जाव-बंधी, न કર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવતबंधइ, न बंधिस्सइ? બાંધેલ હતું, બાંધતો નથી અને બાંધશે નહિ ? ૩. યમ ! વે નવ પવિ ઉ. ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મબંધનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કેહવુ જોઈએ. णवर-दं. २१. मणुस्सेसु सकसाईसु लोभकसाईसुय વિશેષ : દે. ૨૧. સકષાયી અને લોભકષાયી पढम-बिइया भंगा, મનુષ્યોમાં પ્રથમ અને બીજો ભંગ કહેવા જોઈએ. सेसा अट्ठारस चरमविहूणा तिण्णि भंगा, બાકીનાં અઢાર પદોમાં અંતિમ ભંગનાં સિવાય બાકીના ત્રણ ભંગ કહેવા જોઈએ. ૮. ૨૨-૨૪, સેસે તહેવ -ગાવ- માળિયા ૬.૨૨-૨૪. બાકીનાં પદોમાં વૈમાનિક સુધી પૂર્વવત જાણવા જોઈએ. (२) दरिसणावरणिज्ज पि एवं चेव गिरवसेसं । (૨) દર્શનાવરણીય કર્મનાં વિષયમાં પણ બધુ વર્ણન આ પ્રમાણે સમજવું જોઈએ. (३) वेयणिज्जे सब्वत्थ वि पढम-बिइया भंगा (૩) વેદનીય કર્મનાં વિષયમાં બધા સ્થાનોમાં -નવ-માળિયા વૈમાનિક સુધી પ્રથમ અને બીજો ભંગ કહેવા જોઈએ. णवरं-मणुस्सेसु अलेस्से, केवली, अजोगी य णत्थि । વિશેષ : અચરમ મનુષ્યોમાં અલેશી, કેવળજ્ઞાની અને અયોગી હોતાં નથી. प. (४) अचरिमे णं भंते ! णेरइए मोहणिज्ज कम्म- પ્ર. (૪) ભંતે ! અચરમ નૈરયિકે શું મોહનીય કર્મ किं बंधी, बंधइ, बंधिस्सइ -जाव-बंधी, न बंधइ, न બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત-બાંધેલ बंधिस्सइ? હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? उ. गोयमा ! जहेव पावकम्मबंधपरूवणे तहेव णिर- ઉ. ગૌતમ ! જે પ્રમાણે પાપકર્મ બંધનાં વિષયમાં કહ્યું વહે નાર- હેમાળTI તે પ્રમાણે અહીં પણ સમસ્ત વર્ણન વૈમાનિકો સુધી કરવું જોઈએ. ૧. કૃષ્ણપાક્ષિકનાં સિવાય બધા બોલવાળા મનુષ્યોમાં ત્રીજો ચોથો ભંગ કહેલ છે. માટે અનન્તરો૫૫ન્નક મનુષ્ય તેજ ભવમાં મોક્ષ જઈ શકે છે અને તેના પૂર્ણ ભવમાં આયુષ્ય ન બાંધવાનો ચોથો ભંગ તેમાં ઘટિત થઈ જાય છે. આજ સૂત્ર પાઠનાં આધારે જન્મ નપુંસકની પણ મુક્તિ પ્રાપ્ત થવી સિદ્ધ થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૨૭ 1. ૨. (૧) ગરિમે મંતે! જેરફ આવયં —- લિં વંધી, વંધ, વંfધસ -નવ बंधी, न बंधइ, न बंधिस्सइ ? ૩. ગોવા ! દત્તફા મંજુ एवं सब्वपएसु वि, गेरइयाणं पढम-तइया भंगा, णवरं-सम्मामिच्छत्ते तइओ भंगो, હૃ. ૨-૨૨. પર્વ -ગાવ- ચબુમરાળા હું ૨૨-૨૩-૨૬. કુવિચ-માઉસ, वणस्सइकाइयाणं तेउलेस्साए तइओ भंगो। सेसेसु पएसु सव्वत्थ पढम-तइया भंगा, दं. १४-१५. तेउकाइय वाउक्काइयाणं सब्बत्थ पढम-तइया भंगा, दं. १७-१९. बेइंदिय, तेइंदिय, चउरिंदियाणं एवं જેવા णवर-सम्मत्ते, ओहिणाणे, आभिणिबोहियणाणे, सुयणाणे एएसु चउसु वि ठाणेसु तइओ भंगो। પ્ર. ૮.૧.(૫) ભંતે ! શું અચરમ નરયિકે આયુકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવત- બાંધલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ! પ્રથમ અને ત્રીજો ભંગ જાણવો જોઈએ. આ પ્રમાણે નૈરયિકોનાં બહુવચનસંબંધી સમસ્ત પદોમાં પહેલો અને ત્રીજો ભંગ કહેવો જોઈએ. વિશેષ : સમ્યગુ મિથ્યાત્વમાં ફક્ત ત્રીજો ભંગ કહેવો જોઈએ. ૬.૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. ૬.૧૨-૧૩-૧૬. તેજોલેશ્યાવાળા પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક આ બધામાં ત્રીજો ભંગ થાય છે. બાકીનાં પદોમાં સર્વત્ર પ્રથમ અને ત્રીજો ભંગ કહેવો જોઈએ. ૬.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિકનાં બધા સ્થાનોમાં પ્રથમ અને ત્રીજો ભંગ કહેવો જોઈએ. .૧૭-૧૯. બેઈન્દ્રિય, ગેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ:સમ્યત્વ, અવધિજ્ઞાન, આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન આ ચાર સ્થાનોમાં ફક્ત ત્રીજો ભંગ કહેવો જોઈએ. ૬. ૨૦. સમ્યગુમિથ્યાત્વવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિઓમાં ત્રીજો ભંગ પ્રાપ્ત થાય છે. બાકી પદોમાં સર્વત્ર પ્રથમ અને ત્રીજો ભંગ જાણવો જોઈએ. ૬. ૨૧. સમ્યગમિથ્યાત્વ, અવેદક અને અકપાયી મનુષ્યોમાં ત્રીજો ભંગ કહેવો જોઈએ. અલેશી, કેવળજ્ઞાની અને અયોગીના વિષયમાં પ્રશ્ન કરવા ન જોઈએ. બાકીનાં પદોમાં બધા સ્થાનોમાં પ્રથમ અને ત્રીજો ભંગ હોય છે. ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું વર્ણન નૈરયિકોનાં સમાન સમજવું જોઈએ. (૮) નામ, ગોત્ર અને અંતરાય આ ત્રણ કર્મોનાં બંધ ભંગોનું વર્ણન જ્ઞાનાવરણીયકર્મબંધનો સમાન કરવું જોઈએ. दं. २०.पंचेंदिय-तिरिक्खजोणियाणं सम्मामिच्छत्ते તો મં ! सेसु पएसु सव्वत्थ पढम-तइया भंगा। दं. २१. मणुस्साणं सम्मामिच्छत्ते अवेयए अकसाइम्मि य तइओ भंगो। अलेस्से-केवलणाण-अजोगी य ण पुच्छिज्जति । सेसेसु पएसु सव्वत्थ पढम-तइया भंगा। दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा ર (૬) નામ, (૭) જોર, (૮) તરફ જ ગદેવ णाणावरणिज्जं तहेवणिरवसेसं। - વિચા. સ. ૨૬, ૩. ??, મુ. પ-૧૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૩. ઉપરોવવા વીરસવંડપનુ પાવલિમ્માને ચંપા - ૪૩. પરંપરોપપન્નક ચોવીસ દંડકોમાં પાપ કમદિનો બંધ ભંગ : प. परंपरोववण्णए णं भंते ! णेरइए पावं कम्म પ્ર. ભંતે ! શું પરંપરોપપન્નક નૈરયિકે પાપકર્મ બાંધેલ લિં વંધી, વંધ, વંધિ -ગાવ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, बंधी, न बंधइ, न बंधिस्सइ ? બાંધતા નથી અને બાંધશે નહિ ? ૩. નાથ ! અત્યાધુ વંધા, વંધ૬, વંધસ૬, ઉ. ગૌતમ ! કોઈ પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. अत्थेगइए बंधी, बंधइ, न बंधिस्सइ । કોઈ પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. पढम बितिया भंगा। આ પ્રથમને બીજો ભંગ છે. एवं जहेब पढमो उद्देसओ तहेव परंपरोववण्णएहिं જે પ્રમાણે પ્રથમ ઉદ્દેશક કહ્યો, તે પ્રમાણે वि उद्देसओ भाणियब्बो। પરંપરો૫૫ન્નક ઉદ્દેશક પણ કહેવો જોઈએ. गेरइयाइओ तहेव णवदंडगसहिओ। નિરયિક આદિમાં પણ નવ દંડક સહિત કહેવા જોઈએ. अट्ठण्ह वि कम्मप्पगडीणं जा जस्स कम्मस्स આઠ કર્મ પ્રકતિઓનાં માટે પણ જે કર્મની જે वत्तब्बया सा तस्स अहीणमइरित्ता णेयवा-जाव વક્તવ્યતા કહી છે તેના માટે તેને અનાકારોપયુક્ત वेमाणिया अणागारोवउत्ता। વૈમાનિકો સુધી અન્યૂનાધિક રુપથી કહેવી - વિચા. સ. ૨૬, ૩. ૨, ૪. -૨ જોઈએ. ૪૪, ગતરોત પવી પ્રભુ પાવાઇ ચંદમે- ૪૪. અનન્તરાવગાઢ ચોવીસ દેડકોમાં પાપકર્મદિનો બંધ ભંગ : प. अणंतरोगाढए णं भंते ! णेरइए पावं कम्म પ્ર. ભંતે ! શું અનન્તરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલ किं बंधी, बंधइ, बंधिस्सइ -जाव હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, बंधी, न बंधइ, न बंधिस्सइ ? બાંધતા નથી અને બાંધશે નહિ ? ૩. જોય! દમ-વિશે મા, ઉ. ગૌતમ! પ્રથમ અને બીજુ ભંગ જાણવું જોઈએ. एवं जहेव अणंतरोववण्णएहिं गवदंडगसहिओ જે પ્રમાણે અનન્તરો૫૫ન્નકનાં નવ દંડકો સહિત उदेसो भणिओ तहेव अणंतरोगाढएहिं वि (બીજો) ઉદ્દેશક કહ્યો છે, તે પ્રમાણે અનન્તરાવગાઢ अहीणमइरित्तो भाणियब्बो जेरइयाईए १-२४ નિરયિકથી લઈને વૈમાનિકો સુધી અન્યૂનાધિક રુપથી કહેવું જોઈએ. - વિયા, સ, ૨૬, ૩, ૪, મુ. ? ૪૫. પરસ્પરોવાઇ જવીસ પ્રભુ પાવલમ્મા વેપમેન- ૪૫. પરંપરાવગાઢ ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ. प. परंपरोगाढए णं भंते ! णेरइए पावं कम्म પ્ર. ભંતે ! શું પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલ લિં વંધી, વંધ, ર્વાધિસ -નવ હતું, બાંધે છે અને બાંધશે -યાવતુ- બાંધેલ હતું, વંધી, ન વંધ, ન વંધિસ ? બાંધતા નથી અને બાંધશે નહિ ? ૩. સોયમા!નવરપરોવવાદ્ધિકસો સો ઉ. ગૌતમ! જે પ્રમાણે પરંપરો૫૫નકના વિષયમાં गिरवसेस। (ત્રીજો ઉદ્દેશક) કહ્યું છે, તે પ્રમાણે અહીં પણ - વિય. સ. ૨૬, ૩, ૬, . ? સમગ્ર ઉદ્દેશક અન્યૂનાધિક રુપથી કહેવો જોઈએ. Page #232 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૪૬, અનંતરાહાર ચડવીસદંડનું પાવમ્મારૂપે વેધમંગ-૪૬, અનન્તરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : प. अनंतराहारए णं भंते ! णेरइए पावं कम्मं હિં વધી, ગંધર, નંધિસ્તર -નાવવંધી, ન ગંધર, ન વંધિસ્તર ? उ. गोयमा ! एवं जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૬, સુ. શ્ ४७. परंपराहारग चउवीसदंडएसु पावकम्माइणं बंधभंगा૧. પરંપરાહાર મંતે ! ઘેરઘુ પાવું નં િવધી, વંધર, વંધિસ્તર -ખાવવંધી, ન ગંધર, ન મંધિસ્તર ? उ. गोयमा ! एवं जहेव परंपरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૭, સુ. શ્ ૪૮, અનંતરપદ્મત્તા ષડવીસવડનું પાવમ્મા વધર્મ-૪૮, प. अणंतरपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं વિ વંધી, ગંધર, વંધિસ્તર -ખાવ વંધી, ન બંધર, ન વંધિસ્તરૂ ? उ. गोयमा ! एवं जहेव अणंतरोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । प. परम्परपज्जत्तए णं भंते ! णेरइए पावं कम्मं િસંધી, વંધર, વંધિસ્તર્ -ખાવવંધી, ન સંધર, ન મંધિસ્તરે ? उ. गोयमा ! एवं जहेव परम्परोववण्णएहिं उद्देसो तहेव णिरवसेसं । - વિયા. ત. ૨૬, ૩. ૨, સુ. શ્ ५०. चरिमाणं चउवीसदंडएसु पावकम्माइणं बंधभंगा૫. રિમે ાં ભંતે ! ઘેરહણ પાવું મંવિં બંધી, ગંધર, વંધિસ્તર્ -ખાવ વંધી, ન ગંધર, ન વંધિસ્તર ? પ્ર. ભંતે ! શું અનન્તરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવતુ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૪૭. પરંપરાહારક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું પરંપરાહારક નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ૫૦. ૧૫૨૯ ઉ. ગૌતમ ! જે પ્રમાણે અનન્તરોપપન્નક (બીજુ) ઉદ્દેશક કહ્યું છે તે પ્રમાણે આ સંપૂર્ણ(અનન્તરાહારક) ઉદ્દેશક પણ કહેવો જોઈએ. ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરંપરોપપન્નક નૈયિક સંબંધી ત્રીજો ઉદ્દેશક કહ્યો છે તે પ્રમાણે આ સમ્પૂર્ણ ઉદ્દેશક પણ કહેવો જોઈએ. અનન્તરપર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : - વિચા. સ. ૨૬, ૩. ૮, સુ. શ્ ૪૨. પરમરવખત્ત ચડવીસફંડનું પાવમ્મા વષર્મ- ૪૯, પરંપર પર્યાપ્તક ચોવીસ દંડકોમાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું અનન્તરપર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે અનન્તરોપપન્નક (બીજા) પ્રમાણે આ સમ્પૂર્ણ ઉદ્દેશક ઉદ્દેશક કહ્યો છે કહેવો જોઈએ. પ્ર. ભંતે ! શું પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે –યાવત્ત્ફ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરંપરોપપન્નક (ત્રીજો) ઉદ્દેશક કહ્યો તે પ્રમાણે અહીં પણ આ સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ચોવીસ દંડકોમાં રિમોનાં પાપકર્માદિનો બંધ ભંગ : પ્ર. ભંતે ! શું ચરમ નૈયિકે પાપકર્મ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે યાવ- બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? For Private Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. ગોવા ! પૂર્વ ના પરોવવાદિ ૩ ઉ. ગૌતમ ! જે પ્રમાણે પરંપર૫૫નક (ત્રીજો) तहेव चरिमेहिं णिरवसेसं। ઉદ્દેશક કહ્યો તે પ્રમાણે ચરમના માટે પણ આ - વિચા. સ. ૨૬, ૩. ૨૦, મુ. ? સંપૂર્ણ ઉદ્દેશક કહેવો જોઈએ. ૧૨. નવ-વસવંvસુવાવ ગાયરિંતું ૫૧. જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અકર્મોથી કરેલ आई भंगा આદિ ભંગ : 9. નીવેvi અંતે!વંયમ્મુ-. વિરકુ, રેડ, રિસ્સ૬ પ્ર. ભંતે ! શું જીવે પાપકર્મ કરેલ હતું, કરે છે અને કરશે ? ૨. રસુ, રે, ન ઈરલ્સ, ૨. કરેલ હતું, કરે છે અને કરશે નહિ ? રૂ. રિસુ, કરે, રસ, ૩. કરેલ હતું, કરતા નથી અને કરશે ? ૪. રસુ, ન કરે, ન રિસ ? ૪. કરેલ હતું, કરતા નથી અને કરશે નહિ ? ૩. યમ ! ૨. અત્યા; રંકુ, રે, રસ, ઉ. ગૌતમ ! ૧. કોઈ જીવે પાપકર્મ કરેલ હતું, કરે છે અને કરશે. ૨. અત્યારૂપ રિંતુ, રે, રિસ, ૨. (કોઈ જીવે) કરેલ હતું, કરે છે અને કરશે નહિ. ३. अत्थेगइए करिंसु, न करेइ, करिस्सइ, ૩. (કોઈ જીવે) કરેલ હતું, કરતા નથી અને કરશે. ४. अत्यंगइए करिंसु, न करेइ, न करिस्सइ । ૪. (કોઈ જીવે) કરેલ હતું, કરતા નથી અને કરશે નહિ. प. सलेस्से णं भंते ! जीवे पावं कम्म પ્ર. ભંતે ! સલેશી જીવે પાપકર્મ કરેલ હતું, કરે છે વુિં વરંતુ, રેફ, રિસ -નવ અને કરશે -યાવત- કરેલ હતું, કરતા નથી અને करिंसु, न करेइ, न करिस्सइ ? કરશે નહિ ? गोयमा! एवं एएणं अभिलावेणं, जच्चेव बंधिसए ઉ. ગૌતમ ! બંધીશતકનાં વર્ણન અનુસાર અહીં પણ वत्तब्बया सच्चेव निरवसेसा भाणियब्बा, तह चेव આ અભિશાપથી બધા વર્ણન કરવા જોઈએ. તે नवदंडगसहिया एक्कारस उद्देसगा भाणियब्बा। પ્રમાણે નવ દંડક સહિત અગિયાર ઉદ્દેશક પણ - વિયા. સ. ૨૭, ૩. ?-૨૨, . -૨ અહીં કહેવા જોઈએ. ૧૨ નીવ-વીસ કુપાવ૮ ન્માન સમજ્જ પર. જીવ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટ કર્મોનાં समायरणं य સમર્જન-સમાચરણ : प. जीवा णं भंते ! पावं कम्मं कहिं समज्जिणिंसु, कहिं પ્ર. ભંતે ! જીવોએ કંઈ ગતિમાં પાપકર્મ ગ્રહણ કરેલ समायरिंसु? હતું અને કંઈ ગતિમાં આચરણ કરેલ હતું ? ૩. સોયમા! ઉ. ગૌતમ ! ૨. સ વિ તાવ તિરિવરવનોળિસુ હોન્ના, ૧. બધા જીવ તિર્યંચયોનિઓમાં હતા. २. अहवा तिरिक्खजोणिएसुयनेरइएसुय होज्जा, ૨. અથવા તિર્યંચયોનિઓમાં અને નૈરયિકોમાં હતાં, ३. अहवातिरिक्खजोणिएसुयमणुस्सेसुय होज्जा, ૩. અથવા તિર્યંચયોનિઓ અને મનુષ્યોમાં હતા. ४. अहवा तिरिक्खजोणिएसु य देवेसु य होज्जा, ૪. અથવા તિર્યંચયોનિઓ અને દેવોમાં હતા. ५. अहवा तिरिक्खजोणिएसु य नेरइएसु य ૫. અથવા તિર્યંચયોનિઓ, નૈરયિકો અને મનુષ્યોમાં મનુસ્સેસુ ય દન્ના, હતા. ६. अहवा तिरिक्खजोणिएसु य नेरइएसु य देवेसु ૬. અથવા તિર્યંચયોનિઓ, નૈરયિકો અને દેવોમાં ય હોન્ના, હતા, Page #234 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૩૧ ७. अहवा तिरिक्खजोणिएसु य मणुस्सेसु य देवेसु અથવા તિર્યંચયોનિઓ, મનુષ્યો અને દેવોમાં य होज्जा, હતા. ८. अहवा तिरिक्खजोणिएसु य नेरइएसु य ૮. અથવા તિર્યંચયોનિઓ, નૈરયિકો, મનુષ્યો मणुस्सेसु य देवेसु य होज्जा। અને દેવોમાં હતા, (ત્યારે તે-તે ગતિઓમાં તેઓએ પાપકર્મને ગ્રહણ કરેલ હતું અને આચરણ કરેલ હતું.) प. सलेस्सा णं भंते ! जीवा पावकम्म પ્ર. ભંતે ! સલેશી જીવોએ કંઈ ગતિમાં પાપકર્મને कहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? ગ્રહણ કરેલ હતું અને કંઈ ગતિમાં આચરણ કરેલ હતું ? ૩. યમ ! વે જેવા ઉ. ગૌતમ! પૂર્વવત (અહીં બધા ભંગ પ્રાપ્ત થાય છે.) રૂ. pવે હસા -ગાવ-મસ્ટ્રેસ ૩. આ પ્રમાણે કૃષ્ણલેશી જીવોથી લઈને અલેશી જીવો સુધીનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ४. कण्हपक्खिया सुक्कपक्खिया एवं -जाव- ૪. કૃષ્ણપાક્ષિક, શુક્લાસિકથી અનાકારોપયુક્ત ૬-૨૨ મારવા સુધી આ પ્રમાણેનું વર્ણન કરવું જોઈએ. v , ને મંતે ! પર્વ Í પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિકોએ પાપકર્મનું ક્યાં ગ્રહણ ___ कहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? કરેલ હતું અને ક્યાં આચરણ કરેલ હતું ? उ. गोयमा ! सब्वे वि ताव तिरिक्खजोणिएसु होज्जा, ગૌતમ ! બધા જીવ તિર્યંચયોનીમાં હતા. ઈત્યાદિ एवं चेव अट्ठ भंगा भाणियब्वा। પૂર્વવત આઠેય ભંગ અહીં કહેવા જોઈએ. एवं सब्वत्थ अट्ठ भंगा-जाव- अणागारोवउत्ता। આ પ્રમાણે સર્વત્ર અનાકારોપયુક્ત સુધી આઠ-આઠ ભંગ કહેવા જોઈએ. ૮ ૨-૨૪, પર્વ -ગાંવ- વેનિયા ૮.૨-૨૪, આ પ્રમાણે વૈમાનિકો સુધી પ્રત્યેકનાં આઠ-આઠ ભંગ જાણવાં જોઈએ. एवं णाणावरणिज्जेण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીયનાં વિષયમાં પણ આઠ-આઠ ભંગ કહેવા જોઈએ. હવે નવ-મંતર આ પ્રમાણે (દર્શનાવરણીયથી) અંતરાયકર્મ સુધી જાણવું જોઈએ. एवं एए जीवाईया वेमाणियपज्जवसाणा नव दंडगा આ પ્રમાણે જુવાદિથી વૈમાનિક સુધીએ નવદંડક મતિ હોય છે. - વિચા. સ. ૨૮, ૩. ૧, . ૨-૨૦ જરૂ. મળતર વવન વીરવંડાપવને-૮ ૫૩. અનંતરોપપન્નકાદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને कम्माण य समज्जणं समाचरणं य અષ્ટ કર્મોનું સમર્જન-સમાચરણ : प. दं.१.अणंतरोववन्नगाणं भंते! नेरइया पावं कम्म- પ્ર. ૮,૧, ભંતે! અનંતરો૫પન્નકનૈરયિકોમાં પાપકર્મોએ #હિં સમષ્નિાયુ, દિં સમાયરિંકું? ક્યાં ગ્રહણ કરેલ હતું અને ક્યાં આચરણ કરેલ હતું ? ૩. ગોયમા ! સવિતાવતિરિક્ષનળિvલુ હોન્ના, एवं एत्थ वि अट्ठ भंगा। . ગૌતમ ! તે બધા તિર્યંચયોનિઓમાં હતા ઈત્યાદિ પૂર્વોક્ત આઠેય ભંગોનું અહીં વર્ણન કરવું જોઈએ. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं अणंतरोववन्नगाणं नेरइयाईणं जस्स णं अस्थि આ પ્રમાણે અનન્તરોપપત્નક નૈરયિકોમાં લેશ્યા लेस्साईयंअणागारोवयोगपज्जवसाणंतंसबंएयाए આદિથી લઈને અનાકારોપયોગ સુધી ભંગોમાંથી भयणाए भाणियव्वं -जाव-२-२४ वेमाणियाणं। જેમાંથી જે ભંગ પ્રાપ્ત થાય છે તે બધા ભજના (વિકલ્પથી) ૬.૨-૨૪ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. णवरं-अणंतरेसु जे परिहरियव्वा ते जहा बंधिसए વિશેષ : અનન્તરોપપન્નકોમાં જે-જે પદ છોડવા तहा इहं पि। યોગ્ય છે તે-તે પદોને બંધશતકનાં અનુસાર અહીં પણ છોડી દેવા જોઈએ. एवं णाणावरणिज्जेण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં દંડક જાણવા જોઈએ. एवं -जाव- अंतराइएणं निरवसेसं । આ પ્રમાણે અંતરાય કર્મ સુધી સમગ્ર વર્ણન કરવું જોઈએ. एस वि नवदंडगसंगहिओ उद्देसओ भाणियब्बो। નવ દંડક સહિત આના પણ પૂર્ણ ઉદ્દેશક કહેવા - વિચા. સ. ૨૮, ૩. ૨, ૩. ૨-૪ જોઈએ. एवं एएणं कमेणंजहेवबंधिसएउद्देसगाणंपरिवाडी જે પ્રમાણે બંધી શતક” માં ઉદ્દેશકોની પરિપાટી तहेव इह पि अट्ठसु भंगेसु नेयब्बा। કહી છે, તે જ કમથી તે પ્રમાણે અહીં આઠેય ભંગોમાં કહેવા જોઈએ. णवर-जाणियब्वं जं जस्स अस्थि तं तस्स भाणियव्वं વિશેષ : જેમાં જે પદ સંભવ હોય, તેમાં તે જ પદ -ના- અમુિસા . અચરમ ઉદ્દેશક સુધી કહેવા જોઈએ. सब्बे वि एए एक्कारस उद्देसगा। આ પ્રમાણે એ બધા અગિયાર ઉદ્દેશક થયા. - વિયા. સ. ૨૮, ૩. રૂ-૧૨, મુ. ? ૧૪ નીવ નકવીસહુ પવને પ્રત્યે માન ૨ ૫૪. જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અકર્મોનું सम-विसम-पट्ठवण-निट्ठवणं સમ-વિષમ-પ્રવર્તન-સમાપન : ૫. નવા જ અંતે ! પાવં í કિં પ્ર. ભંતે ! શું જીવ પાપકર્મનું વેદન - १. समायं पट्ठविंसु समायं निट्ठविंसु, ૧. સમ સમયમાં જ પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે ? २. समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु, સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ३. विसमायं पट्ठविंसु समायं निट्ठविंसु, વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે ? ४. विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૪. વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ૩. મોચમા ! ૨. અત્યાચા સમયે વિંસુ સમયે ઉ. ગૌતમ ! કેટલાક જીવ (પાપકર્મનું વેદન) સમ निट्ठविंसु -जाव- ४. अत्थे गइया विसमायं સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ पट्ठविंसु विसमायं निट्ठविंसु। સમાપ્ત કરે છે -યાવતુ- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે. ૩. Page #236 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૩૩ प. से केणढेणं भंते ! एवं वुच्चइ “अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु -जाव- अत्थेगइया विसमायं पठविंस, विसमायं નિર્દેવિંસુ ?” ૩. મા ! નીવા રવિંદ quત્તા, તે નહીં१. अत्थेगइया समाउया समोववन्नगा, २. अत्थेगइया समाउया विसमोववन्नगा, ३. अत्थेगइया विसमाउया समोववन्नगा. ४. अत्थेगइया विसमाउया विसमोववन्नगा, १. तत्थ णजे ते समाउया समोववन्नगातेणंपावं कम्मं समायं पट्ठविंसु समायं निट्ठविंसु, પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – કેટલાક જીવ પાપકર્મોનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે –ચાવતુ- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે ?” ઉ. ગૌતમ ! જીવ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક જીવ સમાન આયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થાય છે, ૨. કેટલાક જીવ સમાન આયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થાય છે, ૩. કેટલાક જીવ વિષમ આયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થાય છે. ૪. કેટલાક જીવ વિષમ આયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થાય છે. તેમાંથી જે સમાન આયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે. તેમાંથી જે સમાન આયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. ૩. તેમાંથી જે વિષમ આયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે. ૪. તેમાંથી જે વિષમ આયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન પણ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે, માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – કેટલાક જીવ પાપકર્મોનું વેદન સમસમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે -પાવત- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે.” २. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा ते णं पावं कम्मंसमायंपट्ठविंसुविसमायं निट्ठविंसु, ३. तत्थ णं जे ते विसमाउया समोववन्नगा ते णं पावं कम्मविसमायंपट्ठविंसुसमायं निट्ठविंसु, ४. तत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा ते णं पावं कम्मं विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइयासमायंपट्ठविंसुसमायं निट्ठविंसु -जाव-अत्थेगइया विसमायपट्ठविंसुविसमायं નિર્વિસુ !” Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૪ ૫. સજેસ્સા નું મંતે ! નીવા પાવું માંં - किं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૩. ગોયમા ! વે એવ एवं सव्वट्ठाणेसु वि - जाव- अणागारोवउत्ता, एए सव्वे वि पया एयाए वत्तव्वयाए भाणियव्वा । વ. હું . તેડ્યા જં ભંતે ! પાવું મં किं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? उ. गोयमा ! अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जाव- अत्थेगइया विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु । एवं जहेब जीवाणं तहेव भाणियव्वं जावअणागारोवउत्ता । ૩. ૨-૨૪. -ખાવ- તેમાળિયાનું । जस्स जं अत्थि तं एएणं चेव कमेणं भाणियव्वं । जहा पावेणं दंडओ एएणं कमेणं अट्ठसु वि कम्मपगडीसु अट्ठ दंडगा भाणियव्वा जीवाईया वेमाणियपज्जवसाणा । एसो नवदंडगसहिओ पढमो उद्देसओ भाणियव्वो । · વિયા. સ. ૨૬, ૩. ?, મુ. -૬ , ખેતરોવવનાનુ પડવી સર્વભુ વાવમાંંअट्ठकम्माण य सम-विसम-पट्ठवण-निट्ठवणं૧. ** अणंतरोववन्नगा णं भंते! नेरइया पावं कम्मंकिं समायं पट्ठविंसु समायं निट्ठविंसु - जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૫૫, દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! શું સલેશી જીવ પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે –યાવત્-વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે? ઉ. ગૌતમ ! પૂર્વવત્ સમજવું જોઈએ. આ પ્રમાણે બધા સ્થાનોમાં અનાકારોપયુક્ત સુધી જાણવું જોઈએ. આ બધા પદોમાં આ જ વર્ણન કરવું જોઈએ. પ્ર. દ.૧. ભંતે ! શું નૈયિક પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે –યાવત્-વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! કેટલાક નૈયિક પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -યાવત્- કેટલાક નૈરયિક વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. આ પ્રમાણે જેમ સામાન્ય જીવોનું વર્ણન કર્યું તે પ્રમાણે અનાકારોપયુક્ત નૈયિકોનાં સંબંધમાં જાણવું જોઈએ. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પરંતુ જેમાં જે પદ પ્રાપ્ત થાય છે તેને આજ ક્રમમાં કહેવા જોઈએ. જે પ્રમાણે પાપકર્મનાં સબંધમાં દંડક કહ્યા આજ ક્રમમાં સામાન્ય જીવાદિથી વૈમાનિકો સુધી આઠેય કર્મપ્રકૃતિઓનાં સંબંધમાં આઠ-આઠ દંડક કહેવા જોઈએ. આ પ્રમાણે નવદંડક સહિત આ પ્રથમ ઉદ્દેશક કહેવો જોઈએ. અનંતરો૫૫ન્નક આદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અષ્ટ કર્મોનું સમ-વિષમ-પ્રવર્તન સમાપન : પ્ર. દં.૧. ભંતે ! શું અનન્તરોપપન્નક નૈયિક સમ સમયમાં પાપકર્મનું વેદન પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -યાવત્- વિષમ સમયમાં વેદન પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે? For Private Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૩૫ उ. गोयमा ! अत्थेगइया समायं पट्ठविंसु, समायं निठविंसु, अत्थेगइया समायं पठविंसु, विसमायं निट्ठविंसु। प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ “अत्थेगइया समायं पट्ठविंसु समायं निट्ठविंसु अत्थेगइया समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु?" उ. गोयमा! अणंतरोववन्नगा नेरइया दुविहा पण्णत्ता, તે નહીં१. अत्थेगइया समाउया समोववन्नगा, २. अत्थेगइया समाउया विसमोववन्नगा। १. तत्थ णं जे ते समाउया समोववन्नगा ते णं पावं कम्मं समायं पट्ठविंसु समायं निट्ठविंसु। २. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा ઉં. ગૌતમ! કેટલાક અનંતરો૫૫ન્નક નૈરયિક પાપકર્મનું સમ સમયમાં વેદન કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે. કેટલાક સમ સમયમાં વેદન પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કેટલાક સમ સમયમાં વેદના પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે? કેટલાક સમ સમયમાં વેદના પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે?” ગૌતમ ! અનંતરો૫૫ન્નક નૈરયિક બે પ્રકારનાં કહ્યા છે. જેમકે – ૧. કેટલાક સમાયુવાળા છે અને સમ સમયમાં ઉત્પન્ન થનાર છે. ૨. કેટલાક સમાયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે. ૧. તેમાંથી જે સમાયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે. તેમાંથી જે સમાયુવાળા છે અને વિષમ સમયમાં ઉત્પન્ન થનાર છે, તે પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – કેટલાક સમ સમયમાં વેદન પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે, કેટલાક સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે.” પ્ર. ભંતે ! શું સલેશી અનંતરોપપન્નક નૈરયિક પાપકર્મનું વેદન સમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે -વાવ- વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે ? ઉ. ગૌતમ ! સંપૂર્ણ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. આ પ્રમાણે અનાકારોપયુક્ત (નરયિકો) સુધી સમજવું જોઈએ. ते णं पावं कम्मं समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइया समायंपट्ठविंसु, समायंनिट्ठविंसु अत्थेगइया समायं पट्ठविंसु विसमायं નિર્વિસુ ” प. सलेस्सा णं भंते! अणंतरोववन्नगा नेरइया पावं कम्म किं समायं पट्ठविंसु समायं निलविंसु -जावविसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૩. સોયમા ! વે જેવા एवं -जाव- अणागारोवउत्ता। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ હું ૨-૨૪, gવે મનમાલિમ્બા- માળિTI ૬.૨-૨૪. આ પ્રમાણે અસુરકુમારોથી વૈમાનિકો સુધી પણ કહેવું જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स भाणियव्वं । વિશેષ : જેમાં જે પદ પ્રાપ્ત થાય છે તે જ કહેવા જોઈએ. एवं णाणावरणिज्जे ण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં સંબંધમાં પણ દંડક કહેવા જોઈએ. एवं निरवसेसं -जाव- अंतराइएणं । આ પ્રમાણે અંતરાય કર્મ સુધી બધા પાઠ કહેવા - વિચા. સ. ૨૬, ૩. ૨, ૩. ૨-૭ જોઈએ. एवं एएणंगमएणं जच्चेवबंधिसए उद्देसगपरिवाडी આ પ્રમાણે આજ આલાપકનાં ક્રમથી જેમ सच्चेव इह विभाणियब्वा-जाव- अचरिमो ति। બંધીશતકમાં ઉદ્દેશકોની પરિપાટી કહી છે અહીં પણ તેવી જ રીતે અચરમઉદ્દેશક સુધી કહેવી જોઈએ. अणंतरउदेसगाणं पउण्ह वि एक्का वत्तव्वया। અનત્તર સંબંધી ચાર ઉદ્દેશકોનું વર્ણન એક સમાન કરવું જોઈએ. सेसाणं सत्तण्हं एक्का बत्तबया। બાકી સાત ઉદેશકોનું વર્ણન એક સમાન કરવું - વિચા. સ. ૨૧, ૩. રૂ-૧૨, સુ. ? જોઈએ. ૬. વીતતુ યા વિમા યેય પ્રવ- પ. ચોવીસ દેડકોમાં બંધાયેલ પાપકર્મોનાં વેદનનું પ્રરુપણ: ૪ ૨-૨૦, શેરથા સત્ય સમયે ને પ વાગ્યે વષ્ન, ૧-૨૦. નૈરયિકોથી પંચેદ્રિયતિર્યંચયોનિઓ સુધીનો દંડકોમાં જે સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે, तत्थगया वि एगइया वेयणं वेयंति, (તેનું ફળ) કેટલાક તેજ ભવમાં વેદન કરે છે, अन्नत्थगया वि एगइया वेयणं वेयंति, કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. -जाव-पंचेंदिय तिरिक्खजोणियाणं । दं. २१. मणुस्साणं सया समियं जे पावे कम्मे कज्जइ, દ.૨૧, મનુષ્યોનું જે સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે. इहगया वि एगइया वेयणं वेयंति, (તેનું ફળ) કેટલાક તેજ ભવમાં વેદન કરે છે, अन्नत्थगया वि एगइया वेयणं वेयंति । અને કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. मणुस्सवज्जा सेसा एक्कगमा। મનુષ્યોનાં સિવાય બાકી આલાપક સમાન સમજવા જોઈએ. ૨ ૨૨-૨૪, ને તેવા ૩ોવવના, ૮.૨૨-૨૪, ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થયેલ દેવોમાં જે कप्पोववन्नगा विमाणोववन्नगा, કલ્પોપપન્નક હોય કે વિમાનોપપન્નક હોય, चारोववन्नगा चारट्ठिइया, જે ચારો૫૫નક દેવોમાં ચાર સ્થિત હોય, गइरइया गइसमावन्नगा, ગતિશીલ હોય કે સતત ગતિશીલ હોય, तेसि णं देवाणं सया समियं जे पावे कम्मे कज्जइ, તે દેવોનાં સદા પરિમિત પાપકર્મનો બંધ થાય છે. तत्थगया वि एगइया वेयणं वेयंति, તેનું ફળ કેટલાક દેવ તેજ ભવમાં વેદન કરે છે અને अन्नत्थगया वि एगइया वेयणं वेयंति'। કેટલાક ભવાન્તરમાં વેદન કરે છે. - ટા , મ. ૨, ૩. ૨, મુ. ૬ ૭ ૧. ચોવીસ દંડકોના ક્રમાનુસાર આ પાઠ વ્યવસ્થિત કરેલ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ५७. ओहिया बंध भेयाજે વધે, दुविहे बंधे पण्णत्ते, तं जहा ૨. વેખ્તબંધે સેવ, . ५८. इरियावहिय-संपराइयपडुच्च बंध भेया ૧. વિદે જં ભંતે ! વંથે પળત્તે ? ટાળ. ૬. ↑, સુ. ૭ ૨. दोस बंधे चेव । २ ઠામાં ઞ. ૨, ૩. ૪, મુ. o ૦૭ ૩. ગોયમા ! ધ્રુવિષે વંધે પળત્તે, તં નહા . ફરિયાવહિયા વંધે ય, ૨. મંપરાયવંધે ય - વિયા. સ. ૮, ૩. ૮, સુ. શ્ ५९. विविहावेक्खया वित्थरओ इरियावहियबंधसामित्तंप. इरियावहियं णं भंते ! कम्मं किं नेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ, तिरिक्खजोणिणी बंधइ, मस्सो बंधइ, मणुस्सी बंधइ, તેવો બંધ, તેવી વંધઽ ? ૩. ગોયમા ! નો મેરો બંધર, સમ. સમ. ?, સુ. ૨૬ (૦) ઝાળ. ૨, મુ. ૬૬૩ नो तिरिक्खजोणिओ बंधइ, नो तिरिक्खजोणिणी વંધર, नो देवो बंधइ, नो देवी बंधइ, पुव्वपडिवन्नए पडुच्च मणुस्सा य मणुस्सीओ य बंधंति, ?. ૨. पडिवज्जमाणए पडुच्च ૨. મનુસો વા વંધર, ૨. મજુસ્સા વા વંધર, રૂ. મજુસ્સા વા વંયંતિ, ૪. મજુસ્લીમો વા વંયંતિ, ५. अहवा मणुस्सो य मणुस्सी य बंधइ, ૬. અહવા મનુસ્સો ય, મનુસ્મીત્રો ય બંધતિ, ૭. અહવા મનુસ્સા ય, મનુસ્તી ય બંધર, ૫૭. સામાન્યતઃ બંધનાં ભેદ : બંધ એક છે, બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પ્રેય બંધ, ૫૮. (વ) સમ. સમ. ૨, મુ. રૂ પ્ર. ઉ. ૨. દ્વેષ બંધ. ઈર્યાપથિક અને સાંપરાયિકની અપેક્ષાએ બંધનાં ભેદ : ભંતે ! બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. ઈર્યાપથિક બંધ, ૨. સાંપરાયિક બંધ. ૧૫૩૭ ૫૯. વિવિધ અપેક્ષાથી વિસ્તૃત ઈર્યાપથિક બંધ સ્વામિત્વ : પ્ર. ભંતે ! ઈર્યાપથિક કર્મ શું નૈયિક બાંધે છે, તિર્યંચયોનિક બાંધે છે, તિર્યંચાણી બાંધે છે, મનુષ્ય બાંધે છે, મનુષ્યાણી બાંધે છે, દેવ બાંધે છે કે દેવી બાંધે છે ? ઉ. ગૌતમ ! ઈર્યાપથિક કર્મ નૈયિક બાંધતા નથી. તિર્યંચયોનિક બાંધતા નથી, તિર્યંચાણી બાંધતી નથી, દેવ બાંધતા નથી અને દેવી પણ બાંધતી નથી, પરંતુ પૂર્વ પ્રતિપત્નકની અપેક્ષાએ આને મનુષ્ય . પુરુષ બાંધે છે અને મનુષ્યાણી બાંધે છે, પ્રતિપદ્યમાનની અપેક્ષાએ : ૧. મનુષ્ય - પુરુષ બાંધે છે. ૨. મનુષ્યાણી બાંધે છે, ૩. ઘણા બધા મનુષ્ય પુરુષ બાંધે છે, ૪. ઘણી બધી મનુષ્યાણી બાંધે છે, ૫. અથવા એક મનુષ્ય-પુરુષ અને એક મનુષ્યાણી બાંધે છે, ૬. અથવા એક મનુષ્ય-પુરુષ અને ઘણી બધી મનુષ્યાણી બાંધે છે, ૭. અથવા ઘણા મનુષ્ય પુરુષ અને એક મનુષ્યાણી બાંધે છે, Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩૮ ८. अहवा मणुस्सा य, मणुस्सीओ य बंधंति । ૬. તંમંતે !જિત્થી બંધ, પુરિતો બંધવ, નવુંસો બંધર, ओ बंधंति, पुरिसा बंधंति, नपुंसगा बंधंति, નો ત્યી, નો પુરિો, નો નપુંસનો વંધર ? ૩. ગોયમા ! તો રૂથી વંધર, નો રિસો બંધર, નો नपुंसगो बंधइ, नो इत्थीओ बंधंति, नो पुरिसा વંયંતિ, નો નપુંસના વંયંતિ, ૬. નો રૂત્યી, નો રિસો, નો નપુંસો બંધર, पुव्व पडिवन्नए पडुच्च अवगयवेदा बंधंति, पडिवज्जमाणए य पडुच्च अवगयवेदो वा बंधइ, अवयवेदा वा बंधंति । जइ भंते! अवगयवेदो वा बंधइ, अवगयवेदा वा વંયંતિ, તં મંતે ! િ છુ. इत्थीपच्छाकडो बंधइ, २. पुरिसपच्छाकडो बंधइ, ३. नपुंसकपच्छाकडो बंधइ, ૪. इत्थीपच्छाकडा बंधंति, ५. पुरिसपच्छाकडा बंधंति, ६. नपुंसकपच्छाकडा बंधंति, ૭. ૮. ૨. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडो य ધડ, अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडा य વંયંતિ, अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडो य बंधइ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮. અથવા ઘણા મનુષ્ય પુરુષ અને ઘણી મનુષ્યાણી બાંધે છે. પ્ર. ભંતે ! (શું ઈર્ષાપથિક કર્મ બંધ) સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે કે નપુંસક બાંધે છે, સ્ત્રીઓ બાંધે છે, પુરુષ બાંધે છે કે નપુંસક બાંધે છે કે નો સ્ત્રી, નો પુરુષ, નો નપુંસક બાંધે છે ? ઉ. ગૌતમ ! આને સ્ત્રી બાંધતી નથી, પુરુષ બાંધતા નથી, નપુંસક બાંધતા નથી. સ્ત્રીઓ બાંધતી નથી, પુરુષો બાંધતા નથી અને નપુંસક પણ બાંધતા નથી. પરંતુ નો સ્ત્રી, નો પુરુષ અને નો નપુંસક બાંધે છે. પૂર્વ પ્રતિપન્નકની અપેક્ષાએ વેદરહિત ઘણા જીવ બાંધે છે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ વેદ રહિત (એક)જીવ પણ બાંધે છે અને (ઘણા) વેદરહિત જીવ પણ બાંધે છે. પ્ર. ભંતે ! જો વેદરહિત એક જીવ કે વેદરહિત ઘણા જીવ (ઈર્યાપથિક કર્મ) બાંધે છે તો ભંતે ! શું - ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. ૯. For Private Personal Use Only સ્ત્રી-પશ્ચાત્ત્કૃત જીવ (જે જીવ ભૂતકાળમાં સ્ત્રીવેદી હતા, હવે વર્તમાન કાળમાં અવેદી થઈ ગયા છે) બાંધે છે ? પુરુષ-પશ્ચાત્કૃત જીવ (જે જીવ પહેલાપુરુષવેદી હતા, હવે અવેદી થઈ ગયા છે) બાંધે છે ? નપુંસક-પશ્ચાત્કૃત જીવ (જે પહેલા નપુંસકવેદી હતા, હવે અવેદી થઈ ગયા છે) બાંધે છે ? સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? પુરુષ પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? અથવા એક સ્ત્રી-પશ્ચાતકૃત જીવ અને પુરુષ પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે ? અથવા એક સ્ત્રી-પશ્ચાત્યંત જીવ ઘણા પુરુષ પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? અથવા ઘણા સ્ત્રીપશ્ચાત્ત્કૃત જીવ અને એક પુરુષ પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે ? Page #242 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન १०. अहवा इत्थीपच्छाकडा य पुरिसपच्छकडा य बंधंति, ११. अहवा इत्थीपच्छाकडो य, नपुंसक पच्छाकडो य बंधइ, १२. अहवा इत्थीपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, १३. अहवा इत्थीपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, १४. अहवा इत्थीपच्छाकडो य, नपुंसकपच्छाकडो ય સંધર, १५. अहवा पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ, १६. अहवा पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, १७. अहवा पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, १८. अहवा पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडा य बंधंति, १९. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ । २०. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, २१. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, २२. अहवा इत्थीपच्छाकडो य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधंति, २३. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडो य बंधइ, २४. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडो य, नपुंसकपच्छाकडा य बंधंति, ૧૫૩૯ ૧૦. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ અને ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૧. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૨. અથવા એક સ્ત્રીપશ્ચાત્યંત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૩. અથવા ઘણા સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ અને એક નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૪. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૧૫. અથવા એક પુરુષ પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે ? ૧૬. અથવા એક પુરુષ પશ્ચાદ્ભુત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૭. અથવા ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૧૮. અથવા ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૧૯. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ, એક પુરુષ પશ્ચાત્યંત જીવ અને એક નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ૨૦. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ, એક પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે ? ૨૧. અથવા એક સ્ત્રી પશ્ચાત્યંત જીવ, ઘણા પુરુષ પશ્ચાદ્ભૂત જીવ અને એક નપુંસક પશ્ચાત જીવ બાંધે છે ? ૨૨. અથવા એક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ, ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે. ૨૩. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, એક પુરુષ પશ્ચાત્ત્કૃત જીવ અને એક નપુંસક પશ્ચાત્યંત જીવ બાંધે છે. ૨૪. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, એક પુરુષ પશ્ચાત્ત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાદ્ભૂત જીવ બાંધે છે. For Private Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २५. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडो य बंधइ, ૨૬. २६. अहवा इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडा य बंधंति ? ૩. નયમ . ત્મિપછીકો વિ વંધક્ -ના २६. अहवा इत्थिपच्छाकडा य पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडा य बंधंति । ૫. તે અંતે ! . વિ વંધી, વંધ, વંfધરસ, ૨. વંધી, વંધ૬, ન વંધસે, રૂ. વંધી, ન વંધ, વંધિમ્સ, ૪. વંધી, ન વંધ, ન વંધસ, ૬. ન વંધી, વંધ૬, વંધસ૬, ૬. ન વંધી, વંધ, ન વંધિસ૬, ૭. વંધી, ન વંધવું, વંથિસ, ૮. ન વંધી, ન વંધ૬, ન વંધસ? ૩. સોયમા ! ભવારિસ પડુ ૬. અલ્યા, વંધી, વંધ, વંધિરૂ ગાવ ૨૫. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને એક નપુંસક પશ્ચાત્કૃત જીવ બાંધે છે. અથવા ઘણા સ્ત્રી પશ્ચાતુકૃત જીવ, ઘણા પુરુષપશ્ચાતુકૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્ત જીવ બાંધે છે ? ઉ. ગૌતમ! ૧. (ઈયપથિક કર્મ) ૧. સ્ત્રી પશ્ચાતુકૃત જીવ પણ બાંધે છે -ચાવતુ- ૨૬. ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, ઘણા પુરુષ પશ્ચાત્કૃત જીવ અને ઘણા નપુંસક પશ્ચાત્કૃત જીવ પણ બાંધે છે. (આ પ્રમાણે છવ્વીસ ભંગ અહીં ઉત્તરમાં પણ કહી દેવા જોઈએ.) પ્ર. ભંતે ! શું જીવે (ઈપથિક કર્મ) ૧, બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૨. બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ. ૩ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે. ૪. બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ. ૫. બાંધેલ નથી, બાંધે છે અને બાંધશે, ૬. બાંધેલ નથી, બાંધે છે અને બાંધશે નહિ, ૭. બાંધેલ નથી, બાંધતા નથી અને બાંધશે. ૮. બાંધેલ નથી. બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ભવાકર્ષની અપેક્ષાએ : ૧. કેટલાક જીવે બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે -વાવ૮. કેટલાક જીવે બાંધેલ નથી, બાંધતા નથી અને બાંધશે નહિ. ગ્રહણાકર્ષની અપેક્ષાએ : ૧-૫. કેટલાક જીવે બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. આ પ્રમાણે ચાવતુ- કેટલાક જીવે બાંધેલા નથી, બાંધે છે અને બાંધશે કહેવું જોઈએ. ૬. પરંતુ બાંધેલ નથી, બાંધે છે અને બાંધશે નહિ આ છઠ્ઠો ભંગ કહેવો ન જોઈએ. ૭. કોઈ એક જીવે બાંધેલ નથી, બાંધતા નથી અને બાંધશે. ૮. કોઈ એક જીવે બાંધેલ નથી, બાંધતા નથી અને બાંધશે નહિ. ८. अत्थेगइए न बंधी, न बंधइ, न बंधिस्सइ। गहणागरिसं पडुच्च૨-૬. મારૂધંધા, વંધઃ, વંfધસ ઇવે-નાअत्थेगइए न बंधी, बंधइ, बंधिस्सइ । ૬. ચેવ જે ન વંધી, વંધ૬, ન વંઘરૂ . ૭. અત્યારૂપ ન વંધી, ન વંધ, વંધિ | ८. अत्थेगइए न बंधी, न बंधइ, न बंधिस्सइ । - વિચા. સ. ૮, ૩. ૮, સુ. ૨૨-૧૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૪૧ ૬૦. ફરિયાદમાં જુજ સિજજવલિયા देससवाइयबंध परूवर्णप. तं भंते ! किं साईयं सपज्जवसियं बंधइ, साईयं अपज्जवसियं बंधइ, अणाईयं सपज्जवसियं बंधइ, अणाईयं अप्पज्जवसियं बंधइ? उ. गोयमा ! साईयं सपज्जवसियं बंधइ, नो साईयं अपज्जवसियं बंधइ, नो अणाईयं सपज्जवसियं बंधइ, नो अणाईयं अपज्जवसियं बंधइ । प. तं भंते ! किं देसेणं देसं बंधइ, देसेणं सव्वं बंधइ, सवेणं देसं बंधइ, सव्वेणं सव्वं बंधइ ? ૩. ગયા ! નો મેસેજ સં વંધ, नो देसेणं सत्वं बंधइ, नो सब्वेणं देसं बंधइ, सब्वेणं सव्वं बंधइ। - વિયા. સ. ૮, ૩. ૮, યુ. ૨૫-૧૬ ૬૨. વિવિહાવેવાય વિત્યરમો પરાધમત્તે- प. संपराइयं णं भंते ! कम्मं किं नेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ, तिरिक्खजोणिणी बंधइ, मणुस्सो बंधइ, मणुस्सी बंधइ, देवो बंधइ, देवी बंधइ ? ૩. કોચમા ! નેરો વિ વંધક્ -ગાવ- હેવી વિ વંધા 6. ઈર્યાપથિક બંધની અપેક્ષાએ સાદિ સપર્યવસિતાદિ અને દેશસર્વાદિ બંધ પ્રરુપણ : પ્ર. ભંતે ! જીવ ઈર્યાપથિક કર્મ શું સાદિસપર્યવસિત બાંધે છે, સાદિ અપર્યવસિત બાંધે છે, અનાદિસપર્યવસિત બાંધે છે કે અનાદિ- અપર્યવસિત બાંધે છે ? ઉ. ગૌતમ! જીવ (ઈર્યાપથિક કર્મ) સાદિસપર્યવસિત બાંધે છે, પરંતુ સાદિઅપર્યવસિત બાંધતા નથી, અનાદિસપર્યવસિત બાંધતા નથી અને અનાદિ અપર્યવસિત પણ બાંધતા નથી. પ્ર. ભંતે ! જીવ (ઈર્યાપથિક કર્મ) દેશથી આત્માનાં દેશને બાંધે છે, દેશથી સર્વને બાંધે છે, સર્વથી દેશને બાંધે છે કે સર્વથી સર્વને બાંધે છે ? ઉ. ગૌતમ ! તે (ઈપથિક કર્મ) દેશથી દેશને બાંધતા નથી, દેશથી સર્વને બાંધતા નથી, સર્વથી દેશને બાંધતા નથી, પરંતુ સર્વથી સર્વને બાંધે છે. ૬૧. વિવિધ અપેક્ષાથી વિસ્તૃત સાપરાયિક બંધ સ્વામિત્વ: પ્ર. ભંતે ! સાંપરાયિક કર્મ નૈરયિક બાંધે છે, તિર્યંચયોનિક બાંધે છે. તિર્યંચાણી બાંધે છે. મનુષ્ય બાંધે છે, મનુષ્યાણી બાંધે છે, દેવ બાંધે છે કે દેવી બાંધે છે ? ઉ. ગૌતમ! નૈરયિક પણ બાંધે છે -યાવત- દેવી પણ બાંધે છે. પ્ર. ભંતે ! (સાંપરાયિક કર્મ) શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે છે, નપુંસક બાંધે છે કે નો સ્ત્રી-નો પુરુષ- નો નપુંસક બાંધે છે ? ઉ. ગૌતમ ! સ્ત્રી પણ બાંધે છે -વાવ- નો સ્ત્રી નોપુરુષ-નો નપુંસક પણ બાંધે છે. અથવા અવેદી એક જીવ પણ બાંધે છે. અથવા અવેદી ઘણા જીવ પણ બાંધે છે. પ્ર. ભંતે ! જો વેદ રહિત એક જીવ અને વેદરહિત ઘણા જીવ સાંપરાયિક કર્મ બાંધે છે તો શું - ભંતે ! प. तंभंते! किं इत्थी बंधइ, पुरिसो बंधइ, नपुंसगो बंधइ -जाव- नो इत्थी नो पुरिसो नो नपुंसगो बंधइ ? ૩. ગોયમ! ત્યવિવંધ -જાવનનો ત્યિ નો પુરિસો नो नपुंसगो वि बंधइ । अहवा अवगयवेयो य बंधइ, अहवा अवगयवेया य बंधंति । प. जइ णं भंते ! अवगयवेयो य बंधइ, अवगयवेया य વંયંતિ, તે મંતે ! - Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૨ १. इत्थीपच्छाकडो बंधइ, पुरिसपच्छाकडो बंधइ, નવુંતાપછાડો બંધઽ ? -ગાવ- ૨૬. હવા इत्थीपच्छाकडा य, पुरिसपच्छाकडा य, नपुंसकपच्छाकडा य बंधंति ? उ. गोयमा ! एवं जहेव इरियावहिया बंधगस्स तहेव નિરવસેસ -નાવ- (૨૬) અહવા ફીપછાડત 7, पुरिसपच्छाकडा य, नपुंसगपच्छाकडा य बंधंति । પ. તે મંતે ! છુ. વિ વંધી, વંધર, વંધિસ્તર, ૨. બંધી, લંધર, ન વંધિસ્તર, રૂ. વંધી, ન બંધર, સંધિસ્તર, ૪. બંધી, ન બંધ૬, ૬ વંધિસ્તર ? ૩. ગોયમા ! ૨. ત્યે બંધી, ગંધર, વંધિસ્તરૂ, ૨. અત્યે રૂ બંધી, વંધર, ન વંધિસ્તર, રૂ. અત્યેશ બંધી, ન વંધર, વંધિસ્તર, ૪. અત્યેાપ વધી, વંધર, ન વંધિસ્તર । વિયા. સ. ૮, ૩. ૮, મુ. ૨૭-૨૦ ૬૨. સંપાડ્યબંધ પડુ સાવિત્તપન્નવસિયાક્ ટેમસવાય ૬૨. बंधपरूवणं प. तं भंते ! किं साईयं सपज्जवसियं बंधइ - जावअणाईयं अपज्जवसियं बंधइ ? - उ. गोयमा ! साईयं वा सपज्जवसियं बंधइ, अणाईयं वा सपज्जवसियं बंधइ, अणाईयं वा अपज्जवसियं बंध, णो चेवणं साईयं अपज्जवसियं बंधइ । ૬. तं भंते! किं देसेणं देसं बंधइ - जाव- सव्वेणं सव्वं વંધઽ ? ૩. ગોયમા ! તું બહેવ ફરિયાવહિયા ધાસ -ખાવसव्वेण सव्वं बंधइ । વિયા. સ. ૮, ૩. ૮, મુ. ૨૧-૨૨ - દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. સ્ત્રી પશ્ચાદ્ભુત જીવ બાંધે છે, પુરુષ પશ્ચાત્કૃત જીવ બાંધે છે કે નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? -યાવ- ૨૬. અથવા ઘણા સ્ત્રી પશ્ચાત્કૃત જીવ, ઘણા પુરુષ પશ્ચાદ્ભૂત જીવ અને ઘણા નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ઈર્યાપથિક કર્મબંધનાં સંબંધમાં છવ્વીસ (૨૬)ભંગ કહ્યા છે, તે પ્રમાણે અહીં પણ સમ્પૂર્ણ બધા ભંગ કહેવા જોઈએ. -યાવત્-(૨૬) અથવા ઘણા સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ, ઘણા પુરુષ પશ્ચાદ્ભુત જીવ અને ઘણા નપુંસક પશ્ચાદ્ભુત જીવ બાંધે છે. પ્ર. ભંતે ! ૧. સાંપરાયિક કર્મ : ૧. કેટલાક જીવ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે ? ૨. બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ ? ૩. બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે ? ૪. બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે નહિ ? ઉ. ગૌતમ ! ૧. કેટલાક જીવ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે. ૨. કેટલાક જીવ બાંધેલ હતું, બાંધે છે અને બાંધશે નહિ, ૩. કેટલાક જીવ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે, ૪. કેટલાક જીવ બાંધેલ હતું, બાંધતા નથી અને બાંધશે પણ નહિ. સાંપરાયિક બંધની અપેક્ષાએ સાદિ સપર્યવસિતાદિ અને દેશ સર્વાદિ બંધ પરુપણ : પ્ર. ભંતે ! સાંપરાયિક કર્મ શું સાદિ-સપર્યવસિત બાંધે છે -યાવ- અનાદિ અપર્યવસિત બાંધે છે ? ઉ. ગૌતમ ! સાંપરાયિક કર્મ સાદિ-સપર્યવસિત બાંધે છે, અનાદિ-સપર્યવસિત બાંધે છે. અનાદિઅપર્યવસિત બાંધે છે, પરંતુ સાદિ-અપર્યવસિત બાંધતા નથી. પ્ર. ભંતે ! સાંપરાયિક કર્મ દેશથી આત્માનાં દેશને બાંધે છે -યાવ- સર્વથી સર્વને બાંધે છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે ઈર્ષ્યાપથિક કર્મ બંધનાં સંબંધમાં કહ્યું, તે પ્રમાણે -યાવ- સર્વથી સર્વને બાંધે છે. એમ કહેવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.cirg Page #246 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૪૩ ६३. दव्वभावबंधरूवं बंधस्स भेय जुयं ૩. દ્રવ્ય-ભાવ બંધરુપ બંધનાં બે ભેદ : ૫. વિદે i મંત ! વંધે છUત્તે ? પ્ર. ભંતે ! બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? . उ. मागंदियपुत्ता ! दुविहे बंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. શ્વવંધે ૧, ૨. ભાવવંધે ચા ૧. દ્રવ્ય બંધ, ૨. ભાવ બંધ. प. दव्वबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભલે ! દ્રવ્યબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा ઉ. માકંદિકપુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ચાવધે , ૨. વીસાવંધે યા ૧. પ્રયોગબંધ, ૨. વિસસાબંધ. प. वीससाबंधेणं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! વિસસાબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સાચવીસાવંધે ચ, ૨. બાવીસસર્વિધેયા ૧. સાદિ વિસસા બંધ, ૨. અનાદિવિસસાબંધ. . થોડવંધે મંતે ! વિષે પvyત્તે? પ્ર. ભંતે ! પ્રયોગબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा - ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિઢિવંધવિંધે ૧, ૨. જિયવંધળવંધે ચ | ૧. શિથિલ- બંધન બંધ, ૨. ગાઢ બંધન બંધ. प. भावबंधे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. મiવિચપુરા ! વિદે , નીં ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મૂત્રવિંધે ૧, ૨. ઉત્તરપશિવં ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તરપ્રકૃતિ બંધ. - વિ. સ. ૧૮, ૩. ૩, મુ. ૨૦-૧૪ ६४. चउवीसदंडएसु भावबंधपरूवणं ૬૪, ચોવીસ દંડકોમાં ભાવબંધનું પ્રાણ : . હે , નેરા અંતે ! વિદે ભાવવંદે guત્તે ? પ્ર. ૮,૧, ભંતે ! જ્ઞાનાવરણીય કર્મના ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? . નાદિયપુ ! દુવિ માવલંબે પત્તે, તે નર્ટી - ઉ. માકંદિક પુત્ર! તે ભાવબંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મૂત્રવિંધે ય , ૨. ઉત્તરવિંધે ય . ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. ઢં. ૨-૨૪, પર્વ -નવ-માળિયા ૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ભાવ - વિચા. સ. ૨૮, ૩. રૂ, સુ. -૧૬ બંધનાં વિષયમાં કહેવું જોઈએ. ૬. નીવ-વીસલેંડપણુ સાવધ પ્રવ- પ. જીવ ચોવીસ દંડકોમાં અકર્મોનું ભાવબંધનું પ્રરુપણ : પ. નાવિરળિક્નસ મંત!Hસ વિભાવવંધે પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મના ભાવબંધ કેટલા પ્રકારનાં પUUત્તે? કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे भावबंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! તે ભાવ બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. મૂત્રવિંધે ૧, ૨. ઉત્તરપાડવંજે જ ! ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. प. द.१.नेरइयाणं भंते ! नाणावरणिज्जस्स कम्मस्स પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જીવોનાં જ્ઞાનાવરણીય કર્મનાં कइविहे भाव बंधे पण्णत्ते? ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. मागंदियपुत्ता ! दुविहे भावबंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! તેનાં ભાવબંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મૂત્રવિંધે ૧, ૨, ૩ત્તરવિંધે ચા ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. હૃ. ૨-૨૪. g -Mવિ- નાળિયો ૮. -૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. जहा नाणावरणिज्जेणं दंडओ एवं -जाव જે પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મ સંબંધી દંડક કહ્યા છે अतंराइएणं भाणियब्बो। તે પ્રમાણે અંતરાય કર્મ સુધી (દેડક) કહેવા જોઈએ. - વિચા. સ. ૨૮, ૩. ૩, સુ. ૨૭-૨૦ ६६. तिविहबंधभेया चउवीसदंडएसु य परूवर्ण છ, ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : ૫. વિદે અંતે ! વંદે gov? પ્ર. ભંતે ! બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. મા! તિવિદે પvorQ, તે નહીં ઉ. ગૌતમ ! બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નીવMયોજાવંધે, ૨. આંતરવંધે, રૂ. ૫રં૫રવંધે ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. 1. ૨. નેર મંત ! વિદે વંધે પરે ? પ્ર. ૬.૧, ભંતે! નૈરયિક જીવોનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમ ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રણ પ્રકારનાં) છે. ૮. ૨-૨૪, પર્વ -નવ-માળિયા ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું - વિચા. સ. ૨૦, ૩. ૭, કુ. ૨-૩ જોઈએ. ૬૭. મને સિવિખેવા પકવીપકુપવો- ૭. અષ્ટ કર્મોનું ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स कइविहे बंधे પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મના બંધ કેટલા પ્રકારનાં પરે ? કહ્યા છે ? उ. गोयमा ! तिविहे बंधे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! તે બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નીવMવંધે. ૨. મviતરવંધે, રૂ. પરંપરર્વા ૧. જીવપ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. प. द. १. नेरइयाणं भंते ! णाणावरणिज्जस्स कम्मस्स પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિકોનાં જ્ઞાનાવરણીય કર્મના कइविहे बंधे पण्णत्ते? બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમ ! જેવ! ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રિવિધ બંધ થાય છે) ૨-૨૪, પર્વ -નાવિ- માળિયા ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી (બંધ) સમજવું જોઈએ. -ગાવ- અંતરાત્તા આ પ્રમાણે (દર્શનાવરણીયથી) અંતરાય કર્મ - વિચા. સ. ૨૦, ૩. ૭, સુ. ૪-૭ સુધીનાં બંધના વિષયમાં જાણવું જોઈએ. ૬૮, પાવરબિઝાઇમ્પ૩પ વેધમેતિ વાસકુ ૬૮. ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય આદિ કર્મોનાં ત્રિવિધબંધ य परूवणं ભેદ અને ચોવીસ દેડકોમાં પ્રરુપણ : प. णाणावरणिज्जोदयस्स णं भंते ! कम्मस्स कइविहे પ્ર. ભંતે ! ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મના બંધ बंधे पण्णत्ते? કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #248 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૪૫ ૩. જયા ! તિવિદે વંધે પUત્તે, તે નહ ઉ. ગૌતમ ! તે ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. નીવયોવંધે, ૨. મiતરવંધે, રૂ. ૫રં૫રવંધે ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. હું ૨. પર્વ નેફાન સિા ૬.૧. આ પ્રમાણે નૈરયિકોનાં વિષયમાં જાણી લેવું જોઈએ. ૯. ૨-૨૪. પર્વ -ગાવ- રેસાવાળા ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી પણ જાણી લેવું જોઈએ. ઉં -નવિ- અંતરત્યક્ષ આ પ્રમાણે ઉદય પ્રાપ્ત (દર્શનાવરણીયથી) -વિયા. સ. ૨૦, ૩. ૭, મુ. ૮-૧ અંતરાય કર્મ સુધીના વિષયમાં પણ કહેવું જોઈએ. ૬૬. પાસાસુ સારતમefજન્મ સ્મસ છ૯. ચોવીસ દંડકોમાં દર્શનચારિત્ર મોહનીય કર્મની બંધની વિંધ-વ પ્રરુપણા : प. दंसणमोहणिज्जस्स णं भंते ! कम्मस्स कइविहे बंधे પ્ર. ભંતે ! દર્શનમોહનીય કર્મના બંધ કેટલા પ્રકારનાં gov?? કહ્યા છે ? ૩. ગોયHT! તિવિદે વંધે qUUત્તે, તે નહીં ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. નીવપાવપે, ૨. મviતરવંધે, રૂ. રંપરવંધે, ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. હું ૨-૨૪, પુનિત-ન- સેનાના ૬.૧-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી નિરંતર બંધ વર્ણન કરવું જોઈએ. दं. १-२४. एवं चरित्तमोहणिज्जस्स वि -जाव ૬.૧-૨૪. આ પ્રમાણે ચારિત્ર મોહનીયનાં બંધનાં वेमाणियाणं। વિષયમાં પણ વૈમાનિકો સુધી જાણવું જોઈએ. - વિયા. સ. ૨૦, ૩. ૭, મુ. ૨૬-૨૮ ७०. इंदियवसट्ट-जीवाणं कम्मबंधाइ परूवणं ૭૦. ઈન્દ્રિયવશાર્ત જીવોનાં કર્મબંધાદિનું પ્રાણ : प. सोइंदियवसट्टेणं भंते ! जीवे किं बंधइ, किं पकरेइ, પ્ર. ભંતે! શ્રોત્રેન્દ્રિયવશાર્ત જીવ કેટલી કર્મ પ્રકૃતિઓનો किं चिणाइ, किं उवचिणाइ ? બંધ, ઉપાર્જન, ચય અને ઉપચય કરે છે ? गोयमा ! सोइंदियवसट्टे णं जीवे आउयवज्जाओ ઉ. ગૌતમ! શ્રોત્રેન્દ્રિયવશાર્ત જીવ આયુકર્મને છોડીને सत्तकम्मपगडीओ सिढिलबंधणबद्धाओ घणियबं શિથિલ બંધનબદ્ધ શેષ સાત કર્મ પ્રકૃતિઓનો ગાઢ धणबद्धाओ पकरेइ, બંધનથી બદ્ધ કરે છે, हस्सकालट्ठिइयाओ दीहकालट्ठिइयाओ पकरेइ, અલ્પકાળવાળી સ્થિતિને દીર્ઘકાળવાળી સ્થિતિ मंदाणुभागाओ तिब्वाणुभागाओ पकरेइ, अप्पपदेसग्गाओ बहुप्पदेसग्गाओ पकरेइ, आउयं च णं कम्मं सिय बंधइ, सिय नो बंधइ, મંદ અનુભાવને તીવ્ર અનુભવવાળા કરે છે, અલ્પ પ્રદેશાત્રને બહુ પ્રદેશાગ્રવાળા કરે છે, આયુકર્મને કદાચિત બાંધે છે અને કદાચિત બાંધતા નથી. અશાતાવેદનીય કર્મને વારંવાર ઉપચય કરે છે, અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુર્ગતિક સંસાર રુપી અરણ્યમાં પરિભ્રમણ કરે છે. अस्सायावेयणिज्जंचणंकम्मभुज्जो-भुज्जोउवचिणाइ, अणाईयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतं संसार कतारं अणुपरियट्टइ। Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૬ एवं चक्विंदियवसट्टे वि, घाणिंदियवसट्टे वि, रसेंदिय बसट्टे वि, फासिंदियवसट्टे वि - जाव- अणुपरियट्टा । - વિયા. સ. ૧૨, ૩. ૨, સુ. ૨૨ ७१. कोहाइकसायवसट्ट जीवाणं कम्मबंधाइ परूवणं (तए णं) संखे समणोवासए समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी . ૫. જો વસટ્ટે જું મંતે ! નીવે જિં સંધર, િપરેડ, વિ વિળા, વિં ૩વનિફ ? उ. संखा ! कोहवसट्टेणं जीवे आउयवज्जाओ सत्त कम्मपगडीओ, सिढिलबंधणबद्धाओ, घणियबंधणबद्धाओ पकरेइ - जाव- दीहमद्धं चाउरंतं संसारकंतारं अणुपरियट्टा । एवं माणवसट्टे वि, मायावसट्टे वि, लोभवसट्टे वि -ખાવ- અનુપરિયટ્ટ । - વિયા. સ. શ્ર, ૩. ૧, સુ. ૨૬-૨૮ ७२. पयडिबंधाइ चउव्विहा बंध भेया चउव्विहे बंधे पण्णत्ते, तं जहा ૨. વાડીનંથે, ૨. વિર્દ વધે, રૂ. અનુમાન બંધે, ૪. સબંધે ७३. कम्माणं उवकमाई बंध भेय परूवणं चव्वि उवक्कमे पण्णत्ते, तं जहा - ટાળે. . ૪, ૩. ૨, સુ. ૨૧૬ (૨) ૨. બંધળોવમે, રૂ. ૩વસામળોવમે, (૨) વંધળોવવામે વવિદે વળત્તે, તં નહા ૨. વાવંધળોવવમે, ૨. ર્દિવંધળોવવમે, રૂ. અનુભાવનંધળોવમે, ૪. સંબંધળોવવમે । (૨) ૩ડીરોવવામે ધડવિષે પળત્તે, તં નહીં ૧. વારંવીરળોવવમે, ર્. ફિંડવીરોવવાને, રૂ. અનુભાવનવીરળોવવમે, ૪. પાડવીરોવવામે । સમ. સમ. ૪, મુ. ધ્ ૨. ઉદ્દીરગોવને, ४. विप्परिणामणोवक्कमे । For Private ૭૧. ૭૨. ૭૩. દ્રવ્યાનુયોગ ભાગ-૩ આ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયવશાર્ત, પ્રાણેન્દ્રિયવશાર્ત, રસનેન્દ્રિયવશાર્ત અને સ્પર્શેન્દ્રિયવશાર્તા જીવ પણ પરિભ્રમણ કરે છે ત્યાં સુધી સમજવું જોઈએ. ક્રોધાદિ કાયવશાર્ત જીવોનાં કર્મ બંધાદિનું પ્રરુપણ : (આના પછી) શંખ શ્રમણોપાસકે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરી અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પુછ્યું - પ્ર. ભંતે ! ક્રોધવશાર્પ જીવ કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ, ઉપાર્જન, ચય અને ઉપચય કરે છે ? ઉ. શંખ ! ક્રોધવશાર્તજીવ આયુકર્મનેછોડીને શિથિલબંધન બદ્ધ શેષ સાત કર્મ પ્રકૃતિઓને ગાઢ બંધનથી બદ્ધ કરે છે -યાવત્- દીર્ઘમાર્ગવાળા ચાતુર્ગતિક સંસાર રુપી અરણ્યમાં પરિભ્રમણ કરે છે. આ પ્રમાણે માનવશાર્દ, માયાવશાર્ત અને લોભવશાર્તા જીવ પણ પરિભ્રમણ કરે છે અહીં સુધી કહેવું જોઈએ. પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકારનાં બંધ ભેદ : બંધ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પ્રકૃતિ-બંધ - કર્મપુદ્દગલોનો સ્વભાવ બંધ, ૨. સ્થિતિ-બંધ - કર્મપુદ્દગલોની કાળમર્યાદાનો બંધ, ૩. અનુભાવ-બંધ - કર્મપુદ્દગલોનાં રસનો બંધ, ૪. પ્રદેશ-બંધ કર્મ-પુદ્દગલોનાં પરિમાણનો બંધ. - કર્મોનાં ઉપક્રમાદિ બંધ ભેદોનું પ્રરુપણ : ઉપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. બંધનોપક્રમ, ૨. ઉદીરનોપક્રમ, ૩. ઉપશમનોપક્રમ, ૪. વિપરિણામનોપક્રમ, (૧) બંધનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પ્રકૃતિ-બંધનોપક્રમ ૨. સ્થિતિ-બંધનોપક્રમ, ૩. અનુભાવ-બંધનોપક્રમ, ૪. પ્રદેશ-બંધનોપક્રમ. (૨) ઉદીરનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પ્રકૃતિ-ઉદીરનોપક્રમ, ૨. સ્થિતિ-ઉદીરનોપક્રમ, ૩. અનુભાવ-દીરનોપક્રમ, ૪. પ્રદેશ-ઉદીરનોપક્રમ. Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૪૭ (૨) ૩વસીમનોવલને રવિદે . તે નદી- (૩) ઉપશમનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पगइउवसामणोवक्कमे, ૧. પ્રકૃતિ - ઉપશમનોપક્રમ, २. ठिईउवसामणोवक्कमे, ૨. સ્થિતિ - ઉપશમનોપક્રમ, ३. अणुभावउवसामणोवक्कमे, ૩. અનુભાવ- ઉપશમનોપક્રમ, , ४. पएसउवसामणोवक्कमे । ૪. પ્રદેશ-ઉપશમનોપક્રમ. (४) विप्परिणामणोवक्कमे चउबिहे पण्णत्ते, तं जहा- (૪) વિપરિણામનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. પ્રવિપૂરિનામનવમે. ૧. પ્રકૃતિ- વિપરિણામનોપક્રમ, २. ठिईविप्परिणामणोवक्कमे, ૨. સ્થિતિ- વિપરિણામનોપક્રમ, ३. अणुभावविप्परिणामणोवक्कमे, ૩. અનુભાવ-વિપરિણામનોપક્રમ, ૪. પક્ષવિરામનોવવા ૪. પ્રદેશ-વિપરિણામનોપક્રમ. चउबिहे संकमे पण्णत्ते, तं जहा સંક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . સંવમે, ૨. ટિર્સને, ૧. પ્રકૃતિ- સંક્રમ, ૨. સ્થિતિ - સંક્રમ, રૂ. અનુમાવસંતમે, ૪. પuસસંવમે. ૩. અનુભાવ- સંક્રમ, ૪. પ્રદેશ-સંક્રમ. चउबिहे णिहत्ते पण्णत्ते, तं जहा નિધત્ત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . પાળિદત્તે, ૨. ટિળિદત્તે, ૧. પ્રકૃતિ-નિધત્ત, ૨. સ્થિતિ-નિધત્ત, ૩. મજુમાવત્તેિ, ૪. પક્ષના ૩. અનુભાવ-નિધત્ત, ૪. પ્રદેશ-નિધત્ત. चउबिहे णिगाइए पण्णत्ते, तं जहा નિકાચિત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. पगइणिगाइए, २. ठिईणिगाइए, ૧. પ્રકૃતિ- નિકાચિત, ૨. સ્થિતિ-નિકાચિત, રૂ. અનુમાવIg, ૪. પક્ષf ITI ૩. અનુભાવ-નિકાચિત, ૪. પ્રદેશ-નિકાચિત. चउब्बिहे अप्पाबहुए पण्णत्ते, तं जहा અલ્પબદુત્વ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पगइअप्पाबहुए, २. ठिईअप्पाबहुए, ૧. પ્રકૃતિ-અલ્પબદુત્વ, ૨. સ્થિતિ-અલ્પબદુત્વ, ૩. મગુમાવMાવદુ૫, ૪. પાસ પાદુઈ | ૩. અનુભાવ-અલ્પબદુત્વ, ૪. પ્રદેશ-અલ્પબદુત્વ. - ડા. . ૪, ૩. ૨, સુ. ૨૧૬ (૨-૧૦) ७४. अवद्धंस भेएहिं कम्मबंध परूवणं ૭૪. અપર્ધ્વસનાં ભેદ અને તેનાથી કર્મબંધનું પ્રરુપણ : चउविहे अवद्धंसे पण्णत्ते, तं जहा અપર્ધ્વસ (સાધના નો વિનાશ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કાસુરે, ૨. આમિને, ૧. આસુર-અપધ્વંસ, ૨. આભિયોગ-અપધ્વસ, રૂ. સંમોદે, ૪. ટેલિબ્રિા ૩. સંમોહ-અપધ્વંસ, ૪. દેવકિલ્પિષ-અપäસ. (१) चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, (૧) ચાર સ્થાનોથી જીવ આસુરત-કર્મનું અર્જન કરે તં નહીં છે, જેમકે – ૨. વોરસીયા, ૧. કોપશીલતા - ક્રોધી સ્વભાવથી, ૨. પાદુકસીત્રા, ૨. પ્રાભૃતશીલતા - કલહ સ્વભાવથી, ३. संसत्ततवोकम्मेणं, ૩. સંસક્ત તપ-કર્મ - પ્રાપ્તિની અભિલાષાથી તપ કરવાથી, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. નિમિત્તાનીવયા / ૪. નિમિત્ત જીવિતાનિમિત્તાદિ બતાવીને આજીવિકા કરવાથી. (२) चउहिं ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेंति, (૨) ચાર સ્થાનોથી જીવ આભિયોગિત્વકર્મનું અર્જન તે નહીં કરે છે, જેમકે - ૧. આત્મોત્કર્ષ: આત્મ-ગુણોનું અભિમાન કરવાથી, ૨. પરંપરિવા, ૨. પર-પરિવાદ : બીજાનાં અવર્ણવાદ બોલવાથી, . મૂવમેળ, ૩. ભૂતિકર્મ : ભસ્મ, લેપ આદિનાં દ્વારા ચિકિત્સા કરવાથી, ૪. કોચરને i | ૪. કૌતુકકરણ : મંત્રિત જલ દ્વારા સ્નાન કરવાથી, (३) चउहिं ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, (૩) ચાર સ્થાનોથી જીવ સંમોહત્વ-કર્મનું અર્જન કરે તે નદી - છે, જેમકે – ૨. ૩HસTU, ૧. ઉન્માર્ગ દેશના : મિથ્યા ધર્મનું પ્રરુપણ કરવાથી, ૨. મતરાઈ, ૨. માર્ગાન્તરાય : સન્માર્ગથી વિચલિત કરવાથી, રૂ. 1માસંપૂગો, ૩. કામાશંસપ્રયોગ:વિષયો પર અભિલાષા કરવાથી, ૪. fમજ્ઞાનિયાવર માં | ૪. મિથ્યાનિદાનકરણ : ગૃદ્ધિપૂર્વક નિદાન કરવાથી, (४) चउहिं ठाणेहिं जीवा देवकिब्बिसियत्ताए कम्म (૪) ચાર સ્થાનોથી જીવ દેવ-કિલ્વિષિકત્વ કર્મનું અર્જન पगरेंति, तं जहा કરે છે, જેમકે – १. अरहंताणं अवन्नं वयमाणे, ૧. અહિન્તોનાં અવર્ણવાદ બોલવાથી, २. अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्तं वयमाणे, ૨. અન્તિ પ્રજ્ઞપ્ત ધર્મનું અવર્ણવાદ બોલવાથી, ३. आयरिय-उवज्झायाणमवन्नं वयमाणे, ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનાં અવર્ણવાદ બોલવાથી, ४. चाउवन्नस्स संघस्स अवन्नं वयमाणे । ૪. ચતુર્વિધ સંઘનાં અવર્ણવાદ બોલવાથી. - ટાઈ. સ. ૪, ૩, ૪, મુ. ૩૬૪ ૭. નીવ-જવવીલg TUTTવરાિર ન્મ વૈધમને ૭૫. જીવ-ચોવીસ દંડકોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતાને कइ कम्मपयडी बंधं કેટલી કર્મ પ્રવૃતિઓનો બંધ : प. १. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे પ્ર. ૧. ભંતે ! (એક) જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતો कइ कम्मपगडीओ बंधइ? થકો કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ કે છ કર્મ પ્રકૃતિઓનો ત્રિદવંધણ વા | બંધક હોય છે. प. द. १. रइए णं भंते ! णाणावरणिज्ज कम्म પ્ર. ૬.૧ ભંતે ! (એક)નૈરયિક જીવ-જ્ઞાનાવરણીયકર્મ बंधमाणे कइ कम्मपगडीओ बंधइ? બાંધતો થકો કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ૩. સોયમ સત્તવિવંધણ વા, અવિવંધ, વI ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે. ટું. -૨૪. વેિ -ગાવ- તેમાં ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ઢ. ૨૨. ઇવર-જૂ ની ૬. ૨૧. વિશેષ : મનુષ્ય સંબંધી વર્ણન જીવનાં સમાન જાણવું જોઈએ. Page #252 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન प. जीवा णं भंते! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, અવિહવંધા ય, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगे य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य । प. दं. १. णेरइया णं भंते ! णाणावरणिज्जं कम् बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા! (૨) સબ્રેવિતાવ હોખ્ખા સત્તવિહવંધા, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, तिणि भंगा। ૐ. ૨- ૨. વૅ અનુરહુમારા “ગાવ- અળિયકુમારા प. दं. १२. पुढविक्वाइयाणं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા ! સત્તવિહબંધના વિ, અવિહવંધા વિ । ૐ. ૧૨-૨૬. વૅ -ખાવ- વસાયા । ૐ ૨૭–૨૦. विगलिंदिय पंचेंदिय-तिरिक्खजोणियाण यतियभंगो, १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य । ૧૫૪૯ પ્ર. ભંતે ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિઓના બંધક થાય છે, ૨. અથવા ઘણા જીવ સાત કે આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે, એક જીવ છ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે. ૩. અથવા ઘણા જીવ સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે. પ્ર. દં.૧. ભંતે ! (ઘણા) નૈયિક જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા નૈરયિક સાત કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે. ૨. અથવા ઘણા નૈયિક સાત કર્મ-પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક ઔરિયક આઠ કર્મપ્રકૃતિઓનો બંધક હોય છે, ૩. અથવા ઘણા નૈયિક સાત કે આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે. આ ત્રણ ભંગ થાય છે. નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. દં. ૧૨. ભંતે ! (ઘણા) પૃથ્વીકાયિક જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે. ૬.૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક જીવો સુધી કહેવું જોઈએ. ૬.૧૭-૨૦. વિકલેન્દ્રિયો અને તિર્યંચપંચેન્દ્રિય યોનિકોમાં ત્રણ ભંગ હોય છે, ૧. બધા સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે. ૨. અથવા ઘણા સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક આઠ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે. ૩. અથવા ઘણા સાત અને આઠ કર્મપ્રકૃતિઓનાં બંધક હોય છે. For Private Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૦ प. दं. २१. मणूसा णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા ! છુ. સબ્વે વિ તાવ હોખ્ખા સત્તવિહવંધા, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, ૪. અહવા સત્તવિહવંધા ય, છવિહવંધ ય, ૫. ५. अहवा सत्तविहबंधगा य, छव्विहबंधगा य, ६. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छविहबंध य ७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छव्विहबंधगा य, ८. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, ૬. ગ્રહવાસત્તવિહવંધાય, અવિહવંધાય, छविहबंधगा य, एवं एए गव भंगा। પં.૨૨-૨૪. મેસાવાળમંતરાડ્યા-ખાવ-વેમાળિયા जहा रइया सत्तअट्ठविहादिबंधगा भणिया तहा भाणियव्वा । २. एवं जहा णाणावरणं बंधमाणा जाहिं भणिया सणावरणं पि बंधमाणा ताहिं जीवादीया एगत्तपोहत्तेहिं भाणियव्वा । ३. वेयणिज्जं बंधमाणे जीवे कइ कम्मपगडीओ વંધફ ? ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, અવિવધ વા, छव्विहबंधए वा, एगविहबंधए वा । *. ૨. વૅ મજૂસે વિધ दं. १-२४. सेसा णारगादीया सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य - जाव- वेमाणिए । For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. દં.૨૧, ભંતે ! ( ઘણા)મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મને બાંધતા થકા કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા (મનુષ્ય) સાત કર્મ પ્રકૃતિઓનાં બંધક હોય છે, ૨. અથવા ઘણા સાતનાં બંધક હોય છે અને એક આઠનો બંધક હોય છે, અથવા ઘણા સાત અને આઠનાં બંધક હોય છે, અથવા ઘણા સાતનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે, ૫. અથવા ઘણા સાત અને છનાં બંધક હોય છે, ૬. અથવા ઘણા સાતનાં બંધક હોય છે તથા એક આઠનો અને એક છનો બંધક હોય છે, ૩. ૪. ૭. અથવા ઘણા સાતનાં બંધક હોય છે, એક આઠનો બંધક હોય છે અને ઘણા છનાં બંધક હોય છે. ૮. અથવા ઘણા સાતનાં બંધક હોય છે, ઘણા આઠનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે. ૯. અથવા ઘણા સાત, આઠ અને છનાં બંધક હોય છે, આ પ્રમાણે તે કુલ નવ ભંગ થાય છે. ૬.૨૨-૨૪. બાકી વાણવ્યતરાદિથી વૈમાનિકો સુધી જેમ નૈયિકોમાં સાત આઠ આદિ કર્મપ્રકૃતિઓનાં બંધક કહ્યા છે, તે પ્રમાણે કહેવા જોઈએ. ૨. જે પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા કર્મ પ્રકૃતિઓનાં બંધનું વર્ણન કર્યું, તે પ્રમાણે દર્શનાવરણીય કર્મને બાંધતા થકા જીવાદિમાં એકત્વ અને બહુત્વની અપેક્ષાથી બંધનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ૩. ભંતે ! વેદનીય કર્મને બાંધતા થકા એક જીવ કેટલી કર્મ-પ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ ! સાત, આઠ, છ કે એક કર્મ પ્રકૃતિનો બંધક હોય છે. નં.૨૧. મનુષ્યના સંબંધમાં પણ આવું જ કહેવું જોઈએ. દં.૧-૨૪. બાકી નારક આદિ વૈમાનિક સુધી સપ્તવિધ અને અષ્ટવિધ બંધક હોય છે. Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૫૧ प. जीवा णं भंते ! वेयणिज्ज कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधइ? उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगा य, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगा य, छबिहबंधगे य । ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगा य, छबिहबंधगा य । ઢ, ૨-૨૪. નવસારલિયા-નવ-માળિયા, जाओणाणावरणंबंधमाणाबंधंतिताहिंभाणियब्बा, णवरं-मणुस्सा न भण्णइ । प. द. २१.मणुस्सा णं भंते! वेयणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा ! १. सब्वे वि ताव होज्जा सत्तविहबंधगा J, Uવિદવંધા , २. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधए य, પ્ર. ભંતે ! (ઘણા) જીવ વેદનીય કર્મને બાંધતા થકા કેટલી કર્મપ્રકૃતિઓને બાંધે છે ? ઉ. ગૌતમ! ૧. બધા જીવ સપ્તવિધ બંધક, અષ્ટવિધ બંધક અને એકવિધ બંધક હોય છે, ૨, અથવા ઘણા જીવ સપ્તવિધ બંધક, અષ્ટવિધ બંધક અને એકવિધ બંધક હોય છે અને એક જીવ પવિધ બંધક હોય છે. ૩. અથવા ઘણા જીવ સપ્તવિધબંધક, અષ્ટવિધ બંધક, એકવિધ બંધક કે છવિધ બંધક હોય છે. ૬.૧-૨૪. બાકી નારકાદિથી વૈમાનિક સુધી જ્ઞાનાવરણીયને બાંધતા થકા જેટલી પ્રકતિઓને બાંધે છે તેટલીનો બંધ અહીં પણ કહેવો જોઈએ. વિશેષ : મનુષ્યનું ન કહેવું જોઈએ. પ્ર. ૬. ર૧, ભંતે ! મનુષ્ય વેદનીય કર્મને બાંધતા થકા કેટલી કર્મ પ્રવૃતિઓને બાંધે છે ? ગૌતમ ! ૧. બધા મનુષ્ય સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે. ૨. અથવા ઘણા સપ્તવિધ બંધક તેમજ એક વિધબંધક હોય છે અને એક અવિધ બંધક હોય છે. ૩. અથવા ઘણા સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે, ૪. અથવા ઘણા સMવિધ બંધક તેમજ એકવિધ બંધક હોય છે અને એક પવિધ બંધક હોય છે. ૫. અથવા ઘણા સપ્તવિધ બંધક તેમજ એકવિધ બંધક હોય છે અને અનેક પડ્રવિધ બંધક હોય છે. ૬. અથવા ઘણા સપ્તવિધ બંધક તેમજ એક વિધ બંધક હોય છે અને એક અવિધ બંધક તથા એક પવિધ બંધક હોય છે. અથવા ઘણા સપ્તવિધ બંધક તેમજ એકવિધ બંધક હોય છે, એક અવિધ બંધક હોય છે અને ઘણા પડ્રવિધ બંધક હોય છે. અથવા ઘણા સપ્તવિધ બંધક, એકવિધ બંધક, અષ્ટવિધ બંધક હોય છે અને એક પવિધ બંધક હોય છે. ३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, ४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छविहबंधगे य, ५. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छविहबंधगा य, ६. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधए य, छविहबंधए य, ७. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधए य, छबिहबंधगा य, ૮. ८. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छब्बिहबंधए य, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ત્રિા ९. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, ૯. અથવા ઘણા સપ્તવિધ બંધક, એકવિધ બંધક, अट्ठविहबंधगा य, छबिहबंधगा य । અષ્ટવિધ બંધક અને પવિધ બંધક હોય છે. વં નવ મંf I આ પ્રમાણે તે નવ ભંગ હોય છે. प. ४. मोहणिज्जं बंधमाणे जीवे कइ कम्मपगडीओ પ્ર. ૪, ભંતે ! મોહનીય કર્મ બાંધતા થકા જીવ કેટલી વંધ? કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ૩. યમી! નીનિંદ્રિયવળ્યો તિયમં! ઉ. ગૌતમ! જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ બાંધે છે. जीवेगिंदिया सत्तविह बंधगा वि, अट्ठविहबंधगा જીવ અને એકેન્દ્રિય સપ્તવિધ બંધક પણ હોય છે અને અવિધ બંધક પણ હોય છે. प. ५. जीवे णं भंते ! आउयं कम्मं बंधमाणे कइ પ્ર. ૫. ભંતે ! આયુકર્મને બાંધતા થકા જીવ કેટલી કર્મ कम्मपगडीओ बंधइ ? પ્રકૃતિઓને બાંધે છે ? ૩. સોયમ! ળિયમ કર્યા ઉ. ગૌતમ ! નિયમથી આઠ કર્મ પ્રકૃતિઓને બાંધે છે. હૃ. ૨-૨૪, પર્વ નેર -ગાવ-વેમife/ દ.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. एवं पुहत्तेण वि। ૨. આ પ્રમાણે બહુવચન પણ કહેવા જોઈએ. પૂ. ૬-૮, જામ-શો -અંતરયં વંધમાં નીવે હું પ્ર. -૮, ભંતે! નામ, ગોત્ર અને અંતરાય કર્મને બાંધતા कम्मपगडीओ बंधइ? થકી જીવ કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ૩. જોવા ! નાગ નાવિ િસંયમ સંયડ ઉ. ગૌતમ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા થકા જે કર્મ ताहिं भाणियब्बो। પ્રકૃતિઓને બાંધે છે તે જ અહીં કહેવી જોઈએ. ૮. -૨૪. v રવિ -ગાવ-મfrg/ ૬.૧-૨૪, આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. एवं पुहत्तण विभाणियब्बं । આ પ્રમાણે બહુવચનમાં પણ કહેવું જોઈએ. - પUT, ૫. ૨૪, મુ. ૨૭૬૬-૨૭૬૮ ૭ગીત વીરભુ હોલુમાને માફ - ૦૬. જીવ-ચોવીસ દેડકોમાં હાસ્ય અને ઉત્સુકતાવાળાની કમ પ્રકૃતિઓનો બંધ : प. छउमत्थे णं भंते! मणुस्से हसेज्ज वा उस्सुआएज्ज પ્ર. ભંતે ! શું છધ્યસ્થ મનુષ્ય હંસે છે તથા (કોઈ વા? પદાર્થને ગ્રહણ કરવા માટે) ઉત્સુક (ઉતાવળો) થાય છે ? ૩. દંતા. શીયમ ! હન્ન વ, ઉસુકાન વા | ઉ. હા, ગૌતમ ! છધ્યસ્થ મનુષ્ય હંસે છે તથા ઉત્સુક થાય છે. . નહીં મંતે છ મત્યે મધુરે દસેન્ન વા પ્ર. ભંતે ! જેમ છધ્યસ્થ મનુષ્ય હંસે છે તથા ઉત્સુક उस्सुआएज्ज वा तहा णं केवली वि हसेज्ज वा, થાય છે, તેવી જ રીતે શું કેવળી મનુષ્ય પણ હંસે उस्सुयाएज्ज वा? છે અને ઉત્સુક થાય છે ? ૩. નયમ ! નો સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – ૨. (૪) વિચા. સ. ૨૬, ૩. ૩, સુ. ૪ (4) વિચા. સ. ૬, ૩. ૧, . ? Page #256 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૫૩ E “छउमत्थे मणुस्से हसेज्ज वा उस्सुआएज्ज वा नो છધ્યસ્થ મનુષ્યની જેમ કેવળી મનુષ્ય હસતા णं तहा केवली हसेज्ज वा, उस्सुआएज्ज वा ?" નથી અને ઉત્સુક થતા નથી ?” उ. गोयमा ! जं णं जीवा चरित्तमोहणिज्जकम्मस्स ઉ. ગૌતમ ! જીવ ચારિત્રમોહનીય કર્મનાં ઉદયથી उदएणं हसंति वा, उस्सुआयंति वा, सेणं केवलिस्स હંસે છે અને ઉત્સુક હોય છે, પરંતુ તે (ચારિત્ર નત્યિ , મોહનીય કર્મ) કેવળીને ન હોય. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “छउमत्थे मणुस्से हसेज्ज वा उस्सुआएज्ज वा नोणं છધ્યસ્થ મનુષ્ય હંસે છે અને ઉત્સુક થાય છે પરંતુ तहा केवली हसेज्ज वा, उस्सुआएज्ज वा।" કેવળી હંસતા નથી અને ઉત્સુક થતા નથી.” जीवे णं भंते ! हसमाणे वा उस्सुआमाणे वा कइ પ્ર. ભંતે ! હંસતા અને ઉત્સુક થતા જીવ કેટલી કર્મ कम्मपगडिओ बंधइ? પ્રકૃતિઓને બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! તે સાત કે આઠ પ્રકારનાં કર્મોને બાંધે છે. ઢં. ૨-૨૪, પર્વ જેરફg -- શ્રેમાળ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. पोहत्तिएहिं जीवेगिंदयवज्जो तियभंगो। ઘણા જીવોની અપેક્ષાથી જીવ અને એકેન્દ્રિયને - વિચા. સ. , ૩૪, ૩. પ-૧ છોડીને બાકી દંડકોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. ૭૭. નવ-પાર્વસ ઈસુ નિરૂપાયમાલુ મ ૭૭. જીવ-ચોવીસ દંડકોમાં નિદ્રા અને પ્રચલાવાળાનાં કર્મ पयडिबंधो પ્રકૃતિઓનો બંધ : 1. છ૩મત્યે ખf મંતે! મલેનિદ્રાન્નવા, વસ્ત્રાપન્ન પ્ર. ભંતે ! શું છધ્યસ્થ મનુષ્ય નિદ્રા લે છે કે પ્રચલા વા ? ' નામક નિદ્રા લે છે ? ૩. હંતા, શોથમા ! નિફ્લાઈડ્ઝ વા, વસ્ત્રાપુક્ત વા ઉ. હા, ગૌતમ ! છધ્યસ્થ મનુષ્ય નિદ્રા પણ લે છે અને પ્રચલા નિદ્રા પણ લે છે. जहा हसेज्ज वा तहा भाणियब्वा, જે પ્રમાણે હસવાનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે અહીં પણ જાણી લેવું જોઈએ. णवर-दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं વિશેષ : છબસ્થ મનુષ્ય દર્શનાવરણીય કર્મનાં निघायंति वा, पयलायंति वा। ઉદયથી નિદ્રા પણ લે છે અને પ્રચલા પણ લે છે. से णं केवलिस्स नत्थि। તે (દર્શનાવરણીય કર્મ) કેવળીને હોતું નથી. अन्नं तं चेव। બાકી બધુ પૂર્વવત સમજી લેવું જોઈએ. प. जीवे णं भंते ! निदायमाणे वा, पयलायमाणे वा પ્ર. ભંતે! નિદ્રા લેતા કે પ્રચલા નિદ્રા લેતા જીવ કેટલી कइ कम्मपगडीओ बंधइ ? કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा। ઉ. ગૌતમ ! તે સાત પ્રકૃતિઓનો અથવા આઠ પ્રકૃતિઓનો બંધ કરે છે. ૮. ૨-૨૪, પર્વ જેરફg -Mાવ- મrg/ દ.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. पोहत्तिएसु जीवेगिंदियवज्जो तियभंगो। ઘણા જીવોની અપેક્ષાએ જીવ અને એકેન્દ્રિયને - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૨૦-૨૪ છોડીને બાકી દંડકોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૭૮. કુદુમ સંપરા, નવા વર્ષમા પયડી ૭૮. સૂક્ષ્મ સંપરાય જીવ સ્થાનમાં બંધનારી કર્મપ્રકૃતિઓ : सुहुमसंपराएणं भगवंसुहुमसंपरायभावे वट्टमाणे सत्तरस સૂક્ષ્મ સંપરાય ભાવમાં સ્થિત સૂક્ષ્મસં૫રાય ભગવાનું कम्मपगडीओ णिबंधंति, तं जहा સત્તર (૧૭) કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે, જેમકે – . માળવોદિયાવરજે, ૧. આભિનિબોધિક જ્ઞાનાવરણ, , ૨. સુચTTવર, રૂ. મોટિવરજે, ૨. શ્રુતજ્ઞાનાવરણ, ૩. અવધિજ્ઞાનાવરણ, ૪. માપન્નવાવર, ૬. સ્ત્રીવર, ૪. મન:પર્યવજ્ઞાનાવરણ, ૫. કેવળ જ્ઞાનાવરણ, ૬. વરઘુવંશવિરો, ૭. નવવઘુવંસજાવરને, ૬. ચક્ષુદર્શનાવરણ, ૭. અચકુદર્શનાવરણ, ૮. મોદીઢંસાવરો, ૬. વસ્ત્રઢંસાવર, ૮. અવધિદર્શનાવરણ, ૯. કેવળ દર્શનાવરણ, ૨૦. સાયવેયન , . નરવિત્તિના, ૧૦. સાતવેદનીય, ૧૧. યશકીર્તિનામ, ૨૨. સવાર, ૨ રૂ. સાવંતરાયે, ૧૨. ઉચ્ચગોત્ર, ૧૩. દાનાત્તરાય, ૬૪. શ્રીમંતરાયે, ૨૬. મોતરાયે, ૧૪. લાભાન્તરાય, ૧૫. ભોગાન્તરાય, १६. उवभोगंतरायं, ૨૭. વરિયંતરાય, ૧૬. ઉપભોગાન્તરાય, ૧૭. વીર્યાન્તરાય. - સમ. સ. ૧૭, સુ૨૦ ૭૧, વિવિદ થવા મર્જ કમ્મપછી વૈષ-વ- ૭૯, વિવિધ બંધકોની અપેક્ષાએ અકર્મ પ્રવૃતિઓના બંધનું પ્રરુપણ : ૨. ત્ય-કુરિસ-નપુંસણ કુળ ૧. સ્ત્રી પુરુષ નપુંસકની અપેક્ષાએ : प. नाणावरणिज्जं णं भंते ! कम्मं किं इत्थी बंधइ, પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સ્ત્રી બાંધે છે, પુરુષ पुरिसो बंधइ, नपुंसओ बंधइ, नो इत्थी नो पुरिसो બાંધે છે, નપુંસક બાંધે છે કે તેનો સ્ત્રી-નો પુરુષनो नपुंसओ बंधइ ? નો નપુંસક બાંધે છે ? उ. गोयमा! इत्थी वि बंधइ, पुरिसो वि बंधइ, नपुंसओ ઉ. ગૌતમ ! સ્ત્રી પણ બાંધે છે, પુરુષ પણ બાંધે वि बंधइ, नो इत्थी-नो पुरिसो-नो नपुंसओ सिय છે અને નપુંસક પણ બાંધે છે, પરંતુ નો સ્ત્રી-નો बंधइ, सिय नो बंधइ। પુરુષ-નો નપુંસક ક્યારેક બાંધે છે અને ક્યારેક બાંધતા નથી. एवं आउयवज्जाओ सत्तकम्मपगडीओ भाणियब्बाओ। આ પ્રમાણે આયુકર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. प. आउयं णं भंते! कम्मं किं इत्थी बंधइ, पुरिसो बंधइ, ભંતે ! આયુકર્મને શું સ્ત્રી બાંધે છે, પુરુષ બાંધે नपुंसओ बंधइ, नो इत्थी-नो पुरिसो-नो नपुंसओ છે, નપુંસક બાંધે છે કે નો સ્ત્રી-નો પુરુષ-નો વંધ? નપુંસક બાંધે છે ? ૩. યમ ! ત્યી સિવ વંધ, સિય નો વંધ૬, ઉ. ગૌતમ! કેટલીક સ્ત્રી બાંધે છે અને બાંધતી પણ નથી. एवं तिण्णि विभाणियब्बा। આ પ્રમાણે ત્રણેયનાં વિષયમાં પણ કેહવું જોઈએ. नो इत्थी-नो पुरिसो-नो नपुंसओ न बंधइ। નો સ્ત્રી-નો પુરુષ-નો નપુંસક આયુકર્મને બાંધતા નથી. २. संजयासंजयाइं पडुच्च ૨. સંયત- અસંયતની અપેક્ષાએ : णाणावरणिज्जं णं भंते ! कम्मं किं संजए बंधइ, પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે છે, असंजए बंधइ, संजयासंजए बंधइ, नो संजए-नो અસંયત બાંધે છે, સંયતાસંયત બાંધે છે અથવા નો असंजए-नो संजयासंजए बंधइ ? સંયત- નોઅસંયત - નો સંયતાસંયત બાંધે છે ? Page #258 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૫૫ उ. गोयमा ! संजए सिय बंधइ, सिय नो बंधइ, ઉ. ગૌતમ ! ક્યારેક સંયત બાંધે છે અને બાંધતા પણ નથી, असंजए बंधइ, संजयासंजए वि बंधइ, नो संजए-नो असंजए-नो संजयासंजए न बंधइ । एवं आज्यवज्जाओसत्त कम्मपगडीओभाणियबाओ। आउयं हेट्ठिल्ला तिण्णि भयणाए, उवरिल्ले ण વધા અસંયત બાંધે છે, સંયતાસંયત પણ બાંધે છે, પરંતુ નો સંયત - નો અસંયત - નો સંયતા સંયત બાંધતા નથી. આ પ્રમાણે આયકર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ. આયુકર્મ આદિનાં ત્રણ (સંયત, અસંયત અને સંયતા સંયત)ભજનાથી બાંધે છે અને અંતિમ (નો સંયત-નો અસંયત- નો સંયતાસંયત)બાંધતા નથી. ૩. સમ્યગદષ્ટિ આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગ્દષ્ટિ બાંધે છે, મિથ્યાદષ્ટિ બાંધે છે કે સમ્યમિથ્યાદષ્ટિ બાંધે ३. सम्मद्दिट्ठिआई पडुच्चप. णाणावरणिज्जंणं भंते ! कम्मं किं सम्मद्दिट्ठी बंधइ, मिच्छद्दिट्ठी बंधइ, सम्मामिच्छद्दिट्ठी बंधइ ? उ. गोयमा ! सम्मद्दिट्ठी सिय बंधइ, सिय नो बंधइ, मिच्छद्दिट्ठी बंधइ, सम्मामिच्छद्दिट्ठी बंधइ । एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ। आउयं हेट्ठिल्ला दो भयणाए, सम्मामिच्छदिट्ठी न बंधइ। ४. सण्णि-असण्णिआइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सण्णी बंधइ, असण्णी बंधइ, नो सण्णी-नो असण्णी बंधइ ? उ. गोयमा ! सण्णी सिय बंधइ, सिय नो बंधइ, असण्णी बंधइ, नो सण्णी-नो असण्णी न बंधइ । एवं वेयणिज्जाऽऽउयवज्जाओ छ कम्मपगडीओ। ઉ. ગૌતમ! ક્યારેક સભ્ય દૃષ્ટિ બાંધે છે અને બાંધતા પણ નથી. પરંતુ મિથ્યાદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ તો બાંધે જ છે. આ પ્રમાણે આયકર્મને છોડીને બાકી સાતેય કર્મપ્રકૃતિઓના વિષયમાં સમજવું જોઈએ. આયુકમને આદિનાં બે (સમ્યગુ દષ્ટિ અને મિથ્યા દષ્ટિ) ભજનાથી બાંધે છે. સમ્યગુમિથ્યા દષ્ટિ બાંધતા નથી. ૪. સંજ્ઞી- અજ્ઞાની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મ શું સંજ્ઞી બાંધે છે, અસંજ્ઞી બાંધે છે કે નો સંજ્ઞી- નો અસંજ્ઞી બાંધે છે ? ઉ. ગૌતમ ! કેટલાક સંજ્ઞી બાંધે છે અને બાંધતા પણ નથી, અસંજ્ઞી બાંધે છે, પરંતુ નો સંજ્ઞી- નો અસંજ્ઞી બાંધતા નથી. આ પ્રમાણે વેદનીય અને આયુને છોડીને બાકી છે કર્મ પ્રકૃતિના વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને આદિના બે (સંજ્ઞી અને અસંશી) બાંધે છે. પરંતુ અંતિમનાં માટે ભજના છે. આયુકર્મને આદિનાં બે (સંજ્ઞી અને અસંશી) ભજનાથી બાંધે છે, પરંતુ અંતિમ બાંધતા નથી. वेयणिज्जं हेढिल्ला दो बंधति, उवरिल्ले भयणाए। आउय हेठिल्ला दो भयणाए. उवरिल्लेन बंधा। Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. भवसिद्धियाई पडुच्च णाणावरणिज्जंणं भंते ! कम्मं किं भवसिद्धीए बंधइ, अभवसिद्धीएबंधइ,नोभवसिद्धीए-नोअभवसिद्धीए વંધ? गोयमा ! भवसिद्धीए भयणाए, अभवसिद्धीए बंधइ, नो भवसिद्धीए-नो अभवसिद्धीए न बंधइ। एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्लो न बंधइ । ૬. વજુવંસfભારે - प. णाणावरणिज्जं णं भंते ! किं चक्खुदंसणी बंधइ, अचक्खुदंसणी बंधइ, ओहिदसणीबंधइ, केवलदसणी વંધ? उ. गोयमा ! हेठिल्ला तिण्णि भयणाए. उवरिल्ले ण ૫. ભવસિદ્ધિક આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ભવસિદ્ધિક બાંધે છે, અભયસિદ્ધિક બાંધે છે કે નો ભવસિદ્ધિક - નો અભવસિદ્ધિક બાંધે છે ? ઉ. ગૌતમ ! ભવસિદ્ધિક જીવ ભજનાથી બાંધે છે. અભવસિદ્ધિક જીવ બાંધે જ છે. પરંતુ નો ભવસિદ્ધિક - નો અભવસિદ્ધિક જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મના આદિનાં બે (ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક) ભજનાથી બાંધે છે. પરંતુ અંતિમ (નો ભવસિદ્ધિક - નો અભાવસિદ્ધિક) બાંધતા નથી. ૬. ચક્ષુદર્શની આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ચક્ષુદર્શની બાંધે છે, અચક્ષુદર્શની બાંધે છે, અવધિદર્શની બાંધે છે કે કેવળદર્શની બાંધે છે ? ઉ. ગૌતમ ! આદિનાં ત્રણ (ચક્ષુ દર્શની- અચક્ષુદર્શની અને અવધિદર્શની) ભજનાથી બાંધે છે પરંતુ અંતિમ (કેવળ દર્શની) બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આદિનાં ત્રણ (ચક્ષુદર્શનીઅચસુદર્શની અને અવધિ દર્શની બાંધે છે, પરંતુ અંતિમ કેવળ દર્શની ભજનાથી બાંધે છે. ૭. પર્યાપ્ત - અપર્યાપ્ત આદિની અપેક્ષાએ : પ્ર. ભતે ! જ્ઞાનાવરણીય કર્મને શું પર્યાપ્તક જીવ બાંધે છે, અપર્યાપ્તક જીવ બાંધે છે કે નો પર્યાપ્તક- નો અપર્યાપ્તક જીવ બાંધે છે ? વંધ૬ . एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ માળિવવામાં वेयणिज्जं हेट्ठिल्ला तिण्णि बंधंति, केवलदसणी भयणाए। ७. पज्जत्तापज्जत्ताइं पडुच्चप. णाणावरणिज्जंणं भंते! कम्मं किं पज्जत्तओ बंधइ, अपज्जत्तओ बंधइ, नो पज्जत्तए-नो अपज्जत्तए વંધ ? ૩. મા ! પmત્તા મયTIg, अपज्जत्तए बंधइ, नो पज्जत्तए-नो अपज्जत्तए न વંધઃ एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ। ઉ. ગૌતમ ! પર્યાપ્તક જીવ ભજનાથી બાંધે છે. અપર્યાપ્તક જીવ બાંધે છે, પરંતુ નો પર્યાપ્તક-નો અપર્યાપ્તક જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકમને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓના વિષયમાં કેહવું જોઈએ. આયુકર્મને આદિનાં બે(પર્યાપ્તક અને અપર્યાપ્તક) ભજનાથી બાંધે છે, પરંતુ અંતિમ (નો પર્યાપ્ત-નો અપતિ) બાંધતા નથી. आउयं हेट्ठिल्ला दो भयणाए, उवरिल्ले ण बंधइ । Page #260 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૫૭ ૮. માસયામાસણ દુप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं भासए बंधइ, अभासए बंधइ? ૩. સોયમાં ! તો વિ મથTITI एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ भाणियवाओ। वेयणिज्जं भासए बंधइ, अभासए भयणाए। ९. परित्तापरित्ताइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं परित्ते बंधइ, अपरित्ते बंधइ, नो परित्ते-नो अपरित्ते बंधइ ? ૩. સોયમ ! પર મયTIU, अपिरत्ते बंधइ, नो परित्ते-नो अपरित्ते न बंधइ । एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। आउयं परित्तो वि, अपरित्तो वि भयणाए । ૮. ભાપક-અભાપકની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ભાષક જીવ બાંધે છે કે અભાષક જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મને બંને (ભાષક અને અભાષક) ભજનાથી બાંધે છે. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાત કર્મપ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને ભાષક જીવ બાંધે છે, અભાષક જીવ ભજનાથી બાંધે છે. ૯. પરિત્ત-અપરિર આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું પરિત્ત જીવ બાંધે છે, અપરિત્ત જીવ બાંધે છે કે નોપરિત્ત- નો અપરિત્ત જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! પરિત્ત જીવ ભજનાથી બાંધે છે, અપરિત્ત જીવ બાંધે છે, પરંતુ નો પરિત્ત- નો અપરિત્ત જીવ બાંધતા નથી. આ પ્રમાણે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મને પરિત્ત જીવ પણ અને અપરિત્ત જીવ પણ ભજનાથી બાંધે છે, પરંતુ નો પરિત્ત- નો અપરિત્ત જીવ બાંધતા નથી. ૧૦. જ્ઞાની- અજ્ઞાનીની અપેક્ષાએ : પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મ શું આભિનિબોધિકજ્ઞાની બાંધે છે, શ્રુતજ્ઞાની બાંધે છે, અવધિજ્ઞાની બાંધે છે, મનઃ પર્યવજ્ઞાની બાંધે છે કે કેવળજ્ઞાની બાંધે છે ? ઉ. ગૌતમ! આદિનાં ચાર ભજનાથી બાંધે છે, પરંતુ કેવળજ્ઞાની બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાતેય કર્મ પ્રકતિઓનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આદિના ચારેય બાંધે છે, કેવળ જ્ઞાની ભજનાથી બાંધે છે. પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું મતિ-અજ્ઞાની બાંધે છે, શ્રુત-અજ્ઞાની બાંધે છે કે વિર્ભાગજ્ઞાની બાંધે છે ? नो परित्ते नो अपरित्ते बंधइ । ૨૦. જિ-ગ્નurrળ - प. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं आभिणि बोहियनाणी बंधइ, सुयनाणी बंधइ, ओहिनाणी बंधइ, मणपज्जवनाणी बंधइ, केवलनाणी बंधइ ? उ. गोयमा ! हेट्ठिल्ला चत्तारि भयणाए, केवलनाणी न बंधइ। एवं वेयणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ भाणियब्बाओ। वेयणिज्जं हेट्ठिल्ला चत्तारि बंधइ, केवलनाणी भयणाए। णाणावरणिज्जणं भंते! कम्मं किं मइअण्णाणी बंधइ, सुयअण्णाणी बंधइ, विभंगणाणी बंधइ? Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫૮ ૩. યHT! મરચવષ્ના સત્ત વિ વંતિકા आउयं भयणाए। ११. मणजोगिआइं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं मणजोगी बंधइ, वयजोगी बंधइ, कायजोगी बंधइ, अजोगी बंधइ? उ. गोयमा ! हेट्ठिल्ला तिण्णि भयणाए, अजोगी न વિંધા एवं वेयणिज्जवज्जाओ कम्मपगडीओ भाणियबाओ। वेयणिज्जं हेट्ठिल्ला बंधति, अजोगी न बंधइ। १२. सागार-अणगारोवउत्तं पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सागारोवउत्ते बंधइ, अणागारोवउत्ते बंधइ ? उ. गोयमा ! अट्ठसु वि भयणाए। દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! આયુકર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓને બાંધે છે. આયકર્મને આ ત્રણેય ભજનાથી બાંધે છે. ૧૧. મનોયોગી આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મને શું મનોયોગી બાંધે છે, વચનયોગી બાંધે છે, કાયયોગી બાંધે છે કે અયોગી બાંધે છે ? ઉ. ગૌતમ ! આદિનાં ત્રણ ભજનાથી બાંધે છે, અયોગી બાંધતા નથી. આ પ્રમાણે વેદનીયને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. વેદનીય કર્મને આદિનાં ત્રણ બાંધે છે, અયોગી બાંધતા નથી. ૧૨. સાકાર- અનાકારોપયુક્તની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું સાકારોપયોગી બાંધે છે કે અનાકારોપયોગી બાંધે છે ? ઉ. ગૌતમ ! તે આઠેય કર્મપ્રકૃતિઓને ભજનાથી r બાંધે છે. ૧૩. આહારક- અનાહારકની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનારવણીય કર્મને શું આહારક જીવ બાંધે છે કે અનાહારક જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! બંને પ્રકારનાં જીવ ભજનાથી બાંધે છે. આ પ્રમાણે વેદનીય અને આયુકર્મને છોડીને બાકી છયે કર્મપ્રકૃતિઓનાં વિષયમાં સમજી લેવું જોઈએ. વેદનીય કર્મને આહારક જીવ બાંધે છે, અનાહારક જીવ ભજનાથી બાંધે છે. આયુકર્મને આહારક જીવ ભજનાથી બાંધે છે, અનાહારક બાંધતા નથી. ૧૪. સૂક્ષ્મ બાદર આદિની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું સૂક્ષ્મ જીવ બાંધે છે, બાદર જીવ બાંધે છે કે નો સૂક્ષ્મ-નો બાદર જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! સૂક્ષ્મ જીવ બાંધે છે, બાદર જીવ ભજનાથી બાંધે છે, પરંતુ નો સૂક્ષ્મ-નો બાદર જીવ બાંધતા નથી १३. आहारय-अणाहारए पडुच्चप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं आहारए बंधइ, મહારવંધ? ૩. નયમ ! તે જ મચT एवं वेयणिज्ज-आउयवज्जाणं छण्हं कम्मपगडीणं भाणियब्वं। वेयणिज्ज आहारए बंधइ, अणाहारए भयणाए। आउयं आहारए भयणाए, अणाहारए न बंधइ। ૨૪. સુહ-વાયરા વહુप. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं सुहुमे बंधइ, વાયરે વંધ, નો મુદુ-નો વાયરે વંધ? ૩. સોયમા ! સુહુને વંધરૂ, बायरे भयणाए, नो सुहुमे-नो बायरे न बंधइ। Page #262 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન एवं आउयवज्जाओ सत्त कम्मपगडीओ भाणियव्वाओ । आउयं सुहुमे बायरे भयणाए, नो सुहुमे नो बायरे बंध | છુ. રિમારિને વધુ વ प. णाणावरणिज्जं णं भंते ! कम्मं किं चरिमे बंधइ, अचरिमे बंधइ ? ૩. ગોયમા ! અ વિ મયળાણું | વિયા. સ. ૬, ૩. રૂ, મુ. ૨૨-૨૮ ૮૦. ગીવ પડવીસરકખુ પાવાળવરનું ધમ્મપવિંધમાં ૮૦. प. पाणाइवायविरए णं भंते! जीवे कइ कम्मपयडीओ બંધરૂ ? - ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, અવિવધ વા, छविबंध वा, एगविहबंधए वा, अबंधए वा । एवं मणूसे वि भाणियव्वे । प. पाणाइवायविरया णं भंते! जीवा कइ कम्मपयडीओ સંબંતિ? ૩. ગોયમા ! સન્દેવિ તાવ હોન્ના સત્તવિજ્ઞબંધા ય, एगविहबंधगा य । ૨. મહવા સત્તવિવંધા ય, વિબંધ ય, अट्ठविहबंध य । ૨. મહવા સત્તવિહવંધા ય, વિહવંધા ય, अट्ठविहबंधगा य । રૂ. ગહવા સત્તવિહવંધા ય, વિહવંધા ય, छव्विहबंधगे य । ૪. અહવા સત્તવિહવંધા ય, વિહવંધો ય, छव्विहबंधगा य । ५. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अबंधगे य । ૬. અહવા સત્તવિહવંધા ય, વિબંધા ય, अबंधगा य । १. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, छव्विहबंधगे य । ૧૫૫૯ આ પ્રમાણે આયુષ્કર્મને છોડીને બાકી સાતેય કર્મ પ્રકૃતિઓનાં વિષયમાં કહેવું જોઈએ. આયુકર્મને સુક્ષ્મ અને બાદર જીવ ભજનાથી બાંધે છે પરંતુ નો સુક્ષ્મ- નો બાદર જીવ બાંધતા નથી. ૧૫. ચરમ- અચરમની અપેક્ષાએ : પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મને શું ચરમ જીવ બાંધે છે કે અચરમ જીવ બાંધે છે ? ઉ. ગૌતમ ! આઠેય કર્મ પ્રકૃતિઓને ભજનાથી બાંધે છે. પાપસ્થાન વિરત જીવ – ચોવીસ દંડકોમાં કર્મ પ્રકૃતિબંધ : પ્ર. ભંતે ! પ્રાણાતિપાત વિરત (એક) જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે સપ્તવિધબંધક, અષ્ટવિધબંધક, ષવિધબંધક, એકવિધબંધક કે અબંધક હોય છે. આ પ્રમાણે મનુષ્યનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રાણાતિપાત વિરત (અનેક) જીવ કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! બધા જીવ સપ્તવિધબંધક પણ હોય છે અને એકવિધ બંધક પણ હોય છે. ૧. અથવા અનેક સપ્તવિધ-બંધક, એકવિધબંધક હોય છે અને એક અષ્ટવિધબંધક હોય છે. ૨. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને અષ્ટવિધબંધક હોય છે. ૩. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક હોય છે અને એક ષવિધબંધક હોય છે. ૪. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને ષવિધબંધક હોય છે. ૫. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક હોય છે અને એક અબંધક હોય છે. ૬. અથવા અનેક સપ્તવિધબંધક, એકવિધબંધક અને અબંધક હોય છે. For Private Personal Use Only ૧. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધબંધક હોય છે તથા એક અષ્ટવિધબંધક અને ષવિધબંધક હોય છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, छविहबंधगा य । ૩. ३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छबिहबंधगे य। ४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छबिहबंधगा य । १. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, अबंधगे य। २. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, अबंधगा य । ३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, अबंधगे य। ४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, अबंधगा य । १. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छविहबंधगे य, अबंधगे य । ૨. અથવા અનેક સપ્તવિધ બંધક અને એક વિધબંધક હોય છે તથા એક અષ્ટવિધ બંધક હોય છે અને અનેક વિધ બંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે અને એક પવિધ બંધક હોય છે. ૪. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધબંધક, અષ્ટવિધ બંધક અને પવિધ બંધક હોય છે. ૧. અથવા અનેક સપ્તવિધ બંધક અને એક વિધ બંધક હોય છે તથા એક અષ્ટવિધ બંધક અને અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે તથા એક અવિધ બંધક હોય છે અને અનેક અબંધક હોય છે. ૩. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે અને એક અબંધક હોય છે. ૪. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક, અષ્ટવિધ બંધક અને અબંધક હોય છે. ૧. અથવા અનેક સપ્તવિધ બંધક અને એક વિધ બંધક હોય છે તથા એક પવિધ બંધક અને અબંધક હોય છે. ૨, અથવા અનેક સપ્તવિધ બંધક અને એક વિધ બંધક હોય છે તથા એક પવિધ બંધક હોય છે અને અનેક અબંધક હોય છે. ૩. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને પવિધ બંધક હોય છે અને એક અબંધક હોય છે. ૪. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધબંધક, પવિધબંધક અને અબંધક હોય છે. ૧. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે તથા એક અવિધ બંધક, પવિધ બંધક અને અબંધક હોય છે. ૨. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે તથા એક અષ્ટવિધ બંધક અને પવિધ બંધક હોય છે તેમજ અનેક અબંધક હોય છે. २. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छबिहबंधगे य, अबंधगा य। ३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छविहबंधगा य, अबंधगे य। ४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छब्बिहबंधगा य, अबंधगा य । १. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगे य, छबिहबंधगे य, अबंधगे य । २. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अठविहबंधगे य, छविहबंधगे य, अबंधगा Page #264 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૬૧ ३. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगेय, छविहबंधगा य, अबंधगे य । ४. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगेय, छबिहबंधगा य, अबंधगा य। ५. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छबिहबंधगेय, अबंधगेय। ६. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छब्बिहबंधगे य, अबंधगा य। ७. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अट्ठविहबंधगा य, छविहबंधगा य, अबंधगेय। ८. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, अळविहबंधगा य, छविहबंधगा य, अबंधगा य। ૩. અથવા અનેક સપ્તવિધ બંધક અને એક વિધ બંધક હોય છે તથા એક અષ્ટવિધ બંધક હોય છે. તેમજ અનેક પવિધ બંધક હોય છે અને એક અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક અને એકવિધ બંધક હોય છે તથા એક અવિધ બંધક હોય છે તેમજ અનેક પડ્રવિધ બંધક અને અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે તથા એક ષડ્રવિધ બંધક અને અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એકવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે તથા એક પવિધ બંધક હોય છે તેમજ અનેક અબંધક હોય છે. ૭. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધ બંધક, અષ્ટવિધ બંધક અને પવિધ બંધક હોય છે તથા એક અબંધક હોય છે. અથવા અનેક સપ્તવિધ બંધક, એક વિધ બંધક, અષ્ટવિધ બંધક, પવિધ બંધક અને અબંધક હોય છે. આ કુલ આઠ ભંગ થયા. બધા મળીને એ સત્યાવીસ (૨૭) ભંગ થાય છે. આ પ્રમાણે મનુષ્યોનાં પણ અહીં સત્યાવીસ (૨૭) ભંગ કહેવા જોઈએ. આ પ્રમાણે મૃષાવાદ વિરત -વાવમાયામૃષાવિરત એક જીવ અને મનુષ્યનાં માટે પણ કહેવું જોઈએ. પ્ર. તે ! મિથ્યાદર્શનશલ્ય વિરત (એક) જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! (તે) સપ્તવિધ બંધક, અષ્ટવિધ બંધક, પવિધ બંધક, એકવિધ બંધક કે અબંધક હોય છે. પ્ર. ૮.૧. ભંતે ! મિથ્યાદર્શનશલ્ય વિરત (એક) નૈરયિક કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! (તે) સપ્તવિધ બંધક કે અષ્ટવિધ બંધક હોય છે. ૬.૨-૨૦. આ પ્રમાણે (તે વર્ણન) પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી (સમજવું જોઈએ.) एए अट्ठ भंगा। सब्वे वि मिलिया सत्तावीसं भंगा મતિ एवं मणूसाण वि एए चेव सत्तावीसं भंगा भाणियब्वा। एवं मुसावायविरयस्स -जाव- मायामोसविरयस्स जीवस्स य मणूसस्स य। ધ प. मिच्छादसणसल्लविरए णं भंते ! जीवे कइ #મ્મપયડો વંધ? गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छविहबंधए वा, एगविहबंधए वा, अबंधए वा । प. द.१. मिच्छादसणसल्लविरएणं भंते ! णेरइए कइ कम्मपयडीओ बंधइ ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, હું ૨-૨૦, વં -નવિ- નહિ-સિરિતાનrળTI Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઢ. ૨૨. મરે નહીં નીવે દે. ૨૧. મનુષ્યનું વર્ણન જીવનાં સમાન કરવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिए जहा .૨૨-૨૪. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકનું ફg. વર્ણન નૈરયિકનો સમાન કરવું જોઈએ. प. मिच्छादसणसल्लविरया णं भंते ! जीवा कइ પ્ર. મિથ્યાદર્શન શલ્યથી વિરત (અનેક) જીવ કેટલી कम्मपयडीओ बंधंति? કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! तं चेव सत्तावीसं भंगा भाणियवा। ઉ. ગૌતમ! તે પૂર્વોક્ત સત્યાવીસ (૨૭) ભંગ અહીં પણ કહેવા જોઈએ. प. द.१.मिच्छादसणसल्लविरया णं भंते ! णेरइया પ્ર. ૬.૧. ! મિથ્યાદર્શન શલ્યથી વિરત (અનેક) कइ कम्मपयडीओ बंधति ? નૈરયિક કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ૩. નવમા ! ૨. સ વિ તાવ હોન્ના સત્તવિવંથTI ઉ. ગૌતમ! ૧. બધા નૈરયિક સપ્તવિધબંધક હોય છે. २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य, ૨. અથવા (અનેક) સપ્તવિધ-બંધક હોય છે અને (એક) અષ્ટવિધ બંધક હોય છે. ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य । ૩. અથવા અનેક સપ્તવિધ બંધક અને અષ્ટવિધ બંધક હોય છે. ૮. ૨-૨૪, પર્વ -- વેળિયTI દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. ૮. ૨૨. વર મપૂસા નહીં નીવાળા ૬. ૨૧. વિશેષ : મનુષ્યોનાં આલાપક અનેક - gઇUT, v૨૨, ૬. ૨૬૪૨-૨૬૪૬ જીવોનાં સમાન કહેવા જોઈએ. ૮૧, TIMવનિના યોગ્ય પ્રમાણે ગવરાવીનg; ૮૧, જ્ઞાનાવરણીય આદિ કર્મોનું વેદન કરતા થકા જીવ ચોવીસ कम्मबंध परूवणं દંડકોમાં કર્મબંધનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेएमाणे कइ પ્ર. ભંતે ! (એક) જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન कम्मपगडीओ बंधइ ? કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ, છ કે એક કર્મપ્રકૃતિનો छविहबंधए वा, एगविहबंधए वा। બંધ કરે છે. प. दं. १. णेरइए णं भंते ! णाणावरणिज्जं कम्म પ્ર. ૮,૧. ભંતે!(એક)નૈરયિક જીવ જ્ઞાનાવરણીયકર્મનું वेएमाणे कइ कम्मपगडीओ बंधइ? વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે ૩. ગયા ! સત્તવિવંધ, વ, વિદધંધા વા ઢં. ૨-૨૪. વેિ -ના- હેમાળા/ णवर-दं. २१. मणूसे जहा जीवे । ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષ : દે. ૨૧. મનુષ્યનું વર્ણન સામાન્ય જીવનાં સમાન છે. પ્ર. ભંતે ! (ઘણા) જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાત અને આઠ કર્મપ્રકૃતિનાં બંધક હોય છે. g. નવા જ અંતે ! વરાળં મે વેપમાં ડુ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा! १.सचे वि ताव होज्जा सत्तविहबंधगा ચ, ટ્યવિવંધા , Page #266 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंध य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य, ૪. ગવાસત્તવિવધ ય, અવિ બંધા ય, एगविहबंध य ५. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगा य, ६. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधए य, ७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधगा य, ૮. અહવાસત્તવિવંધા ય, ગવિહવંધા ય, छव्विहबंधगा य, एगविहबंधए य, ९. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, छव्विहबंधगा य, एगविहबंधगा य, एवं एए नव भंगा। अवसेसाणं एगिंदिय- मणूसवज्जाणं तिय भंगो -ખાવ- તેમાળિયાનં । * ૨૨-૨૬, િિવયા નું સત્તવિહગંધા ય, अट्ठविहबंधगाय । प. दं. २१. मणूसा णं भंते ! णाणावरणिज्जं कम्मं वे माणा कइ कम्मपगडीओ बंधंति ? ૩. ગોયમા ! છુ. સને વિ તાવ હોખ્ખા સત્તવિહવંધા, २. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगे य, ३. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, ४. अहवा सत्तविहबंधगा ય, छव्विहबंधगे य, ૧૫૬૩ ૨. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે અને એક છનો બંધક હોય છે, ૩. અથવા અનેક જીવ સાત, આઠ અને છનાં બંધક હોય છે. ૪. અથવા અનેક જીવ સાત કે આઠનાં બંધક હોય છે અને (એક જીવ) એકનો બંધક હોય છે. ૫. અથવા અનેક જીવ સાત, આઠ અને એકનાં બંધક હોય છે. ૬. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે તથા એક જીવ છ અને એકનો બંધક હોય છે. ૭. અથવા અનેક જીવ સાત અને આઠનાં બંધક હોય છે તથા એક જીવ છનો બંધક હોય છે તથા અનેક જીવ એકનો બંધક હોય છે. ૮. અથવા અનેક જીવ સાત, આઠ અને છના બંધક હોય છે તથા એક જીવ એકનો બંધક હોય છે. ૯. અથવા અનેક જીવ સાત, આઠ, છ અને એકનો બંધક હોય છે. આ પ્રમાણે આ કુલ નવ ભંગ થયા. એકેન્દ્રિય અને મનુષ્યોને છોડીને બાકી વૈમાનિકો સુધી ત્રણ ભંગ કહેવા જોઈએ, દં.૧૨-૧૬. (અનેક) એકેન્દ્રિય જીવ સાત અને આઠનાં બંધક હોય છે. પ્ર. દં,૨૧. ભંતે ! અનેક મનુષ્ય જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે. ૨. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક આઠ પ્રકૃતિનો બંધક હોય છે. ૩. અથવા અનેક મનુષ્ય સાત અને આઠ પ્રકૃતિઓના બંધક હોય છે. ૪. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક છ પ્રકૃતિનો બંધક હોય છે. For Private Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૪ ૬. .. ૫. अहवा सत्तविहबंधगा य, छव्विह बंधगा य, ૬. અહવા સત્તવિહવંધા ય, વિહવંધો ય, ૭. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, ८-११. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छव्विहबंध य चउभंगो । १२-१५. अहवा सत्तविहबंधगाय, अट्ठविहबंधए य, एगविहबंध य चउभंगो । १६-१९. अहवा सत्तविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधए य चउभंगो । २०-२७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए ય, વિહવંધત્ ય, વિદબંધ! ચ । अट्ठ भंगा। एवं एए सत्तावीसं भंगा । एवं जहा णाणावरणिज्जं तहा दरिसणावरणिज्जं વિ, અંતરાવું વિ जीवे णं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणे कइ कम्मपगडीओ बंधइ ? ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, ગવિદાંધણ વા, छविबंध वा, एगविहबंधए वा, अबंधए वा । ૐ. ૨. હ્યં મજૂસે વિધ दं. १ २०. अवसेसा णारगादीया सत्तविहबंधगा ય, અવિહવંચા ૫ | ૐ. ૨૨-૨૪. વૅ -ખાવ- ચેમાળિપુ । जीवा णं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणा कइ कम्मपगडीओ बंधंति ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. અથવા અનેક મનુષ્ય સાત અને છ પ્રકૃતિઓનાં બંધક હોય છે. ૬. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક મનુષ્ય એક પ્રકૃતિનો બંધક હોય છે. ૭. અથવા અનેક મનુષ્ય સાત અને એક પ્રકૃતિનાં બંધક હોય છે. ૮-૧૧. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનાં અને છનાં બંધક હોય છે. આ ચાર ભંગ થાય છે. ૧૨-૧૫. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનો અને એકનો બંધક હોય છે. એ ચાર ભંગ થયા. ૧૬-૧૯. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક છનો અને એકનો બંધક હોય છે. આ ચાર ભંગ થયા. ૨૦-૨૭. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનો, છનો અને એકનો બંધક હોય છે. આ પ્રમાણે આઠ ભંગ થાય છે. આ પ્રમાણે કુલ તે સત્યાવીસ (૨૭) ભંગ થાય છે. જે પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મનાં બંધકનું વર્ણન કર્યું તે પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાયકર્મનાં બંધકનું પણ વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે સાત, આઠ, છ કે એકનો બંધક હોય છે કે અબંધક પણ હોય છે. નં.૨૧. આ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. દં,૧-૨૦. શેષ નારકાદિ સાત કે આઠના બંધક હોય છે. દં.૨૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! અનેક જીવ વેદનીયકર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? For Private Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, અવિહવંધા ય, વિહવંધા ચ, ૨. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा ચ, વિબંધા ય, ઇન્નિદબંધો ય, . ૬. ૩. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा ચ, વિદબંધા ય, ઇન્દ્વિબંધા ય, ४-५ अबंधगे ण वि समं दो भंगा भाणियव्वा । ६- ९. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगाय, छव्विहबंधगे य, अबंधगे य चभंगो । एवं एए गव भंगा। નં. ૧૨-૧૬. નિજિયાનું ગમય । ં. -૨૦, ખારવાડીનં તિયમો તું -ખાવवेमाणियाणं । दं. २१. मणूसाणं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणा कइ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, વિદબંધા ય -ખાવ २७. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छव्विहबंधगा य, अट्ठविहबंधगा य, अबंधगा य । एवं एए सत्तावीसं भंगा भाणियव्वा जहा किरियासु पाणाइवायविरयस्स । एवं जहा वेयणिज्जं तहा आउयं णामं गोयं च भाणियव्वं । मोहणिज्जं वेएमाणे जहा बंधे णाणावरणिज्जं तहा भाणियव्वं । - ૫૧. ૧. ૨૬, સુ. ૨૭૦૬-૨૭૮૬ ૮૨. મોહખિમ્મસ વેમાળસખીવસ જન્મવેધપવળ- ૮૨ प. जीवे णं भंते ! मोहणिज्जं कम्मं वेदेमाणे किं मोहणिज्जं कम्मं बंधइ, वेयणिज्जं कम्मं बंधइ ? વળ. ૧. ૨૨, મુ. ૬૪૨ ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાતના, આઠના અને એકના બંધક હોય છે. ૨. ૩. ૧૫૬૫ અથવા અનેક જીવ સાત, આઠ અને એકનાં બંધક હોય છે તથા એક છનો બંધક હોય છે. અથવા અનેક જીવ સાત, આઠ, એક કે છનાં બંધક હોય છે. ૪-૫. અબંધકની સાથે પણ (એક અને અનેકની અપેક્ષા) બે ભંગ કહેવા જોઈએ. ૬-૯. અથવા અનેક જીવ સાતનાં, આઠનાં, એકનાં બંધક હોય છે તથા કોઈ એક છનો બંધક હોય છે અને કોઈ એક અબંધક પણ હોય છે. આ પ્રમાણે ચાર ભંગ હોય છે. આ પ્રમાણે કુળ મળીને નવ ભંગ થયા. દં.૧૨-૧૬. એકેન્દ્રિય જીવોને અભંગક જાણવું જોઈએ. દં.૧-૨૦. નારક આદિનાં વૈમાનિકો સુધી આજ પ્રમાણે ત્રણ ભંગ કહેવા જોઈએ. પ્ર. દં.૨૧. ભંતે ! મનુષ્યો વેદનીય કર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા (અનેક) મનુષ્ય સાત કે એકનાં બંધક હોય છે. યાવત્ ૨૭. અથવા અનેક મનુષ્ય સાતનાં, એકનાં, છનાં આઠનાં બંધક હોય છે અને અબંધક પણ હોય છે. જે પ્રમાણે ક્રિયાઓમા પ્રાણાતિપાતવિરત ના માટે સત્યાવીસ ભંગ કહ્યા છે. તે જ પ્રમાણે અહીં પણ ભંગ કહેવા જોઈએ. જે પ્રમાણે વેદનીયકર્મના વેદનની સાથે કર્મપ્રકૃતિઓના બંધનું વર્ણન કર્યું છે. તે જ પ્રમાણે આયુ, નામ અને ગોત્રકર્મના વિષયમાં પણ કહેવું જોઈએ. જે પ્રમાણે જ્ઞાનાવરણીયના બંધનુ વર્ણન કર્યું છે તે જ પ્રમાણે અહીયાં મોહનીય કર્મના વેદનની સાથે બંધનું વર્ણન કરવું જોઈએ. મોહનીય કર્મનાં વેદક જીવનાં કર્મબંધનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું જીવ મોહનીય કર્મનું વેદન કરતા થકા મોહનીય કર્મનો બંધ કરે છે કે વેદનીય કર્મનો બંધ કરે છે ? Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! मोहणिज्जंपि कम्मं बंधइ, वेयणिज्जं पि ઉ. ગૌતમ ! તે મોહનીય કર્મનો બંધ કરે છે અને कम्मं बंधइ, વેદનીય કર્મનો પણ બંધ કરે છે. णवरं-णण्णत्थ चरित्तमोहणिज्जं कम्मं वेदेमाणे વિશેષ (સૂક્ષ્મ સંપરામ નામક દસમાં ગુણસ્થાનમાં) वेयणिज्जं कम्मं बंधइ, णो मोहणिज्जं कम्मं बंधइ। મોહનીય કર્મનાં ચરમ દલીકોનું વેદન કરતા જીવ ચારિત્ર વેદનીય કર્મનો જ બંધ કરે છે મોહનીય - ૩૨. મુ. ૬ ૬ કર્મનો બંધ કરતો નથી. ૮રૂ. નીવ-જવીડયુગમ્મચડીને ઢાળપવનં- ૮૩. જીવ ચોવીસ દંડકોમાં આઠ કર્મપ્રકૃતિઓનાં બંધ સ્થાનોનું પ્રરુપણ : प. जीवे णं भंते ! नाणावरणिज्जं कम्मं कइहिं ठाणेहिं પ્ર. ભંતે! જીવ કેટલા સ્થાનો (કારણો)થી જ્ઞાનાવરણીય વંધ? કર્મનો બંધ કરે છે ? उ. गोयमा ! दोहिं ठाणेहिं नाणावरणिज्जं कम्मं बंधइ, ઉ. ગૌતમ! તે બે કારણોથી જ્ઞાનાવરણીય-કર્મનો બંધ तं जहा કરે છે, જેમકે – ૨. રાખ ય, ૨. કોસે ચ | ૧. રાગથી, ૨. દ્વેષથી. रागे दुविहे पण्णत्ते, तं जहा રાગ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. માયા ૧, ૨. તમે ચા ૧. માયા, ૨. લોભ. दोसे दुविहे पण्णत्ते, तं जहा દ્વેષ બે પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. હોદય, ૨. મારે મા ૧.ક્રોધ, ૨. માન. इच्चेएहिं चउहिं ठाणेहिं वीरिओवग्गहिएहिं एवं આ પ્રમાણે વીર્યથી ઉપાર્જિત આ ચાર સ્થાનો खलु जीवे नाणावरणिज्जं कम्मं बंधइ। (કારણો)થી જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે. ૮. ૨-૨૪. પુર્વ રફ ગાવ- વેમાનg/ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. प. जीवा णं भंते ! नाणावरणिज्जं कम्मं कइहिं ठाणेहिं પ્ર. ભંતે ! ઘણા જીવો કેટલા કારણોથી જ્ઞાનાવરણીય વંતિ ? કર્મનો બંધ કરે છે ? ૩. કાયમી ! વોટિં ટાળે, રૂ જેવા ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વવત બે કારણોથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે. હૃ. ૨-૨૪. હવે નેર -નાવિ- રોમાળિયા દ. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી સમજવું જોઈએ. एवं दसणावरणिज्जे-जाव- अंतराइयं । આ પ્રમાણે દર્શનાવરણીયથી અંતરાય કર્મ સુધી (કર્મ બંધનનાં આ જ કારણ સમજવા જોઈએ.) एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा। આ પ્રમાણે એક વચન અને બહુવચનની અપેક્ષાથી - . ૫. ૨૩, ૩. , . ૬ ૬૭૦- ૬ ૭૪ સોળ દંડક હોય છે. ૮૪, ૩જો હુણ વિપકુ મેપ - ૮૪, ઉત્પત્તિની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ : प. एगिदिया णं भंते ! किं १. तुल्लठिईया પ્ર. ભંતે! ૧. એકેન્દ્રિય જીવ શું સમાન સ્થિતિવાળા હોય तुल्लविसेसाहियं कम्मं पकरेंति, છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? ૨. નવા િવં ને વૈધંતિ, તે નદી - રાગ વેવ, ટોસેળ વેવ - ટાઇi. મ. ૨, ૩, ૪, સુ. ૨૦ ૭/૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૬૭ २. तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति, ३. वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेंति, ४. वेमायट्टिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ? उ. गोयमा ! १. अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसे साहियं कम्मं पकरेंति, ૩ , २. अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं — પતિ, ३. अत्थेगइया वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, ४. अत्थेगइया वेमायठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति। प. से केणठेणं भंते ! एवं वुच्चइ “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ?” ૩. ગયા ! નિરિયા જવિા પvUત્તા, તે નહીં ૨. સમાન સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? ૩. વિષમ સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ૪. વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! ૧. કેટલાક એકેન્દ્રિય જીવ સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૨. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૪. કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે વાવત- કેટલાક વિષમ સ્થિતિ વાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?” ઉ. ગૌતમ ! એકેન્દ્રિય જીવ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક જીવ સમાન આયુવાળા અને એક સાથે ઉત્પન્ન થનાર છે. ૨. કેટલાક જીવ સમાન આયુવાળા અને વિષમ (અલગ-અલગ) સમયમાં ઉત્પન્ન થનાર છે. ૩. કેટલાક જીવ વિષમ આયુવાળા અને એક સાથે ઉત્પન્ન થનાર છે. ૪. કેટલાક જીવ વિષમ આયુવાળા અને વિષમ ઉત્પન્ન થનાર છે. ૧. આમાંથી જે સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન થનાર હોય છે, તે સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૨. આમાંથી જે સમાન આયુવાળા અને વિષમ ઉત્પન્ન થનાર હોય છે, તે સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. १. अत्थेगइया समाउया समोववन्नगा, २. अत्थेगइया समाउया विसमोववन्नगा, ३. अत्थेगइया विसमाउया समोववन्नगा, ४. अत्थेगइया विसमाउया विसमोववन्नगा। १. तत्थ णं जे ते समाउया समोववन्नगा तेणं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, २. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा तेणं तुल्लठिईया वेमायविसेसाहियं कम्मंपकरेंति, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. तत्थ णं जे ते विसमाउया समोववन्नगा तेणं ૩. આમાંથી જે વિષમ આયુવાળા અને એક वेमायट्ठिईया तुल्लविसेसाहियं कम्मंपकरेंति, સાથે ઉત્પન્ન થનાર છે, તે વિષમ સ્થિતિવાળા સમાન-વિશેષાધિક કર્મનો બંધ કરે છે. ४. तत्थणं जेते विसमाउया विसमोववन्नगा तेणं ૪. આમાંથી જે વિષમ આયુવાળા અને વિષમ वेमायलिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति । ઉત્પન્ન થનાર હોય છે, તે વિષમ સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया કર્મનો બંધ કરે છે ચાવત- કેટલાક વિષમ સ્થિતિवेमायविसेसाहियं कम्मं पकरेंति ।” વાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.” - વિચા. સ. રૂ૪/૨, ૩, ૬, . ૭૬ ૮૬. ૩વવાને દુર કરવવન્નકાદિપટુ મધ ૮૫. ઉત્પત્તિની અપેક્ષાએ અનન્તરો૫૫નક એકેન્દ્રિયોમાં परूवणं કર્મબંધનું પ્રરુપણ : प. अणंतरोववन्नगएगिदिया णं भंते! किंतुल्लट्ठिईया પ્ર. ભંતે ! શું અનન્તરોપપન્નક એકેન્દ્રિય સમાન तुल्लविसेसाहियंकम्मंपकरेंति-जाव-वेमायठिईया સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક वेमायविसेसाहियं कम्मं पकरेंति ? કર્મનો બંધ કરે છે -ચાવતુ- વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? उ. गोयमा! अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं ઉ. ગૌતમ ! કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે कम्मं पकरेंति, अत्थे गइया तुल्लट्ठिईया અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને वेमायविसेसाहियं कम्मं पकरेंति । કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. (આ બે ભંગ જ હોય છે.) v સે ળ મંતે ! ઇવં યુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે સમાન पकरेंति, अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને કેટલાક મે પતિ ” સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?” ૩. રોમા મwતરોવેવની વિદ્યા સુવિહ ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક એકેન્દ્રિય જીવ બે पण्णत्ता, तं जहा પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अत्थेगइया समाउया समोववन्नगा, ૧. કેટલાક જીવ સમાન આયુ અને સમાન ઉત્પત્તિવાળા હોય છે. २. अत्थेगइया समाउया विसमोववन्नगा। ૨. કેટલાક જીવ સમાન આયુ અને વિષમ - ઉત્પત્તિવાળા હોય છે, १. तत्थ णं जे ते समाउया समोववन्नगा तेणं ૧. આમાંથી જે સમાન આયુ અને સમાન तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति । ઉત્પત્તિવાળા છે, તે સમાન સ્થિતિવાળા અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન २. तत्थ णं जे ते समाउया विसमोववन्नगा तेणं तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ“अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति, अत्थेगइया तुल्लट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ।” - વિયા. સ. રૂ૪/૨, ૩. ૨, સુ. ૭ ૮૬, ૩વવાળ વધુ પરંપરોવવન્તાવિભુ મ્મબંધ परूवणं प. परंपरोववन्नग एगिंदिया णं भंते! किं-तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव-वेमायट्ठिईया मायविसेसाहियं कम्मं पकरेंति ? उ. गोयमा ! अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति । ૧. મે ળòાં મંતે ! વં વુન્નર “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति ?” ૩. ગોયમા ! વિયા ષડવિહા પળત્તા, तं जहा अत्थे गइया समाज्या समोववन्नगा -जावअत्थेगइया विसमाउया विसमोववन्नगा । तत्थ णं जे ते समाज्या समोववन्नगा ते णं तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्मं पकरेंति - जावतत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा ते णं मायया मायविसेसाहियं कम्मं पकरेंति । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ ૮૬. ૨. આમાંથી જે સમાન આયુ અને વિષમ ઉત્પત્તિવાળા છે તે સમાન સ્થિતિવાળા અને વિષમવિશેષાધિક કર્મનો બંધ કરે છે. ૧૫૬૯ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કેટલાક સમાન સ્થિતિવાળા સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે અને કેટલાક સમાન સ્થિતિવાળા વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.” ઉત્પત્તિની અપેક્ષાએ પરંપરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પરંપરોપપન્નક એકેન્દ્રિય જીવ શું સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે યાવત્- વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવત્કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે "કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવ- કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે ?” ઉ. ગૌતમ ! એકેન્દ્રિય જીવ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે કેટલાક જીવ સમાન આયુવાળા અને સાથે ઉત્પન્ન થનાર હોય છે -યાવતુ- કેટલાક જીવ વિષમ આયુવાળા અને વિષમ ઉત્પન્ન થનાર હોય છે. આમાંથી જે સમાન આયુવાળા છે અને સાથે ઉત્પન્ન થનાર હોય છે તે સમાન સ્થિતિવાળા અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવ- આમાંથી જે વિશ્વમ આયુવાળા છે અને વિષમ ઉત્પન્ન થનાર હોય છે તે વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ “अत्थेगइया तुल्लट्ठिईया तुल्लविसेसाहियं कम्म पकरेंति -जाव- अत्थेगइया वेमायट्ठिईया वेमायविसेसाहियं कम्मं पकरेंति।" - વિચા. સ. રૂ૪/, ૩. રૂ, મુ. રૂ (૨) ૮૭. નવ-વીસલપુપન્ન પરિવા ઉત્સવ- કેટલાક સમાન સ્થિતિવાળા હોય છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે -યાવતુ- કેટલાક વિષમ સ્થિતિવાળા હોય છે અને વિષમ વિશેષાધિક કર્મનો બંધ કરે છે.” ૮૭. જીવ ચોવીસ દંડકોમાં કેટલી કર્મ પ્રકૃતિનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે! શું જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે? ઉ. ગૌતમ ! કોઈ જીવ વેદન કરે છે અને કોઈ કરતા प. जीवे णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेइ ? उ. गोयमा ! अत्थेगइए वेदेइ, अत्थेगइए णो वेदेइ । નથી. प. दं. १. नेरइए णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेइ ? પ્ર. ૬.૧. ભંતે! શું નૈરયિક જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? ૩. નોય! નિયમ વેલેફા ઉ. ગૌતમ ! તે નિયમથી વેદન કરે છે. ૮. ૨-૨૪. પર્વ -ના- મણિ ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. - મજૂરે નહીં નીવે. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવનાં સમાન , કરવું જોઈએ. प. जीवा णं भंते ! नाणावरणिज्जं कम्मं वेदेति ? પ્ર. ભંતે ! શું અનેક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે ? ૩. ગયા ! વે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત કહેવું જોઈએ. હું ૨-૨૪, પ ર - - રેમ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. एवं जहा नाणावरणिज्जं तहा सणावरणिज्जं જે પ્રમાણે જ્ઞાનાવરણીયનાં સંબંધમાં કહ્યું તે પ્રમાણે मोहणिज्जं अंतराइयं च। દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મનાં વેદનનાં વિષયમાં કહેવું જોઈએ. वेदणिज्जाउय-णाम-गोयाइं एवं चेव । વેદનીય, આયુ, નામ અને ગૌત્ર કર્મનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. णवर-मणूसे वि णियमा वेदेइ। વિશેષ : મનુષ્ય આનું વદન નિયમથી કરે છે. एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा। આ પ્રમાણે એકત્વ અને બહત્વની વિવલાથી એ - TUT. ૫. ૨૩, ૩. ?, સુ. ૨૬ ૭-૬ ૭૮ સોળ દંડક હોય છે. ૮૮, TIMવરાજા વૈધના નીવ-જાવી હુ મ ૮૮. જ્ઞાનાવરણીય આદિનો બંધ કરતા જીવ ચોવીસ દંડકોમાં वेयण परूवणं કર્મ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા જીવ કેટલી कम्मपगडीओ वेएइ? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! णियमा अट्ठ कम्मपगडीओ वेएइ। ઉ. ગૌતમ! તે નિયમથી આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૭૧ ઢ. ૨-૨૪, પ ર -ના- વે ળg/ ૮.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી વેદન જાણવું જોઈએ. एवं पुहुत्तेण वि। આ પ્રમાણે અનેકની અપેક્ષાએ પણ કહેવું જોઈએ. एवं वेयणिज्जवज्जं-जाव- अंतराइयं । વેદનીય કર્મને છોડીને અંતરાયકર્મ સુધી આ પ્રમાણે જાણવું જોઈએ. प. जीवे णं भंते ! वेयणिज्जं कम्मं बंधमाणे कइ પ્ર. ભંતે ! વેદનીય કર્મને બાંધતા જીવ કેટલી कम्मपगडीओ वेएइ ? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! सत्तविहवेयए वा, अट्ठविहवेयए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ કે ચાર કર્મ પ્રવૃતિઓનું चउन्विहवेयए वा। વેદન કરે છે. હૃ. ૨૨. હવે નવૂ કિયા ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યના વેદનના સંબંધમાં કહેવું જોઈએ. दं. १-२४. सेसा णेरइयाई एगत्तेण वि पुहत्तेण ૬.૧-૨૪. બાકી નૈરયિકોથી વૈમાનિક સુધી वि णियमा अट्ठकम्मपगडीओ वेदेति -जाव એકત્વ કે બહત્વની વિવલાથી નિયમથી આઠ કર્મ वेमाणिया। પ્રકૃતિઓનું વેદન કરે છે. प. जीवा णं भंते ! वेयणिज्ज कम्मं बंधमाणा कइ પ્ર. ભંતે ! અનેક જીવ વેદનીયકર્મને બાંધતા કેટલી कम्मपगडीओ वेदेति ? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? गोयमा!१.सब्वे वि ताव होज्जा, अट्ठविहवेएगा ઉ. ગૌતમ! ૧. બધા જીવ આઠ કે ચાર કર્મપ્રકૃતિઓનું य, चउविहवेएगा य, વેદક હોય છે. २. अहवा अट्ठविहवेएगा य, चउबिहवेएगा य, ૨. અથવા અનેક જીવ આંઠ કે ચાર કર્મપ્રવૃતિઓનું सत्तविहवेएगे य, વેદક હોય છે અને એક જીવ સાત કર્મપ્રકૃતિઓનું વેદક હોય છે. ३. अहवा अट्ठविहवेएगा य, चउबिहवेएगा य, ૩. અથવા અનેક જીવ આઠ, ચાર કે સાત सत्तविहवेएगा य। કર્મપ્રકૃતિઓનાં વેદક હોય છે. दं. २१. एवं मणूसा वि भाणियब्वा । દ.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં વિષયમાં પણ - qUUા. , ૨૬, મુ. ૨૭૭૦-૨૭૭૪ કહેવું જોઈએ. ૮૧. TIMવજિજ્ઞાસાને નીવ-પકવીસડા; રુમ્સ ૮૯. જ્ઞાનારવણીય આદિનું વેદન કરતા જીવ-ચોવીસ દંડકોમાં वेयण परूवणं કર્મ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेयमाणे कइ પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા જીવ कम्मपगडीओ वेएइ? કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? . . સોયમા ! સત્તવિવેણ વા, લવિદાય વI ઉ. ગૌતમ ! તે સાત કે આઠ (કર્મપ્રકૃતિઓ)નાં વેદક હોય છે. હૃ. ૨૨. પર્વ મજૂર દ. ૨૧. આ પ્રમાણે મનુષ્યનાં વિષયમાં પણ જાણવું જોઈએ. दं. १-२४. अवसेसाणेरइयाई एगत्तेण वि पुहत्तेण ૬.૧-૨૪. બાકી બધા જીવ નરયિકોથી વૈમાનિક विणियमा अट्ठविह-कम्मपगडीओ वेदेति-जाव- સુધી એકત્વ અને બહત્વની વિવક્ષાથી નિયમિત માળિયા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ૨. વિચા. સ. ૨૬, ૩. રૂ, મુ. ૪ (૨) Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૨. દ્રવ્યાનુયોગ ભાગ-૩ પૂ. નીવા મં! વિરાનં — વેચમા ક્ પ્ર. ભંતે ! અનેક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન कम्मपगडीओ वेदेति? કરતા કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ૩. ગોયમ! . સર્વે વિતાવશોખ્ખા કવિયા, ઉ. ગૌતમ ! બધા જીવ આઠ કર્મપ્રકૃતિઓનાં વેદક હોય છે. २. अहवा अट्ठविहवेयगा य, सत्तविहवेयगे य, ૨. અથવા અનેક જીવ આઠ કર્મપ્રકૃતિઓનાં વેદક હોય છે અને એક જીવ સાત કર્મપ્રવૃતિઓનું વેદક હોય છે. ३. अहवा अट्ठविहवेयगा य, सत्तविहवेयगा य। ૩. અથવા અનેક જીવ આઠ કે સાત કર્મપ્રકૃતિઓનાં વેદક હોય છે. ઢં. ૨૨. ઇ મપૂસા વિ દ.૨૧. આ પ્રમાણે મનુષ્યોમાં પણ એ ત્રણ ભંગ હોય છે. दरिसणावरणिज्जं अंतराइयं च एवं चेव भाणियब्बं । દર્શનાવરણીય અને અંતરાયકર્મ સાથે (અન્ય કર્મપ્રકૃતિઓનાં વેદનનાં વિષયમાં) પણ પૂર્વવત કહેવું જોઈએ. प. वेयणिज्ज-आउय-णाम-गोयाइं वेयमाणे कइ પ્ર. ભંતે ! વેદનીય, આયુ નામ અને ગોત્રકર્મનું વેદન ___कम्मपगडीओ वेएइ ? કરતા જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा! जहा बंधवेयगस्स वेयणिज्जंतहा भाणियब्वं । ઉ. ગૌતમ! જે પ્રમાણે પૂર્વમાં વેદનીયનાં બંધક-વેદકનું વર્ણન કરેલ છે તે પ્રમાણે અહીં પણ બંધક-વેદકનું વર્ણન કરવું જોઈએ. जीवे णं भंते ! मोहणिज्जं कम्मं वेयमाणे कइ પ્ર. ભંતે ! મોહનીય કર્મનું વેદન કરતા જીવ કેટલી कम्मपगडीओ वेएइ ? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! णियमा अट्ठकम्मपगडीओ वेएइ । ઉ. ગૌતમ ! તે નિયમથી આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ટું, ૨-૨૪. રા -ખાવું- તેમfry / દ.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી વેદન કહેવું જોઈએ. एवं पुहुत्तेण वि। આ પ્રમાણે બહત્વની વિવફાથી પણ સમજવું - પૂઇ, . ૨૭, સુ. ૧૭૮૬-૨૭૬૨ જોઈએ. ९०. अरहजिणेस्स कम्म वेयण परूवणं ૯૦. અહંતનાં કર્મ વેદનનું પ્રાણ : उप्पण्णणाणदंसणधरे णं अरहा जिणे केवली चत्तारि ઉત્પન્ન કેવળજ્ઞાન- દર્શનનાં ધારક અહંત જિન કેવળી कम्मंसे वेदेइ, तं जहा ચાર કર્માશોનું વેદન કરે છે, જેમકે – ૨. વેગિન્ન, ૨. માર્ચ, રૂ. નામું, ૪. નોર્થ ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ, ૪. ગોત્ર. - ઠા. મ. ૪, ૩. ૧, મુ. ૨૬૮ ૧૨. વિપકુ મહિલામિત્તે વેપ-વેચ પવન - ૯૧. એકેન્દ્રિય જીવોમાં કર્મ પ્રવૃતિઓનાં સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. अपज्जत्तसुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી कम्मपयडीओ पण्णत्ताओ? કર્મપ્રકૃતિઓ કહી છે ? ૬. વિચા. સ. ૧૬, ૩. ૩, સુ. ૪ (૨) प. जाव Page #276 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૭૩ उ. गोयमा! अट्ठ कम्मपयडीओपण्णत्ताओ,तं जहा ૨. નાવરાનં -ળાવ- ૮, અંતરડ્યાં प. पज्जत्तसुहुम-पुढविकाइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा ! अट्ठ कम्मपयडीओ पण्णत्ताओ, तं जहा ૨. નાવિરબિન્ને ગાવ- ૮, અંતરાશે ! प. अपज्जत्त-बायर-पुढविकाइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा ! अट्ठकम्मपयडीओ पण्णत्ताओ, तं जहा ૨. નાવરાનં –ગાવ- ૮. અંતરડ્યો. पज्जत्तबायर-पुढविकाइयाणंभंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ? ૩. મોય ! પુર્વ જેવા एवं एएणं कमेणं-जाव-बायर-वणस्सइकाइयाणं पज्जत्तगाण ति। अपज्जत्त सुहुम-पुढविकाइयाणं भंते ! कइ कम्मपयडीओ बंधंति ? गोयमा ! सत्तविहबंधगा वि, अट्ठविहबंधगा वि। सत्त बंधमाणा आउयवज्जाओ सत्त कम्मपयडीओ વંયંતિ | अट्ठ बंधमाणा पडिपुण्णाओ अट्ठ कम्मपयडीओ बंधंति। प. पज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ कम्मपयडीओ बंधंति ? ૩. નીયમ ! પુર્વ જેવા ઉ. ગૌતમ ! તેને આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે ૧. જ્ઞાનાવરણીય -વાવ- ૮, અંતરાય. પ્ર. ભંતે ! પર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ઉ. ગૌતમ! તેને આઠ કર્મ પ્રવૃતિઓ કહી છે, જેમકે ૧. જ્ઞાનાવરણીય યાવત– ૮. અંતરાય. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! તેને આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે ૧, જ્ઞાનાવરણીય -વાવ- ૮, અંતરાય. પ્ર. ભંતે ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ! તેની પણ આ પ્રમાણે (આઠ કર્મપ્રકૃતિઓ) કહી છે. આ પ્રમાણે આક્રમથી પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવો સુધી કર્મપ્રકૃતિઓનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓને બંધક છે. સાત બાંધતા આયુકર્મને છોડીને બાકી સાત કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. આઠ બાંધતા સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. પ્ર. ભંતે ! પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગોતમ ! આ પ્રમાણે (સાત કે આઠ કર્મપ્રકૃતિઓ) બાંધે છે. આ પ્રમાણે આજક્રમથી પર્યાપ્ત બાદરવનસ્પતિકાયિક જીવો સુધી કર્મપ્રકૃતિનાં બંધનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉ. ગૌતમ ! તે ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, જેમકે – ૧-૮. જ્ઞાનાવરણીય -વાવ- અંતરાય, एवं एएणं कमेणं-जाव- पज्जत्त-बायर-वणस्सइकाइयति। अपज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ कम्मपयडीओ वेदेति ? उ. गोयमा! चोद्दस कम्मपयडीओ वेदेति, तं जहा ૨-૮ નાણાવરબિન્ને ગાવ-મંતરાયે, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬. સોતિક્રિયવર્ક્સ, ૧૦. વિઢિયવડ્યું, ૯. શ્રોત્રેન્દ્રિયાવરણ, ૧૦. ચક્ષુરેન્દ્રિયાવરણ, ११. घाणिंदियवझं, १२. जिभिदियवझं, ૧૧. ધ્રાણેન્દ્રિયાવરણ, ૧૨. જીહેન્દ્રિયાવરણ, ? રૂ. સ્થવર્ક્સ, ૨૪. પુરિસરેવન્ને ! ૧૩. સ્ત્રીવેદાવરણ, ૧૪. પુરુષવેદાવરણ. एवं एएणं कमेणं चउकएणं भेएणं-जाव-पज्जत्त આ પ્રમાણે આજ ક્રમથી ચારે ભેદો (સૂક્ષ્મ, બાદર बायर-वणस्सइकाइया चोइस कम्मपयडीओवेदेति। અને તેના પર્યાપ્તા અપર્યાપ્ત)થી યુક્ત પર્યાપ્તબાદર વનસ્પતિકાયિક સુધી ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન - વિયા. સ. ૩ ૩/૨, ૩, ૨, ૩૭-૬૬ કરે છે. ૧૨, ગળતર વવનકા-જિવિાણુ સ્મપરિવેબસાત્તિ ૯૨. અનન્તરો પપન્નક એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં वेयणपरूवण य સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ : प. अणंतरोववन्नग-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને कम्मपयडीओ पण्णत्ताओ? કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठ कम्मपयडीओ पण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! તેની આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે૨. નાણાવરન્નેિ –ગાવ- ૮, સંતરાર્થો ૧. જ્ઞાનાવરણીય -વાવ- ૮. અંતરાય. प. अणंतरोववन्नग-बायर-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરો૫૫ન્નક બાદર પૃથ્વીકાયિક कम्मपयडीओ पण्णत्ताओ? જીવને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा! अट्ठ कम्मपयडीओपण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! તેને આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, જેમકે૨. ના વિરબિન્ને ગાવ- ૮, અંતરાયે ! ૧. જ્ઞાનાવરણીય -ચાવતુ- ૮. અંતરાય. एवं-जाव- अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરોપપન્નક બાદર વનસ્પતિકાયિક ત્તિ સુધી કર્મ પ્રકૃતિઓ જાણવી જોઈએ. प. अणंतरोववन्नग-सुहुम-पूढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અનન્તરો૫૫ન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ कम्मपयडीओ बंधंति ? કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा! आउयवज्जाओसत्त कम्मपयडीओ बंधंति। ઉ. ગૌતમ ! તે આયુકર્મને છોડીને બાકી સાત કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે. एवं-जाव-अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરો+પન્ક બાદર વનસ્પતિકાયિક ત્તિો સુધી બંધ કરે છે. अणंतरोववन्नग-सहम-पुढविकाइया णं भंते! कइ પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ कम्मपयडीओ वेदेति ? કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! चोद्दस कम्मपयडीओ वेदेति, तं जहा- ઉ. ગૌતમ ! તે ચૌદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જેમકે૨-૧૪. નાવરજિન્ન -ના-પુરિસરેવન્ના ૧-૧૪. જ્ઞાનાવરણીય -ચાવત- પુરુષવેદાવરણ. एवं-जाव-अणंतरोववन्नग-बायर-वणस्सइकाइय આ પ્રમાણે અનન્તરો૫૫ક બાદર વનસ્પતિકાય સુધી વેદન કરે છે. - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૨, મુ. ૪-૬ ૦ ૧૩. ઉપરોવવનકુ-વિષ્ણુ-ર્મપરિસામણે વૈધ ૯૩. પરંપરોપપન્નકાદિ એકેન્દ્રિય જીવોમાં કર્મપ્રકૃતિઓનાં वेयण परूवण य સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ : प. परंपरोववन्नग-अपज्जत्त-सुहुम-पुढविकाइयाणं પ્ર. ભંતે ! પરંપરોપપન્ક અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ (बंधंति, જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે અને તે કેટલી વેતિ) ? કર્મપ્રકૃતિઓ બાંધે છે અને વેદે છે ? : ત્તિો Page #278 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहियउद्देसए तहेव निरवसेसं भाणियव्वं जाव- चोइस वेदेति । - વિયા. સ. ૨૩/૨, ૩. રૂ, સુ. ૨ अणंतरोगाढा जहा अणंतरोववन्नगा । - વિયા. ત. ૨૩/૨, ૩. ૪, મુ. શ્ परंपरोगाढा जहा परंपरोववन्नगा । - વિયા. સ. રૂ૨/૨, ૩. ć, સુ. શ્ अणंतराहारगा जहा अणंतरोववन्नगा । ૬. - વિયા. સ. રૂ૫/૧, ૩. ૬, સુ. ? परंपराहारगा जहा परंपरोववन्नगा । વિયા. સ. રૂ૨/૨, ૩. ૭, સુ. શ્ अणंतरपज्जत्तगा जहा अणंतरोववन्नगा । - વિયા. સ. રૂ૩/૧, ૩. ૮, સુ. ? परंपरपज्जत्तगा जहा परंपरोववन्नगा । - - વિયા. સ. રૂ૩/૧, ૩. ૧, સુ. ? चरिमा वि जहा परंपरोववन्नगा । વિયા. સ. ૨૨/૨, ૩. ૨૦, સુ. શ્ एवं अचरिमा वि। - - વિયા. સ. ૩૨/૨, ૩. o o, મુ. ? ૨૪. જેમાં પડુન્ન નિતિ સામિત્ત બંધ-ચેવળ પવળ ૨-૯૪, ૧. જેમ્સ-ગવપ્નત્ત-મુદુમ-પુવિાયાળું અંતે ! कइ कम्मपयडीओ पण्णत्ताओ ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव ओहियउद्देसए पण्णत्ताओ तहेव बंधंति, वेदेति । - વિયા. ત. ૨૨/૨, ૩. ૨, સુ. ૪-૬ अणंतरोववन्नग-कण्हलेस्स- सुहुम- पुढविकाइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहा ओहिओ अणंतरोववन्नगाणं उद्देसओ पण्णत्ताओ तहेव સંપતિ, યુતિ । - વિયા. ત. ૨૩/૨, ૩. ૨,સુ. ૨ ૧. પરંપરોવવના- જેમ્સ-અપન્નત્ત-મુહુમ-પુદविकाइयाणं भंते! कइ कम्मपयडीओ पण्णत्ताओ ? ૧૫૭૫ ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક (પ્રથમ) ઉદ્દેશકનાં અભિલાપાનુસાર ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે સુધી સમગ્ર વર્ણન કરવું જોઈએ. અનન્તરાવગાઢ એકેન્દ્રિયના સંબંધમાં અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરાવગાઢ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. અનન્તરાહારક એકેન્દ્રિયનું વર્ણન અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરાહારક એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. અનન્તરપર્યાપ્તક એકેન્દ્રિયનું વર્ણન અનન્તરો૫૫ન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. પરંપરપર્યાપ્તક એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. ચરમ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદ્દેશકનાં અનુસાર જાણવું જોઈએ. આ પ્રમાણે અચરમ એકેન્દ્રિય સંબંધી વર્ણન પણ જાણવું જોઈએ. લેશ્યાની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કૃષ્ણલેશી અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક ઉદ્દેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક અનન્તરો ૫૫ન્નક ઉદ્દેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. For Private Personal Use Only પ્ર. ભંતે ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. સોયમાંpd guir fમાવેને નવ દિ परंपरोववन्नगो उद्देसओ पण्णत्ताओतहेव बंधंति, વેતિ - વિયા. સ. રૂ ૩/૨, ૩. ૩, સુ. ૨ एवं एएणं अभिलावेणं जहेव ओहिए एगिंदियसए एकारस उद्देसगा भणिया तहेव कण्हलेस्सए वि भाणियब्वा-जाव-अचरिमकण्हलेस्सा एगिदिया। - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૪-૬, મુ. ? जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहिं वि सयं भाणियब्वं । - વિયા. ૪. રૂ ૨/૩, ૩. ૧-૨, સુ. ? एवं काउलेस्सेहिं वि सयं भाणियब्वं, ઉ. ગૌતમ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક પરંપરો૫૫ન્નક ઉદેશકનાં અભિલાપાનુસાર કર્મપ્રવૃતિઓ કહી છે તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. ઔધિક એકેન્દ્રિય શતકમાં જે પ્રમાણે અગિયાર ઉદેશક કહ્યા તે પ્રમાણે આ અભિલાપાનુસાર અચરમ કૃષ્ણલેશી એકેન્દ્રિય સુધી કૃષ્ણલેશી શતકમાં પણ કહેવું જોઈએ. જેમ કમ્બલેશી એકેન્દ્રિય શતકમાં કહ્યું તેવી જ રીતે નીલકેશી એકેન્દ્રિય જીવોનાં માટે પણ સમગ્ર શતકનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે કાપોતલેથી એકેન્દ્રિય જીવોનાં માટે પણ સમગ્ર શતક કહેવું જોઈએ. વિશેષ: કાપોત લેશ્યા” આ વર્ણન કરવું જોઈએ. णवरं-“काउलेस्स" त्ति अभिलावो । - વિચા. સ. રૂ ૩/૪, ૩. ૨-૧૨, સુ. ? 1. મણિદ્વીય-પક્ઝર-સુદુમ-પુફિયા" અંતે कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा ! एवं एएणं अभिलावेणं जहेव पढमिल्लं एगिंदियसयं तहेव भवसिद्धीयसयं पि भाणियब्वं । उद्देसगपरिवाडी तहेव -जाव- अचरिम त्ति। - વિચા. સ. રૂ ૨/૪, ૩. ૨-, કુ. ? JUદરૂ-મસિદ્ધી અપેક્નત્ત-સહ૫૪ विकाइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? उ. गोयमा! एवं एएणअभिलावेणंजहेव ओहियउद्देसए पण्णत्ताओतहेव बंधंति, वेदेति। - વિચા. સ. રૂ ૨/૬, ૩. ૧-૬, ૭. ૬ प. अणंतरोववन्नग कण्हलेस्स भवसिद्धीय सुहुम पुढ विकाइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेणं जहेब ओहिओ अणंतरोववन्नगो उद्देसओपण्णत्ताओतहेव बंधंति વેતિ एवं एएणं अभिलावेणं एकारस वि उसगा तहेव भाणियब्बा जहा ओहियसए-जाव- अचरिमोत्ति। - વિચા. સ. રૂ ૩/૬, ૩. -, મુ. ૨૦-૧૧ जहा कण्हलेस्सभवसिद्धीए सयं भणियं एवं नीललेस्सभवसिद्धीएहिं वि सयं भाणियब्वं, - વિચા. સ. રૂ ૩/૭, ૩. -, . ? પ્ર. ભંતે ! ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત પ્રથમ એકેન્દ્રિય શતકનાં અભિલાષાનુસાર અહીં ભવસિદ્ધિશતક પણ કહેવું જોઈએ. અચરમ ઉદેશક સુધી ઉદેશકોની પરિપાટી પણ પૂર્વવત્ છે. પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક ઉદેશકનાં અભિલાષાનુસાર કર્મપ્રકૃતિઓ કહી છે. તેવી જ રીતે બાંધે છે અને વેદન કરે છે. પ્ર, ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક સુક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી કપ્રકૃતિઓ કહી છે ? ઉ. ગૌતમ ! એ પ્રમાણે પૂર્વોક્ત ઔધિક અનન્તરો ૫૫ન્નક ઉદેશકના અભિલાપાનુસાર કર્યપ્રકૃતિઓ કહી છે તેમજ બાંધે છે અને વેદન કરે છે. આ પ્રમાણે ઔધિક એકેન્દ્રિય શતકનાં અભિલાપાનુસાર અચરમ સુધી અગિયાર ઉદેશક કહેવા જોઈએ. જે પ્રમાણે કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં શતક કહ્યા તે પ્રમાણે નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં શતક પણ કહેવા જોઈએ. . Page #280 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૭૭ एवं काउलेस्सभवसिद्धीएहिं वि सयं भाणियब्वं । આ પ્રમાણે કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય - વિચા. સ. રૂ ૩/૮, ૩. ???, મુ. ? જીવોનાં શતક પણ કહેવા જોઈએ. एवं अभवसिद्धिएहिं वि जहेव भवसिद्धीयसयं, જે પ્રમાણે ભવસિદ્ધિક શતક કહ્યા તે પ્રમાણે ચરમ नवरं-नव उदेसगा, चरिम-अचरिमोदेसगवज्जं । અચરમ ઉદેશકને છોડીને અભવસિદ્ધિક શતકનાં सेसं तहेव। નવ ઉદેશક પણ કહેવા જોઈએ. બાકી બધા પૂર્વવત - વિચા. સ. રૂ ૩/૧, ૩, ૬-૧, મુ. ? જાણવા જોઈએ. एवं कण्हलेस्स अभवसिद्धीयएगिदिएहिं वि सयं આ પ્રમાણે કૃષ્ણલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય भाणियब्वं। શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૩૩/૨૦, ૩. ૬-૧, મુ. ? एवं नीललेस्स अभवसिद्धीय एगिदिएहिं वि सयं આ પ્રમાણે નીલલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય માળિયો શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૨૩/૧૨, ૩, ૬-૧, ગુ. ? काउलेस्स अभवसिद्धीय एगिदिएहिं वि सयं एवं આ પ્રમાણે કાપોતલેશી અભવસિદ્ધિક એકેન્દ્રિય જેવા. શતક પણ કહેવા જોઈએ. - વિચા. સ. ૩ ૩/૨૨, ૩-, . ? ૧૫. ટામાં વહુ પિયુ મને સામને વેદ વેચન ૫. સ્થાનની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ परूवण य બંધ અને વેદનનું પ્રરુપણ : प. अपज्जत्त-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવોની કેટલી कम्मपयडीओ पण्णत्ताओ? કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा! अट्ठ कम्मपयडीओपण्णत्ताओ.तं जहा- ઉ. ગૌતમ ! આઠ કર્મ પ્રવૃતિઓ કહી છે, જેમકે – ૨. નાવિરબ્સિ -નવ- ૮, અંતરડ્યા ૧. જ્ઞાનાવરણીય -યાવત- ૮અંતરાય. एवं चउक्कएणं भेएणं जहेव एगिंदियसएसु -जाव આ પ્રમાણે પ્રત્યેકનાં (સૂક્ષ્મ બાદર અને તેના बायर-वणस्सइकाइयाणं पज्जत्तगाणं । પર્યાપ્ત-અપર્યાપ્ત) ચાર ભેદોનાં એકેન્દ્રિય શતકનાં અનુસાર પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. प. अपज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી कम्मपयडीओ बंधंति ? કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? उ. गोयमा ! सत्तविहबंधगा वि, अट्ठविहबंधगा वि, ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. जहा एगिंदियसएसु -जाव- पज्जत्त-बायर જેમ એકેન્દ્રિયશતકમાં કહ્યું તે જ અનુસાર પર્યાપ્ત वणस्सइकाइया। બાદર વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. अपज्जत्त-सुहुम-पुढविकाइया णं भंते ! कइ પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ કેટલી कम्मपयडीओ वेदेति? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? गोयमा! चोद्दस कम्मपयडीओ वेदेति, नाणावरणिज्जं ઉ. ગૌતમ ! ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. जहा एगिदियसएस-जाव-परिसवेयवज्झं। એકેન્દ્રિય શતકનાં અનુસાર તે જ્ઞાનાવરણીયથી પુરુષવેદાવરણ સુધી કહેવું જોઈએ. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं-जाव-बायर-वणस्सइकाइयाणं पज्जत्तगाणं। આ પ્રમાણે પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક સુધી - વિચા. સ. ૩૪/૨, ૩. ૧, મુ. ૭૦-૭૩ જાણવું જોઈએ. ૨૬. કાપડુ-ગ્નગેતરોવવન દિપકુમ્મપરિમિત્ત ૯૬. સ્થાનની અપેક્ષાએ અનન્તરોપપનક એકેન્દ્રિયોમાં बंध-वेयण परूवण य કર્મપ્રકૃતિઓનું સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. अणंतरोववन्नग-सुहुम-पुढविकाइयाणं भंते ! कइ પ્ર. ભંતે! અનન્તરોપપન્નક સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોની कम्मपयडीओ पण्णत्ताओ? કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठ कम्मपयडीओ पण्णत्ताओ। ઉ. ગૌતમ ! તેની આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, एवंजहा एगिंदियसएसुअणंतरोववन्नगउसएतहेव આ પ્રમાણે જેમ એકેન્દ્રિય શતકનાં અનન્તરોपण्णत्ताओ बंधति वेदेति-जाव- अणंतरोववन्नग પપન્નક ઉદેશક કહ્યા તેના અનુસાર અનન્તરોપપન્ક बायर-वणस्सइकाइया। બાદર વનસ્પતિકાય સુધી કર્મપ્રકૃતિઓ અને તેના - વિચા. સ. ૨૪/, ૩. ૨, ૩. ૪ બંધ અને વેદના કહેવા જોઈએ. ૧૭. ટાપદુપરંપરોવવન વિષ્ણુપ્રસિમિત્તે ૯૭. સ્થાનની અપેક્ષાએ પરંપરોપપન્નક એકેન્દ્રિયોમાં કર્મ बंध-वेयण परूवण य પ્રકૃતિઓનું સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. परंपरोववन्नगपज्जत्तगसुहुम-बायर पुढवि-जाव- પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર वणस्सइकाइयाणं भंते! कम्मपयडीओ पण्णत्ताओ? પૃથ્વીકાયિક -વાવ- વનસ્પતિકાયિકની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે ? उ. गोयमा ! अट्ठकम्मपयडीओ पण्णत्ताओ, तं जहा- ઉ. ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે. જેમકે – ૨. TIMવિરાળં -ના- ૮, મંતરાડ્યા ૧. જ્ઞાનાવરણીય -વાવ- ૮. અંતરાય, प. परंपरोववन्नग पज्जत्तग सुहुम-बायर-पुढवि પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર काइयाणं -जाव- वणस्सइकाइयाणं भंते ! कइ પૃથ્વીકાયિક વાવ- વનસ્પતિકાયિક કેટલી कम्मपयडीओ बंधति? કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ૩. નાયમા ! સત્તવિવંધા વિ. અવિવંધા વિ. ગૌતમ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કરે सत्त बंधमाणा आउय वज्जाओ सत्त कम्मपयडीओ છે. સાત બાંધવા પર આયુકર્મને છોડીને બાકી વિંધૃત્તિ સાત કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે. अट्ठबंधमाणा पडिपुण्णाओ अट्ठकम्मपयडीओ આઠ બાંધવા પર સંપૂર્ણ આઠ કર્મપ્રકૃતિઓનો વંતિકા બંધ કરે છે. प. परम्परोववन्नगपज्जत्तग सुहुम बायर पुढवि પ્ર. ભંતે ! પરંપરોપપન્નક પર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર काइयाणं -जाव- वणस्सइकाइयाणं भंते ! कइ પૃથ્વીકાયિક -વાવ- વનસ્પતિકાયિક કેટલી कम्मपयडीओ वेदेति? કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? उ. गोयमा ! चोद्दस कम्मपयडीओ वेदेति, तं जहा- ઉ. ગૌતમ! ચોદ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે, જેમકે૨. T[VMવરબિન્ને ગાવ- ૨૪. પુરિસવયવ . ૧. જ્ઞાનાવરણીય -વાવ- ૧૪. પુરુષવેદાવરણ. - વિચા. સ. રૂ૪/૨, ૩. ૩, ૩. ૩ (૨) ૧૮. સેર ગર્લ્ડ હેલો, મારિ સમિત્તે વૈધ વેચન - ૯૮, શેષ આઠ ઉદેશકોમાં કર્મ પ્રવૃતિઓનું સ્વામીત્વ બંધ परूवण य અને વેદનનું પ્રરુપણ : एवं सेसा वि अट्ठ उद्देसगा -जाव- अचरिमो त्ति, આ પ્રમાણે અચરમ ઉદેશક સુધી બાકી આઠ ઉદેશકોમાં પણ સ્વામીત્વ, બંધ અને વેદન કહેવું જોઈએ. Page #282 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૭૯ णवर-अणंतरावगाढ, अणंतराहारग, अणंतरपज्जत्तगा વિશેષ: અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતરપર્યાપ્ત अणंतरोवन्नग सरिसा, અનંતરોપપન્નકનાં સમાન છે. परंपरोवगाढ, परंपराहारग, परंपरपज्जत्तगा પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપરપર્યાપ્ત પરંપરોપपरंपरोववन्नग सरिसा, પનકનાં સમાન છે. चरिमा य अचरिमा य एवं चेव । આ પ્રમાણે ચરમ અને અચરમ ઉદેશક પણ જાણવાં - વિચા. સ. રૂ૪/૨, ૩, ૪-૧૧, મુ. ? જોઈએ. ૧. ટાઈ-૩વવMા પુથ સર્જેસ વિપકુ પડે ૯૯, સ્થાન અને ઉત્પત્તિની અપેક્ષાએ સલેશી એકેન્દ્રિયોમાં सामित्तं बंध वेयण परूवण य કર્મ પ્રકૃતિઓનું સ્વામીત્વ બંધ અને વેદનનું પ્રાણ : प. कण्हलेस्सअपज्जत्त-सुहम बायर पुढविकाइयाणं પ્ર. ભંતે! કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ-બાદર પૃથ્વીકાયિક -जाव-पज्जत्तग बायर वणस्सइकाइयाणं भंते! कइ -ચાવતુ- પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકોની કેટલી कम्मपयडीओ पण्णत्ताओ? કર્મ પ્રવૃતિઓ કહી છે ? उ. गोयमा! जहाओहिओउदेसओ-जाव-तुल्लट्ठिईय ઉ. ગૌતમ ! જેમ ઔવિક ઉદેશકમાં કહ્યું છે તેજ ત્તિ પ્રમાણે સમાન સ્થિતિ સુધી કહેવું જોઈએ. - વિચા. સ. રૂ૪/૨, ૩, ૬-૨, . રૂ एवं नीललेस्सेहि वि सयं। આ પ્રમાણે નીલલેશી માટે પણ કહેવું જોઈએ. काउलेस्से वि एवं घेव। આ પ્રમાણે કાપોતલેશી માટે પણ કહેવું જોઈએ. - વિ . સ. રૂ૪/રૂ-૬, ૩. ૧-, . ૬-૨ प. कण्हलेस्स अणंतरोववन्नग सुहुम पुढविकाइयाणं પ્ર. ભંતે ! કૃષ્ણલેશી અનન્તરો૫૫નક સુ-l भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? પૃથ્વીકાયિકોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે. उ. गोयमा ! जहा एगिदियसएसु अणंतरोक्वन्नग ઉ. ગૌતમ ! જેમ એકેન્દ્રિય શતકનાં અનંતરો૫૫ન્નક उद्देसए तहेव पण्णत्ताओ, तहेव बंधंति, वेदेति ઉદેશકમાં કહ્યું તે પ્રમાણે અનન્તરોપપન્નક બાદર -जाव- अणंतरोववन्नग बायर वणस्सइकाइया। વનસ્પતિકાયિક સુધી કહેવું જોઈએ. તે પ્રમાણે બંધ અને વેદન પણ કહેવા જોઈએ. नीललेस्से विकाउलेस्से वि एवं चेव । આ પ્રમાણે નીલલેશ્યા અને કાપોતલેશ્યાઓ માટે - વિયા. ૪. રૂ૪/૬, ૩. ૨-૧૨, . ૨, પણ કહેવું જોઈએ. प. परंपरोववन्नग कण्हलेस्स भवसिद्धीय अपज्जत्त પ્ર. ભંતે ! કૃષ્ણલેશી પરંપરા પપન્નક ભવસિદ્ધિક सुहुम बायर पुढविकाइया -जाव-बायर वणस्सइ અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર પૃથ્વીકાયિક -થાવત– બાદર काइयाणं भंते ! कइ कम्मपयडीओ पण्णत्ताओ? વનસ્પતિકાયિકોની કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ૩. મા ! ગત મહિમા સમજે નવિ- ઉ. ગૌતમ ! જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું તેમ સમાન तुल्लट्ठिईय ति। સ્થિતિ સુધી કહેવું જોઈએ. - વિચા. સ. ૨૪/૬, ૩. ૧-૨, સુ. एवं नीललेस्स एगिदिएसु एवं चेव । આ પ્રમાણે નીલશી એકેન્દ્રિયોનાં માટે પણ કહેવું જોઈએ. काऊलेस्स एगिदिएसु एवं चेव, આ પ્રમાણે કાપોતલેશી એકેન્દ્રિયોનાં માટે પણ કહેવું જોઈએ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं सेसावि अट्ठ उद्देसगा -जाव- अचरिमो त्ति। આ પ્રમાણે અચરમ ઉદેશક સુધી બાકી આઠ ઉદેશકોમાં પણ કહેવું જોઈએ. एवं अभवसिद्धिएहि वि। આ પ્રમાણે અભવસિદ્ધિકની પણ કર્મપ્રકૃતિઓ કહેવી જોઈએ. णवर-परिम-अचरिमवज्जा नव उद्देसगा भाणियब्बा। વિશેષ ચરમ અને અચરમને છોડીને નવ ઉદેશક - વિચા. સ. રૂ૪/૭-૧૨, ૩. ૧-૧૨, . ૨-૩ કહેવા જોઈએ. १००. कंखामोहणिज्ज कम्म बंधहेऊ परूवर्ण- ૧૦. કાંક્ષામોહનીય કર્મનાં બંધ હેતુઓનું પ્રરુપણ : प. १. जीवाणं भंते ! कंखामोहणिज्जं कम्मं बंधति? પ્ર. ૧. ભંતે ! શું જીવ કાંક્ષામોહનીય કર્મ બાંધે છે ? ૩. હંતા, જોયમ ! વંયંતિા ઉ. હા, ગૌતમ ! બાંધે છે. प. कहं णं भंते ! जीवा कंखामोहणिज्जं कम्मं बंधति? પ્ર. ભંતે ! જીવ કાંક્ષામોહનીય કર્મ ક્યા કારણોથી બાંધે છે ? उ. गोयमा ! पमादपच्चया, जोगनिमित्तं च बंधंति, ઉ. ગૌતમ! પ્રમાદનાં કારણે અને યોગનાં નિમિત્તથી (કાંક્ષામોહનીય કર્મ) બાંધે છે. 1. છે અંત ! ઉમરે કિં વિદે? પ્ર. ભંતે ! પ્રમાદ કોનાથી ઉત્પન્ન થાય છે ? ૩. યમ ! ગોકાપવા ઉ. ગૌતમ ! પ્રમાદ યોગથી ઉત્પન્ન થાય છે. . મંતે ! ની કિં પવદે? પ્ર. ભંતે ! યોગ કોનાથી ઉત્પન્ન થાય છે ? ૩. નીયમી ! વરિય પદે ઉ. ગૌતમ ! યોગ વીર્યથી ઉત્પન્ન થાય છે. 1. છે બંન્ને ! વરિજી જિં વહે? પ્ર. ભંતે ! વીર્ય કોનાથી ઉત્પન્ન થાય છે ? ૩. ગયા ! સરીરWવા ઉ. ગૌતમ ! વીર્ય શરીરથી ઉત્પન્ન થાય છે. T. તે મંત ! સરે વિ વિદે? પ્ર. ભંતે ! શરીર કોનાથી ઉત્પન્ન થાય છે ? ૩. સોયમ ! નીવવા ઉ. ગૌતમ ! શરીર જીવથી ઉત્પન્ન થાય છે. एवं सइ अत्थि उट्ठाणे ति वा, कम्मे ति वा, बले એવું થવા પર જીવનું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય ति वा, वीरिए ति वा, पुरिसक्कारपरक्कम्मे અને પુરુષકાર- પરાક્રમ થાય છે. ત્તિ વI - વિચા. સ. ૨, ૩૩, કુ. ૮-૧ ૨૦૨ નીવ-જાવી પ્રભુ પામોળિખેમરસ ડાળ ૧૦૧. જીવ-ચોવીસ દંડકોમાં કાંસામોહનીય કર્મનું કૃત આદિ तिकालत्तं निरूवणं ત્રિકાળનું નિરુપણ : प. जीवाणं भंते ! कंखामोहणिज्जे कम्मे कडे? પ્ર. ભંતે ! શું જીવોનું કાંક્ષામોહનીય કર્મ કૃત (કરેલ) ૩. દંતા, નીયમ ! અરે ! T. તે અંતે ! . વિ ટેસેof સે રે, ૨. સેf સવે રે, રૂ. સર્વેમાં રે, ૪. સ સ રે ? ઉ. હા, ગૌતમ ! તે કૃત છે. પ્ર. ભંતે ! ૧. શું તે દેશથી દેશકૃત છે ? ૨. દેશથી સર્વકૃત છે, ૩. સર્વથી દેશકૃત છે, ૪. સર્વથી સર્વકૃત છે ? Page #284 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૮૧ करिंसु। ૩. સોયમ! . નો સેvi સે રે, ઉ. ગૌતમ ! ૧. તે દેશથી દેશકૃત નથી, ૨. નો ટ્રેસે સર્વે રે, ૨. દેશથી સર્વકૃત નથી, રૂ. નો સf ફેસે છે, ૩. સર્વથી દેશકૃત નથી, ૪. સાં સ ા ૪. પરંતુ સર્વથી સર્વકૃત છે. 1. ૨ , નેરા મં! વાનરોજિન્ને લગ્ને રે ? પ્ર. ૬.૧. ભંતે ! શું નૈરયિકોનું કાંક્ષામોહનીય કર્મ કૃત છે ? उ. हता, गोयमा! नो देसेणं देसे कडे -जाव-सब्वेणं | ઉ. હા, ગૌતમ ! દેશથી દેશકૃત નથી -વાવસવે રે ! સર્વથી સર્વકૃત છે. ઢ. ૨-૨૪. gવે -ગાઉ- રેળિયા હો ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી દંડક भाणियब्बो। કહેવા જોઈએ. प. जीवा णं भंते ! कंखामोहणिज्जं कम्मं करिंसु ? પ્ર. ભંતે ! શું જીવોએ કાંક્ષામોહનીય કર્મનું ઉપાર્જન કરેલ છે ? ૩. દંતા, નીયમી ! રિંતુ ઉ. હા, ગૌતમ ! કરેલ છે. प. तं भंते ! किं देसेणं देसंकरिंसु-जाव-सब्वेणं सव्वं પ્ર. ભંતે ! શું દેશથી દેશનું ઉપાર્જન કરેલ છે વાવતकरिंसु? સર્વથી સર્વનું ઉપાર્જન કરેલ છે ? गोयमा ! नो देसेणं देसं करिंसु -जाव-सवेणं सव्वं ઉ. ગૌતમ ! દેશથી દેશનું ઉપાર્જન કરેલ નથી -વાવ- સર્વથી સર્વનું ઉપાર્જન કરેલ છે. હું ૨-૨૪. pg મfમાવે હે -Mાવ ૬.૧-૨૪. આ અભિશાપથી વૈમાનિકો સુધી वेमाणियाणं। દંડક કહેવા જોઈએ. ટું, ૧-૨૪. પૂર્વ ‘તિ પત્ય વિ -નવ ૬.૧-૨૪, આ પ્રમાણે કરે છે... અહીં પણ (આ वेमाणियाणं। અભિલાપથી) વૈમાનિકો સુધી દંડક કહેવા જોઈએ. ઢં. -૨૪, પર્વ ‘ સ્મતિ પ્રત્યવિમ-ના ૬.૧-૨૪. આ પ્રમાણે કરશું” અહીં પણ (આ वेमाणियाणं। અભિલાપથી) વૈમાનિકો સુધી દંડક કહેવા જોઈએ. एवं આ પ્રમાણે (કૃતની જેમ) ૨. વિજે, ૨. જિનિકુ, ૧. ચિત, ૨. ચય કર્યું, રૂ. વિનંતિ ૪. જિનિસ્તતિ ૩. ચય કરે છે, ૪. ચય કરશું, ૨. જિ ૨. , ૧. ઉપચિત છે, ૨. ઉપચય કર્યું, રૂ. ૩વજિતિ, ૪. વાસંતિ ૩. ઉપચય કરે છે, ૪. ઉપચય કરશે. ૨. લીસુ, . રતિ, ૧. ઉદીરણા કરી, ૨. ઉદીરણા કરે છે, રૂ. રિતિ ૩. ઉદીરણા કરશે. છે. હિંદુ ૨. તિ, રૂ. રોલિસંતિો. ૧. વેદન કર્યું, ૨. વેદન કરે છે, ૩. વેદન કરશે. १. निज्जरेंसु, २. निज्जरेंति, ३. निज्जरिस्संति।' ૧. નિજાકી, ૨. નિજા કરે છે, ૩. નિર્જી કરશે. - વિ . સ. ૨, ૩. ૩, ૪. ૨-૩ (આ પદોનું ચોવીસ દંડકોમાં પૂર્વવત્ વર્ણન કરવું જોઈએ.). - વેલ, વિત, સર્વવત, કીરિયા, વેઢિયા ચ, નિક્તિUIT | आदितिए चउभेदा, पच्छिमा तिणि ॥ છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૨ १०२. कंखामोहणिज्ज कम्मस्स उदीरणं-उवसमणं प. सेणूणं भंते ! ( कंखामोहणिज्जं कम्मं) अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव સંવરેફ ? ૩. દંતા, શોથમા ! અપ્પા જેવ વીરેડ, અબળા જેવ गरहइ, अप्पणा चेव संवरेइ । प. जं णं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरेइ तं किं ૨. વિખ્ત વીરેફ, ૨. અનુતિમાં વીરેફ, ३. अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, ४. उदयानंतरं पच्छाकडं कम्मं उदीरेइ ? ૩. ગોયમા ! ?. નો વિળ વીરેફ, ૨. નો અભુતિાં કીરેક, ३. अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, ४. णो उदयाणंतरं पच्छाकडं कम्मं उदीरेइ । प. जं तं भंते! अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ तं किं उट्ठाणेणं कम्मेणं बलेणं वीरिएणं पुरिसक्कारपरक्कम्मेणं अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ ? अट्टा कम्मेणं अबलेणं अवीरिएणं अपुरिसक्कारपरक्कमेणं, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ ? ૩. શોચમા ! તે ડટ્ટોોળ વિ, મ્ભેળ વિ, વત્સે વિ, वीरिएण वि, पुरिसक्कारपरक्कमेण वि, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, નોસં અનુકાળેળ, અમ્માં, અવહેળ, અવીરિણાં, अपुरिसक्कारपरक्कमेणं, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेs | एवं सइ अस्थि उट्ठाणे इ वा, कम्मे इवा, बले इवा, वीरिए इ वा, पुरिसक्कारपरक्कमे इ वा । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૦૨. કાંક્ષામોહનીય કર્મનું ઉદીરણા અને ઉપશમન : પ્ર. ભંતે ! શુંનિશ્ચયથી જીવ સ્વયં(કાંક્ષામોહનીયકર્મ)ની ઉદીરણા કરે છે, સ્વયં જ તેની ગર્ણ કરે છે અને સ્વયં જ તેનો સંવર કરે છે ? ઉ. હા, ગૌતમ ! જીવ સ્વયં જ તેની ઉદીરણા કરે છે, સ્વયં જ ગહ કરે છે અને સ્વયં જ સંવર કરે છે. પ્ર. ભંતે ! જો તે સ્વયં જ તેની ઉદીરણા કરે છે. ગહ કરે છે અને સંવર કરે છે તો શું ૧. ઉદયમાં આવેલની ઉદીરણા કરે છે, ૨. અનુદીર્ણ (ઉદયમાં ન આવેલ)ની ઉદીરણા કરે છે, ૩. અનુદીર્ણ ઉદીરણાભવિક (ઉદયમાં ન આવેલ પરંતુ ઉદીરણાનાં યોગ્ય) કર્મની ઉદીરણા કરે છે ? ૪. ઉદયાનન્તર પશ્ચાત્ કર્મની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! ૧. ઉદીર્ણની ઉદીરણા કરતા નથી, ૨. અનુદીર્ણની ઉદીરણા કરતા નથી, ૩. અનુદીર્ણ-ઉદીરણા ભવિક (યોગ્ય) કર્મની ઉદીરણા કરે છે, ૪. ઉદયાનન્તર પશ્ચાત્ કૃત કર્મની પણ ઉદીરણા કરતા નથી. પ્ર. ભંતે ! જો જીવ અનુદીર્ણ- ઉદીરણાભવિક કર્મની ઉદીરણા કરે છે તો શું ઉત્થાનથી, કર્મથી, બળથી, વીર્યથી અને પુરુષકાર-પરાક્રમથી અનુદીર્ણ ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે ? અથવા અનુત્થાનથી, અકર્મથી, અબળથી, અવીર્યથી અને અપુરુષકાર- પરાક્રમથી અનુદીર્ણ ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! તે અનુદીર્ણ- ઉદીરણા- ભવિક કર્મની ઉદીરણા ઉત્થાનથી, કર્મથી, બળથી, વીર્યથી અને પુરુષકાર-પરાક્રમથી કરે છે. (પરંતુ) અનુત્થાનથી, અકર્મથી, અબળથી, અવીર્યથી અને અપુરુષકાર- પરાક્રમથી અનુદીર્ણ- ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરતા નથી. માટે ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષકાર પરાક્રમ કરે છે. For Private Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૮૩ प. से गुणं भंते ! (कंखामोहणिज्जं कम्म) अप्पणा પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયં (કાંક્ષામોહનીય चेव उवसामेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव કર્મનું) ઉપશમ કરે છે, સ્વયં જ ગહ કરે છે અને संवरेइ ? સ્વયં જ સંવર કરે છે ? ૩. હંતા, યમ ! ત્ય રિતે જેવ માળિયો ઉ. હા, ગૌતમ ! અહીં પણ તેજ પ્રમાણે પૂર્વવત કહેવું જોઈએ. णवरं-अणुदिण्णं उवसामेइ, सेसा पडिसेहेयब्वा વિશેષ અનુદીર્ણનું ઉપશમ કરે છે. બાકી ત્રણેય તિળિો વિકલ્પોનો નિષેધ કરવો જોઈએ. प. जंणं भंते ! अणुदिण्णं उवसामेइ, પ્ર. ભંતે ! જો જીવ અનુદીર્ણ કર્મનો ઉપશમ કરે છે, तं किं उट्ठाणेण -जाव-पुरिसक्कारपरक्कमेण वा તો શું ઉત્થાનથી -પાવત- પુરુષકાર- પરાક્રમથી अणुदिण्णं उवसामेइ उदाहु तं अणुट्ठाणेणं-जाव કરે છે, અથવા અનુત્થાનથી ચાવતુ- અપુરુષકારअपुरिसक्कारपरक्कमेणं अणुदिण्णं उवसामेइ ? પરાક્રમથી અનુદીર્ણ કર્મનો ઉપશમ કરે છે ? ૩. દંતા, ભોય!તંડાળા વિ -ગાવ-કુરિસર હા, ગૌતમ ! જીવ ઉત્થાનથી -વાવ- પુરુષકાર रपरक्कमेण वि। પરાક્રમથી ઉપશમ કરે છે. णोतं अणुट्ठाणेणं-जाव-अपुरिसक्कारपरक्कमेणं પરંતુ અનુત્થાનથી -પાવતુ- અપુરુષકારअणुदिण्णं कम्मं उवसामेइ । પરાક્રમથી અનુદીર્ણ કર્મનું ઉપશમ કરતા નથી. एवं सइ अत्थि उट्ठाणे इ वा -जाब- पुरिसक्का માટે ઉત્થાન છે -ચાવત- પુરુષકાર પરાક્રમ કરે છે. रपरक्कमे इ वा। - વિયા. સ. ૨, ૩. , . ૨૦-૧? ૨૦ રૂ. થીમોનિમલ્સ વેય જિન્નર ય- ૧૦૩. કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ : प. से णूणं भंते ! (कंखामोहणिज्जं कम्म) अप्पणा પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયં (કાંક્ષામોचेव वेदेइ, अप्पणा चेव गरहइ ? હનીયકર્મ)નું વેદન કરે છે અને સ્વયં જ ગહ કરે છે ? ૩. નોય! ત્યસિસ જે રિયલ ગૌતમ ! અહીં પણ પર્વોક્ત સમસ્ત પરિપાટી સમજવી જોઈએ. णवरं-उदिण्णं वेएइ, नो अणुदिण्णं वेएइ। વિશેષ : ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. एवं उट्ठाणेण वि -जाव-पुरिसक्कारपरक्कमेण આ પ્રમાણે ઉત્થાનથી -વાવ-પુરુષકાર પરાક્રમથી ફવા વેદે છે. प. से Yणं भंते ! अप्पणा चेव निज्जरेइ. अप्पणा चेव પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયંનિર્જરા કરે છે અને મરદ ? સ્વયં જ ગહ કરે છે ? ૩. નયના! પત્ય વિ તનેવ રિવલી ઉ. ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત સમસ્ત પરિપાટી સમજવી જોઈએ. णवर-उदयाणंतरं पच्छाकडं कम्मं निज्जरेइ । વિશેષ : ઉદયાનન્તર પશ્ચાતકૃત કર્મની નિર્જરા કરે છે. एवं उट्ठाणेण वि-जाव-पुरिसक्कारपरक्कमेइ वा। આ પ્રમાણે ઉત્થાનથી ભાવત- પુરુષકાર- વિચા. સ. ૨, ૩. ૨, ૩. ૨૨-૧૩ પરાક્રમથી (નિર્જરા અને ગહ) કરે છે Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦૪, રવીપણુ મોનિમ્મસન વેચા નિખર ૧૦૪, ચોવીસ દંડકોમાં કાંક્ષામોહનીય કર્મનું વેદન અને નિર્જરણ : g, ૨, ૬-૧૭, નેરા મંતે!વીમોળિક્ન વધ્યું પ્ર. દં.૧-૧૧, ભંતે ! શું નૈરયિક જીવ કાંક્ષામોહનીય વેલૈંતિ? કર્મનું વેદન કરે છે ? उ. हंता, गोयमा ! वेदेति । जहा ओहिया जीवा तहा ઉ. હા, ગૌતમ ! વેદન કરે છે. જેમ જીવોનું વર્ણન नेरइया-जाव-थणियकुमारा। કરેલ છે તેવી જ રીતે નૈરયિકોથી સ્વનિતકુમાર સુધી સમજી લેવું જોઈએ. प. दं. १२. पुढविकाइया णं भंते ! कंखामोहणिज्जं પ્ર. ૬.૧૨. ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ કાંક્ષામોહનીય कम्मं वेदेति ? કર્મનું વેદન કરે છે ? ૩. દંતા, ભયમાવેતિ ઉ. હા, ગૌતમ ! વેદન કરે છે. प. कहं णं भंते ! पृढविकाइया कंखामोहणिज्जं कम्म પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવ કેવી રીતે કાંક્ષામોહનીય વેતિ ? કર્મનું વેદન કરે છે ? गोयमा! तेसि णं जीवाणं णो एवं तक्का इवा, ઉ. ગૌતમ! તે જીવોને એવા તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા, મન सण्णा इवा, पण्णा इवा, मणे इवा, वई इवा, अम्हे કે વચન હોતા નથી. તેવો કાંક્ષામોહનીય કર્મનું णं कंखामोहणिज्जं कम्मं वेएमो वेदेति पुण ते । વેદન કરે છે, પરંતુ તે એનું વેદન અવશ્ય કરે છે. प. सेणं भंते! तमेव सच्चं नीसंकंजंजिणेहिं पवेइयं? પ્ર. ભંતે ! શું આજ સત્ય અને નિઃશંક છે, જે - જિનભગવંતો દ્વારા પ્રરૂપિત છે ? उ. हता, गोयमा ! तमेव सच्चं नीसंकं जं जिणेहिं ઉ. હા, ગૌતમ ! તે જ સત્ય છે, નિઃશંક છે. જે પડ્યું ! જીનેન્દ્રો દ્વારા પ્રરૂપિત છે. एवं -जाव- अस्थि तं उट्ठाणे इ वा -जाव આ પ્રમાણે -ચાવત- ઉત્થાનથી -ચાવતपुरिसक्कारपरक्कमेइ वा। પુરુષકાર - પરાક્રમથી નિર્ભર કરે છે. હૃ. ૨૨-૨૬. હવે -ગાવ- જરિતા દ.૧૩-૧૯. આ પ્રમાણે ચઉન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. ૮. ૨૦-૨૪. તિજ-તિરિવાળિયા -નવ દે. ૨૦-૨૪. જેમ સામાન્ય જીવોનાં વિષયમાં वेमाणिया जहा ओहिया जीवा। કહ્યું છે તેવી જ રીતે પંચેન્દ્રિય- તિયચયોનિકોથી - વિચા. સ. ૨, ૩. ૩, . ૨૪ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. ૨૦. મોન્ગિવેચારપfખ- ૧૦૫. કાંક્ષામોહનીય કર્મ વેદનનાં કારણ : प. जीवाणं भंते ! कंखामोहणिज्जं कम्मं वेदेति ? પ્ર. ભંતે ! શું જીવ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે ? ૩. દંતા, શોચ ! વેતિ ઉ. હા, ગૌતમ ! વેદન કરે છે. प. कहं णं भंते ! जीवा कंखामोहणिज्जं कम्म પ્ર. ભંતે ! જીવ કાંક્ષામોહનીય કર્મનું કંઈ રીતે વેદન વેતિ ? કરે છે ? उ. गोयमा ! तेहिं तेहिं कारणेहिं संकिया कंखिया ઉ. ગૌતમ ! અમુક-અમુક કારણોથી શંકાયુક્ત, वितिगिछिया भेदसमावन्ना कुलुससमावन्ना एवं કાંક્ષાયુક્ત, વિચિકિત્સા યુક્ત, ભેદસમાપન અને खलु जीवा कंखामोहणिज्जं कम्मं वेदेति । કલુષસમાપન્ન થઈને જીવકાંક્ષામોહનીય કર્મનું -વિયા. સ. ૧, ૩, ૩, સુ. ૪-૫ વેદન કરે છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૮૫ ૨૦૬. નિમોયે પડુ ન વામો શિષ્ણ જમ્મસ વેચળવિયારો- ૧૦૬, નિગ્રંથોની અપેક્ષાએ કાંક્ષામોહનીય કર્મનાં વેદનનો વિચાર : ૬. अत्थि णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? ૩. દંતા, શોયમા ! અસ્થિ । प. कहं णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? ૩. શૌયમા ! તેહિં તેહિં નાળંતહિં, વંસદંતરહિં, ચરિત્તતરેહિં, હિંમંતરેäિ, પવયાંતરેહિં, पावयणंतरेहिं, कप्पंतरेहिं, मग्गंतरेहिं, मतंतरेहिं માંતરષ્ટિ, નયંતહિં, નિયમંતહિં, પમાળંતરેહિં, संकिया कंखिया वितिगिंछिया भेदसमावन्ना, कलुससमावन्ना एवं खलु समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति । प से नूणं भंते! तमेव सच्चं नीसंकं जं जिणेहिं વેડ્યું ? उ. हंता, गोयमा ! तमेव सच्चं नीसंकं जं जिणेहिं વેડ્યું । છ્યું-ખાવ-મસ્થિ કાળે ફ વા-ગાવ-રિક્ષાरपरक्कमे इ वा । - વિયા. સ. o, ૩. ૨, સુ. ૧ १०७. चउव्विहाउय बंधहेउ परूवणं (तमाइक्खइ एवं खलु) चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति, णेरइयत्ताए कम्मं पकरेत्ता रइएसु વવપ્નતિ, તં નહા ?. મહાગંમયાપ, ૨. પંવિવિયવદેળ, तिरिक्खजोणिएसु, तं जहा ૨. મહાપરિશયા, ૪. ગિમાહારાં, १. माइल्लयाए णियडिल्लयाए, ૨. અઝિયવચોળ, રૂ. ૩૧ વયાપ, ૪. વંચાયાપુ મનુસ્મેનુ, તું બહા પ્ર. ભંતે ! શું શ્રમણનિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે ? હા, ગૌતમ ! તે પણ વેદન કરે છે. ભંતે ! શ્રમણનિગ્રંથ કાંક્ષામોહનીય કર્મનું વેદન કેવી રીતે કરે છે ? ઉ. પ્ર. ઉ. ગૌતમ ! તે-તે કારણોથી જ્ઞાનાન્તર, દર્શનાન્ત૨, ચારિત્રાન્તર, લિંગાન્તર, પ્રવચનાન્તર, પ્રાવચનિકાન્તર, કલ્પાન્તર, માર્ગાન્તર, મતાન્તર, ભંગાન્તર, નયાન્તર, નિયમાન્તર અને પ્રમાણાન્તરોનાં દ્વારા, શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિક, ભેદસમાપન્ન અને કલુષસમાપન્ન થઈને શ્રમણનિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. પ્ર. ભંતે ! શું તેજ સત્ય છે અને નિઃશંક છે જે જિનભગવંતોએ પ્રરુપિત કરેલ છે ? ઉ. હા, ગૌતમ ! તેજ સત્ય અને નિઃશંક છે, જે જીન ભગવંતો દ્વારા પ્રરુપિત છે. આ પ્રમાણે યાવત્– ઉત્થાનથી -યાવત– પુરુષકારપરાક્રમથી નિર્જરા કરે છે. ૧૦૭, ચાર પ્રકારની આયુનાં બંધ હેતુઓનું પ્રરુપણ : (આના પછી કહ્યું કે) જીવ ચાર સ્થાનો (કારણો)થી નરકાયુનો બંધ કરે છે અને નરકાયુનો બંધ કરીને વિભિન્ન નારકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે ૧. મહાઆરંભ, ૨. મહા પરિગ્રહ, ૩. પંચેન્દ્રિય-વધ, ૪. માંસ-ભક્ષણ. આ કારણોથી જીવ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે - - ૧. માયા પૂર્ણ છલ, ૨. અસત્ય ભાષણ. ૩. પોતાની ધૂર્તતાને છુપાવી રાખવી. ૪. ઠગવાથી આ કારણોથી જીવ મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે - - Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૬ ૨. પાડુમયાણ, ૨. વિળીયા, રૂ. સાધુવાસયા, ૪. કમરિયાઈ | કુ, તે નહીં૬. સ ર સંગમે. ૨. સંનમસંનમેvi, રૂ. મામળિm૨૫, ૪. વાતવોવમેની तमाइक्खइजह णरगा गम्मंती जे णरगा जा य वेयणा णरए, सारीरमाणसाइं दुक्खाइं तिरिक्खजोणीए ॥१॥ माणुस्सं च अणिच्चं वाहि-जरा-मरण-वेयणापउरं । देवे य देवलोए देविड्डिं देवसोक्खाइं ॥२॥ णरगं तिरिक्खजोणिं माणुसभावं च देवलोगं च । सिद्धे अ सिद्धवसहिं छज्जीवणियं परिकहेइ ॥३॥ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. પ્રકૃતિ-ભદ્રતા- સ્વાભાવિક સરળતા, ૨. પ્રકૃતિ વિનીતતા - સ્વાભાવિક વિનમ્રતા, ૩. સાનુકોસતા દયાળુતા, ૪. અમત્સરતા ઈર્ષાનો અભાવ. આ કારણોથી જીવ દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે૧. સરાગ સંયમ- રાગ કે આસક્તિયુક્ત ચારિત્રપાલન, ૨. સંયમ સંયમ - દેશવિરતિ - શ્રાવકધર્મ, ૩. અકામ - નિર્જરા, ૪. બાળ-તપ-અજ્ઞાનયુક્ત અવસ્થામાં તપસ્યા. ભગવાને ફરીથી કહ્યું : જે નરકમાં જાય છે. તે (નારક) ત્યાં નૈરયિક વેદનાનો અનુભવ કરે છે, તિર્યંચયોનિમાં ગયેલ ત્યાં તે શારીરિક અને માનસિક દુ:ખોને પ્રાપ્ત કરે છે ? મનુષ્ય ભવ અનિત્ય છે, તેમાં વ્યાધિ વૃદ્ધાવસ્થા મૃત્યુ અને વેદના આદિની પ્રચૂરતા છે. દેવલોકમાં દેવ-દેવી ઋદ્ધિ અને દૈવી સુખ ભોગવે છે. મારા ભગવાને નરક, તિર્યંચ, મનુષ્યભવ, દેવલોક, સિદ્ધ અને સિદ્ધાવસ્થા તથા છ જીવ નિકાયનું નિરુપણ કરેલ છે કાા જીવ જેમ કર્મ બંધ કરે છે. મુક્ત થાય છે, સંકુલેશ (માનસિક દુઃખો)ને પ્રાપ્ત કરે છે, કેટલાક અપ્રતિબદ્ધ અનાસક્ત વ્યક્તિ દુ:ખોનો અંત કરે છે. ૪ દુઃખી અને આકુળ-વ્યાકુળ ચિત્તવાળા દુઃખ રૂપી સાગરમાં ડૂબે છે અને વૈરાગ્યને પ્રાપ્ત જીવ કર્મદળને ધ્વસ્ત કરે છે. પાપા રાગપૂર્વક કરેલ કર્મોનું ફળ વિપાક પાપ પૂર્ણ (અશુભ) હોય છે. કર્મોથી સર્વથા રહિત થઈને સિદ્ધ સિદ્ધાલય (મુક્તિધામ)ને પ્રાપ્ત કરે છે. ૧૦૮, કોની કંઈ - આયુનો સ્વામીત્વ : આયુ બે પ્રકારની કહી છે, જેમકે - ૧. અદ્ધાયુ (ભવાંતરગામિની આયુ) ૨. ભવાયુ (તેજ ભવની આયુ) અદ્ધાયુ બે પ્રકારનાં જીવોની કહી છે, જેમકે - ૧. મનુષ્યોની, ૨. પંચેન્દ્રિય તિર્યંચયોનિઓની, जह जीवा बझंती मुच्चंती जह य संकिलिस्संति । जह दुक्खाणं अंतं करेंति केई अपडिबद्धा ॥४॥ अट्टा अट्टियचित्ता जह जीवा दुक्खसागरमुर्वेति । जह वेरग्गमुवगया कम्मसमुग्गं विहाडेंति ॥५॥ जह रागेण कडाणं कम्माणं पावगो फलविवागो। जह य परिहीणकम्मा सिद्धा सिद्धालयमुर्वेति ॥६॥ - ૩૩. સુ. ૧૬ १०८. कस्स का आउसामित्तं दुविहे आउए पण्णत्ते, तं जहा૨. બદ્ધા જેવ, ૨. મવા જેવા दोण्हं अद्धाउए पण्णत्ते, तं जहा૬. મસા વેવ, ૨. પંચિંદ્રિયતિરિવરકુનળિયા જેવો ૬. ઠા. . ૪, ૩. ૪, કુ. રૂ૭૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૮૭ दोण्हं भवाउए पण्णत्ते, तं जहा ભવાયુ બે પ્રકારનાં જીવોની કહી છે. જેમકે – છે. તેવામાં જેવ, ૨. રિયા જેવા ૧. દેવોની, ૨. નરયિકોની. - ટાળે . ર, ૩. રૂ, સુ. ૭૧ (૨૧-૨૨) ०९. अहाउयपालणं संवट्टण सामित्तं य ૧૦૯. પૂર્ણાયુનાં પાલન અને સંવર્તનનું સ્વામીત્વ : दो अहाउयं पालेंति, तं जहा બે યથાય (પૂર્ણાયુ)નું પાલન કરે છે, જેમકે – १. देवच्चेव, २. णेरइयच्चेव ॥ ૧. દેવ ૨. નૈરયિક दोण्हं आउय-संवट्टए पण्णत्ते, तं जहा બેના આયુષ્યનું સંવર્તન (અકાળ મરણ) કહ્યું છે, જેમકે१. मणुस्साणं चेव, २. पंचेंदियतिरिक्खजोणियाणं चेव। ૧. મનુષ્યોનું ૨. પંચેન્દ્રિયતિર્યંચયોનિઓનું. - ટvi 1. ૨, ૩. રૂ, મુ. ૭૧ (૨૩-૨૪) ૨૨૦. નીવ-વીવંડપનુ ગામ જ્ઞા- ૧૧૦. જીવ ચોવીસ દેડકોમાં આયુ કર્મનું કાર્ય. 1. ૨ , નીવેvમંત નેમવિરકુંડવવજ્ઞg, પ્ર. ૮.૧, ભંતે ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને से णं भंते ! किं साउए संकमइ, निराउए संकमइ ? યોગ્ય હોય છે તો ભંતે ! શું તે જીવ અહીંથી આયુયુક્ત થઈને નરકમાં જાય છે કે આયુ-રહિત થઈને જાય છે ? उ. गोयमा ! साउए संकमइ, नो निराउए संकमइ। ઉ. ગૌતમ ! તે આયુ-યુક્ત થઈને નરકમાં જાય છે, આયુ રહિત થઈને જતા નથી. 1. તે જ મં! આ૩૫ દિં છે? હિંસાઇ? પ્ર. ભંતે ! તે જીવે એ આયુ ક્યાં બાંધ્યું અને ક્યાં સમાચરણ કર્યું ? उ. गोयमा ! पुरिमे भवे कडे, पुरिमे भवे समाइण्णे । ઉ. ગૌતમ! તે જીવે એ આયુપૂર્વભવમાં બાંધ્યું અને પૂર્વભવમાં સમાચરણ કર્યું. दं. २-२४. एवं रइयाणं-जाव-वेमाणियाणं .૨-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી બધા દંડકોમાં કહેવું જોઈએ. - વિ. સ. ૬, ૩. રૂ, સુ. ૨-૪ १११. जोणी सावेक्खं आउबंध परूवणं ૧૧૧. યોનિ સાપેક્ષ આયુ બંધનું પ્રરુપણ : प. से नूणं भंते ! जेणं भविए जं जोणिं उववज्जित्तए પ્ર. ભંતે ! જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય से तमाउयं पकरेइ, तं जहा છે શું તે એ યોનિમાં આયુનો બંધ કરે છે ? नेरइयाउयं वा -जाव- देवाउयं वा ? જેમકે-નરક યોનિમાં ઉત્પન્ન થનાર શું નરક યોનિનું -યાવત- દેવયોનિમાં ઉત્પન્ન થનાર શું દેવયોનિનાં આયુનો બંધ કરે છે ? उ. हंता, गोयमा! जेणं भविएजंजोणिं उववज्जित्तए ઉ. હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવા से तमाउयं पकरेइ, तं जहा યોગ્ય છે તે જીવ એ યોનિની આયુનો બંધ કરે છે. नेरइयाउयं वा -जाव-देवाउयं वा । જેમકે-નરક યોનિમાં ઉત્પન્ન થનાર નરક યોનિનાં આયુનો બંધ કરે છે -જાવત- દેવયોનિમાં ઉત્પન્ન થનાર દેવયોનિનાં આયુનો બંધ કરે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮૮ नेरइयाउयं पकरेमाणे सत्तविहं पकरेइ, तं जहा ૨. રયળમાપુવિનેરફ્લાય વા -ખાવ७. अहेसत्तमा पुढविनेरइयाउयं वा । तिरिक्खजोणियाउयं पकरेमाणे पंचविहं पकरेइ, तं जहा . નિંદ્રિય-તિરિવનોળિયાઙયં વા -ખાવ. પંન્નેંદ્રિય-તિરિવનોળિયાયં વા मस्सायं पकरेमाणे दुविहं पकरेइ, तं जहा १. सम्मुच्छिममणुस्साउयं, २. गब्भजमणुस्साउयं । देवाउयं पकरेमाणे चउब्विहं पकरेइ, तं जहा परूवणं प. कहं णं भंते! जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति ? उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं પરંતિ, તં નહા છુ. પાળે અફવાત્તા, ૨. મુસં વત્તા, ३. तहारूवं समणं वा, माहणं वा, अफासुएणं अणेसणिज्जेणं असण- पाण- खाइम - साइमेणं पडिला भेत्ता, प. कहं णं भंते! जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति ? છુ. ભવળવાસીવેવાય ગાવ- ૪. વેમાળિયવેવાડયા - વિચા. સ. 、, ૩. ૨, મુ. ધ્ ૨૨૨, અળાઽય-ટીહાડય-મુમાનુમતીહાસય જન્મવયો ૧૧૨, અલ્પાયુ-દીર્ઘાયુ શુભાશુભ દીર્ઘાયુનાં કર્મબંધ હેતુઓનું પ્રરુપણ : उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं વરતિ, તં નહા ૨. નો પાળે અવાવત્તા, ૨. નો મુસં વત્તા, દ્રવ્યાનુયોગ ભાગ-૩ જે જીવ નરકયોનિની આયુનો બંધ કરે છે તે સાત પ્રકારની નૈરયિક પૃથ્વીઓમાંથી કોઈ એકની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. રત્નપ્રભા પૃથ્વીનાં નૈરિયકની આયુનો -યાવ૭. અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકનીઆયુનો. જે જીવ તિર્યંચયોનિકની આયુનો બંધ કરે છે તે પાંચ પ્રકારનાં તિર્યંચોમાંથી કોઈ એક પ્રકારની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. એકેન્દ્રિય તિર્યંચયોનિકાયુનો -યાવ ૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિકાયુનો, જે જીવ મનુષ્યયોનિની આયુનો બંધ કરે છે તે બે પ્રકારનાં મનુષ્યોમાંથી કોઈ એકની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. સમ્યૂÓિમ મનુષ્યાયુનો અને ૨. ગર્ભજ મનુષ્યાયુનો. જે જીવ દેવયોનિની આયુનો બંધ કરે છે, તે ચાર પ્રકારના દેવોમાંથી કોઈ એક દેવાયુનો બંધ કરે છે, જેમકે ૧. ભવનપતિ દેવાયુનો -યાવત્~ ૪. વૈમાનિક દેવાયુનો. પ્ર. ભંતે ! જીવ અલ્પાયુનાં કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? For Private Personal Use Only ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ અલ્પાયુનાં કારણભૂત કર્મ બાંધે છે, જેમકે - ૧. પ્રાણીઓની હિંસા કરીને, ૨. અસત્ય બોલીને, ૩. તથા રુપ શ્રમણ કે માહનને અપ્રાસુક અને અનેષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરીને. પ્ર. ભંતે ! જીવ દીર્ઘાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ દીર્ઘાયુના કારણભૂત કર્મ બાંધે છે, જેમકે ૧. પ્રાણાતિપાત ન કરવાથી, ૨. અસત્ય ન બોલવાથી, Page #292 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૮૯ ३. तहारूवं समणं वा, माहणं वा, फासुएस णिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेत्ता। प. कहं णं भंते ! जीवा असुभदीहाउयत्ताए कम्म पकरेंति? उ. गोयमा! तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेंति, तं जहा૨. પાળે અફવા ફત્તા, ૨. મુસં વત્તા, ३. तहारूवं समणं वा-माहणं वा हीलित्ता, निंदित्ता, खिंसित्ता, गरहित्ता, अवमन्नित्ता, अन्नयरेणं अमणुण्णेणं अपीइकारएणं असणपाण-खाइम-साइमेणं पडिलाभेत्ता। ૩. તથા૫ શ્રમણ અને માહનને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાથી. પ્ર. ભંતે ! જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ બાંધે છે, જેમકે – ૧. પ્રાણીઓની હિંસા કરીને, ૨. અસત્ય બોલીને, ૩. તથા૫ શ્રમણ કે માહનની હીલના, નિંદા, ધિક્કારવું (તિરસ્કાર) ગહ અને અપમાન કરીને અને (ઉપેક્ષાથી) અમનોજ્ઞ કે અપ્રીતિકારક અશન, પાન, પાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરીને. પ્ર. ભંતે ! જીવ શુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ગૌતમ ! ત્રણ કારણોથી જીવ શુભ દીર્ધાયુનાં કારણભૂત કર્મ બાંધે છે, જેમકે - ૧. પ્રાણીઓની હિંસા ન કરવાથી, ૨. અસત્ય ન બોલવાથી, તથા રુપ શ્રમણ કે માહનને વંદન, નમસ્કાર -વાવ- પર્યુપાસના કરીને મનોજ્ઞ અને પ્રીતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાથી. प. कहं णं भंते ! जीवा सुभदीहाउयत्ताए कम्म पकरेंति ? उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्मं पकरेंति,' तं जहा૨. નો પાકે વાત્તા, ૨. નો મુસં વત્તા, ३. तहारूवंसमणंवा-माहणं वावंदित्ता,नमंसित्ता -जाव- पज्जुवासित्ता अन्नयरेणं मणुण्णेणं पीइकारएणंअसण-पाण-खाइमसाइमेणं પત્નિામેત્તા | - વિચા. સ. ૧, ૩, ૬, સુ. ૨-૪ રૂ. નવ-વડીલડાકુ માઉથ વેધર વો- प. द.१.जीवेणंभंते!जे भविएनेरइएसु उववज्जित्तए से णं भंते ! किं इहगए नेरइयाउयं पकरेइ ? उववज्जमाणे नेरइयाउयं पकरेइ ? उववन्ने नेरइयाउयं पकरेइ ? ૩. નવમા ! રૂદન, જેરાયં પરે, नो उववज्जमाणे नेरइयाउयं पकरेइ, ૧૧૩. જીવ-ચોવીસ દંડકોમાં આયુબંધનું કાળ પ્રાણ : પ્ર. ૬.૧, ભંતે ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, શું તે આ ભવમાં રહેતા નરકાયુનો બંધ કરે છે ? ઉત્પન્ન થતા નરકાયુનો બંધ કરે છે, ઉત્પન્ન થવા પર નરકાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! આ ભવમાં રહેતા નરકાયુનો બંધ કરે છે, પરંતુ નરકમાં ઉત્પન્ન થતા નરકાયુનો બંધ કરતા નથી. ઉત્પન્ન થયા પછી પણ નરકાયુનો બંધ કરતા નથી. नो उववन्ने नेरइयाउयं पकरेड । ૨. ટાઇi, , , ૩. ૨, મુ. ૨૩ ૨ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ दं. २. एवं असुरकुमारेसु वि। १.२. माप्रमाणे असुमारोनi (मायुबंधनां) વિષયમાં પણ કહેવું જોઈએ. दं. ३-२४. एवं -जाव-वेमाणिएसु। ६.३-२४. मामाले मानिसुधी (आयु५) - विया. स. ७, उ. ६, सु. २-४ ११४. आउयपरिणामभेया ૧૧૪. આયુ પરિણામનાં ભેદ : नवविहे आउपरिणामे पण्णत्ते, तं जहा આયુ પરિણામ નવ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. गइपरिणामे, २. गइबंधणपरिणामे, १. गति परिणाम, २. गतिबंधन परिणाम, ३. ठिईपरिणामे, ४. ठिईबंधणपरिणामे, 3. स्थिति परिम, ४. स्थिति बंधन परिम, ५. उड्ढंगारवपरिणामे, ६. अहेगारवपरिणामे, ५. ॐ गौरव परिम, 5. अधो गौरव परिम, ७. तिरियंगारवपरिणामे, ८. दीहंगारवपरिणामे, ७. तिर्थ गौरव परिम, ८. हाई गौरव ५२५॥म, ९. हस्संगारवपरिणामे। ४. हस्व गौरव परिणाम. -ठाणं. अ. ९, सु. ६८६ ११५. आउयस्स जाइनामनिहत्ताइ छ बंध पगारा- ૧૧૫. આયુનાં જાતિનામનિધત્તાદિનાં છ: બંધ પ્રકાર : प. कइविहे णं भंते ! आउयबंधे पण्णत्ते ? प्र. भंते ! मायुनो ५ 3260 प्रा२न या छ ? उ. गोयमा ! छबिहे आउयबंधे पण्णत्ते, तं जहा 6. गौतम ! आयुध 45२ ह्या छ, भ:१. जाइनामनिहत्ताउए, १. ति. नामनियत्तायु, २. गइनामनिहत्ताउए, २. गति नामनियत्तायु, ३. ठिईनामनिहत्ताउए, 3. स्थिति नामनिधत्तायु, ४. ओगाहणानामनिहत्ताउए, ४. साइनानामनिधत्तायु, ५. पदेसनामनिहत्ताउए, ५. प्रदेश नामनिधत्तायु, ६. अणुभावनामनिहत्ताउए । ૬. અનુભાવ નામનિધત્તાયુ, - पण्ण. प. ६, सु. ६८४ ११६. चउवीसदंडएसु आउय बंध भेय परूवणं- ११७. योवीस ओभा आयुषंधन मेहोर्नु प्र२५४५ : प. द. १. नेरइयाणं भंते ! कइविहे आउयबंधे पण्णत्ते? प्र. ६.१. मते ! नैयिोनi मायुध्य५ 3241 २ना हा छ ? उ. गोयमा ! छब्बिहे आउयबंधे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! તેનાં આયુષ્ય બંધ છ પ્રકારનાં કહ્યા छ, भ - १. जाइनामनिहत्ताउए, १. तिनामनियत्तायु, २. गइनामनिहत्ताउए, २. शतिनामनिधत्तायु, ३. ठिईनामनिहत्ताउए, 3. स्थिति नामनिधत्तायु, ४. ओगाहणानामनिहत्ताउए, ४. सवाना नामनिधत्तायु, ५. पदेसनामनिहत्ताउए, ૫. પ્રદેશનામ નિધત્તાયુ, १. (क) ठाणं अ. ६, सु. ५३६ (१) (ख) विया. स. ६, उ.८, सु. २७ Page #294 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૯૧ ૬. મજુમાવનામનિદા | ૬. અનુભાવ નામનિધત્તાયુ. ર-૨૪. પર્વ -- વેનિયા દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આયુબંધનું - TUMr. . ૬, . ૬૮-૬૮૬ વર્ણન કરવું જોઈએ. ૨૨૭. નીવ-જીવંડ નાનામનિષા વિનં- ૧૧૭. જીવ-ચોવીસ દંડકોમાં જાતિ નામનિધત્તાદિનું પ્રપણ : નીવા અંતે ! કિં નાનામનિદત્તા -ન પ્ર. ૧, ભંતે ! શું જીવ જાતિ નામનિધત્ત -વાવअणुभागनामनिहत्ता? અનુભાગ નામનિધત્ત છે ? गोयमा!जाइनामनिहत्ता वि-जाव-अणुभागना- ઉ. ગૌતમ ! જીવ જાતિ નામનિધત્ત પણ છે ચાવતમનિદત્તા વિશે અનુભાગ નામનિધત્ત પણ છે. ૨-૨૪, હમ તેરા -નવ- તેનાળિયા ૬.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. प. २. जीवा णं भंते ! किं जाइनामनिहत्ताउया પ્ર. ૨. ભંતે ! શું જીવ જાતિ નામનિધત્તાયુષ્ક -जाव- अणुभागनामनिहत्ताउया? -વાવ- અનુભાગના નિધત્તાયુષ્ક છે ? ૩. નીયમી ! નાનામનિદત્તારયા ત્રિ -નાવ- ઉ. ગૌતમ ! જીવ જાતિનામનિધત્તાયુષ્ક પણ છે अणुभागनामनिहत्ताउया वि । -ચાવતુ- અનુભાગનામનિધત્તાયુષ્ક પણ છે. ૨-૨૪. રંડો રચા -ગાવ- માળિયા ૮.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. 1. . બીવા જે અંતે ! કિં નાનામનિરૂત્તા -નવ- પ્ર. ૩, ભંતે ! શું જીવ જાતિનામનિયુક્ત -ચાવતુअणुभागनामनिउत्ता? અનુભાગનામનિયુક્ત છે ? उ. गोयमा! जाइनामनिउत्ता वि-जाव-अणुभागना- ઉ. ગૌતમ ! જીવ જાતિનામનિયુક્ત પણ છે -પાવતુमनिउत्ता वि। અનુભાગ નામનિયુક્ત પણ છે. ૨-૨૪. રંગ ને ચા –નાવ- માળિયા ! ૮.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. प. ४. जीवा णं भंते ! किं जाइनामनिउत्ताउया પ્ર. ૪, ભંતે ! શું જીવ જાતિનામનિયુક્તાયુષ્ક -ગાવ- ગગુભાનામનિરત્તા થા ? -વાવ- અનુભાગનામનિયુક્તાયુષ્ક છે ? गोयमा ! जाइनामनिउत्ताउया वि -जाव- ઉ. ગૌતમ ! જીવ જાતિનામ નિયુક્તાયુષ્ક પણ છે अणुभागनामनिउत्ताउया वि। -ચાવતુ- અનુભાગ નામનિયુક્તાયુષ્ક પણ છે. ૨-૨૪, હો નેરળ -નાર- હેમાળિયા ૬.૧-૨૪. આ દંડકનૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. 1. ૨. નવા મંતે ! વિંના નિદા -ઝાવ- પ્ર. ૫. અંતે ! શું જીવ જાતિગોત્રનિધત્ત -ચાવતુअणुभागगोत्तनिहत्ता? અનુભાગગોત્રનિધત્ત છે ? उ. गोयमा! जाइगोत्तनिहत्ता वि-जाव-अणुभागगो- ઉ. ગૌતમ! જીવ જાતિગોત્રનિધત્ત પણ છે -પાવતુत्तनिहत्ता वि। અનુભાગ ગોત્રનિધત્ત પણ છે. ૨-૨૪, રંગ જેવા ગાર- વેનિયા ૬.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. प. ६. जीवा णं भंते ! किं जाइगोत्तनिहत्ताउया પ્ર. ૬, ભંતે ! શું જીવ જાતિગોત્રનિધત્તાયુષ્ક -યાવતુ-ગાવ- અનુમાનોત્તનિદત્તાઉથ ? અનુભાગગોત્રનિધત્તાયુષ્ક છે ? ૨. (૪) કાપ મ, ૬, સુ. ૬૩ ૬ (૨-૩). () વિચા. સ. ૬, ૭, ૮, સુ. ૨૮ (૪) સમકુ. ૨૬૪ (૧) Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. નીયમી ! ગાળોત્તનિત્તાથી વિ -નવ अणुभागगोत्तनिहत्ताउया वि। ૨-૨૪. સંતો નેફરા -નાર- હેમાળા . ૭, નીવ જં ભંતે ! જિં નાફોત્તનિરૂત્તા -નવ अणुभागगोत्तनिउत्ता? ૩. જામા નાદુનિસત્તા વિ -ગાય अणुभागगोत्तनिउत्ता वि। ૨-૨૪. ડગલે નેરા -- વેળા प. ८. जीवा णं भंते ! किं जाइगोत्तनिउत्ताउया -ગાવ-અનુમાનિત્તાયા ? ૩. નોય ! નાડુત્તનિસત્તાયા વિ -ળાવ अणुभागगोत्तनिउत्ताउया वि। ૨-૨૪. હમ રાવળ -ઝાવ- વેળિયા प. ९. जीवा णं भंते ! किं जाइणामगोत्तनिहत्ता -जाव- अणुभागणामगोत्तनिहत्ता ? गोयमा ! जाइणामगोत्तनिहत्ता वि -जावअणुभागणामगोत्तनिहत्ता वि । ૨-૨૪. હેડમ નેફરા નાવ- વેનિયાના ઉ. ગૌતમ ! જીવ જાતિગોત્રનિધત્તાયુક પણ છે -વાવ- અનુભાગગોત્રનિધત્તાયુક પણ છે. ૬.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૭. અંતે ! શું જીવ જાતિગોત્રનિયુક્ત યાવત અનુભાગગોત્રનિયુક્ત છે ? ગૌતમ ! જીવ જાતિગોત્રનિયુક્ત પણ છે -ચાવતુઅનુભાગગોત્રનિયુક્ત પણ છે. ૬.૧-૨૪. આ દંડક નરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૮. ભંતે ! શું જીવ જાતિગોત્રનિયુક્તાયુષ્ક -વાવ- અનુભાગગોત્રનિયુક્તાયુષ્ક છે ? ઉ. ગૌતમ ! જીવ જાતિ ગોત્રનિયુક્તાયુષ્ક પણ છે -વાવ- અનુભાગગોત્રનિયુક્તાયુષ્ક પણ છે. ૬.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૯, ભંતે ! શું જીવ જાતિનામ ગોત્રનિધત્ત ચાવત અનુભાગનામગોત્રનિધત્ત છે ? ઉ. ગૌતમ ! જીવ જાતિગોત્રનિધત્ત પણ છે -યાવત અનુભાગનામગોત્રનિધત્ત પણ છે. દં.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૧૦. અંતે ! શું જીવ જાતિનામગોત્રનિધત્તાયુષ્ક -વાવ- અનુભાગનામગોત્રનિધત્તાયુષ્ક છે ? ઉ. ગૌતમ ! જીવ જાતિનામ ગોત્રનિધત્તાયુષ્ક પણ છે -વાવતુ- અનુભાગ નામગોત્રનિધત્તાયુષ્ક પણ છે. ૮.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૧૧. ભંતે ! શું જીવ જાતિ નામગોત્રનિયુક્ત -વાવ- અનુભાગ નામગોત્રનિયુક્ત છે ? ઉ. ગૌતમ ! જીવ જાતિનામગોત્રનિયુક્ત પણ છે -ચાવતુ- અનુભાગનામગોત્રનિયુક્ત પણ છે.. દિ.૧-૨૪. આ દંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવા જોઈએ. પ્ર. ૧૨. ભંતે ! શું જીવ જાતિનામ ગોત્રનિયુક્તાયુષ્ક -વાવ- અનુભાગનામગોત્રનિયુક્તાયુષ્ક છે ? प. १०.जीवाणं भंते ! किंजाइणामगोत्तनिहत्ताउया -जाव- अणुभागणामगोत्तनिहत्ताउया? ૩. નીયમ નાડુમોનિત્તર વિ -Mાવ अणुभागणामगोत्तनिहत्ताउया वि। હું ૨-૨૪. ગનેરા -નવ-માળિયા प. ११. जीवा णं भंते ! किं जाइणामगोत्तनिउत्ता -जाव- अणुभागणामगोत्तनिउत्ता? गोयमा ! जाइणामगोत्तनिउत्ता वि -जावअणुभागणामगोत्तनिउत्ता वि। ૨-૨૪. ડગલે નેરા -નવ- વેળા प. १२.जीवाणं भंते!किंजाइणामगोत्तनिउत्ताउया -जाव- अणुभागणामगोत्तनिउत्ताउया ? Page #296 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૩. ગોયમા ! નાળામìત્તનિષત્તાડયા વિ -ખાવअणुभागणामगोत्तनिउत्ताउया वि । ૨-૨૪. ઠંડો નેરચાળ -ખાવ- વેમાળિયાળ (વામેલ પફ-ટિ-મોળાહળા-પÄ-અનુમાાળાमाण वि दुवालस- दुवालस दंडगा भाणियव्वा) - વિયા. સ. ૬, ૩. ૮, સુ. ૨૨-૨૪ ११८. जीव - चउवीसदंडएसु आउबंध आगरिसा प. जीवा णं भंते ! जाइणामनिहत्ताउयं कइहिं आगरिसेहिं पकरेंति ? उ. गोयमा ! जहण्णेणं एक्केण वा, दोहिं उक्कोसेणं अहिं । ૫. , दं. १. नेरइयाणं भंते ! जाइणामनिहत्ताउयं कइहिं શ્ आगरिसेहिं पकरेंति ? एवं गइनामनिहत्ताउए वि, ठिईनामनिहत्ताउए वि, ओगाहणानामनिहत्ताउए वि, पदेसनामनिहत्ताउए वि, अणुभावनामनिहत्ताउए वि । ૩: ગોયમા ! નન્નોનું જે વા, વોટિં વા, तीहिं વા, વોમેળ મદૃનિં। કું. ૨-૨૪. વૅ -ખાવ- વેમાળિયા વા, ११९. आगरिसेहिं आउबंधगाणं अप्पबहुत्तं तीहिं સમ. સમ. ૨૬/૧ - ૫૧. ૧. ૬, સુ. ૬૮૭-૬૨૬૦ प. एएसि णं भंते ! जीवाणं जाइनामनिहत्ताउयं जहणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं अहं आगरिसेहिं पकरेमाणाणं कयरे कयरेहिंतो અપ્પા વા -નાવ- વિસેસાદિયા વા ? उ. गोयमा ! सव्वत्थोवा जीवा जाइनामनिहत्ताउयं अहिं आगरिसेहिं पकरेमाणा, सत्तहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, छहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, ઉ. ગૌતમ ! જીવ જાતિનામ ગોત્રનિયુક્તાયુક પણ છે -યાવ- અનુભાગ નામગોત્રનિયુક્તાયુષ્ક પણ છે. દં.૧-૨૪. કહેવા જોઈએ. આ ઠંડક નૈરયિકોથી વૈમાનિકો સુધી ૧૫૯૩ (આ પ્રમાણે ગતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગ નામોનાં પણ બાર-બાર દંડક કહેવા જોઈએ.) ૧૧૮. જીવ-ચોવીસ દંડકોમાં આયુબંધનું આકર્ષ : પ્ર. ભંતે ! જીવ જાતિનામનિધતાયુને કેટલા આકર્ષો (અવસરો)થી બાંધે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જાતિનામનિધત્તાયુને કેટલા આકર્ષોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી બાંધે છે. ૧૧૯. આકર્ષોમાં આયુબંધકોનો અલ્પબહુત્વ : નં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આકર્ષોંનું વર્ણન કરવું જોઈએ. ૧. આ પ્રમાણે- ગતિનામનિધત્તાયુ, ૨. સ્થિતિના મનિધત્તાયુ, ૩. અવગાહનાનામનિધત્તાયુ, ૪. પ્રદેશનામનિધત્તાયુ અને ૫. અનુભાવનામનિધત્તાયુ બંધનાં આકર્ષોનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! જઘન્ય એક, બે અને ત્રણ અથવા ઉત્કૃષ્ટ આઠ આકર્ષોથી જાતિનામનિધત્તાયુનો બંધ કરનાર જીવોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! જાતિનામ નિધત્તાયુને આઠ આકર્ષોથી બાંધનાર જીવ બધાથી ઓછા છે, (તેનાથી) સાત આકર્ષોથી બાંધનાર સંખ્યાતગુણા છે. (તેનાથી) છ આકર્ષોથી બાંધનાર સંખ્યાતગુણા છે, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ पंचहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) પાંચ આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે, चउहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) ચાર આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. तिहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) ત્રણ આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. दोहिं आगरिसेहिं पकरेमाणा संखेज्जगुणा, (તેનાથી) બે આકર્ષોથી બાંધનાર સંખ્યાત ગુણા છે. एगेणं आगरिसेणं पकरेमाणा संखेज्जगुणा । (તેનાથી) એક આકર્ષથી બાંધનાર સંખ્યાત ગુણા છે. एवं एएणं अभिलावेणं गइनामनिहत्ताउयं-जाव આ પ્રમાણે આ અભિશાપથી ગતિનામનિધત્તાયુ अणुभावनामनिहत्ताउयं। -વાવ- અનુભાગનામનિધત્તાયુને બાંધનારનો અલ્પબહુત જાણી લેવું જોઈએ. एवं एए छप्पि य अप्पाबहुदंडगा जीवादिया આ પ્રમાણે એ છ જ અલ્પબહત્વ સંબંધી દંડક भाणियब्वा। જીવાદિકોનાં કહેવા જોઈએ. - quo. ૬. ૬, સુ. ૬૬૧-૬૨૨ ૨૦. માઉન્મ વે ધનવા મણવત્તાવો- ૧૨૦. આયુકર્મનાં બંધક-અબંધક આદિ જીવોનાં અલ્પ બહત્વનું પ્રરુપણ : प. एएसि णं भंते ! जीवाणं आउयस्स कम्मस्स પ્ર. ભંતે ! આ જીવોનાં આયુકર્મનાં બંધકો અને बंधगाणं, अबंधगाणं, पज्जत्तगाणं, अपज्जत्तगाणं, અબંધકો, પર્યાપ્તકો અને અપર્યાપ્તકો, સુખો सुत्ताणं, जागराणं, समोहयाणं, असमोहयाणं, અને જાગૃતો, સમુઘાત કરનાર અને ન કરનાર, सायावेदगाणं, असायावेदगाणं, इंदियउवउत्ताणं, સાતવેદકો અને અસાતવેદકો, ઈન્દ્રિયોપયુક્તો नो इंदियउवउत्ताणं, सागारोवउत्ताणं, અને નોઈન્દ્રિયોપયુક્તો, સાકારોપયોગોપયુક્તો अणागारोवउत्ताण य कयरे कयेरहिंतो अप्पा वा અને અનાકારોપયોગોપયુક્તોમાં કોણ કોનાથી -जाव-विसेसाहिया वा? અલ્પ યાવત- વિશેષાધિક છે ? उ. गोयमा!१. सव्वत्थोवा जीवा आउयस्स कम्मस्स ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ આયુકર્મનાં બંધક વંધના, જીવ છે. २. अपज्जत्तगा संखेज्जगुणा, ૨. (તેનાથી) અપર્યાપ્તક સંખ્યાતગુણા છે, રૂ. સુત્તા સંજ્ઞાળા, ૩. (તેનાથી) સુપ્તજીવ સંખ્યાતગુણા છે, ૪. મોદયા સંવેક્ઝાના, ૪. (તેનાથી) સમુદ્દઘાત કરનાર સંખ્યાતગુણા છે, . સાયવેટ સંન્નમુના, ૫. (તેનાથી) સાતવેદક સંખ્યાતગુણા છે, ૬. ક્રિકોવડત્તા સંવેક્નકુળT, ૬. (તેનાથી) ઈન્દ્રિયોપયુક્ત સંખ્યાતગુણા છે, ૭. સTIોવાના સંક્નકુળા, ૭. (તેનાથી) અનાકારોપયુક્ત સંખ્યાતગુણા છે, ૮. સરોવત્તા સંવેક્નકુળT, ૮. (તેનાથી) સાકારોપયુક્ત સંખ્યાતગુણા છે. ૧. નો રિયરવડત્તા વિસાદિયા, ૯. (તેનાથી)નો ઈન્દ્રિયોપયુક્ત વિશેષાધિક છે. ૨૦. અસાયવેચ વિસે સાદિયા, ૧૦. (તેનાથી) અસાતવેદક વિશેષાધિક છે, Page #298 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૯૫ ??. મસમોટા વિસાદિયા, ૧૧. (તેનાથી) સમુઘાત ન કરનાર જીવ વિશેષાધિક છે. ૨૨. નારા વિષે સાદિયા, ૧૨. (તેનાથી) જાગૃત વિશેષાધિક છે. १३. पज्जत्तगा विसेसाहिया, ૧૩. (તેનાથી) પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. १४. आउयस्स कम्मस्स अबंधगा विसेसाहिया। ૧૪. (તેનાથી) આયુકર્મના અબંધક જીવ - પૂ. 1. ૨, ૩. ૩૨૫ વિશેષાધિક છે. ૨૨. જાવીદંડાકુ પરમવિયા ૩૨ વૈષા પવને- ૧૨૧. ચોવીસ દંડકોમાં પરભવની આયુ બંધકાળનું પ્રાણ : प. द. १. नेरइया णं भंते ! कइभागावसेसाउया પ્ર. ૬.૧. ભંતે ! આયુનો કેટલો ભાગ બાકી રહેવા परभवियाउयं पकरेंति ? પર નૈરયિક પરભવની આયુનો બંધ કરે છે? उ. गोयमा!णियमाछम्मासावसेसाउयापरभवियाउयं ઉ. ગૌતમ ! (તે) નિયમથી છ માસ આયુ બાકી पकरेंति। રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. . ૨-૨૨. પર્વ અનુરમાના રિ -નાક દ.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો थणियकुमारा वि। સુધી (આયુબંધકાળનું વર્ણન કરવું જોઈએ.) प. दं. १२. पुढविकाइयाणं भंते! कइभागावसेसाउया પ્ર. ૬.૧૨. “તે ! પૃથ્વીકાયિક જીવ આયુનો કેટલો परभवियाउयं पकरेंति ? ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે ? उ. गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સોવામાં ય ચ, ૨. નિવામાં વા ૧. સોપક્રમ આયુવાળા, ૨. નિરુપક્રમઆયુવાળા. १. तत्थ णं जे ते निरूवक्कमाउया ते णियमा ૧. આમાંથી જે નિરુપક્રમ આયુવાળા છે, તે तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। નિયમથી આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે, २. तत्थणंजेतेसोवक्कमाउयाते सियतिभागा ૨. આમાંથી જે સોપક્રમ આયુવાળા છે, તે वसेसाउया परभवियाउयं पकरेंति, કેટલાક આયુના ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभागा-तिभागावसेसाउया परभवियाउयं કેટલાક આયુનાં ત્રીજા ભાગનો ત્રીજો ભાગ પતિ, બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभागा-तिभागा-तिभागावसेसाउया કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં ત્રીજા ભાગનો परभवियाउयं पकरेंति। ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. ૮. ૨૨-૨૬. મા જોડવા-વગાડવામાં ૬.૧૩-૧૯. અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક बेइंदिय तेइंदिय-चउरिदियाण वि एवं चेव । અને વનસ્પતિકાયિકો તથા બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિયોનાં આયુ બંધનું વર્ણન પણ આ પ્રમાણે છે. 1. ૨ ૨૦, વંદ્રિય-તિરિવનોળિયા ને અંતે ! પ્ર. ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક આયુનો कइभागावसेसाउया परभवियाउयं पकरेंति ? કેટલો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે ? Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧પ૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ?. ૨. गोयमा ! पंचेंदिय-तिरिक्खजोणिया दुविहा ઉ. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે પ્રકારનાં पण्णत्ता, तं जहा કહ્યા છે, જેમકે - १.संखेज्जवासाउया य, २. असंखेज्जवासाउया य । ૧. સંખ્યાતવર્ષાયુષ્ક, ૨. અસંખ્યાતવર્ષાયુષ્ક. तत्थ णं जे ते असंखेज्जवासाउया ते नियमा ૧. એમાંથી જે અસંખ્યાત વર્ષની આયુવાળા छम्मासावसेसाउया परभवियाउयं पकरेंति। છે, તે નિયમથી છ માસ આયુ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. २. तत्थ णं जे ते संखेज्जवासाउया ते दुविहा ૨. તેમાંથી જે સંખ્યાત વર્ષની આયુવાળા છે पण्णत्ता, तं जहा તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – १.सोवक्कमाउया य, २.निरूवक्कमाउया य। ૧. સોપક્રમ આયુવાળા, ૨. નિરુપક્રમ આયુવાળા. १. तत्थ णं जे ते निरूवक्कमाउया ते णियमा ૧. આમાંથી જે નિરુપક્રમ આયુવાળા છે, તે तिभागावसेसाउया परभवियाउयं पकरेंति। નિયમથી આયુનો ત્રીજા ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. तत्थ णं जे ते सोवक्कमाउया ते णं सिय આમાંથી જે સોપક્રમ આયુવાળા છે, તે तिभागे परभवियाउयं पकरेंति । કેટલાક આયુનાં ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभाग-तिभागे य परभवियाउयं पकरेंति, કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં, ત્રીજા ભાગમાં પરભવની આયુનો બંધ કરે છે. सिय तिभाग-तिभाग-तिभागावसेसाउया परभवि કેટલાક આયુનાં ત્રીજા ભાગનાં, ત્રીજા ભાગનો याउयं पकरेंति । ત્રીજો ભાગ બાકી રહેવા પર પરભવની આયુનો બંધ કરે છે. ૬. ૨૨. પર્વ મપૂસા વિશે ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનું પણ આયુબંધ કાળ જાણવું જોઈએ. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाजहा દ. ૨૨-૨૪. વાણવ્યતર, જ્યોતિષ્ક અને नेरइया। વૈમાનિકોનાં આયુબંધનું વર્ણન નૈરયિકોનાં સમાન - પUT, ૫, ૬, ૩. ૬૭૭-૬૮૩ (છ માસ બાકી રહેવા પર) કહેવું જોઈએ. १२२. एगसमएदुविहाउय बंध-णिसेहो ૧૨૨. એક સમયમાં બે આયુબંધનો નિષેધ : प. अण्णउत्थिया णं भंते ! एवमाइक्खंति -जाव- एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -ચાવતपरूवेंति-एवं खलु एगे जीवे एगेणं समएणं दो આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે એક જીવ એક आउयाइं पकरेइ, तं जहा સમયમાં બે આયુનો બંધ કરે છે, જેમકે - 9. વિયા ૪, ૨. પરમવિયા યં ૨T ૧. આ ભવની આયુનો, ૨. પરભવની આયુનો. जं समयं इहभवियाउयं पकरेइ, तं समयं परभवि જે સમયે આ ભવની આયુનો બંધ કરે છે, તે याउयं पकरेइ। સમયે પરભવની આયુનો બંધ કરે છે, जं समयं परभवियाउयं पकरेइ, तं समयं इहभवि જે સમયે પરભવની આયુનો બંધ કરે છે, તે याउयं पकरेइ। સમયે આ ભવની આયુનો બંધ કરે છે, इहभवियाउयस्स पकरणयाए परभवियाउयं આ ભવની આયુનો બંધ કરતા પરભવની પરે, આયુનો બંધ કરે છે. ૨. ટાઇ ગ. ૬, સુ. ૧૩૬/૪-૮ Page #300 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૯૭ परभवियाउयस्स पकरणयाए इहभवियाउयं पकरेइ। પરભવની આયુનો બંધ કરતા આ ભવની આયુનો બંધ કરે છે. एवं खलू एगे जीवे एगेणं समएणं दो आउयाई આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે આયુનો पकरेइ, तं जहा બંધ કરે છે. જેમકે - ૨. રૂમવિયાર્ચ ૨, ૨. પરમવિયારેયં જા ૧. આ ભવની આયુનો, ૨.પરભવની આયુનો. से कहमेय भंते ! एवं वुच्चइ ? ભંતે ! આ કેવી રીતે કહેવાય છે ? उ. गोयमा ! जंणं ते अण्णउत्थिया एवमाइक्खंति ઉ. ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે -ળાવ-gવં પ્રતિ , -વાવ- આ પ્રમાણે પ્રરુપણા કરે છે કે – एवं खलु एगे जीवे एगेणं समएणं दो आउयाई એક જીવ એક સમયમાં બે આયુનો બંધ કરે છેपकरेइ, इहभवियाउयं च, परभवियाउयं च । આ ભવની આયુનો અને પરભવની આયુનો. जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु । તેવોએ જે આ કહ્યું છે, તે મિથ્યા કહ્યું છે. अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું યાવતુ- આ परूवेमि-एवं खलु एगे जीवे एगेणं समएणं एगं પ્રમાણે પ્રરુપણા કરું છું કે “એક જીવ એક आउयं पकरेइ, तं जहा સમયમાં એક આયુનો બંધ કરે છે, જેમકે - ૨. ફુદમવિયાયે વાર. પરમવિયાયં વા | ૧. આ ભવની આયુનો (મનુષ્ય-મનુષ્યનો) અને ૨, પરભવની આયુનો. जं समयं इहभवियाउयं पकरेइ, णो तं समयं જે સમયે આ ભવની આયુનો બંધ કરે છે, તે परभवियाउयं पकरेइ। સમયે પરભવની આયુનો બંધ કરતા નથી. जं समयं परभवियाउयं पकरेइ. णो तं समयं જે સમયે પરભવની આયુનો બંધ કરે છે, તે इहभवियाउयं पकरेइ । સમયે આ ભવની આયુનો બંધ કરતા નથી. इहभवियाउयस्स पकरणयाए, णो परभवियाउयं આ ભવની આયુનો બંધ કરતા પરભવની આયુનો પરે, બંધ કરતા નથી, परभवियाउयस्स पकरणयाए, णो इहभवियाउयं પરભવની આયુનો બંધ કરતા આ ભવની રેડ્ડી આયુનો બંધ કરતા નથી. एवं खलु एगे जीवे एगेणं समएणं एगं आउयं આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનો पकरेइ, तं जहा બંધ કરે છે. જેમકે - 9. રૂમવિયાચં વા, ૨. પરમવિચાર વા. ૧. આ ભવની આયુનો ૨, પરભવની આયુનો. - વિયા. સ. ૨, ૩, ૬, કુ. ૨૦ ૨૩. નીવ-જવી કુમામા મામીનિવરિયાવર ૧૨૩. જીવ-ચોવીસ દડકોમાં આભોગ અનાભોગનિવર્તિત परूवर्ण આયુની પરુપણા : प. जीवा णं भंते ! किं आभोगनिव्वत्तियाउया, પ્ર. ! જીવ આભોગનિવર્તિત આયુષ્યવાળા છે अणाभोगनिव्वत्तियाउया ? કે અનાભોગનિવર્તિત આયુષ્યવાળા છે ? ૧. અહીં ઈહ ભવનો અર્થ છે- મનુષ્ય-મનુષ્યનું આયુ, તિર્યંચ-તિર્યંચનું આયુ, પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકનું આયુ, આયુ તો સદા આગળના ભવનું જ બાંધી શકાય છે. વર્તમાન ભવનું આયુ તો જીવ પૂર્વ ભવમાં જ બાંધીને આવે છે. માટે આ ભવથી વર્તમાન ભવનું આયુ બાંધવું ન સમજવો જોઈએ. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ A B ૩. TIT ના ગામોનિશ્વત્તિયT૩યા, ઉ. ગૌતમ ! જીવ આભોગનિવર્તિત આયુષ્યવાળા अणाभोगनिव्वत्तियाउया । (જાણવા છતાં બંધ કરનાર) નથી. પરંતુ અનાભોગનિવર્તિત આયુષ્ય (ન જાણવા છતાં બંધ કરનાર) વાળા છે. ઢં. ૨-૨૪. હવે રફ ગાવ- માળિયા ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો - વિચા. સ. ૭, ૩, ૬, ૩. ૨૨-૨૪ સુધી આયુષ્યનાં વિષયમાં કહેવું જોઈએ. ૨૪. નવ-વીસલેંડપુ સોવન નિવક્રમ માડય ૧૨૪. જીવ ચોવીસ દેડકોમાં સોપક્રમ-નિરુપક્રમ આયુનું પરિવM પ્રરુપણ : प. जीवाणं भंते ! किं सोवक्कमाउया, निरूवक्क- પ્ર. ભંતે ! જીવ સોપક્રમ આયુવાળા હોય છે કે माउया ? નિરુપક્રમ આયુવાળા હોય છે ? उ. गोयमा ! जीवा सोवक्कमाउया वि, निरूवक्क- ઉ. ગૌતમ! જીવ સોપક્રમ આયુવાળા પણ હોય છે माउया वि। અને નિરુપક્રમ આયુવાળા પણ હોય છે. दं. १. नेरइया णं भंते ! किं सोवक्कमाउया પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક સોપક્રમ આયુવાળા હોય निरूवक्कमाउया। છે કે નિરુપક્રમ આયુવાળા હોય છે ? गोयमा! नेरइया नोसोवक्कमाउया, निरूवक्क- ઉ. ગૌતમ! નૈરયિક સોપક્રમ આયુવાળા હોતા નથી. મરિયા પરંતુ નિરુપક્રમ આયુવાળા હોય છે. ફં. ૨-૨૨. પવે –ગાવ-થ રુમાર/ ૬.ર-૧૧ આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. . ૨૨. કુરિવાર નહીં નીવા ૬.૧૨. પૃથ્વીકાયિકોનું આયુ ઔધિક જીવોનાં સમાન છે. હૃ. ૨૩-૨૧. વે નાવ-મધુસT / દ.૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું જોઈએ. दं. २२-२४. वाणमंतरजोइसिय वेमाणिया जहा ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોના नेरइया। આયુ સંબંધી વર્ણન નૈરયિકોના સમાન છે. - વિચા. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૧-૬ ર૧. સળગાયત્સમે વૈષ સમિતે ય- ૧૨૧. અસંજ્ઞી આયુનો ભેદ અને બંધ સ્વામીત્વ : प. कइविहे णं भंते ! असण्णियाउए पण्णत्ते ? પ્ર. ભંતે ! અસંજ્ઞી આયુ કેટલા પ્રકારનાં કહ્યા છે? उ. गोयमा! चउबिहे असण्णियाउए पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ ! અસંજ્ઞી આયુ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નેર સળિયા, ૧. નૈરયિક - અસંજ્ઞી આયુ, २. तिरिक्खजोणिय-असण्णियाउए, ૨. તિર્યંચયોનિક - અસંજ્ઞી આયુ, ३. मणुस्स-असण्णियाउए, ૩. મનુષ્ય- અસંજ્ઞી આયુ, ૪. તેવ-ગજાયag : ૪. દેવ - અસંજ્ઞી આયુ. . બસ of જે ! નીવે પ્ર. ભંતે ! અસંજ્ઞી જીવ- ૧. શું નરકાયુનો બંધ કરે किं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ ? છે -વાવ- ૪. દેવાયુનો બંધ કરે છે ? 9. પUT, T. ૨૦, મુ. ૨૪૭૬ Page #302 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૯૯ ૩. દંતા, નયન જેરફાર ઉપ પરેડ -ળાવ- ઉ. હા, ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે देवाउयं पि पकरेइ। -વાવ- દેવાયુનો પણ બંધ કરે છે. नेरइयाउयं पकरेमाणेजहण्णेणं दस वाससहस्साइं, નરકાયુનો બંધ કરવાથી જઘન્ય દસ હજાર વર્ષનો બંધ કરે છે. उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागंपकरेइ। ઉત્કૃષ્ટ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગનો બંધ तिरिक्खजोणियाउयंपकरेमाणेजहण्णेणंअंतोमहत्तं, કરે છે. તિર્યંચયોનિના આયનો બંધ કરવાથી જઘન્યતઃ અંતર્મુહૂર્તનો બંધ કરે છે. उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पकरेइ। ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો બંધ કરે છે. मणुस्साउए वि एवं चेव। મનુષ્યાયનો બંધ પણ આ પ્રમાણે છે, देवाउयं पकरेमाणे जहा नेरइया। દેવાયનો બંધ નરકાયુના સમાન છે. - વિચા. સ. ૨, ૩. ૨, ૩. ૨૦-૨૨ १२६. असण्णिआउयस्स अप्पाबहुयं ૧૨૬. અસંજ્ઞી આયુનો અલ્પબદુત્વ : g, Uસ છ અંતે ! ૨. નેર સgિujથા યસ, પ્ર. ભંતે ! ૧. નારક- અસંશી - આયુ, २. तिरिक्खजोणियअसण्णियाउयस्स, ૨. તિર્યંચયોનિક-અસંજ્ઞી-આયુ, ३. मणुस्स असण्णियाउयस्स, ૩. મનુષ્ય-અસંજ્ઞી આયુ, ४. देव असण्णियाउयस्स य ૪. દેવ-અસંજ્ઞી-આયુ, कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया આમાંથી કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક વી? છે ? ૩. યHT! ૨. સવવે તેવ મસજિયારા, ઉ. ગૌતમ! ૧. દેવ-અસંજ્ઞી-આયુ બધાથી ઓછા છે. २. मणुस्स असण्णियाउए असंखेज्जगुणे, ૨. (તેનાથી)મનુષ્ય-અસંજ્ઞી-આયુ અસંખ્યાત ગુણા છે, ३. तिरिक्खजोणियअसण्णियाउए असंखेज्जगुणे, ૩. (તેનાથી) તિર્યચ-યોનિક અસંશી-આયુ અસંખ્યાત- ગુણા છે, ४. नेरइय असण्णियाउए असंखेज्जगुणे। ૪. (તેનાથી) પણ નારક-અસંજ્ઞી-આયુઅસંખ્યાત- વિચા. સ. ૨, ૩. ૨, ૩. ૨૨ ગુણા છે. ૨૨૭. તિવાત્ર-પંડિત-વારિત મગુનામાવયવંધપવષે- ૧૨૭. એકાંતબાળ, પંડિત અને બાળપંડિત મનુષ્યોનાં આયુબંધનું પ્રરુપણ : ૬. ૨. તવા ii અંતે ! મy - પ્ર. ૧. ભંતે! શું એકાંત-બાળ (મિથ્યાદષ્ટિ) મનુષ્ય૨. વિં નેરફાર પરે, ૧. નરકાયુનો બંધ કરે છે, ૨. તિરિયા યં પરે, ૨. તિર્યંચાયુનો બંધ કરે છે, . મનુસ્સાયં પરે, ૩. મનુષ્પાયુનો બંધ કરે છે કે, ૪. વાવયં પરે ? ૪. દેવાયુનો બંધ કરે છે ? ૨. પણ, , ૨૦, ૪. ૨૪૭૨ ૨. પVT. ૫. ૨૦, સે. ૨૪૭૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૦ १. नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, २. तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, ३. मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, ४. देवाउयं किच्चा देवलोगेसु उववज्जइ ? ૩. યમ ! તવી મા ૨. નેરથાર્થ gિ પરે, ૨. તિરિયાપચં gિ પરેડું, ૩. મનુયાયં રિ પરે, ૪. સેવાર્થ gિ પરે ! १. णेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, २. तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, ३. मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, ૪. સેવાકયે વિખ્યા તેવેસુ સવવજ્ઞા 1. ૨. તપંડિu મંતે ! મધુસે किं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. શું તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. ૨. તિર્યંચાયુ બાંધીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે, ૩. મનુષ્યાય બાંધીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ૪. દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત બાળ મનુષ્ય - ૧. નરકાયુનો પણ બંધ કરે છે, ૨. તિર્યંચાયુનો પણ બંધ કરે છે, ૩. મનુષ્પાયુનો પણ બંધ કરે છે, ૪. દેવાયુનો પણ બંધ કરે છે, ૧. નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે, ૨. તિર્યંચાયુ બાંધીને તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે. ૩. મનુષ્યાય બાંધીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૪. દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ૨. ભંતે ! એકાંત પંડિત મનુષ્ય - શું નરકાયુનો બંધ કરે છે -પાવત- દેવાયુનો બંધ કરે છે ? શું નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ- દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત પંડિત મનુષ્ય - કેટલાક આયુનો બંધ કરે છે અને કેટલાક આયુનો બંધ કરતા નથી. જો આયુનો બંધ કરે છે તો દેવાયુનો બંધ કરે છે, પરંતુ નરકાયુ, તિર્યંચાયુ અને મનુષ્પાયુનો બંધ કરતા નથી. તે નરકાયુનો બંધ ન કરવાથી નારકોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચાયુનો બંધ ન કરવાથી તિર્યંચોમાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યાયનો બંધ ન કરવાથી મનુષ્યોમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ દેવાયુનો બંધ કરવાથી દેવોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – એકાંત પંડિત મનુષ્ય નરકાયુનો બંધ કરતા નથી -પાવ- દેવાયુનો બંધ કરે છે. ' नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जावदेवाउयं किच्चा देवलोएसु उववज्जइ ? उ. गोयमा ! एगंतपंडिए णं मणुस्से आउयं सिय पकरेइ, सिय नो पकरेइ । जइ पकरेइ-नो नेरइयाउयं पकरेइ, नो तिरियाउयं पकरेइ, नो मणुस्साउयं पकरेइ, देवाउयं पकरेइ । नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ, नो तिरियाउयं किच्चा तिरिएसु उववज्जइ, नो मणुस्साउयं किच्चा मणुस्सेसु उववज्जइ, देवाउयं किच्चा देवेसु उववज्जइ । प. से केणठेणं भंते ! एवं वुच्चइ “Viતપંડિ મyनो नेरइयाउयं पकरेइ -जाव-देवाउयं पकरेइ, Page #304 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૦૧ .. नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ-जाव देवाउयं किच्चा देवेसु उववज्जइ ? उ. गोयमा ! एगंत पंडियस्स णं मणुस्सस्स केवलमेव दो गइओ पण्णायंति, तं जहा૨. ગંતરિપિરિયા જેવ, ૨. પોવત્તિયા જેવા તે નરકાયુનો બંધ ન કરવાથી નારકોમાં ઉત્પન્ન થતા નથી -પાવતુ- દેવાયુનો બંધ કરવાથી દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકાંત પંડિત મનુષ્યની ફક્ત બે ગતિઓ કહી છે, જેમકે – ૧. અંતક્રિયા, ૨. કલ્પોપપત્તિકા (સૌધર્માદિ કલ્પોમાં-ઉત્પન્ન થવું). से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “एगंतपंडिए मणुस्से-जाव-देवाउयं किच्चा देवेसु એકાંત પંડિત મનુષ્ય -ચાવતુ- દેવાયુ બાંધીને ૩વવM ” દેવોમાં ઉત્પન્ન થાય છે.” ૫. રૂ. વાgિ of મંતે ! મy પ્ર. ૩. અંતે ! બાળ પંડિત મનુષ્યकिं नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ, શું નરકાયુનો બંધ કરે છે વાવ- દેવાયુનો બંધ કરે છે ? नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव શું નરકાયું બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે देवाउयं किच्चा देवेसु उववज्जइ ? -વાવ- દેવાયુ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતઘરે;, દેવાયુનો બંધ કરે છે, नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી देवाउयं किच्चा देवेसु उववज्जइ। -ચાવત-દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. . તે ન મેતે ! પર્વ યુ - પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "बालपंडिए मणुस्से-नो नेरइयाउयं पकरेइ-जाव બાળ પંડિત મનુષ્ય- નરકાયુનો બંધ કરતા નથી देवाउयं पकरेइ, -વાવ- દેવાયુનો બંધ કરે છે. नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ -जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી સેવાર્થ વિજ્યા ૩વવM?” -વાવ- દેવાયું બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે?” ૩. સોયમ ! વાgિ of મજુસે ઉ. ગૌતમ ! બાળ પંડિત મનુષ્યतहारूवस्स समणस्स वा, माहणस्स वा अंतिए તથા રુ૫ શ્રમણકે માહણનાં પાસેથી એક પણ एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा निसम्म આર્ય તથા ધાર્મિક સુવચન સાંભળીને, અવધારણ देसं उवरमइ, देसं नो उवरमइ, કરીને એક દેશથી (આંશિક) વિરત થાય છે અને देसं पच्चक्खाइ, देसं नो पच्चक्खाइ, એક દેશથી વિરત થતા નથી, એક દેશથી પ્રત્યાખ્યાન કરે છે અને એક દેશથી પ્રત્યાખ્યાન કરતા નથી. से णं तेणं देसोवरम-देस पच्चक्खाणेणं नो તે દેશ-વિરત અને દેશ-પ્રત્યાખ્યાનના કારણે તે नेरइयाउयं पकरेइ -जाव- देवाउयं पकरेइ, નરકાયુનો બંધ કરતા નથી -પાવતુ- દેવાયુનો બંધ કરે છે. नो नेरइयाउयं किच्चा नेरइएसु उववज्जइ-जाव તે નરકાયુ બાંધીને નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી देवाउयं किच्चा देवेसु उववज्जइ। -વાવ- દેવાયુ બાંધીને દેવોમાં ઉત્પન્ન થાય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ से तेणठेणं गोयमा! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'बालपंडिए मणुस्से-जाव- देवाउयं किच्चा देवेसु 'બાળ પંડિત મનુષ્ય -વાવ- દેવાયુ બાંધીને उववज्जइ। દેવોમાં ઉત્પન્ન થાય છે.” - વિચા. સ. ૧, ૩. ૮, ૪. ૨-૩ ૨૮. સિરિયાવાયા પથ્થર સમોસરખાપણું નાણું ૧૨૮. ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત જીવોમાં एक्कारसठाणेहिं आउयबंध परूवणं અગિયાર સ્થાનો દ્વારા આયુબંધનું પ્રરુપણ : प. १. किरियावाई णं भंते ! जीवा किं नेरइयाउयं પ્ર. ૧, ભંતે ! ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે पकरेंति, तिरिक्खजोणियाउयं पकरेंति, છે, તિર્યંચયોનિમાયુનો બંધ કરે છે. મનુષ્યાયુનો मणुस्साउयं पकरेंति, देवाउयं पकरेंति ? બંધ કરે છે કે દેવાયુનો બંધ કરે છે ? गोयमा! नोनेरइयाउयंपकरेंति, नो तिरिक्खजो- ઉ. ગૌતમ! ક્રિયાવાદી જીવ નૈરયિક અને તિર્યંચયોणियाउयंपकरेंति,मणुस्साउयंपिपकरेंति.देवाउयं નિકાયુનો બંધ કરતા નથી. પરંતુ મનુષ્ય અને पि पकरेंति। દેવાયુનો બંધ કરે છે. प. जइदेवाउयंपकरेंति किं भवणवासिदेवाउयंपकरेंति, પ્ર. જો ક્રિયાવાદી જીવ દેવાયુનો બંધ કરે છે તો શું वाणमंतरदेवाउयं पकरेंति, जोइसिय देवाउयं તે ભવનવાસી-દેવાયુનો બંધ કરે છે, વાણવ્યંતરपकाति, वेमाणियदेवाउयं पकरेंति? દેવાયુનો બંધ કરે છે, જ્યોતિષ્ક- દેવાયુનો બંધ કરે છે કે વૈમાનિક-દેવાયુનો બંધ કરે છે ? ૩. નોથમ! નો મવUવારિવાર પતિ. ઉ. ગૌતમ ! તે ભવનવાસી-દેવાયુનો બંધ કરતા નથી, नो वाणमंतर देवाउयं पकरेंति, વાણવ્યંતર-દેવાયુનો બંધ કરતા નથી, नो जोइसियदेवाउयं पकरेंति, જ્યોતિષ્ક-દેવાયુનો બંધ કરતા નથી, वेमाणियदेवाउयं पकरेंति । પરંતુ વૈમાનિક-દેવાયુનો બંધ કરે છે. अकिरियावाई णं भंते ! जीवा किं नेरइयाउयं પ્ર. ભંતે ! અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે पकरेंति -जाव- देवाउयं पकरेंति ? છે વાવ- દેવાયુનો બંધ કરે છે ? गोयमा ! नेरइयाउयं पिपकरेंति-जाव-देवाउयं ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવતपि पकरेंति। દેવાયુનો પણ બંધ કરે છે. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોનાં આયુના બંધ કહેવા જોઈએ. प. २. सलेस्सा णं भंते ! जीवा किरियावाई किं પ્ર. ૨. ભંતે! સલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति? બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति । ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી. एवं जहेव जीवा तहेव सलेस्सावि चउहि वि આ પ્રમાણે (પૂર્વોક્ત) સામાન્ય જીવોનાં સમાન समोसरणेहिं भाणियब्बा। સલેશીમાં ચારેય સમવસરણોનાં આયુબંધનું વર્ણન કરવું જોઈએ. 1. બ્રન્ને નં અંતે ! નીવા વિરિયાવ જિં પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો नेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ? બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ કરે છે ? 4 al Page #306 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૦૩ ૩. TયHT! નો જોરાર્થ પતિ, नो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेंति । अकिरिया-अन्नाणिय-वेणइयवाई चत्तारि वि आउयाई पकरेंति। एवं नीललेस्सा काउलेस्सा वि। प. तेउलेस्सा णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? . સોયમ ! નો રચાયં પતિ, नो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति, देवाउयं पिपकरेंति। प. जइ देवाउयं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति -जाव- वेमाणिय देवाउयं पकरेंति ? ૩. ગોવા ! નો મવવાસિવાર પતિ -નવ वेमाणिय देवाउयं पकरेंति। प. तेउलेस्सा णं भंते ! जीवा अकिरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पि पकरेंति, देवाउयं पिपकरेंति।। एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી, દેવાયુનો બંધ કરતા નથી, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે. કૃષ્ણલેશી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવ નૈરયિક આદિ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. આ પ્રમાણે નીલશી અને કાપોતલેશીનાં આય. બંધ જાણવાં જોઈએ. પ્ર. ભલે ! તેજોલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવ- દેવાયુનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી. તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે અને દેવાયુનો પણ બંધ કરે છે. પ્ર. જો દેવાયુનો બંધ કરે છે તો શું ભવનવાસી દેવાયુનો બંધ કરે છે યાવતુ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે ? | ઉ ગૌતમ ! તે ભવનવાસી દેવાયુનો બંધ કરતા નથી -ચાવતુ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. પ્ર. ભંતે ! તેજોલેશી અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, પરંતુ તિર્યંચયોનિકાય, મનુષ્યાય અને દેવાયુનો બંધ કરે છે. આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનું આયુ બંધ કહેવું જોઈએ. જે પ્રમાણે તેજોલેશીનાં આયુ-બંધનું વર્ણન છે, તેજ પ્રમાણે પબલેશી અને શુક્લલેશીનો આયુબંધ જાણવો જોઈએ. પ્ર. ભંતે ! અલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવત દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ૩. અંતે ! કૃષ્ણ પાક્ષિક અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -પાવત- દેવાયુનો બંધ કરે છે ? 2 जहा तेउलेस्सा तहा पम्हलेस्सा वि, सुक्कलेस्सा विनेयब्बा। bb प. अलेस्साणं भंते! जीवा किरियावाई किनेरइयाउयं પતિ -ના-સેવાર્થ પતિ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति। प. ३. कण्हपक्खिया णं भंते ! जीवा अकिरियावाई किं नेरइयाउयं पकाति-जाव-देवाउयं पकरेंति? Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! नेरइयाउयं पिपकरेंति -जाव- देवाउयं पिपकरेंति एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। सुक्कपक्खिया जहा सलेस्सा। प. ४. सम्मद्दिट्ठी णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? गोयमा! नोनेरइयाउयंपकरेंति.नोतिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति. देवाउयं पिपकरेंति । मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया। ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવત દેવાયુનો પણ બંધ કરે છે. આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોના બંધ કહેવા જોઈએ. શુક્લપાણિક જીવોનું આયુ બંધ સલેશી જીવોનાં સમાન છે. પ્ર. ૪, ભંતે! સમ્યફષ્ટિ ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! તે નરકાયુ અને તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી. પરંતુ મનુષ્પાયુ અને દેવાયુનો બંધ કરે છે. મિથ્યાદષ્ટિ ક્રિયાવાદી જીવોનું આયુબંધ કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. પ્ર. ભંતે ! સમ્યમિથ્યાદષ્ટિ અજ્ઞાનવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે प. सम्मामिच्छद्दिट्ठीणं भंते! जीवा अण्णाणियवाई किं नेरइयाउयं पकाति-जाव- देवाउयं पकरेंति ? - उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति, एवं वेणइयवाई वि। ५. गाणी, आभिणिबोहियनाणी य सुयनाणी य ओहिनाणी य जहा सम्मद्दिट्ठी। ગૌતમ ! તે ન તો નરકાયુનો બંધ કરે છે -યાવતુન તો દેવાયુનો બંધ કરે છે. આ પ્રમાણે વિનયવાદી જીવોનો બંધ જાણવો જોઈએ. ૫. ક્રિયાવાદી જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીનાં આયબંધનું વર્ણન સમ્યગદષ્ટિનાં સમાન છે. પ્ર. ભંતે ! મનઃ પર્યવજ્ઞાની ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -જાવત- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યનો આયુબંધ કરતા નથી. પરંતુ દેવાયુનો બંધ કરે છે. मणपज्जवनाणी णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ? उ. गोयमा! नोनेरइयाउयंपकरेंति, नोतिरिक्खजो णियाउयंपकरेंति, नोमणुस्साउयंपकरेंति, देवाउयं પતિ प. जइ देवाउयं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति -जाव- वेमाणिय देवाउयं पकरेंति? પ્ર. જો દેવાયુનો બંધ કરે છે તો શું ભવનવાસી દેવાયુનો બંધ કરે છે -વાવ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ!તે ભવનવાસી, વાણવ્યંતર કે જયોતિષ્કના દેવાયુનો બંધ કરતા નથી. પરંતુ વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. उ. गोयमा ! नो भवणवासिदेवाउयं पकरेंति, नो वाणमंतर देवाउयं पकरेंति, नो जोइसियदेवाउयं पकरेंति, वेमाणियदेवाउयं पकरेंति । Page #308 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૦૫ केवलनाणी जहा अलेस्सा। કેવળ જ્ઞાની અલેશીના સમાન છે. દ, અનાજી -ગીર- વિમાન ન જપ છે. અજ્ઞાનીથી વિભેગન્નાની સુધીનાં આયુબંધ क्खिया। કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. ७. सण्णासु चउसु वि जहा सलेस्सा। ૭, ચારેય સંજ્ઞાઓનાં આયુબંધ સલેશી જીવોનાં नो सन्नोवउत्ता जहा मणपज्जवनाणी। સમાન છે. નો સંશોપયુક્ત જીવોનો આયુબંધ મનઃ પર્યવજ્ઞાનીનાં સમાન છે. ૮. સચT -નવિ- નપુંસાવેલા નહીં સTI ૮. સવેદીથી નપુસકવેદી સુધીના આયુબંધ સલેશી अवेयगा जहा अलेस्सा। જીવોનાં સમાન છે. અવેદી જીવોના આયુબંધ અલેશીનાં સમાન છે. ૧. સાથી –ગાવ-મસા નહીં સTI ૯, સકષાયથી લોભકપાયી સુધીનું આયુબંધ अकसायी जहा अलेस्सा। સલેશી જીવોનાં સમાન છે. અકયાયી જીવોનાં આયુબંધ અલેશીનાં સમાન છે. ૨૦. સનોર -ગવિ- નો નહીં તો ૧૦. સયોગીથી કાયયોગી સુધીનાં આયુબંધ अजोगी जहा अलेस्सा। સલેશી જીવોના સમાન છે. અયોગી જીવોના આયુબંધ અલેશીના સમાન છે. ११. सागारोवउत्ता य अणागारोवउत्ता य जहा ૧૧. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્તનો सलेस्सा। આયુબંધ સલેશી જીવોનાં સમાન છે. - વિચા. સ. ૩૦, ૩. ૨, ૩. રૂ ૩-૬૪ ૨૨૨. શિરિયાવાડવાથવિહસમોસર મુવીડuહુ ૧૨૯, ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત ચોવીસ દંડકોમાં एक्कारसठाणेहिं आउय बंध परूवणं અગિયાર સ્થાનો દ્વારા આયુબંધની પ્રરુપણા : प, द.१.किरियावाई णं भंते! नेरइया किं नेरइयाउयं પ્ર. ૬.૧. ભંતે ! ક્રિયાવાદી નૈરયિક જીવ શું નરકાયુનો પતિ -ના-હેવાલયે પતિ? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा! नो नेरइयाउयंपकरेंति, नो तिरिक्खजो ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોणियाउयं पकरेंति, નિકાયુનો બંધ કરતા નથી, मणुस्साउयं पकरेंति, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે, नो देवाउयं पकरेंति। દેવાયુનો પણ બંધ કરતા નથી. अकिरियावाई णं भंते ! नेरइया किं नेरइयाउयं પ્ર. ભંતે ! અક્રિયાવાદી નૈરયિક જીવ શું નરકાયુનો पकरेंति -जाव- देवाउयं पकरेंति ? બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? ૩. ગોચના ! નો જોરાયં પતિ, ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, तिरिक्खजोणियाउयं पिपकरेंति, પરંતુ તિર્યંચયોનિકાયુનો બંધ કરે છે. मणुस्साउयं पि पकरेंति, મનુષ્પાયુનો બંધ કરે છે. नो देवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનાં નરકાયુનો બંધ જાણવો જોઈએ. प. सलेस्साणंभंते! नेरइया किरियावाई किंनरेइयाउयं પ્ર. ભંતે ! સલેશીક્રિયાવાદી નૈરયિક શું નરકાયુનો पकरेंति -जाव- देवाउयं पकरेंति? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? Page #309 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૬ उ. गोयमा ! एवं सव्वे वि नेरइया जे किरियावाई ते मणुस्साउयं एगं पकरेंति, ને અિિરયાવાર્ફ, ગાળિયવા, વેળચવાર્ડ, ते सव्वट्ठाणेसु वि नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पिपकरेंति, नो देवाउयं पकरेंति । णवरं सम्मामिच्छत्ते उवरिल्लेहिं दोहि वि समोसरणेहिं न किंचि वि पकरेंति जहेब जीवपदे । ૐ. ર-૧ ૨. વૅ -નાવ- થળિયમારા બહેવ નેરયા । प. दं. १२. अकिरियावाई णं भंते! पुढविकाइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? ૩. ગોયમા ! તો નેરયાયં પતિ, तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेंति । एवं अण्णाणियवाई वि । प. सलेस्सा णं भंते ! पुढविकाइया किं नेरइयाउयं પરતિ -ખાવ- લેવાય પતિ ? उ. गोयमा ! एवं जं जं पयं अत्थि पुढविकाइयाणं तहिं तहिं मज्झिमेसु दोसु समोसरणेसु एवं चेव दुविहं आउयं पकरेंति । णवरं तेउलेस्साए न किं पि पकरेंति । ૐ. ૨૨, ૬. વૈં બગાડવાડ્યા વિ, વળ(ફकाइयाण वि । दं. १४-१५ तेउकाइयाणं वाउकाइयाणं सव्वट्ठाणेसु मज्झिमेसु दोसु समोसरणेसु, नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पकरेंति, नो मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेति । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! આ પ્રમાણે બધા નૈરયિક જે ક્રિયાવાદી છે તે એક મનુષ્યાયુનો જ બંધ કરે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈયિક છે, તે બધા સ્થાનોમાં નરકાયુનો બંધ નથી કરતા, પરંતુ તિર્યંચયોનિકાયુનો બંધ કરે છે, મનુષ્યાયુનો બંધ કરે છે, દેવાયુનો બંધ નથી કરતા, વિશેષ :સમ્યગ્મિથ્યાદૅષ્ટિ નૈરયિક, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ બે સમવસરણોમાં જીવ સ્થાનના સમાન કોઈપણ પ્રકારના આયુનો બંધ કરતા નથી. નં.૨-૧૧. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી આયુબંધનું વર્ણન નૈયિકોનાં સમાન છે. પ્ર. ૬.૧૨, ભંતે ! અક્રિયાવાદી પૃથ્વીકાયિક શું ન૨કાયુનો બંધ કરે છે –યાવત્- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, પરંતુ તિર્યંચાયુ અને મનુષ્યાયુનો બંધ કરે છે, દેવાયુનો બંધ કરતા નથી. આ પ્રમાણે અજ્ઞાનવાદી (પૃથ્વીકાયિક) જીવોનો આયુબંધ કહેવો જોઈએ. પ્ર. ભંતે ! સલેશી અક્રિયાવાદી પૃથ્વીકાયિક જીવ ન૨કાયુનો બંધ કરે છે –યાવ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! જે જે સ્થાન પૃથ્વીકાયિક જીવોનાં છે તે-તેમાં મધ્યનાં બે સમવસરણોમાં પૂર્વ વર્ણનાનુસાર મનુષ્ય અને તિર્યંચ બે પ્રકારના આયુ બાંધે છે. વિશેષ :તેજોલેશ્યામાં કોઈપણ પ્રકારના આયુબંધ કરતા નથી. ૬.૧૩,૧૬. આ પ્રમાણે અકાયિક અને વનસ્પતિકાયિક જીવોનાં આયુનો બંધ જાણવો જોઈએ. નં.૧૪-૧૫. તેજસ્કાયિક અને વાયુકાયિક જીવ બધા સ્થાનોમાં મધ્યનાં બે સમવસરણોમાં નરકાયુનો બંધ કરતા નથી, પરંતુ તિર્યંચયોનિક આયુનો બંધ કરે છે, તે મનુષ્યાયુ અને દેવાયુનો બંધ કરતા નથી. For Private Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૦૭ હૃ. ૨૭-૨૧. વેદિર-તૈતિર-પરિવા-ગાહી पुढविकाइयाणं, णवर-सम्मत्त-नाणेसु न एक्कं पि आउयं पकरेंति। 1. ૨, ૨૦, વરિયાવાડું જ અંતે ! રેંટિય तिरिक्खजोणिया किं नेरइयाउयं पकरेंति-जाव देवाउयं पकरेंति? उ. गोयमा ! जहा मणपज्जवनाणी। अकिरियावाई, अन्नाणियवाई, वेणइयवाई य चउबिहंपिपकरेंति। जहा ओहिया तहा सलेस्सा वि। ૮.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોનો આયુબંધ પૃથ્વીકાયિક જીવોનાં સમાન છે. વિશેષ : સમ્યકત્વ અને જ્ઞાનમાં તે એક પણ આયુનો બંધ કરતા નથી. દે. ૨૦. ભંતે ! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નરકાયુનો બંધ કરે છે વાવ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકનો આયુ બંધ મન:પર્યવજ્ઞાનીનાં સમાન છે. અદિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી તિર્યંચ પંચેન્દ્રિય જીવ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે.. સલેશી તિર્યંચ પંચેજિયનો આયુબંધ સામાન્ય જીવોનાં સમાન છે. પ્ર. ભંતે! કૃષ્ણલેશી ક્રિયાવાદી પંચેન્દ્રિય તિર્યંચયોનિક શું નરકાયુનો બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયું -વાવ- દેવાયુનો બંધ કરતા નથી. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી કૃષ્ણલેશી ચારેય પ્રકારનો આયનો બંધ કરે છે. નીલલેશી અને કાપોતલેશીનો આયુબંધ કૃષ્ણલેશી (પંચેન્દ્રિય તિર્યંચયોનિક) નાં સમાન છે. તેજોલેશીનો આયુબંધ સલેશીના સમાન છે. વિશેષ અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી નૈરયિકનો આયુ બાંધતા નથી. તે તિર્યંચ, મનુષ્ય અને દેવનું આયુ બાંધે છે. प. कण्हलेस्सा णं भंते ! किरियावाई पंचेंदिय तिरिक्खजोणिया किं नेरइयाउयं पकरेंति -जाव देवाउयं पकरेंति ? ૩. સોયમાં ! નો નૈવયં પતિ ગાવ- નો देवाउयं पकरेंति। अकिरियावाई, अन्नाणियवाई वेणइयवाई य चउबिहं पि पकरेंति। जहा कण्हलेस्सा एवं नीललेस्सा वि, काउलेस्सा વિા तेउलेस्सा जहा सलेस्सा, णवर-अकिरियावाई. अन्नाणियवाई,वेणइयवाई य नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पि पकरेंति, देवाउयं पि पकरेंति। एवं पम्हलेस्सा वि सुक्कलेस्सा वि भाणियब्वा। कण्हपक्खिया तिहिं समोसरणेहिं चउब्विहं पि आउयं पकरेंति। આ પ્રમાણે પહ્મલેશી અને શુક્લલશી જીવોનું આયુ બંધ કહેવું જોઈએ. કૃષ્ણપાલિક, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. શુક્લાસિકનો આયુ બંધ સલેશીના સમાન છે. સમ્યગદષ્ટિ જીવ મનઃ પર્યવજ્ઞાનીનાં સમાન વૈમાનિક દેવોનો આયુબંધ કરે છે. सुक्कपक्खिया जहा सलेस्सा। सम्मदिदट्ठी जहा मणपज्जवनाणी तहेव वेमाणियाउयं पकरेंति। Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया। મિથ્યા દષ્ટિનો આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सम्मामिच्छद्दिट्ठी णं एक्कं पि पकरेंति जहेव સમ્યગુમિથ્યા દષ્ટિ જીવ નરયિકોનાં સમાન એક નેરા જ પ્રકારનો આયુબંધ કરે છે. નાળી -ના- ગોવિના ન સર્દિી જ્ઞાનીથી અવધિજ્ઞાની સુધીનાં જીવોનો આયુબંધ સમ્યગદષ્ટિ જીવોનાં સમાન છે. अन्नाणी-जाव-विभंगनाणीजहा कण्हपक्खिया। અજ્ઞાનીથી વિભંગજ્ઞાની સુધીનાં જીવોનો આયુબંધ કૃષ્ણપાલિકનાં સમાન છે. सेसा-जाव- अणागारोवउत्ता सब्बे जहा सलेस्सा બાકી અનાકારોપયુક્ત સુધી બધા જીવોનો तहेव भाणियब्बा। આયુબંધ સલેશી જીવોનાં સમાન કહેવું જોઈએ. दं. २१. जहा पंचेंदिय-तिरिक्खजोणियाणं ૬. ૨૧. જે પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવોનું वत्तब्बया भणिया तहामणुस्साण विभाणियब्बा, વર્ણન કર્યું, તે પ્રમાણે મનુષ્યનો આયુબંધ પણ કહેવું જોઈએ. णवरं-मणपज्जवनाणी नो सन्नोवउत्ता य जहा વિશેષ : મનઃ પર્યવજ્ઞાની અને ન સંજ્ઞોપયુક્ત सम्मदिदटठी तिरिक्खजोणिया तहेव भाणियवा। મનુષ્યોનું આયુબંધ સમ્યગુદૃષ્ટિ તિર્યંચયોનિકોનાં સમાન કહેવું જોઈએ. अलेस्सा, केवलनाणी, अवेदका, अकसायी, અલેશી, કેવળજ્ઞાની, અવેદી, અકષાયી અને अजोगी य एएन एग पि आउयं पकरेंति। અયોગી તે એક પણ આયુનો બંધ કરતા નથી. जहा ओहिया जीवा सेसं तहेव। બાકીનું વર્ણન સામાન્ય જીવોના સમાન છે. दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणियाजहा ૬. ૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક असुरकुमारा। જીવોનો આયુબંધ અસુરકુમારોનાં સમાન છે. - વિચા. સ. રૂ ૧૦, ૩. ૨, ૩, ૬-૧૨ ૩૦. ત્રિદ સમોસર ગતરોવવનાને દુર ૧૩૦. ચતુર્વિધ સમવસરણોમાં અનન્તરો પપનકોની आउयबंधणिसेह परूवणं અપેક્ષાએ આયુબંધ નિષેધનું પ્રરુપણ : प. किरियावाई णं भंते ! अणंतरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક શું किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति । નરકાયુનો બંધ કરે છે -યાવ- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતदेवाउयं पकरेंति। દેવાયુનો પણ બંધ કરતા નથી. एवं अकिरियावाई वि, अन्नाणियवाई वि, આ પ્રમાણે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને वेणइयवाई वि। વિનયવાદી અનત્તરો૫૫નકોનાં આયુ બંધ કહેવા જોઈએ. प. सलेस्सा णं भंते ! किरियावाई अणंतरोववन्नगा પ્ર. ભંતે! સલેશી ક્રિયાવાદી અનન્તરોપપન્નક નૈરયિક नेरइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं શું નરકાયુનો બંધ કરે છે યાવત- દેવાયુનો બંધ पकरेंति ? ૩. ગયા નો જોરર પતિ ગાવ- નો ઉ. ગૌતમ ! તે નરકાયુ -યાવત-દેવાયુનો બંધ કરતા देवाउयं पकरेंति। નથી. Page #312 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૦૯ પુર્વ -નવિ- નાળિયTI આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. एवं सब्वट्ठाणेसु वि अणंतरोववन्नगा नेरइया न આ પ્રમાણે બધા સ્થાનોમાં અનન્તરો૫૫ન્નક किंचि विआउयं पकरेंति-जाव- अणागारोवउत्त નિરયિક અનાકારોપયુક્ત જીવો સુધી કોઈ પણ ત્તિ પ્રકારના આયુ બંધ કરતા નથી. પર્વ -નવ- આ પ્રમાણે વૈમાનિક સુધી આયુ બંધ કહેવા જોઈએ. णवरं-जं जस्स अस्थि तं तस्स भाणियव्वं । વિશેષ : તેમાં જે સ્થાન છે તે બધા સ્થાન કહેવા - વિચા. સ. રૂ ૧, ૩૨, ૩. ૧-૬ ૦ જોઈએ. ૧૩. પવનને જદુ-૫કવીસ પ્રભુ મારી વેબ ૧૩૧. પરંપરા૫પન્નકોની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં આયુ परूवर्ण બંધનું પ્રરુપણ : प. किरियावाई णं भंते! परम्परोववन्नग नेरइया किं પ્ર. ભંતે ! પરંપરોપપન્નક ક્રિયાવાદી નૈરયિક શું नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति, नो तिरिक्ख- ઉ. ગૌતમ ! તે નરકાયુ અને તિર્યંચયોનિમાયુનો બંધ जोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो કરતા નથી અને દેવાયુનો પણ બંધ કરતા નથી. देवाउयं पकरेंति। પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે अकिरियावाई णं भंते ! परंपरोववन्नगा नेरइया પ્ર. ભંતે ! પરંપરોપપન્નક અક્રિયાવાદી નૈરયિક શું किं नेरइयाउयं पकरेंति-जाव- देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે વાવ-દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्ख- ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોजोणियाउयं पिपकरेंति.मणुस्साउयं पिपकरेंति, નિકાયુનો અને મનુષ્પાયુનો બંધ કરે છે પરંતુ नो देवाउयं पकरेंति, દેવાયુનો બંધ કરતા નથી. एवं अन्नाणियवाई वि, वेणइयवाई वि । આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનાં વિષયમાં સમજવું જોઈએ. एवं जहेव ओहिओ उद्देसोतहेव परंपरोवबन्नएसु આ પ્રમાણે જેમ ઔધિક ઉદેશકમાં કહ્યું તે પ્રમાણે वि नेरइयाईओ निरवसेसं भाणियब्वं, तहेव પરંપરોપપક નૈરયિકોથી વૈમાનિકો સુધી तियदंडगसंगहिओ। સમગ્ર ઉદેશક ત્રણ દંડક સહિત કહેવા જોઈએ. - વિથ. સ. રૂ , ૩. ૩, મુ. ? एवं एएणं कमेणं जच्चेव बंधिसए उदेसगाणं આ પ્રમાણે અને આજ ક્રમથી બંધીશતકમાં परिवाडीसच्चेव इहंपि-जाव-अचरिमो उद्देसो, ઉદેશકોની જે પરિપાટી છે. તે જ પ્રમાણે અચરમ ઉદેશક સુધી અહીં પણ સમજવું જોઈએ. णवरं-अणंतरा चत्तारि वि एक्कगमगा। વિશેષ: અનન્તર શબ્દથી યુક્ત ચાર ઉદેશક એક સમાન પાઠવાળા છે. परम्परा चत्तारि वि एक्कगमएणं પરંપર શબ્દથી યુક્ત ચાર ઉદેશક એક સમાન પાઠવાળા છે. चरिमा वि, अचरिमा वि एवं चेव, આ પ્રમાણે ચરમ અને અચરમ ઉદેશક પણ સમજવા જોઈએ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ णवर-अलेस्सो केवली अजोगी य न भण्णइ, વિશેષ:અચરમમાં અલેશી કેવળી અને અયોગીનું વર્ણન કરવું ન જોઈએ. सेसं तहेव। બાકી બધુ વર્ણન પૂર્વવત છે. -વિવા. સ. ૩૦, ૩. ૩, મુ. ૪-૧? ૩૨. ગતરોવવIણુ પકવીસ માઉલ્સ ૧૩૨. અનંતરો૫૫ન્નકાદિ ચોવીસ દંડકોમાં આયુ બંધનાં विहिणिसेह परूवर्ण વિધિ-નિષેધનું પ્રાણ : प. दं. १. अणंतरोववन्नगा णं भंते ! नेरइया किं પ્ર. ૮.૧. ભંતે ! અનન્તરોપપન્નક નૈરયિક શું नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं નરકાયુનો બંધ કરે છે, તિર્યંચાયુનો બંધ કરે पकरेंति, मणुस्साउयं पकरेंति, देवाउयं पकरेंति? છે, મનુષ્પાયુનો બંધ કરે છે કે દેવાયુનો બંધ કરે , अणंतरोवल तिरिक्खाकरति ? છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति। परंपरोववन्नगा णं भंते ! नेरइया किं नेरइयाउयं પતિ -નાર-હેવાયં પતિ? गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पिपकरेंति, नो देवाउयं पकरेंति। प. अणंतर परम्पराणुववन्नगा णं भंते ! नेरइया किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવત દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ભંતે ! પરંપરોપપન્નક નૈરયિક શું નરકાયુનો બંધ કરે છે -ચાવતુ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, તે તિર્યંચાયુ અને મનુષ્યાયનો બંધ કરે છે, પરંતુ દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ભંતે ! અનન્તર- પરંપરાનુપપન્નક નૈરયિક શું નરકાયુનો બંધ કરે છે -યાવ-દેવાયુનો બંધ કરે ૩. યમ નો નેરા પતિ –ગાવ- નો ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -પાવતदेवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. હું ૨-૨૪પર્વ -ગાવ- તેમના ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આયુ બંધનું વર્ણન કરવું જોઈએ. णवरं-पंचिंदियतिरिक्खजोणिया मणुस्सा य વિશેષ: પરંપરો૫૫નક પંચેન્દ્રિય તિર્યંચયોનિક परम्परोववन्नगा चत्तारि वि आउयाई पकरेंति। અને મનુષ્ય ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. - વિચા. સ. ૧૪, ૩. ૨, ૩. ૨૦-રૂ ૧૩૩. મતર નિયાવાડ૬ પ svg નાયબ ૧૩૩. અનન્તરનિર્ગતાદિ ચોવીસ દંડકોમાં આયુબંધનાં विहिणिसेहो परूवर्ण વિધિ-નિષેધનું પ્રરુપણ : प. द.१. अणंतरनिग्गया णं भंते ! नेरइया किं પ્ર. ૬.૧. ભંતે ! અનન્તરનિર્ગત નૈરયિક શું નરકાયુનો નેરયં પતિ -ગાવ- તેવા પતિ ? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવતदेवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. प. परम्परणिग्गया णं भंते ! नेरइया कि नेरइयाउयं પ્ર. ભંતે! પરંપર-નિર્ગત-નૈરયિક શું નરકાયુનો બંધ पकरेंति -जाव-देवाउयं पकरेंति ? કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? Page #314 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૧૧ उ. गोयमा ! नेरइयाउयं पिपकरेंति -जाव-देवाउयं ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવતનિ પતિ દેવાયુનો પણ બંધ કરે છે. प. अणंतर परम्परअणिग्गया णं भंते ! नेरइया किं પ્ર. ભંતે ! અનન્તર-પરંપર-અનિર્ગત નૈરયિક શું नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે -જાવત- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो नेरइयाउयं पि पकरेंति -जाव-नो ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરતા નથી देवाउयं पिपकरेंति। -વાવ- દેવાયુનો પણ બંધ કરતા નથી. હું ૨-૨૪. જે રિવર્સ -નવ- રળિયા ૬. ૨-૨૪. આ પ્રમાણે બાકી બધું વર્ણન વૈમાનિકો - વિચા. સ. ૨૪, ૩. ?, ગુ. ૨૬-૧૧, સુધી કરવું જોઈએ. ૨૩૪, ગળતળેલોવવનgવીસ કુબાવવિદિ- ૧૩૪. અનન્તર ખેદો૫૫નક આદિ ચોવીસ દંડકોમાં આયુ णिसेहो परूवर्ण બંધનાં વિધિ-નિષેધનું પ્રાણ : प. १.दं.१.अणंतर खेदोववण्णगाणं भंते! णेरइया પ્ર. ૧, ઇં.૧. ભંતે ! અનન્તર ખેદોપપન્નક નૈરયિક किंणेरइयाउयं पकरेंति-जाव-देवाउयं पकरेंति? નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? ૩. ગૌચમ ! નો જોરદાર પ્રતિ -નવ- નો ઉ. ગૌતમ! તે ન તો નરકાયુનો બંધ કરે છે -વાવदेवाउयं पकरेंति। ન દેવાયુનો બંધ કરે છે. प. २. परम्पर खेदोववन्नगा णं भंते ! णेरइया किं પ્ર. ૨. “તે ! પરંપર ખેદો પપન્નક નૈરયિક શું णेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ? નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! णेरइयाउयं पिपकरेंति-जाव-देवाउयं ઉ. ગૌતમ ! નરકાયુનો પણ બંધ કરે છે વાવતુંત્તિ પતિ દેવાયુનો પણ બંધ કરે છે. प. ३. अणंतर-परम्पर खेदाणुववण्णगा णं भंते ! किं પ્ર. ૩. અંતે ! અનન્તર-પરંપર ખેદોનું પપન્નક नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? નૈરયિક શું નરકાયુનો બંધ કરે છે -જાવત દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा ! नो रइयाउयं पिपकरेंति -जाव-नो ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરતા નથી देवाउयं पि पकरेंति। -વાવ- દેવાયુનો પણ બંધ કરતા નથી. ૮. ૨-૨૪. હવે શિવસેને ગાવ-વેમાળિયા ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી દંડકોમાં - વિચા. સ. ૧૪, ૩. ?, . ૨૦ બંધ કહેવું જોઈએ. રૂ. નવ-વીસ લુહાર-પુત્તે રચેલ માયા ૧૩૫. જીવ-ચોવીસ દંડકોમાં એક-અનેકની અપેક્ષાએ સ્વયંસ્કૃત परूवणं આયુ વેદનનું પ્રરૂપણ - प. जीवे णं भंते ! सयंकडं आउयं वेदेइ ? પ્ર. ભંતે ! શું જીવ સ્વયંકૃત આયુનું વેદન કરે છે ? उ. गोयमा ! अत्थेगइयं वेदेइ, अत्थेगइयं नो वेदेइ। ઉ. ગૌતમ ! કેટલાકનું વેદન કરે છે અને કેટલાકનું વેદન કરતા નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – अत्यंगइयं वेदेइ, अत्थेगइयं नो वेदेइ । કેટલાકનું વેદન કરે છે અને કેટલાકનું વેદન કરતા નથી ? Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! उदिण्णं वेदेइ. अणदिण्णं नो वेदेइ । ઉ. ગૌતમ! ઉદીરણાનું વેદન કરે છે અને અનુદીર્ણનું વેદન કરતા નથી. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - 'अत्थेगइयं वेदेइ, अत्थेगइयं नो वेदेइ ।' કેટલાકનું વેદન કરે છે અને કેટલાકનું વેદન કરતા નથી.” હું ૨-૨૪. વે વાવીસલ રણg -ના દ. ૧-૨૪, આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો રેમાળ સુધી ચોવીસ દંડક કહેવા જોઈએ. पुहत्तेण वि एवं घेव, અનેક જીવોની અપેક્ષાએ પણ આ પ્રમાણે કહેવું જોઈએ. ૮. -૨૪. રફી -નાક- મણિTI. દ.૧-૨૪. નરયિકોથી વૈમાનિકો સુધી પણ આ - વિચા. સ. ૨, ૩. ૨, મુ. ૪ પ્રમાણે જાણવું જોઈએ. १३६. देवस्स चवणाणंतर भवाउयपडिसंवेदणं ૧૩. દેવનાં વન પછી ભવાયુનું પ્રતિસંવેદન : प. देवेणं भंते! महिडिढए महज्जुईए महब्बले महायसे પ્ર. ભંતે! મહાન ઋધ્ધિવાળા, મહાન ધ્રુતિવાળા, મહાનું महेसक्खे महाणुभावे अविउक्कंतियं चयमाणे બળવાળા, મહાયશસ્વી, મહાસુખી, મહા किं चि वि कालं हिरिवत्तियं दुगूछावत्तियं પ્રભાવશાળી, મરણકાળમાં ચ્યવન કરતા કોઈ परिस्सहवत्तियं आहारं नो आहारेइ, દેવ લજ્જાનાં કારણે, ધૃણાનાં કારણે, પરિષહનાં કારણે કેટલાક સમય સુધી આહાર કરતા નથી. अहेणं आहारेइ, आहारिज्जमाणे आहारिए, ત્યાર પછી આહાર કરે છે અને ગ્રહણ કરેલ આહાર પરિણત પણ થાય છે, परिणामिज्जमाणे परिणामिए पहीणे य आउए અંતમાં તે દેવની ત્યાંની આયુ સર્વથા નષ્ટ થઈ भवइ, जत्थ उववज्जइ तमाउयंपडिसंवेदेइ, तंजहा જાય છે. માટે તે દેવ જ્યાં ઉત્પન્ન થાય છે, શું ત્યાંની આયુ ભોગવે છે, જેમકે – तिरिक्खजोणियाउयं वा, मणुस्साउयं वा । તિર્યંચયોનિકાયુ અને મનુષ્યાયુ. उ. हंता.गोयमा! देवेणंमहिड्ढिए-जाव-मणुस्साउयं ઉ. હા, ગૌતમ ! તે મહાઋધ્ધિવાળા દેવ -પાવતુवा पडिसंवेदेइ। મૃત્યુનાં પછી તિર્યંચ કે મનુષ્પાયુનો અનુભવ - વિચા. સ. ૨, ૩. ૭, કુ. ૧ કરે છે. રૂ૭. વીસ મા મમવમાઉથ વેલી વહુ ૧૩૭. ચોવીસ દંડકોમાં આગામી ભવાયુની સંવેદનાદિનું परूवणं અપેક્ષાએ તેનું પ્રરુપણ : प. द. १. नेरइए णं भंते ! अणंतरं उव्वट्टित्ता जे પ્ર. ૮,૧, ભંતે ! જે નૈરયિક મરીને અંતરરહિત સીધા भविए पंचेंदिय-तिरिक्खजोणिएसु उववज्जित्तए પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર છે તો से णं भंते ! कयरं आउयं पडिसंवेदेइ ? ભંતે ! તે કંઈ આયુનું પ્રતિવસંવેદન કરે છે ? उ. गोयमा ! नेरइयाउयं पडिसंवेदेइ पंचेंदिय- ઉ. ગૌતમ ! તે નૈરયિક નરકાયુનું પ્રતિસંવેદન કરે છે. तिरिक्खजोणियाउए से पुरओ कडे चिट्ठइ। અને પંચેન્દ્રિય-તિર્યંચયોનિકનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. ૮. ૨૨. પર્વ મyજેનું લિ દ.૨૧. આ પ્રમાણે મનુષ્યોમાં ઉત્પન્ન થવા યોગ્ય નૈરયિકનાં વિષયમાં સમજવું જોઈએ. Page #316 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૧૩ णवरं-मणुस्साउए से पुरओ कडे चिट्ठइ। વિશેષ : મનુષ્યનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. प. दं. २. असुरकुमारे णं भंते ! अणंतरं उव्वट्टित्ता પ્ર. ૬.૨, ભંતે ! જો અસુરકુમાર મરીને અંતર-રહિત जे भविए पुढविकाइएसु उववज्जित्तए, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થનાર છે તો ભંતે ! से णं भंते ! कयरं आउयं पडिसंवेदेइ ? તે કંઈ આયુનું પ્રતિસંવેદન કરે છે ? उ. गोयमा! असुरकुमाराउयंपडिसंवेदेइपुढविकाइयाउए ઉ. ગૌતમ ! તે અસુરકમારનાં આયુનું પ્રતિસંવેદન से पुरओ कडे चिट्ठइ। કરે છે અને પૃથ્વીકાયિકનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. एवं जो जहिं भविओ उववज्जित्तए तस्स तं पुरओ આ પ્રમાણે જે જીવ જયાં ઉત્પન્ન થવા યોગ્ય છે, कडे चिट्ठइ, जत्थ ठिओ तं पडिसंवेदेइ । તે તેના આયુને ઉદયાભિમુખ કરીને રહે છે અને જયાં છે ત્યાંના આયુનું વેદન કરે છે. હૈં. રૂ-૨૪, પર્વ -ગાવ- હેમાળા ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. णवरं-पुढविकाइओ पुढविकाइएसु उववज्जंतओ વિશેષ : જે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકોમાં જ पुढविकाइयाउयं पडिसंवेदेइ, अन्ने य से पुढ ઉત્પન્ન થનાર છે તે પૃથ્વીકાયિકનાં આયુનું વેદન विकाइयाउए पुरओ कडे चिट्ठइ। કરે છે અને અન્ય પૃથ્વીકાયિકનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. एवं -जाव- मणुस्सो मणुस्सेसु उववज्जंतओ આ પ્રમાણે -યાવત-જે મનુષ્ય મનુષ્યોમાં ઉત્પન્ન मणुस्साउयं पडिसंवेदेइ। થનાર છે તે મનુષ્પાયુનું પ્રતિસંવેદન કરે છે અને अन्ने य से मणुस्साउए पुरओ कडे चिट्ठइ। અન્ય મનુષ્કાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. - વિચા. સ. ૨૮, ૩. ૫, . ૮-૧? ૨૨૮, પ્રજા સમ -પરભવમાચયન જિતે- ૧૩૮, એક સમયમાં ઈહલોક પરભવ આયુવેદનનો નિષેધ : प. अण्णउत्थिया णं भंते! एवमाइक्खंति -जाव-एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવતपरूवेंति से जहानामए जालगंठिया सिया પ્રરુપણા કરે છે કે – જેમ કોઈ (એક) જાલગ્રંથિ आणुपुब्बिगढिया अणंतरगढिया परंपरगढिया (ગાંઠ લાગેલ જાલ) હોય જેમાં ક્રમથી ગાંઠો अन्नमन्नगढिया अन्नमन्नगरूयत्ताए अन्नमन्न આપેલ હોય, એક પછી બીજી અંતર રહિત भारियत्ताए अन्नमन्नगरूयसंभारियत्ताएअन्नम ગાંઠો લગાડેલ હોય, પરંપરાથી ગુંથેલી હોય, પરસ્પર ગુંથાયેલી હોય એવી તે જાલગ્રંથિ न्नघडत्ताए चिट्ठइ, પરસ્પર વિસ્તાર રુપથી, પરસ્પર ભાર રુપથી તથા પરસ્પર વિસ્તાર અને ભારરુપથી, પરસ્પર સંઘટિત રૂપથી સ્થિત છે. एवामेव बहूणं जीवाणं बहूसु आजाइसहस्सेसु તેવી જ રીતે ઘણા બધા જીવોની સાથે ક્રમથી बहूई आउयसहस्साइं आणुपुब्बिगढियाई -जाव હજારો લાખો જન્મોથી સંબંધિત ઘણા આયુષ્ય अन्नमन्नघडत्ताए चिट्ठति । પરસ્પર ક્રમશઃ ગૂંથાયેલ છે -ચાવતુ- પરસ્પર સંલગ્ન છે. एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई આવી સ્થિતિમાં એક જીવ એક સમયમાં બે पडिसंवेदयइ, तं जहा આયુનું વેદન કરે છે. જેમકે – Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १. इहभवियाउयं च २. परभवियाउयं च । जं समयं इहभवियाउयं पडिसंवेदेइ, तं समयं परभवियाउयं पडिसंवेदेइ, जं समयं परभवियाउयं पडिसंवेदेइ, तं समयं इहभवियाउयं पडिसंवेदेइ।। एवं खलु एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई पडिसंवेदेइ, तं जहा. રૂમવિયાડ ૨, ૨. પરમવિયાયે જા से कहमेयं भंते ! एवं वुच्चइ ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति -जाव- एवं परूवेंति एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई पडिसंवेदेइ इहभवियाउयं च, परभवियाउयं च, जे ते एवमाहंसु, मिच्छा ते एवमाहंसु अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं परूवेमिसे जहानामए जालगंठिया सिया -जावअन्नमन्नघडत्ताए चिट्ठइ, एवामेव एगमेगस्स जीवस्स बहूहिं आजाइसहस्सेहिं बहूई आउयसहस्साई आणुपुब्बिगढियाई -जावअन्नमन्नघडत्ताए चिट्ठति । ૧. આ ભવની આયુનું, ૨, પરભવની આયુનુ. જે સમયે તે જીવ આ ભવની આયુનું વેદન કરે છે, તે સમયે પરભવની આયુનું પણ વેદન કરે છે. જે સમયે પરભવની આયુનું વેદન કરે છે, તે સમયે આ ભવની આયુનું પણ વેદન કરે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં બે આયુનું વેદન કરે છે. જેમકે – ૧. આ ભવની આયુનું, ૨. પરભવની આયુનું. ભંતે ! શું તે આ બરોબર કહે છે ? ઉ. ગૌતમ ! તેઓ અન્યતીર્થિકોએ જે આ કહ્યું -ચાવતુ- પ્રરુપણ કર્યું કે એક જીવ એક સમયમાં બે આયુનું વેદન કરે છે - આ ભવની આયુનો અને પરભવની આયુનો. તેઓનું આ બધું વર્ણન મિથ્યા છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -વાવપ્રરુપણ કરું છું કે – જેમ કોઈ એક જાળ ગ્રંથિ હોય અને તે વાવપરસ્પર સંઘટિત હોય, આ પ્રમાણે એક એક જીવ ક્રમપૂર્વક હજારો જન્મોથી સંબંધિત, હજારો આયુષ્યોની સાથે પરસ્પર ગૂંથાયેલ રહે છે -યાવત- પરસ્પર સંલગ્ન રહે છે. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનું વેદન કરે છે, જેમકે – ૧. આ ભવની આયુનું કે, ૨.પરભવની આયુનું. જે સમયે આ ભવનાં આયુનું વેદન કરે છે, તે સમયે પરભવનાં આયુનું વેદન કરતા નથી. જે સમયે પરભવના આયુનું વેદન કરે છે, તે સમયે આ ભવના આયુનું વેદન કરતા નથી. આ ભવનાં આયુનું વેદન કરતાં પરભવનાં આયુનું વેદન કરતા નથી. પરભવનાં આયુનું વેદન કરતા આ ભવનાં આયુનું વેદન કરતા નથી. આ પ્રમાણે એક જીવ એક સમયમાં એક આયુનું વેદન કરે છે, જેમકે - एगे वि य णं जीवे एगेणं समएणं एगं आउयं पडिसंवेदेइ, तं जहा . દમગિયાર વા, ૨. પરમવિયાયે વI जं समयं इहभवियाउयं पडिसंवेदेइ, नो तं समयं परभवियाउयं पडिसंवेदेइ, जं समयं परभवियाउयं पडिसंवेदेइ, नो तं समयं इहभवियाउयं पडिसंवेदेइ। इहभवियाउयस्स पडिसंवेयणाए, नोपरभवियाउयं पडिसंवेदेइ, परभवियाउयस्सपडिसंवेयणाए, नो इहभवियाउयं पडिसंवेदेइ। एवं खलु एगे जीवे एगेणं समएणं एगे आउयं पडिसंवदेड, तं जहा Page #318 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૧૫ આ ભવનાં આયુનું કે પરભવનાં આયુનું. इहभवियाउयं वा परभवियाउयं वा। - વિયા. સ. ૧, ૩. રૂ, ૩. ? १३९. जीव-चउवीसदंडएसु आउय वेयण परूवणं प. द.१.जीवेणंभंते!जे भविएनेरइएस उववज्जित्तए से णं भंते ! किं इहगए नेरइयाउयं पडिसंवेदेइ ? उववज्जमाणे नेरइयाउयं पडिसंवेदेइ ? उववन्ने नेरइयाउयं पडिसंवेदेइ ? उ. गोयमा ! णो इहगए नेरइयाउयं पडिसंवेदेइ, ૧૩૯. જીવ-ચોવીસ દંડકોમાં આયુનાં વેદનનું પ્રાણ : પ્ર. ૮,૧, ભંતે ! જે જીવ નારકોમાં ઉત્પન્ન થનાર છે શું તે આ ભવમાં રહેતા નરકાયુનું વેદન કરે છે ? ઉત્પન્ન થતા સમયે નરકાયુનું વેદન કરે છે ? ઉત્પન્ન થવા પર નરકાયુનું વેદન કરે છે? ઉ. ગૌતમ ! તે આ ભવમાં રહેતા નરકાયુનું વેદન કરતા નથી, પરંતુ ઉત્પન્ન થતા સમયે તે નરકાયુનું વેદન उववज्जमाणे नेरइयाउयं पडिसंवेदेइ. उववन्ने वि नेरइयाउयं पडिसंवेदेइ । . ર-૨૪, પર્વ -નવ- નાળિયુ - વિ . સ૭, ૩, ૬, મુ. પ-૬ ૨૪૦. મનુસ્સે મહા મનિષ પાત્ર સામો- तओ अहाउयं पालयंति, तं जहा૨. મરતા, ૨. વાવ, રૂ. વિવેવ-વસુવા | तओ मज्झिमाउयं पालयंति, तं जहा ઉત્પન્ન થવા પર પણ નરકાયુનું વેદન કરે છે. દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી આયુ વેદનનું વર્ણન કરવું જોઈએ. ૧૪૦. મનુષ્યોમાં યથાયુ મધ્યમ આયુનાં પાલનનું સ્વામીત્વ: ત્રણ પોતાની પૂર્ણ આયુનું પાલન કરે છે, જેમકે – ૧. અહિંન્ત, ૨. ચક્રવર્તી, ૩. બળદેવ-વાસુદેવ. ત્રણ મધ્યમ (પોતાના સમયની) આયુનું પાલન કરે છે, જેમકે - ૨. અરહંતા, ૨. વીવી , રૂ. વધેવ-વાસુદેવા ૧. અન્ત, ૨. ચક્રવર્તી, ૩. બળદેવ-વાસુદેવ. - ટા. મ. ૨, ૩. ?, સુ. ૧૬૨ ૧૪૨ મMવદુગાઉપદુ ધનાવાળીવાને સંથાવ- ૧૪૧. અલ્પ-બહુ આયુની અપેક્ષાએ તેઉકાય જીવોની સમ સંખ્યાનું પ્રરુપણ : जावइया णं भंते ! वरा अंधगवण्हिणो जीवा પ્ર. ભંતે ! જેટલા અલ્પ આયુષ્યવાળા અંધકવનિ तावइया परा अंधगवण्हिणो जीवा? (તેઉકાય) જીવ છે શું તેટલા જ ઉત્કૃષ્ટ આયુવાળા અંધકવહિન જીવ છે ? ૩ દંતા, શોભા ! નવા અંધાવળિો ઉ. હા. ગૌતમ ! જેટલા અલ્પઆયુષ્યવાળા તેઉजीवा तावइया परा अंधगवण्हिणो जीवा। કાય જીવ છે તેટલા જ ઉત્કૃષ્ટ આયુવાળા તેઉકાય - વિચા. સ. ૮, ૩. ૪, . ૨૮ જીવ છે. १४२. सयायुस्स दस दसा परूवणं ૧૪૨. શતાયુની દસ દશાઓનું પ્રરુપણ : वाससयाउयस्स णं पुरिसस्स दस दसाओ पण्णत्ताओ, શતાયુ પુરુષની દસ દશાઓ કહી છે, જેમકે – તે નહીં ૧. બાળ, ૨. ક્રીડા, ૩. મંદા, बाला किड्डा य मंदाय, बला पन्ना य हायणी। ૪. બળ, ૫. પ્રજ્ઞા, ૬. હાયિની, पवंचा पब्भारा य, मुंमुही सायणी तहा। ૭. પ્રપજ્યા, ૮. પ્રામ્ભારા, ૯, મૃભુકી, -ટvi. . ? , મુ. ૭૭૨ ૧૦. શાયિની. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १४३. आउय खय कारणाणि ૧૪૩. આયુ ક્ષયનાં કારણ : सत्तविहे आउभेए पण्णत्ते, तं जहा આયુ ક્ષય (અકાળ મૃત્યુનાં સાત કારણ કહ્યા છે, જેમકે૨. બન્નવસાન, ૧. અધ્યવસાન - રાગાદિની તીવ્રતા, णिमित्ते, ૨. નિમિત્ત – શસ્ત્રપ્રયોગ આદિ, રૂ. મારે, ૩. આહાર - આહારની ન્યૂનાધિકતા, ૪. વેચUT, ૪. વેદના - નયન આદિની તીવ્રતમ વેદના, ૬. વરાછા, ૫. પરાઘાત - ખાડા આદિમાં પડવું, ૬. #ાસે, ૬. સ્પર્શ- સાંપ આદિનો સ્પર્શ, ૭. માનપાન, ૭. આન-અપાન અર્થાત ઉચ્છવાસ-નિઃશ્વાસનો નિરોધ, सत्तविहं भिज्जए आउयं ॥ આ સાત પ્રકારોથી આયુનો ક્ષય થાય છે. - - ટા. સ. ૭, સુ. ૧૬ ? ૨૪૮. મૂત્ર મપયડીને ગહogો ચંબિા પવ- ૧૪૪. મૂળ કર્મ પ્રકૃતિઓની જઘન્યોત્કૃષ્ટ બંધ સ્થિતિ આદિનું પ્રરુપણ : प. १. नाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं પ્ર. ૧. ભંતે! જ્ઞાનાવરણીય કર્મની બંધસ્થિતિ કેટલા कालं बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. સોયમા ! નહvi અંતમુહુd, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. અબાધાકાળ तिण्णि य वाससहस्साई अबाहा, જેટલા ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મ પુદગલોનો अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो। પ્રદેશ બંધ થાય છે. અર્થાત અબાધાકાળ જેટલી સ્થિતિમાં પ્રદેશ બંધ થતો નથી. २. एवं दरिसणावरणिज्जं पि। ૨. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મની બંધ સ્થિતિ જાણવી જોઈએ. प. ३. वेयणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૩, ભંતે ! વેદનીય કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं दो समया, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ બે સમયની છે. - उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई. कम्मणिसेगो. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ પ્રદેશબંધ થાય છે. प. ४. मोहणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૪. ભંતે ! મોહનીય કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. કોચમા ! નહowજે અંતમુહુd, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર ક્રોડાકોડી સાગરોપમની છે. सत्त य वाससहस्साणि अबाहा, તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. Page #320 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૧૭ अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो' । અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મનિષેક અર્થાત્ પ્રદેશ બંધ થાય છે. प. ५. आउयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પ્ર. ૫. અંતે ! આયુ કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता ? કાળની કહી છે ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उक्कोसेणं तेत्तीसंसागरोवमाणि पुवकोडितिभाग ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટિનાં ત્રીજા ભાગથી વધારે मभहियाणि। તેત્રીસ સાગરોપમની છે. (पुत्वकोडितिभागो अबाहा) (તેનો અબાધાકાળ પૂર્વ કોટિ ત્રીજાભાગનો છે.) अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो । અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક (પ્રદેશબંધ) થાય છે. ૫. ૬-૭, નામ-થાનું અંતે ! જમ્મસ વ ા પ્ર. ૬-, ભંતે ! નામ-ગોત્ર કર્મની બંધ સ્થિતિ કેટલા बंधठिई पण्णत्ता? કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्ता, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. दोण्णि य वाससहस्साणि अबाहा, તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मट्टिई कम्मणिसेगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ८. अंतरायं जहा नाणावरणिज्ज। ૮. અંતરાય કર્મની બંધ સ્થિતિ આદિ જ્ઞાનાવરણીય - વિચા. સ. ૬, ૩. ૩, કુ. ?? (-૭). કર્મનાં સમાન સમજી લેવી જોઈએ. ૧૪. ઉત્તર પડી નહોતદિમવાહવા - ૧૪૫. ઉત્તરકમ પ્રકૃતિઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અને અબાધાનું પ્રરુપણ : ૨. નાનાવર-પો ૧. જ્ઞાનાવરણની પ્રકૃતિઓ : प. नाणावरणिज्जस्स णं भंते! कम्मस्स केवइयं कालं પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ કેટલા ठिई पण्णत्ता? કાળની કહી છે ? ૩. કોચમા ! નહvu સંતોમુત્ત, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૨. હંસાવર-જીગો ૨. દર્શનાવરણની પ્રકૃતિઓ : प. (क) निद्दापंचयस्स णं भंते ! कम्मस्स केवइयं પ્ર. (ક) ભંતે ! નિદ્રાપંચક (દર્શનાવરણીય) કર્મની તા ટિક્ guત્તા ? સ્થિતિ કેટલા કાળની કહી છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स तिण्णि य ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं ભાગ ન્યૂન સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ (૩૭) ભાગની છે. ૧. સમ. એમ. ૭૦, મુ. ૪ ૨. ૩૪. બ. ૩ ૨, IT. ૨૨-૨૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧૮ उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । प. (ख) दंसणचउक्कस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. યમા ! નદખેળ અંતોમુકુ, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । રૂ. યેયનીય-વડીયો प. (क) सायावेयणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! इरियावहियबंधगं पडुच्च अजहण्णमोसे दो समय । संपराइयबंधगं पडुच्च जहण्णेणं बारस मुहुत्ता, उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । प. (ख) असायावेयणिज्जस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहणेणं सागरोवमस्स तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૪, મોહળીય-યડીઓ ૫. ૨. (જ) સમ્મત્તવેળિખ્રસ્ત (મોહગિન્નસ) i भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહોળું અંતોમુત્ત, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડી સાગરોપમની છે, તેનો અબાધાકાલ ત્રણ હજાર વર્ષનો છે, તેનો અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! દર્શન ચતુષ્ક (દર્શનાવરણીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૩. વેદનીયની પ્રકૃતિઓ : પ્ર. (ક) ભંતે ! સાતાવેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! ઈર્યાપથિક બંધકની અપેક્ષાએ અજઘન્યઅનુત્કૃષ્ટ બે સમયની છે. સાંપરાયિક બંધકની અપેક્ષાએ જઘન્ય બાર મુહૂર્તની છે. For Private Personal Use Only ઉત્કૃષ્ટ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! અસાતાવેદનીય કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩/૭)ની છે. ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. તેનો અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૪. મોહનીયની પ્રકૃતિઓ : પ્ર. ૧. (ક)ભંતે ! સમ્યક્ત્વ વેદનીય (મોહવેદનીય)ની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્તની છે, Page #322 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૬. (ख) मिच्छत्तवेयणिज्जस्स मोहणिज्जस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उक्कोसेणं छावट्ठिं सागरोवमाई साइरेगाई । उ. गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं । प. (ग) सम्मामिच्छत्तवेयणिज्जस्स (मोहणिज्जस्स) णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહો સંતોમુહુર્ત્ત, उक्कोसेण वि अंतोमुहुत्तं । उक्कोसेणं सत्तरिं सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मट्ठई, कम्मणिसेगो । ૬. २-१२. कसायबारसगस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૫. उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ૬. उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ । चत्तालीसं वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । १३. कोहसंजलणस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता, ૩. ગોયમા ! નહળેળું તો માતા, उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ, चत्तालीसं वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । १४. माणसंजलणस्सणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૩. ગોયમા ! નહોળું માસું, उक्ोसेणं जहा कोहस्स । ૧૬૧૯ ઉત્કૃષ્ટ કંઈક અધિક છયાસઠ(૬૬)સાગરોપમની છે. પ્ર. (ખ) ભંતે ! મિથ્યાત્વ વેદનીય (મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી એક સાગરોપમની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સત્ત૨ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ)ભંતે ! સમ્યગ્-મિથ્યાત્વ વેદનીય(મોહનીય) કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંતર્મુહૂર્તની છે, પ્ર.૨-૧૨, ભંતે ! કષાય-દ્વાદશકની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ન્યૂન સાગરોપમનાં સાત ભાગોમાંથી ચાર ભાગ (૪/૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૧૩, ભંતે ! સંજ્વલન ક્રોધની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ બે માસની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ચાલીસ કોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. For Private Personal Use Only પ્ર. ૧૪, ભંતે ! સંજ્વલન માનની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ એક માસની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધનાં સમાન છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ ,, ,, प. १५. मायासंजलणस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अद्धमासं, उकोसेणं जहा कोहस्स। प. १६. लोभसंजलणस्स णं भंते । कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उकोसेणं जहा कोहस्स। प. १. इत्थिवेयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं પિત્તા ? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दिवढं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं । उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ. Tw રસ ૫ વાસસાદું વાદા, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।' પ્ર. ૧૫. ભંતે ! સંજ્વલન માયાની સ્થિતિ કેટલા કાળની કહી છે? ગૌતમ ! જઘન્ય સ્થિતિ પંદર દિવસની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધનાં સમાન છે. પ્ર. ૧૪. ભંતે ! સંજ્વલન લોભની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધનાં સમાન છે. પ્ર. ૧. ભંતે ! સ્ત્રીવેદની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગની (૧૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે તેનો અબાધાકાળ પંદર સો (૧૫OO) વર્ષનો છે. અબાધાકાળ જેટલી ચૂત કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૨. અંતે ! પુરુષવેદની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ આઠ વર્ષની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૩. અંતે ! નપુસકવેદની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યુનકર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. प. २. पुरिसवेयस्सणं भंते! कम्मस्स केवइयं कालं ડુિં પUત્તા? उ. गोयमा ! जहण्णेणं अट्ठ संवच्छराइं,२ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाइ अबाहा, अबाहूणिया कम्मठिई. कम्मणिसेगो।। प. ३. नपुंसगवेयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं હિ guત્તા? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दुण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं । उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ.' बीसतिं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो।५ ૬. નવા. પર. ૨, મુ. ? રૂ. નવા, પરિ. ૨, સુ. ૧૭ ૨. ટામાં મ. ૮, યુ. ૬૬૮ ૪. સમ. સમ. ૨૦, સુ. ૬ ૬. નવા, ર. ૨, ૩. ૬? Page #324 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૨૧ प. ४-५. हास-रती णं भंते ! कम्माणं केवइयं कालं ટિ gઇUત્તા? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ૫. ૬-૧. મર-મ-સોડા-ટુjછા મંતે ! સ્મા केवइयं कालं ठिई पण्णत्ता? । उ. गोयमा!जहण्णणंसागरोवमस्सदोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, પ્ર. ૪-૫. ભંતે ! હાસ્ય-રતિ કર્મોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૬-૯, ભંતે ! અરતિ, ભય, શોક અને જુગુપ્તા કર્મોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૫. આયુની પ્રકૃતિઓ : પ્ર. (ક) અંતે ! નરકાયુની સ્થિતિ કેટલા કાળની કહી उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, बीसतिं य वाससयाइं अबाहा, अबाणिया कम्मठिई. कम्मणिसेगो। ૧. માચ-પચોप. (क) णेरइयाउयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्त मब्भहियाई, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं पुवकोडीति भागमब्भहियाई। प. (ख) तिरिक्खजोणियाउयस्स णं भंते ! कम्मस्स વ l ર્ફિ guત્તા? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुवकोडीतिभागमब्भहियाई। () પર્વ મપૂસાથવિ (घ) देवाउयस्स जहा गेरइयाउयस्स ठिई त्ति। ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત-અધિક દસ હજાર વર્ષની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કરોડ પૂર્વનાં ત્રીજા ભાગ અધિક તેત્રીસ સાગરોપમની છે. પ્ર. (ખ) ભંતે ! તિર્યંચયોનિકાયુની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વકોટિનાં ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની છે. (ગ) આ પ્રમાણે મનુષ્પાયુની સ્થિતિ છે. (ઘ) દેવાયુની સ્થિતિ નરકાયુની સ્થિતિનાં સમાન જાણવી જોઈએ. ક, નામની પ્રકૃતિઓ : પ્ર. ૧. (ક) ભંતે નરકગતિ - નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ૬. રામ-પચડીप. १. (क) णिरयगइणामस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणंऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ. वीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । (ख) तिरियगइणामस्स जहा गपुंसगवेयस्स। प. (ग) मणुयगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागारोवमस्स दिवडढं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે, તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ખ) તિર્યંચગતિ-નામકર્મની સ્થિતિ આદિનપુસક વેદની સ્થિતિનાં સમાન છે. પ્ર. (ગ)ભંતે ! મનુષ્યગતિ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? ગૌતમ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧૭) ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સૌ વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. પ્ર. (ઘ) ભંતે ! દેવગતિ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ આદિ પુરુષવેદની સ્થિતિનાં સમાન उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (घ) देवगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एक सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उकोसेणं जहा पुरिसवेयस्स। प. २. (क) एगिदियजाइणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणंसागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । પ્ર. ૨. (ક) ભંતે ! એકેન્દ્રિય જાતિ- નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! બેઈન્દ્રિય જાતિ- નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? प. (ख) बेइंदियजाइणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? Page #326 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૨૩ उ. गोयमा ! जहण्णणं सागरोवमस्स णवपणती सतिभागापलिओवमस्सअसंखेज्जइभागेणंऊणगं, उक्कोसेणं अट्ठारससागरोवमकोडाकोडीओ, अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। (ग) तेइंदियजाइणामए वि एवं चेव । (घ) चउरिदिय जाइणामए वि एवं सेव । प. (ङ) पंचेंदियजाइणामस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ગ) ત્રેઈન્દ્રિય જાતિ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. (9) ચઉન્દ્રિય જાતિ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. (ડ) ભંતે! પંચેન્દ્રિય- જાતિ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૩. (ક) ઔદારિક-શરીર-નામકર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. (ખ) ભંતે ! વૈક્રિય- શરીર-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! આહારક-શરીર-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરો પની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમની છે. રૂ. () ગોરરિયસર રમણ gિ જેવા प. (ख) वेउब्वियसरीरणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा!जहण्णेणंसागरोवमसहस्सस्सदोसत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (ग) आहारगसरीरणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ. उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. (घ-ङ) तेयग-कम्मसरीरणामस्सणं भंते! कम्माणं केवइयं कालं ठिई पण्णत्ता? ૩. गोयमा!जहण्णणंसागरोवमस्सदोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ४. ओरालिय-वेउब्बिय-आहारगसरीरंगोवंगणामए तिण्णि वि एवं चेव । ५. सरीरबंधणामए पंचण्ह वि एवं चेव । ६. सरीरसंघायणामएपंचण्हविजहासरीरणामए कम्मस्स ठिई त्ति। ७. (क) वइरोसभणारायसंघयण णामए जहा रइ मोहणिज्जकम्मए। (ख) उसभणारायसंघयणणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं सागरोवमस्स छ पणतीसतिभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, પ્ર. (ઘ-ડ) ભંતે ! તૈજસ-કાર્પણ-શરીર-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ-સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૪, દારિક શરીરાંગોપાંગ, વૈદિયશરીરાંગોપાંગ અને આહારક શરીરાંગોપાંગ આ ત્રણેય નામકર્મોની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૫. પાંચેય શરીરબંધ- નામકર્મોની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૬. પાંચેય શરીર સંઘાત - નામકર્મોની સ્થિતિ આદિ શરીર- નામકર્મોની સ્થિતિનાં સમાન છે. ૭. (ક) વજઋષભ નારાચસંહનનનામકર્મની સ્થિતિ આદિ રતિમોહનીય કર્મની સ્થિતિનાં સમાન છે. પ્ર. (ખ) ભંતે ! ઋષભનારાચસંહનન- નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી છ ભાગ (૩૫)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ બાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! નારાચસંહનન- નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી સાતભાગ (૭૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચૌદ સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂ કર્મસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. उक्कोसेणं बारस सागरोवमकोडाकोडीओ, बारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (ग) णारायसंघयणणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? ૩. गोयमा! जहण्णेणं सागरोवमस्स सत्तपणतीसति भागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं चोद्दस सागरोवमकोडाकोडीओ, चोद्दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई. कम्मणिसेगो। Page #328 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૨૫ प. (घ) अद्धणारायसंघयणणामस्स णं भंते! कम्मस्स __ केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स अट्ठ पणतीस तिभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं सोलस सागरोवमकोडाकोडीओ, सोलस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (ङ) खीलियासंघयणणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स णव पणतीसति भागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ, अट्ठारस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। પ્ર. (ઘ) ભંતે ! અર્ધનારાચસંહનન નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી આઠ ભાગ (૮૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સોળ સૌ વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ડ) ભંતે ! કીલિકાસંહનન - નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯૩૫)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ચ) ભંતે ! સેવાર્તસંહનન-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૮. જે પ્રમાણે એ છ સંવનનનામકર્મોની સ્થિતિ આદિ કહી છે તે પ્રમાણે છ સંસ્થાન નામકર્મોની પણ સ્થિતિ આદિ કહેવી જોઈએ. પ્ર. ૯. (ક) ભંતે ! શુક્લ વર્ણનામ કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. प. (च) सेवट्टसंघयणणामस्स णं भंते ! कम्मस्स __केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा!जहण्णणं सागरोवमस्सदोणि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ८. एवं जहा संघयणणामए छ भणिया एवं संठाणा विछ भाणियब्बा। प. ९. (क) सुक्किलवण्णणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૬ प. (ख) हालिद्दवण्णणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स पंच अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अद्धतेरस सागरोवमकोडाकोडीओ, अद्धतेरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૬. दस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૬. उ. गोयमा ! जहणेणं सागरोवमस्स छ अट्ठावीसहभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, (ग) लोहियवण्णणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? ૬. उक्कोसेणं पण्णरस सागरोवमकोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, बहूणिया कम्मठिई, कम्मणिसेगो । (घ) णीलवण्णणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स सत्त अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अद्धट्ठारस सागरोवमकोडाकोडीओ, अद्धट्ठारस य वाससयाई अबाहा, बाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ङ) कालवण्णाणामए जहा सेवट्टसंघयणस्स । १०. (क) सुब्भिगंधणामस्स णं भंते ! कम्मस्स hasयं कालं ठिई पण्णत्ता ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! પીળાવર્ણ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમના અઠ્યાવીસ ભાગોમાંથી પાંચ ભાગ(૫/૨૮)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા બાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! લાલ વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી છ ભાગ (૬/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. પ્ર. (થ) ભંતે ! લીલા વર્ણનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! ધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં અઠ્યાવીસ ભાગોમાંથી સાત ભાગ (૭/૨૮)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સત્તર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા સત્તર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. (ડ) કૃષ્ણવર્ણ નામકર્મની સ્થિતિ આદિ સેવાર્નેસંહનન નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૧૦. (ક) ભંતે ! સુરભિગંધ-નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? For Private Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૨૭ उ. गोयमा ! जहा सुकिलवण्णणामस्स । (ख) दुब्भिगंधणामए जहा सेवट्टसंघयणस्स। ११. रसाणं महुरादीणं जहा वण्णाणं भणियं तहेव परिवाडीए भाणियब्वं । १२. (क) फासा जे अपसत्था तेसिं जहा सेवट्टस्स। (ख) जे पसत्था तेहिं जहा सुक्किलवण्णणामस्स। १३. अगुरूलहुणामए जहा सेवट्टस्स । १४. एवं उवघायणामए वि। १५. पराघायणामए वि एवं चेव । प. १६. (क) णिरयाणुपुविणामस्सणं भंते ! कम्मस्स ___केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा!जहण्णेणंसागरोवमसहस्सस्सदोसत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ઉ. ગૌતમ! આની સ્થિતિ આદિ શુક્લવર્ણનામકર્મની સ્થિતિનાં સમાન છે. (ખ) દુરભિગંધ - નામકર્મની સ્થિતિ આદિ સેવાસંવનન નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૧૧. મધુર આદિ રસોની સ્થિતિ આદિ શુક્લ આદિ વર્ષોની સ્થિતિનાં સમાન તેજ કમથી કહેવી જોઈએ. ૧૨. (ક) અપ્રશસ્ત સ્પર્શોની સ્થિતિ આદિ સેવાસંહનનની સ્થિતિનાં સમાન છે. (ખ) પ્રશસ્ત સ્પર્શની સ્થિતિ આદિ શુક્લ-વર્ણ નામ-કર્મની સ્થિતિનાં સમાન છે. ૧૩. અગુરુલઘુનામકર્મની સ્થિતિ આદિ સેવાસંહનનની સ્થિતિનો સમાન છે. ૧૪. આ પ્રમાણે ઉપઘાતનામકર્મની સ્થિતિના વિષયમાં પણ કહેવું જોઈએ. ૧૫. પરાઘાતનામકર્મની સ્થિતિ પણ આ પ્રમાણે છે. પ્ર. ૧૬. (ક)અંતે! નરકાનુપૂર્વી -નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉં. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! તિર્યંચાનુપૂર્વી નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ગ) ભંતે ! મનુષ્યાનુપૂર્વી નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (ख) तिरियाणुपुविणामस्स णं भंते ! कम्मस्स વડ્યું છે ટિ guyત્તા? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । प. (ग) मणुयाणुपुब्बिणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? Page #331 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दिवढंसत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं पण्णरस सागरोवम कोडाकोडीओ, पण्णरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. (घ) देवाणुपुब्बिणामस्सणं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एगं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । प. १७. उस्सासणामस्स णं भंते ! कम्मस्स केवइयं 1 ટિ પત્તા? उ. गोयमा ! जहा तिरियाणुपुब्बिए। ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં. ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ઘ) ભંતે ! દેવાનુપૂર્વનામ કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૧૭. ભંતે ! ઉચ્છવાસનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! આની સ્થિતિ આદિ તિર્યંચાનુપૂર્વીના સમાન છે. ૧૮. આપ નામકર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૧૯. ઉદ્યોતનામકર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. ૨૦. (ક) અંતે ! પ્રશસ્તવિહાયોગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? १८. आयवणामए वि एवं पेव । १९. उज्जोयणामए वि एवं चेव । प. २०.(क) पसत्थविहायगइणामस्सणंभंते! कम्मरस केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं सागरोवमस्स सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । प. (ख) अपसत्थविहायगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? Page #332 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૨૯ उ. गोयमा! जहण्णेणंसागरोवमस्सदोणि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं वीसं सागरोवम कोडाकोडीओ. वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। २१. तसणामए एवं चेव, २२. थावरणामए एवं चेव। प. २३. सुहुमणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ટિ પત્તા ? गोयमा ! जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं अट्ठारस सागरोवम कोडाकोडीओ, अट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્યસ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. ૨૧. ત્રસ નામ કર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. ૨૨. સ્થાવર નામકર્મની સ્થિતિ આદિ પણ આ પ્રમાણે છે. પ્ર. ૨૩, ભંતે ! સૂક્ષ્મનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવ ભાગ (૯/૩૫)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢાર સો વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૨૪. બાદરનામકર્મની સ્થિતિ આદિ અપ્રશસ્તવિહાયોગતિ નામકર્મની સ્થિતિનાં સમાન છે. ૨૫. આ પ્રમાણે પર્યાપ્ત નામકર્મની સ્થિતિ આદિનાં વિષયમાં કહેવું જોઈએ. ૨૬. અપર્યાપ્ત નામકર્મની સ્થિતિ આદિ સૂક્ષ્મનામકર્મની સ્થિતિનાં સમાન છે. ૨૭. સાધારણ શરીરનામ કર્મની સ્થિતિ આદિ સૂક્ષ્મ શરીર નામકર્મનાં સમાન છે. પ્ર. ૨૮, ભંતે ! પ્રત્યેક શરીર નામ કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. २४. बायरणामए जहा अपसत्थविहायगइणामस्स। २६. अपज्जत्तगणामए जहा सुहुमणामस्स । २७. साहारण-सरीरणामए जहा सुहुमस्स । g, ૨૮, પત્તા-સીરVITમક્સ ! કેમ્પસ केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। Page #333 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૦ ૬. २९. थिरणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ૬. ૩૦. अथिरणामस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ૫. उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ, वीस य वाससयाई अवाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो । ३१. सुभणामए जहा थिरणामस्स । ३२. असुभणामए जहा अथिरणामस्स । ३३. सुभगणामए जहा थिरणामस्स । ३४. दुभगणामए जहा अथिरणामस्स । ३५. सूसरणामए जहा थिरणामस्स । ३६. दूसरणामए जहा अथिरणामस्स । ३७. आएज्जणामए जहा थिरणामस्स । ३८. अणाएज्जणामए जहा अथिरणामस्स । ३९. जसोकित्तिणामए णं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? પ્ર. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૯. ભંતે ! સ્થિર નામકર્મની સ્થિતિ કેટલા કાળ ની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧/૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. ૩૦, ભંતે ! અસ્થિર નામકર્મની સ્થિતિ કેટલા કાળની છે ? પ્ર. ઉ. ગૌતમ ! જધન્ય સ્થિતિ પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨/૭)ની છે. ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૩૧. શુભનામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનો સમાન છે. ૩૨. અશુભનામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૩. સુભગ નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૪. દુર્ભાગ નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૫. સુસ્વર નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૬. દુ:સ્વર નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૭. આઠેય નામકર્મની સ્થિતિ આદિ સ્થિર નામકર્મનાં સમાન છે. ૩૮. અનાદેય નામકર્મની સ્થિતિ આદિ અસ્થિર નામકર્મનાં સમાન છે. ૩૯, ભંતે ! યશઃકીર્તિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે? Page #334 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૩૧ उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्तं' उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। प. ४०. अजसोकित्तिणामस्स णं भंते ! कम्मस्स જેવાં દિgUUત્તા? उ. गोयमा ! जहा अपसत्थविहायगइणामस्स। ઉ. ગૌતમ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. ૪૦. ભંતે ! અયશ કીર્તિનામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! આ અપ્રશસ્ત વિહાયોગતિ નામકર્મની સ્થિતિ આદિનાં સમાન છે. ૪૧. આ પ્રમાણે નિમણિ નામકર્મની સ્થિતિ આદિના વિષયમાં જાણવું જોઈએ. પ્ર. ૪૨. ભંતે ! તીર્થંકર નામકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ! જધન્ય સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની ४१. एवं णिम्माणणामए वि। प. ४२.तित्थगरणामस्स णं भंते ! कम्मस्स केवइयं તું ટિ પત્તા? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ. उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ, णवरं- जत्थ एगो सत्तभागो तत्थ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओदसयवाससयाइंअबाहा, जत्थदोसत्तभागातत्थ उक्कोसेणंवीसंसागरोवमकोडाकोडीओ वीस य वाससयाइं अबाहा, ૭. જોર-જો (क) उच्चागोयस्सणं भंते! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं अट्ठ मुहुत्ता,२ उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहणिया कम्मठिई. कम्मणिसेगो। ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અંત:કોડાકોડી સાગરોપમની છે. વિશેષ : જ્યાં (જઘન્ય-સ્થિતિ) સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭ની છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ એક હજાર વર્ષનો કહેવો જોઈએ. જ્યાં (જઘન્ય સ્થિતિ) સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની હોય ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોડાકોડી સાગરોપમની અને અબાધાકાળ બે હજાર વર્ષનું કહેવું જોઈએ. ૭. ગોત્રની પ્રકૃતિઓ : પ્ર. (ક) ભંતે ! ઉચ્ચગોત્રકર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ આઠ મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ દસ કોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. પ્ર. (ખ) ભંતે ! નીચગોત્ર કર્મની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ગૌતમ! અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિનાં સમાન આની સ્થિતિ આદિ જાણવી જોઈએ. प. (ख) णीयागोयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता? उ. गोयमा ! जहा अपसत्थविहायगइणामस्स । ૨-૨. ટાઇપ . ૮, ૩. ૬૬૮ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮. તરાપર-વાડી ૮. અંતરાયની પ્રકૃતિઓ : प. अंतराइयस्स णं भंते! कम्मस्स केवइयं कालं ठिई પ્ર. ભંતે ! અંતરાયકર્મની સ્થિતિ કેટલા કાળની पण्णत्ता? કહી છે ? ૩. મા ! નરને અંતમુહૂર્ત, ઉ. ગૌતમ ! જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમની છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મ - પ. પૂ. ૨૨, ૩. ૨, મુ. ૨૬૬૭-૬ ૭ ૦૪ નિષેક થાય છે. १४६. कम्मट्ठगस्स जहण्णठिईबंधग परूवणं ૧૪૬. આઠ કર્મોની જઘન્ય સ્થિતિબંધકોનું પ્રરુપણ : g. TryTrafજન્નલ્સ ને અંતે ! મૂલ્સ પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીયકર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર जहण्णठिईबंधए के? કોણ છે ? उ. गोयमा ! अण्णयरे सुहुमसंपराए उवसामए वा, ઉ. ગૌતમ ! કોઈ એક સૂક્ષ્મસંપરાય ઉપશમ खवए वा, શ્રેણીવાળા કે ક્ષપક શ્રેણીવાળા હોય છે. एस णं गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स હે ગૌતમ ! આ જ્ઞાનાવરણીય કર્મનો જઘન્ય जहण्णठिईबंधए, तब्वइरित्ते अजहण्णे । સ્થિતિ બંધક છે, તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિ બંધક હોય છે. एवं एएणं अभिलावेणं मोहाऽऽउयवज्जाणं આ પ્રમાણે આ અભિશાપથી મોહનીય અને सेसकम्माणं भाणियब्वं। આયકર્મને છોડીને બાકી કર્મોનાં (જઘન્ય સ્થિતિ બંધકોનાં) વિષયમાં કહેવું જોઈએ. प. मोहणिज्जस्स णं भंते ! कम्मस्स जहण्णठिईबंधए પ્ર. ભંતે ! મોહનીયકર્મની જધન્ય સ્થિતિનો બાંધનાર છે ? કોણ છે ? गोयमा ! अण्णयरे बायरसंपराए उवसामए वा, ઉ. ગૌતમ ! કોઈ એક બાદર સંપરાય ઉપશમ શ્રેણી खवए वा, કે ક્ષેપક હોય છે. एस णं गोयमा ! मोहणिज्जस्स कम्मस्स जहण्ण હે ગૌતમ ! એ મોહનીય કર્મની જઘન્ય સ્થિતિ ठिईबंधए तब्बइरित्ते अजहण्णे । બંધક છે. તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિ બંધક હોય છે. प. आउयस्स णं भंते! कम्मस्स जहण्णठिईबंधए के? પ્ર. ભંતે આયુકર્મની જઘન્ય સ્થિતિ બાંધનાર કોણ છે ? उ. गोयमा ! जे णं जीवे असंखेप्पद्धप्पविढे ઉ. ગૌતમ ! બધાથી મોટા આયુબંધનાં બાકી રહેલ सव्वणिरूद्धे से आउए, ભાગ એક આકર્ષના અંતિમ સમયમાં અર્થાત્ અસંક્ષેપ્ય અદ્ધામાં પ્રવિષ્ટ અને (પ્રથમ આહારાદિ सेसेसव्वमहंतीए आउअबंधद्धाएतीसेणं आउअबं ત્રણ પર્યાપ્તિઓથી) પર્યાપ્ત તથા (ઉચ્છવાસ धद्धाए, चरिमकालसमयंसि सवजहणियं ठिइं પર્યાપ્તિને પૂર્ણ કરવામાં અસમર્થ) અપર્યાપ્ત पज्जत्तापज्जत्तियं णिवत्तेइ । જીવ થાય છે. एस णं गोयमा! आउयकम्मस्स जहण्णठिईबंधए, હે ગૌતમ ! તે સર્વજઘન્ય આયુકર્મનો બાંધનાર तब्बइरित्ते अजहण्णे। છે તેનાથી ભિન્ન અજઘન્ય સ્થિતિનો બાંધનાર - પ . પૂ. ૨૩, ૩. ૨, મુ. ૨૭૪૨-૨૭૪૪ હોય છે. ૨. વિયા. . ૨૩; ૩. ૮, મુ. ? Page #336 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૩૩ १४७. कम्मट्ठगस्स उक्कोसठिईबंधग परूवणं ૧૪૭. આઠ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધકોનું પ્રરુપણ : प. उक्कोसकालठिईयं णं भंते ! णाणावरणिज्जं कम्म પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા જ્ઞાનાવરણીય किं णेरइओ बंधइ, કર્મને શું નૈરયિક બાંધે છે, तिरिक्खजोणिओ बंधइ, तिरिक्खजोणिणी बंधइ, તિર્યંચયોનિક બાંધે છે કે તિર્યંચયોનિક સ્ત્રી બાંધે છે, मणुस्सो बंधइ, मणुस्सी बंधइ, મનુષ્ય બાંધે છે કે મનુષ્ય સ્ત્રી બાંધે છે. देवो बंधइ, देवी बंधइ? દેવ બાંધે છે કે દેવી બાંધે છે ? उ. गोयमा ! णेरइओ वि बंधइ -जाव- देवी वि बंधइ। ઉ. ગૌતમ ! તેને નૈરયિક પણ બાંધે છે -વાવ-દેવી પણ બાંધે છે. प. केरिसए णं भंते ! रइए उक्कोसकालठिईयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારના નૈરયિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા णाणावरणिज्जं कम्मं बंधइ? જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે ? उ. गोयमा! सण्णीपंचिंदिएसव्वाहिं पज्जत्तीहिं पज्जत्ते ગૌતમ ! સંજ્ઞી પંચેન્દ્રિય સમસ્ત પર્યાપ્તિઓથી सागारे जागरे सुत्तोवउत्ते मिच्छद्दिट्ठी कण्हलेस्से પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, શ્રુત (શબ્દ उक्कोससंकिलिट्ठपरिणामे ईसिमज्झिमपरिणामे શ્રવણ)માં ઉપયોગવંત, મિથ્યાદષ્ટિ, કૃષ્ણवा, एरिसए णं गोयमा! णेरइए उक्कोसकालठिईयं લેશ્યાયુક્ત, ઉત્કૃષ્ટ સંક્ષિપ્ત પરિણામવાળા કે णाणावरणिज्जं कम्मं बंधइ। થોડા મધ્યમ પરિણામવાળા નૈરયિક હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે. प. केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसका- પ્ર. ભંતે ! ક્યા પ્રકારના તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળની लठिईयं णाणावरणिज्जं कम्मं बंधइ? સ્થિતિવાળા જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે ? उ. गोयमा! कम्मभूमए वा, कम्मभूमगपलिभागी वा ઉ. ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિનાં સદશ સંજ્ઞા सण्णी पंचेंदिए सवाहिंपज्जत्तीहिंपज्जत्तए-जाव પંચેન્દ્રિય, સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત નૈરયિકનાં ईसिमज्झिमपरिणामे वा जहाणेरइए एरिसए णं સમાન -યાવતુ- લેશમાત્ર મધ્યમ પરિણામવાળા गोयमा ! तिरिक्खजोणिए उक्कोसकालठिईयं હે ગૌતમ ! તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળા णाणावरणिज्जं कम्मं बंधइ। જ્ઞાનાવરણીય કર્મને બાંધે છે. સિરિજાળtra મધૂર મપૂરિ આ પ્રમાણે તિયયોનિક સ્ત્રી, મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી પણ (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવર ણીયકર્મન) બાંધે છે. देव-देवी जहा णेरइए। દેવ અને દેવીનું વર્ણન નૈરયિકનાં સમાન છે. एवं आउयवज्जाणं सत्तहं कम्माणं । આયુને છોડીને બાકી સાત કર્મોનાં બંધકોનાં વિષયમાં આ પ્રમાણે જાણવું જોઈએ. प. उक्कोसकालठिईयं णं भंते ! आउयं कम्मं किं પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આય કર્મને णेरइओ बंधइ -जाव- देवी बंधइ ? શું નૈરયિક બાંધે છે -વાવ- દેવી બાંધે છે ? उ. गोयमा ! णो णेरइओ बंधइ, तिरिक्खजोणिओ ઉ. ગૌતમ! તેને નૈરયિક બાંધતા નથી, તિર્યંચયોનિક बंधइ, णो तिरिक्खजोणिणी बंधइ, બાંધે છે, તિર્યંચયોનિક સ્ત્રી બાંધતી નથી. मणुस्सो वि बंधइ, मणुस्सी वि बंधइ, णो देवो મનુષ્ય બાંધે છે, મનુષ્ય સ્ત્રી બાંધે છે અને દેવ बंधइ, णो देवी बंधइ। બાંધતા નથી અને દેવી પણ બાંધતી નથી. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. 3 ___ प. केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसका- પ્ર. ભંતે ! ક્યા પ્રકારના તિર્યંચયોનિક ઉત્કૃષ્ટકાળની लठिईयं आउयं कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा ! कम्मभूमए वा कम्मभूमगपलिभागी वा ઉ. ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિજ સદશ, સંજ્ઞી सण्णीपंचेंदिए सव्वाहिं पज्जत्तीहिंपज्जत्तएसागारे પંચેન્દ્રિય, સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત, સાકારો:जागरे सुत्तोवउत्ते मिच्छद्दिट्ठी परमकण्हलेस्से યોગયુક્ત, જાગૃત, શ્રતમાં ઉપયોગવંત, મિથ્યાદૃષ્ટિ, उक्कोससंकिलिट्ठ परिणामे एरिसए णं गोयमा ! પરમકૃષ્ણલેશ્યાયુક્ત અને ઉત્કૃષ્ટ સંકિલષ્ટ तिरिक्जोणिए उक्कोसकालठिईयं आउयं कम्म પરિણામવાળા હે ગૌતમ ! એવા તિર્યંચયોનિક વંધા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે. प. केरिसएणं भंते ! मणूसे उक्कोसकालठिईयं आउयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારનાં મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा! कम्मभूमगे वा कम्मभूमगपलिभागी वा ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિનાં સંદેશ -યાવત-जाव- सुत्तोवउत्ते सम्मद्दिट्ठी वा, मिच्छद्दिट्ठी શ્રુતમાં ઉપયોગવંત, સમ્યગુદષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ वा, कण्हलेस्सेवा, सुक्कलेसेवा, णाणीवा, अण्णाणी કૃષ્ણલેશી કે શુક્લલશી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ वा उक्कोससंकिलिट्ठपरिणामे वा तप्पाउग्गवि સંકિલષ્ટ પરિણામ યુક્ત કેતન્ત્રાયોગ્ય વિશુદ્ધયમાન सुज्झमाणपरिणामे वा एरिसए णं गोयमा! मणूसे પરિણામવાળા હોય, હે ગૌતમ ! એવા મનુષ્ય उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ। ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે. प. केरिसिया णं भंते ! मणूसी उक्कोसकालठिईयं પ્ર. ભંતે ! ક્યા પ્રકારની મનુષ્યાણી ઉત્કૃષ્ટકાળની आउयं कम्मं बंधइ? સ્થિતિવાળા આયુકર્મને બાંધે છે ? उ. गोयमा ! कम्मभूमिगा वा, कम्मभूमगपलिभागी ગૌતમ ! કર્મભૂમિ કે કર્મભૂમિજ સદશ -યાવતુवा -जाव- सुत्तोवउत्ता सम्मद्दिट्ठी सुक्कलेस्सा શ્રતમાં ઉપયોગવંત, સમ્યગુદૃષ્ટિ, શુક્લલેશ્યાવાળી तप्पाउग्गविसुज्झमाणपरिणामा, एरिसिया णं ત~ાયોગ્ય વિશુદ્ધયમાન પરિણામવાળી, હે गोयमा! मणुस्सी उक्कोसकालठिईयं आउयं कम्म ગૌતમ ! એવી મનુષ્યાણી ઉત્કૃષ્ટ કાળની વંધા સ્થિતિવાળી આયુકર્મને બાંધે છે. अंतराइयं जहा णाणावरणिज्ज। (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા)અંતરાયનાં બંધકનાં વિષયમાં - quUT. ૫. ૨૩, ૩. ૨, મુ. ૨૭૪૬-૬ ૭૫ રે જ્ઞાનાવરણીય કર્મનાં સમાન જાણવું જોઈએ. ૨૪૮. પિયુ મ મપયન ર્વિષ પ્રવ- ૧૪૮. એકેન્દ્રિય જીવોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિબંધનું પ્રરુપણ : प. १. एगिदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! એકેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની મૂલ્સ લિં વંતિ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स तिण्णि सत्तभागे ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણની સ્થિતિ બાંધે છે. २. एवं णिहापंचकस्स वि, देसण घउक्स्स वि। ૨. આ પ્રમાણે નિદ્રાપંચક અને દર્શન ચતુષ્કની પણ સ્થિતિ જાણવી જોઈએ. प. ३. एगिंदिया णं भंते ! जीवा सायावेयणिज्जस्स પ્ર. ૩. ભંતે ! એકેન્દ્રિય જીવ સાતવેદનીયકર્મની कम्मस्स किं बंधति? કેટલા કાળની સ્થિતિ બાંધે છે? કેટ Page #338 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૩૫ उ. गोयमा! जहण्णेणं सागरोवमस्स दिवढं सत्तभागं ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧૭)ની સ્થિતિ બાંધે છે असायावेयणिज्जस्स जहा णाणावरणिज्जस्स। અસાતા વેદનીયની સ્થિતિ જ્ઞાનાવરણીયનોસમાન જાણવી જોઈએ. प. ४. एगिदिया णं भंते! जीवा सम्मत्तमोहणिज्जस्स પ્ર. ૪, ભંતે ! એકેન્દ્રિય જીવ સમ્યકત્વવેદનીય कम्मस्स किं बंधंति ? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે? ૩. સોયમા ! કાંત્યિ હિંfજ વંધંતિકા ઉ. ગૌતમ ! તે બંધ કરતા નથી. प. एगिंदिया णं भंते ! जीवा मिच्छत्तमोहणिज्जस्स પ્ર. ભંતે! એકેન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીય(મોહનીય) कम्मस्स किं बंधंति? કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી એક સાગરોપમની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સ્થિતિ બાંધે છે. प. एगिंदिया णं भंते ! जीवा सम्मामिच्छत्तमोह- પ્ર. ભંતે ! એકેન્દ્રિય જીવ સમ્યગૃમિથ્યાત્વ વેદનીય णिज्जस्स कम्मस्स किं बंधंति ? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ૩. યમ ! ત્યિ સિંજિ વંતિકા ઉ. ગૌતમ ! તે બંધ કરતા નથી. प. एगिंदिया णं भंते ! कसायबारसगस्स किं बंधंति? પ્ર. ભંતે ! એકેન્દ્રિય જીવ કષાય દ્વાદશકની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा!जहण्णेणं सागरोवमस्स चत्तारिसत्तभागे ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી ચારભાગની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपूण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૪૭) ભાગની સ્થિતિ બાંધે છે. एवं कोहसंजलणए वि-जाव-लोभसंजलणए वि। આ પ્રમાણે સંજ્વલન ક્રોધ -ચાવત- સંજ્વલન લોભની સ્થિતિ બાંધે છે. इथिवेयस्स जहा सायावेयणिज्जस्स। સ્ત્રી વેદની બંધ સ્થિતિ સાતા વેદનીયની બંધ સ્થિતિનાં સમાન છે. एगिदिया पुरिसवेयस्स कम्मस्स, जहण्णेणं એકેન્દ્રિય જીવ પુરુષવેદકર્મ જઘન્ય પલ્યોપમનાં सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત असंखेज्जइभागेणं ऊणगं, ભાગોમાંથી એક ભાગ (૧૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧૭) ભાગની સ્થિતિ બાંધે છે. एगिंदिया णपुंसगवेयस्स कम्मस्स, जहण्णेणं એકેન્દ્રિય જીવ નપુંસકવેદકમાં જઘન્ય પલ્યોપમનાં सागरोवमस्स दो सत्तभागे पलिओवमस्स અસંખ્યાતમાં ભાગ ઓછી સાગરોપમનાં સાત असंखेज्जइभागेणं ऊणगं, ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૨૭) ભાગની સ્થિતિ બાંધે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩૬ हास - रतीए जहा पुरिसवेयस्स । अरइ-भय-सोग-दुगुंछाए जहा णपुंसगवेयस्स । ગેરફ્યાન, વૈવાડ, શિરચાફામ, વેવાફળામ, वेउव्वियसरीरणाम, आहारगसरीरणाम, णेरइयापुव्विणाम, देवाणुपुव्विणाम, तित्थगरणाम याणि पयाणि ण बंधंति । ५. तिरिक्खजोणियाउअस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडी सत्तहिं वाससहस्से हिं वाससहस्सतिभागेण य अहियं बंधंति । एवं मणुस्साउअस्स वि । ६. तिरियगइणामए जहा णपुंसगवेयस्स । मणुयगइणामए जहा सायावेयणिज्जस्स । एfiदियजाइणामए पंचेंदियजाइणामए य जहा णपुंसगवेयस्स, बेइंदिय-तेइंदिय- चउरिंदिय जाइणामए जहण्णेणं सागरोवमस्स व पणतीसतिभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । एवं जत्थ जहण्णगं दो सत्तभागा वा, चत्तारि वा सत्तभागा अट्ठावीसइभागा भवंति । तत्थ णं जहण्णेणं तं चेव पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा भाणियव्वा, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति, जत्थणं जहणेणं एगो वा, दिवड्डी वा, सत्तभागो तत्थ जहण्णेणं तं चैव भाणियव्वं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૩ હાસ્ય અને રતિની બંધ સ્થિતિ પુરુષવેદનાં સમાન છે. અતિ, ભય, શોક અને જુગુપ્સાની બંધ સ્થિતિ નપુંસક વેદનાં સમાન છે. નરકાયુ, દેવાયુ, નરકગતિનામ કર્મ, દેવગતિનામ કર્મ, વૈક્રિય શરીરનામ કર્મ, આહા૨ક શરીર નામ કર્મ, નરકાનુપૂર્વી નામ કર્મ, દેવાનુપૂર્વીનામ કર્મ, તીર્થંકર-નામકર્મ આ નવ પ્રકૃતિઓને એકેન્દ્રિય જીવ બાંધતા નથી. ૫. એકેન્દ્રિય જીવ તિર્યંચાયુની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષ તથા એક હજાર વર્ષથી તૃતીય ભાગ અધિક પૂર્વ કોટિની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે મનુષ્યાયુની પણ બંધ સ્થિતિ છે. ૬. તિર્યંચગતિ નામકર્મની બંધ સ્થિતિ નપુસક વેદનાં સમાન છે. મનુષ્ય ગતિનામ કર્મની બંધ સ્થિતિ સાતા વેદનીયનાં સમાન છે. એકેન્દ્રિય જાતિ- નામકર્મ અને પંચેન્દ્રિય જાતિનામકર્મની બંધ સ્થિતિ નપુંસક વેદનાં સમાન જાણવી જોઈએ. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જાતિનામકર્મ જધન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં પાંત્રીસ ભાગોમાંથી નવભાગ (૯/૩૫)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૯/૩૫)ભાગની સ્થિતિ બાંધે છે. જ્યાં જઘન્ય ૨૭ ભાગ, ૩/૭, ૪/૭ ભાગ (૫/૨૮,૬/૨૮ અને ૭/૨૮) ભાગ કહ્યા છે. ત્યાંનાં ભાગ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી કહેવી જોઈએ. ઉત્કૃષ્ટ તે ભાગ પરિપૂર્ણ સમજવા જોઈએ. આ પ્રમાણે જ્યાં જઘન્ય રુપથી ૧/૭ થી ૧-૧/૨/૭ ભાગ કહ્યા છે ત્યાં જધન્ય તેજ ભાગ ન્યૂન કહેવા જોઈએ. ઉત્કૃષ્ટ તેજ ભાગ પિરપૂર્ણ સમજવા જોઈએ. Page #340 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૬. ૭. નસોવિત્તિ-૩ન્વાનોયાનું जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ८. एगिंदिया णं भंते! जीवा अंतराइयस्स कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहा णाणावरणिज्जस्स जहणणेणं उक्कोसेणं तं चैव पडिपुण्णं बंधंति । - ૬૧. ૧. ૨૨, ૩. ૨, સુ. ૧૭૦૬-૨૭૨૪ १४९. बेइदिएसु अट्ठ कम्मपयडीणं ठिईबंध परूवणं ૫. .. बेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ? ૫. उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । २. एवं णिद्दापंचगस्स वि । एवं जहा एगिंदियाणं भणियं तहा बेइंदियाण वि भाणियव्वं । णवरं-सागरोवमपणवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, सेसं तं चेव, ३. जत्थ एगिंदिया ण बंधंति तत्थ एए वि ण સંમંતિ ४. बेइंदिया णं भंते! जीवा मिच्छत्तमोहणिज्जस्स कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमपणवीसं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । For Private ૧૬૩૭ ૭. એકેન્દ્રિય જીવ યશ કીર્તિનામ અને ઉચ્ચ ગોત્રકર્મ જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ (૧/૭)ની સ્થિતિ બાંધે છે. પ્ર. ૮, ભંતે ! એકેન્દ્રિય જીવ અંતરાયકર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! અંતરાય કર્મની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન જાણવી જોઈએ. ૧૪૯. બેઈન્દ્રિય જીવોનાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ : પ્ર. ૧. ભંતે ! બેઈન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩/૭)ની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમનાં પૂર્ણ(૩/૭)ની સ્થિતિ બાંધે છે. ૨. આ પ્રમાણે નિદ્રાપંચકની સ્થિતિનાં વિષયમાં જાણવું જોઈએ. આ પ્રમાણે જેમ એકેન્દ્રિય જીવોની બંધસ્થિતિનું વર્ણન કરેલ છે તેવી જ રીતે બેઈન્દ્રિય જીવોની બંધ સ્થિતિનું વર્ણન કરવું જોઈએ. Personal Use Only વિશેષ : જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમ સહિતની સ્થિતિ કહેવી જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ છે. ૩. જે પ્રકૃતિઓને એકેન્દ્રિય બાંધતા નથી તેને એ પણ બાંધતા નથી. પ્ર. ૪. ભંતે ! બેઈન્દ્રિય જીવ મિથ્યાત્વવેદનીય (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પચ્ચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५.तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहुत्तं, ૫. બેઈન્દ્રિય જીવ તિર્યંચયોનિકા, કર્મની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुत्वकोडिं चउहिं वासेहिं अहियं बंधंति । ઉત્કૃષ્ટ ચાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષની સ્થિતિ બાંધે છે. एवं मणुस्साउयस्स वि। આ પ્રમાણે મનુષ્કાયુની બંધ સ્થિતિ કહેવી જોઈએ. ६-८. सेसं जहा एगिदियाणं-जाव- अंतराइयस्स। -૮, શેષ પ્રકૃતિઓની અંતરાય કર્મસુધી(પચ્ચીસ - gour, . ૨૩, ૩. ૨, મુ. ૨૭૬૬-૬૭૨ ૦ સાગરોપમથી ગણીત) એકેન્દ્રિયો ના સમાન સ્થિતિ જાણવી જોઈએ. ૧૦. તેરિયડુ ગમ્મચડીને ટિáષ પૂવો - ૧૫૦, ત્રેઈન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ. प. १. तेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! ત્રેઈન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય કર્મ कम्मस्स किं बंधंति? કેટલાં કાળની સ્થિતિમાં બાંધે છે ? गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासाए तिण्णि ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ભાગ ઓછું પચાસ સાગરોપમના સાત ભાગોમાંથી ઝા, ત્રણ ભાગ (૩૭) ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તે જ પૂર્ણ પચાસ સાગરોપમના (૩૭) ભાગની સ્થિતિ બાંધે છે. २-३. एवं जस्स जइ भागा ते तस्स सागरोवम ૨-૩, આ પ્રમાણે જેના જેટલા ભાગ છે તે पण्णासाए सह भाणियब्वा। પચાસ સાગરોપમની સાથે કહેવા જોઈએ. प. ४.तेइंदियाणं भंते! मिच्छत्तमोहणिज्जस्स कम्मस्स પ્ર. ૪, ભંતે ! ત્રેઈન્દ્રિય જીવ મિથ્યાત્વ-વેદનીય किं बंधंति? (મોહનીય) કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासं पलिओ- ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં वमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછું પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ પચાસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. ५.तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहृत्तं, ૫. ત્રેઈન્દ્રિય જીવ તિર્યંચયોનિકાયુ કર્મની જધન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुवकोडिं सोलसहिं राइदिएहिं राइंदिय ઉત્કૃષ્ટ સોળ રાત્રિ-દિવસ તથા રાત્રિ-દિવસનાં तिभागेण य अहियं बंधति । ત્રીજા ભાગ અધિક પૂર્વ કોટિની સ્થિતિ બાંધે છે. एवं मणुस्साउयस्स वि। આ પ્રમાણે મનુષ્પાયુની પણ સ્થિતિ જાણવી જોઈએ. ૬-૮, સે નહીં વેકિયા -ઝવ- અંતરાયરસ (૬-૮) શેષ પ્રકૃતિઓની અંતરાયકર્મ સુધી - TUT. 1. ૨૩, ૩, ૨, સુ. ૨૭૨૨-૨૩૨૪ પચાસ સાગરોપમથી ગણિત બેઈન્દ્રિયોનાં સમાન સ્થિતિ જાણવી જોઈએ. ૧૨. રવિણુ મHપીજ રિપ વર્ષ- ૧૫૧. ચઉન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રવૃતિઓની સ્થિતિ બંધનું પ્રરૂપણ : प. १.चउरिदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स પ્ર. ૧, ભંતે ! ચઉન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની कम्मस्स किं बंधंति ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? Page #342 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૩૯ उ. गोयमा ! जहण्णेणं सागरोवमसयस्स तिण्णि ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાसत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, ભાગ ઓછી સો સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સો સાગરોપમનાં (૩૭) ભાગની સ્થિતિ બાંધે છે. (२-३) एवं जस्स जइ भागा ते तस्स सागरोवम આ પ્રમાણે જેટલા જેના ભાગ છે તે તેના સો सतेण सह भाणियब्वा। સાગરોપમની સાથે કહેવા જોઈએ. (४) तिरिक्खजोणियाउअस्स कम्मस्स जहण्णेणं ચઉન્દ્રિય જીવ તિર્યંચયોનિકાયુકર્મની જઘન્ય अंतोमुहुत्तं, અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं पुब्बकोडिं दोहिं मासेहिं अहियं । ઉત્કૃષ્ટ બે માસ અધિક પૂર્વ કોટિની સ્થિતિ બાંધે છે. एवं मणुस्साउअस्स वि। આ પ્રમાણે મનુષ્પાયુની પણ સ્થિતિ જાણવી જોઈએ. मिच्छत्तमोहणिज्जस्स जहण्णेणं सागरोवमसयं મિથ્યાત્વ વેદનીય જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. ભાગ ઓછી સો સાગરોપમની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સો સાગરોપમની સ્થિતિ બાંધે છે. सेसं जहा बेइंदियाणं-जाव- अंतराइयस्स । અંતરાય કર્મ સુધી બાકી પ્રકતિઓની (સો - Tv. 1. ૨૩, ૩. ૨, સે. ૨૭૨૫-૨૭૨૭ સાગરોપમથી ગુણિત) બેઈન્દ્રિયોની સમાન સ્થિતિ જાણવી જોઈએ. ૨૨. સસલુપવિપકુમ પડી દિધya- ૧૫૨. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં આઠ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધનું પ્રરુપણ : प. १-३. असण्णी णं भंते ! जीवा पंचेंदिया પ્ર. ૧-૩, ભંતે! અસંજ્ઞી-પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીય णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ? કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स तिण्णि ઉ. ગૌતમ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ सत्तभागेपलिओवमस्स असंखेज्जइ भागेणं ऊणगं, ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી ત્રણ ભાગ (૩૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૩૭)ની સ્થિતિ બાંધે છે. एवं सो चेव गमो जहा बेइंदिया। આ પ્રમાણે બેઈન્દ્રિયોની સ્થિતિનાં જે આલાપક કહ્યા છે તેજ અહીં જાણવાં જોઈએ. णवरं-सागरोवमसहस्सेण समं भाणियव्वा जस्स વિશેષ : જેની સ્થિતિનાં જેટલા ભાગ હોય તેને जइ भाग त्ति। સહસ્ત્ર સાગરોપમથી ગુણિત કહેવા જોઈએ. ४.मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं सागरोवमसहस्सं ૪, મિથ્યાત્વ વંદનીય કર્મ જધન્ય પલ્યોપમનાં पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમની સ્થિતિ બાંધે છે. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમની સ્થિતિ બાંધે છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. णेरइयाउअस्स जहण्णेणं दस वाससहस्साइं अंतोमुहुत्तमब्भइयाई, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुवकोडितिभागमभइयं बंधंति। एवं तिरिक्खजोणियाउअस्स वि। णवरं-जहण्णेणं अंतोमुहुत्तं । एवं मणुस्साउअस्स वि। देवाउअस्स जहा गेरइयाउअस्स। प. असण्णी णं भंते! जीवापंचेंदिया णिरयगइणामए कम्मस्स किं बंधंति ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति। एवं तिरियगईए वि। प. ६. असण्णी णं भंते ! जीवा पंचेंदिया मणुयगइ TIમ મરસ કિં વંધંતિ ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दिवढं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणंऊणगं, ૫. નરકાયુષ્યકર્મ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ પૂર્વકોટિનાં ત્રણ ભાગ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે તિર્યંચયોનિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ જાણવી જોઈએ. વિશેષ : જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે મનુષ્પાયુની સ્થિતિના વિષયમાં જાણવું જોઈએ. દેવાયુની સ્થિતિ નરકાયનાં સમાન જાણવી જોઈએ. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ નરકગતિ નામકર્મની સ્થિતિ કેટલા કાળની બાંધે છે ? ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર- સાગરોપમના સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમની (૨૭)ની સ્થિતિ બાંધે છે. આ પ્રમાણે તિર્યંચ ગતિનામકર્મની સ્થિતિ જાણવી જોઈએ. પ્ર. ક, ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ મનુષ્યગતિ નામ કર્મની કેટલી કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર-સાગરોપમનાં સાત ભાગોમાંથી દોઢ ભાગ (૧-૧/૨-૭)ની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૧-૧/ ૨-૭)ની સ્થિતિ બાંધે છે. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવગતિનામ કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી એક ભાગ (૧૭)ની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમનાં (૧૭) ભાગની સ્થિતિ બાંધે છે. પ્ર. ભંતે ! અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ વૈક્રિયશરીર નામ કર્મની કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનાં અસંખ્યાતમાં ભાગ ઓછી સહસ્ત્ર સાગરોપમનાં સાત ભાગોમાંથી બે ભાગ (૨૭)ની સ્થિતિ બાંધે છે. उक्कोसणं तं चेव पडिपूण्णं बंधंति । असण्णी णं भंते ! जीवा पंचेंदिया देवगइणामए कम्मस्स किं बंधंति ? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स एगं सत्तभागंपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं. उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । असण्णी णं भंते ! जीवा पंचेंदिया वेउब्विय सरीरणामए कम्मस्स किं बंधति? उ. गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागेपलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगं, Page #344 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૪૧ उक्कोसेणं तं चेव पडिपण्णं बंधंति । सम्मत्त - सम्मामिच्छत्त - आहारगसरीरणामए तित्थगरणामए य ण किंचि बंधंति । ઉત્કૃષ્ટ તેજ પૂર્ણ સહસ્ત્ર સાગરોપમના (૨૭) ભાગની સ્થિતિ બાંધે છે. ' (અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ) સમ્યકત્વમોહનીય, સમ્ય મિથ્યાત્વમોહનીય, આહારક શરીર-નામકર્મ અને તીર્થંકર નામકર્મનો બંધ કરતા નથી. શેષ પ્રકૃતિઓની સ્થિતિ બેઈન્દ્રિય જીવોનાં સમાન अवसिजें जहा बेइंदियाणं। છે. णवरं-जस्स जत्तिया भागा तस्स ते सागरोव વિશેષ : જેના જેટલો ભાગ છે તે સહસ્ત્ર मसहस्सेणं सह भाणियब्वा । સાગરોપમની સાથે કહેવા જોઈએ. (૭-૮) સર્ષિ ગાળુપુત્રી -નવ-મંતર ફસા (૭-૮) શેપ કર્મ પ્રકૃતિઓની સ્થિતિ અંતરાયકર્મ - quoT, ૫, ૨રૂ. ૩. ૨, મુ. ૨૭૨૮-૧૭૩ ૩ સુધી અનુક્રમથી આ પ્રમાણે કહેવી જોઈએ. રૂ. સળી-વેરિફુગદ્ય-શ્નપથી-ષિ -પવન- ૧૫૩. સંજ્ઞી પંચેન્દ્રિયોમાં આઠ કર્મપ્રકૃતિઓની સ્થિતિબંધનું પ્રરુપણ : प. १.सण्णीणंभंते!जीवापंचेंदियाणाणावरणिज्जस्स પ્ર. ૧. ભંતે! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ જ્ઞાનાવરણીયકર્મની कम्मस्स किं बंधंति? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? ૩. મયમાં ! નદor અંતમુહુત્ત, ઉ. ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ. ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. तिण्णि य वाससहस्साइं अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. અવાળિયા મૂઠુિં, મૂળિસે. અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. प. सण्णी णं भंते ! पंचेंदिया णिद्दापंचगस्स कम्मस्स પ્ર. ભંતે ! સંજ્ઞી પંચેન્દ્રિય જીવ નિદ્રાપંચક કર્મની, किं बंधंति ? કેટલા કાળની સ્થિતિ બાંધે છે ? उ. गोयमा! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, ઉ. ગૌતમ ! તે જઘન્ય અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. तिण्णि य वाससहस्साई अबाहा, તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે. अबाहूणिया कम्मठिई. कम्मणिगो। અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. २. दंसणचउकस्स जहाणाणावरणिज्जस्स। ૨. દર્શન ચતુષ્કની સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન છે. ३. सायावेयणिज्जस्स जहा ओहिया ठिई भणिया ૩. ઈપથિક બંધક અને સાંપરાયિક બંધકની तहेव भाणियब्वा, इरियावहियबंधयं पडुच्च અપેક્ષાએ સાતા વેદનીયકર્મની જે ઓરિક સ્થિતિ संपराइय बंधयं च। કહી છે તેટલી જ કહેવી જોઈએ. असायावेयणिज्जस्स जहा णिददापंचगस्स। અસાતા વેદનીયની સ્થિતિ નિદ્રાપંચકનાં સમાન કહેવી જોઈએ. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૨ सम्मत्तवेयणिज्जस्स सम्मामिच्छत्त बेयणिज्जस्स यजा ओहिया ठिई भणिया तं बंधंति। मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेणं सत्तरि सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। कसायबारसगस्स जहण्णेणं अंतो सागरोवमજોડાફો . उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ, चत्तालीसं य वाससयाई अबाहा, अबाहूणिया कम्मट्ठिई, कम्मणिसेगो। कोह-माण-माया लोभसंजलणाए य दो मासा, मासो, अद्धमासो, अंतोमहत्तो एयं जहण्णगं, દ્રવ્યાનુયોગ ભાગ-૩ સમ્યકત્વવેદનીય (મોહનીય) અને સમ્યગમિથ્યાત્વ વેદનીય (મોહનીય)ની ઓધિક સ્થિતિનાં સમાન તેટલી જ સ્થિતિ બાંધે છે. મિથ્યાત્વવેદનીય જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે, ઉત્કૃષ્ટ સીત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. કષાયદ્વાદશક જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ ચાલીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ ચાલીસ હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મ સ્થિતિમાં જ કર્મ નિષેક થાય છે. સંજ્વલન ક્રોધ-માન-માયા- લોભ જઘન્ય ક્રમશઃ બે માસ, એક માસ, અર્ધમાસ અને અંતર્મુહૂર્તની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ કપાય દ્વાદશકની સ્થિતિનાં સમાન બાંધે છે. ચાર પ્રકારની આય કર્મની જે સામાન્ય સ્થિતિ કહી છે, તેજ બાંધે છે. આહારક શરીર અને તીર્થંકર નામકર્મ જઘન્ય અંતઃ સાગરોપમ કોડાકોડીની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ પણ અંત:સાગરોપમ કોડાકોડીની સ્થિતિ બાંધે છે. પુરુષવેદ કર્મ જઘન્ય આઠ વર્ષની સ્થિતિ બાંધે છે. ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે, અબાધાકાળ જેટલી ન્યૂન કર્મસ્થિતિમાં જ કર્મનિષેક થાય છે. યશકીર્તિ નામકર્મ અને ઉચ્ચગોત્ર કર્મની સ્થિતિ પણ આ પ્રમાણે જાણવી જોઈએ. વિશેષ : જઘન્ય આઠ મુહૂર્તની સ્થિતિ બાંધે છે. ૮. અંતરાયકર્મની સ્થિતિ જ્ઞાનાવરણીયકર્મનાં સમાન છે. उकोसेणं पुण जहा कसायबारसगस्स । चउण्हवि आउयाणं जा ओहिया ठिईभणियातं વંતિ अहारगसरीरस्स तित्थगरणामए य, जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेण वि अंतोसागरोवमकोडाकोडीओ बंधंति। पुरिसवेयस्स जहण्णेणं अट्ठ संवच्छराइं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ, दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई, कम्मणिसेगो। जसोकित्तिणामए-उच्चागोयस्स य एवं चेव । णवरं-जहण्णेणं अट्ठ मुहुत्ता। ८. अंतराइयस्स जहा णाणावरणिज्जस्स। ' છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૪૩ सेसेसुसब्बेसुठाणेसु, संघयणेसु, संठाणेसु, वण्णेसु, શેપ બધા સ્થાન, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધगंधेसु य जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, નામકર્મ જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે છે, उक्कोसेणं जा जस्स ओहिया ठिई भणिया तं ઉત્કૃષ્ટ સામાન્યની જે સ્થિતિ કરી છે તેજ બાંધે છે. સંક્ષિા णवर-इमं णाणत्तं अबाहा, अबाहूणिया ण वुच्चइ। વિશેષ : આ ભિન્નતા છે - તેનો “અબાધાકાળ” અને અબાધાકાળથી ઓછી કર્મ સ્થિતિ કર્મનિષેક કહેવો ન જોઈએ. एवं आणुपुब्बीए सब्वेसिं -जाव- अंतराइयस्स આ પ્રમાણે અનુક્રમથી અંતરાયકર્મ સુધી બધી ताव भाणियब्वं। પ્રકૃતિઓની સ્થિતિ કહેવી જોઈએ. - પૂUT, ૫. ૨૩, ૩. ૨, મુ. ૨૭૩૪-૬૭૪૬ १५४. ओहेण कम्म वेयण परूवणं ૧૫૪, સામાન્યથી કર્મ વેદનનું પ્ર૫ણ : UT વેચTTI - ટાળ. સ. ૧, ગુ. ? વેદના (કર્માનુભાવ) એક પ્રકારની છે. ૨૧. માજુમાવે નીવર્સજુવ-ભુણવત્તા પવને- ૧૫૫. કમનુભાવથી જીવનાં કુરુષત્વ સુરુષત્વ આદિનું પ્રરુપણ : वण्णवज्झाणि य से कम्माइं बद्धाइं पुट्ठाइं निहत्ताई ગર્ભથી નીકળ્યા પછી તે જીવનાં કર્મ જો અશુભરુપમાં कडाई पट्ठवियाई अभिनिविठाई अभिसमन्नागयाई બંધાયેલ હોય, સ્પષ્ટ હોય, નિધત્ત હોય, કૃત હોય, उदिण्णाई, नो उवसंताई भवंति, પ્રસ્થાપિત હોય, અભિનિવિષ્ટ હોય, અભિસમન્વાગત હોય, ઉદીર્ણ હોય અને ઉપશાંત ન હોય તોतओ भवइ दुरूवे दुबण्णे दुग्गंधे दुरसे दुप्फासे अणिठे તે જીવ કુરુપ, કુવર્ણ, દુર્ગધવાળા, કુરસવાળા, अकंते अप्पिए असुभे अमणुण्णे अमणामे हीणस्सरे કુસ્પર્શવાળા, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, दीणस्सरे अणिट्ठस्सरे अकंतस्सरे अप्पियस्सरे असुभस्सरे અમનોજ્ઞ, અમનામ, હીનસ્વર, દીન સ્વર, અનિસ્વર अमणुण्णस्सरे अमणामस्सरे अणादेज्जवयणे पच्चायाए અકાન્તસ્વર, અપ્રિયસ્વર, અશુભસ્વર, અમનોજ્ઞસ્વર यावि भवइ। અને અમનામ સ્વર તથા અનાદેય વચનવાળા ઉત્પન્ન થાય છે. वण्णवज्झाणि य से कम्माई नो बधाई-जाव-उवसंताई જો તે જીવનાં કર્મ અશુભરુપમાં ન બંધાયેલ હોય भवइ।तओभवइसुरूवे-जाव-आदेज्जवयणे पच्चायाए -પાવતુ- ઉપશાંત હોય તો તે જીવ સુરુ૫ -યાવતयाऽवि भवइ। આદેય વચનવાળા ઉત્પન્ન થાય છે. - વિચા. સ. ૧, ૩. ૭, મુ. ૨૨ १५६. अट्ठकम्माणं अणुभावो ૧૫, આઠ કર્મોનો અનુભાવ : 1. ૨. નાવળિક્નસ તે ! જમ્મસ પ્ર. ૧, ભંતે ! જીવનાં દ્વારા : ની વલ્સ, પુસ, વદ્ધ-BIR- પુસ, બદ્ધ, પૃષ્ટ, બદ્ધ સ્પર્શ સ્પષ્ટ, સંચિત, ચિત, संचितस्स, चितस्स, उवचितस्स, आवागपत्तस्स, ઉપચિત, કિંચિત પાક, વિપાક, ફળ તથા ઉદયविवागपत्तस्स, फलपत्तस्स, उदयपत्तस्स, जीवेणं પ્રાપ્ત, જીવ દ્વારા કૃત, નિપાદિત, પરિણામિત, कडस्स, जीवेणंणिवत्तियस्स,जीवेणंपरिणामियस्स, સ્વયંનાં દ્વારા ઉદય પ્રાપ્ત, બીજાનાં દ્વારા ઉદીરણાसयं वा उदिण्णस्स, परेण वा उदीरियस्स, तदुभएण પ્રાપ્ત કે બંને દ્વારા ઉદીરિત કરેલ જ્ઞાનાવરણીય वा उदीरिज्जमाणस्स, गतिं पप्प, ठिइंपप्प, भवंपप्प, કર્મ, ગતિ, સ્થિતિ, ભવ, પુદ્ગલ તથા પુદ્ગલ पोग्गलं पप्प, पोग्गलपरिणामंपप्प कइविहे अणुभावे પરિણામને પ્રાપ્ત કરીને કેટલા પ્રકારના અનુભાવ TUત્તે ? (ફળ) કહેલ છે ? ૨. સમ, સમ. ૨, મુ. ૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! नाणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते, तं जहा છે. સોયાવર), ૨. સો વિઘાવર, રૂ. નેત્તાવર, ४. णेत्तविण्णाणावरणे, છે. ધાણાવર, ૬. વાવિUTTI વરને, ૭, રસાવર, ૮. રવિVIITTવરને, ૨. સાવર, ૨૦. સવિITUTIવરને ! जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिंवा उदएणं जाणियब्वंण जाणइ, जाणिउकामे विण जाणइ.जाणित्ता विण जाणइ, उच्छण्णणाणी यावि भवइ, णाणावरणिज्जस्स कम्मस्स उदएणं । एस णं गोयमा ! नाणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! नाणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे पण्णत्ते। प. २. दरिसणावरणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते? उ. गोयमा! दरिसणावरणिज्जस्सणं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे पण्णत्ते, तं जहाછે. જિલ્લા, ૨. ાિાિ , રૂ. ના, ૪. પચાપત્રા, ૬. થરાદ્ધી, ૬. વઘુવંસી વરજે, ૭. મધુવંસજવર, ૮. મોદિયંવરો, ૧. વઢંસાવર / जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं पासियव्वं ण पासइ, पासिउकामे विण पासइ, पासित्ता वि ण पासइ, ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા - બદ્ધ -ચાવતુ- પુદગલ - પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મનાં દસ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે - ૧. શ્રોત્રાવરણ, ૨. શ્રોત્રવિજ્ઞાનાવરણ, ૩. નેત્રાવરણ, ૪. નેત્રવિજ્ઞાનાવરણ, પ. પ્રાણાવરણ, ૬. પ્રાણવિજ્ઞાનાવરણ, ૭. રસાવરણ, ૮. રસવિજ્ઞાનાવરણ, ૯. સ્પર્શાવરણ, ૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણ, જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુદ્ગલ- પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. તે બદ્ધ (શ્રોત્રાવરણ આદિનાં) ઉદયથી જાણવા યોગ્યને ન જાણવા, જાણવાનાં ઈચ્છુક થઈને પણ જાણતા નથી, જાણીને પણ જાણતા નથી અને જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી વિચ્છિન્ન જ્ઞાનવાળા હોય છે. ગૌતમ ! આ જ્ઞાનાવરણીયકર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -થાવત– પુદ્ગલપરિણામને પ્રાપ્ત કરીને જ્ઞાનાવરણીય કર્મનાં આ દસ પ્રકારનો અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૨. ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ યાવત- પુગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલપરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મના નવ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧, નિદ્રા, ૨. નિદ્રા-નિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રચલાપ્રચલા, ૫. મ્યાનગૃદ્ધિ, ૬. ચક્ષુદર્શનાવરણ, ૭. અચક્ષુદર્શનાવરણ, ૮. અવધિદર્શનાવરણ, ૯. કેવળ દર્શનાવરણ. જે પુદ્ગલોનું કે પુગલોના પુલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોના પરિણામનું વેદન કરે છે, તેના ઉદયથી જોવા લાયકને જોતો નથી, જોવા ચાહે તે પણ જોતો નથી, કોઈને પણ નથી જોતા અને Page #348 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૪૫ उच्छन्नदंसणी यावि भवइ दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं। एस णं गोयमा ! दरिसणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! दरिसणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे पण्णत्ते। प. ३. (क) सायावेयणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते? गोयमा ! सायावेयणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प अठविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. મધુuTT સા , ૨. મguUT રુવા, ૩. મg iધા, ૪. મUT રસ, છે. મનુOT ફાસT, ૬. મનોસુદયા, ૭. વસુદ્ધા, ૮. સુદયા ! जं वेएइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणाम वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं सायावेयणिज्जं कम्मं वेएइ । દર્શનાવરણીય કર્મનાં ઉદયથી વિચ્છિન્ન દર્શનવાળા પણ થઈ જાય છે. ગૌતમ ! આ દર્શનાવરણીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને દર્શનાવરણીય કર્મના આ નવ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૩.(ક)ભંતે! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને સાતવેદનીય કર્મના કેટલા પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને સાતવેદનીય કર્મનાં આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે – ૧. મનોજ્ઞ શબ્દ, ૨. મનોજ્ઞ રુપ, ૩. મનોજ્ઞ ગંધ, ૪. મનોજ્ઞ રસ, ૫. મનોજ્ઞ સ્પર્શ, ૬. મનનો સૌમ્ય, ૭. વચનનો સૌમ્ય, ૮. કાયાનો સૌમ્ય. જે પુગલોનું કે પુદ્ગલોના પુદ્ગલ-પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે અથવા તેના ઉદયથી સાતાવેદનીય કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ સાતવેદનીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને સાતાવેદનીય કર્મનો આ આઠ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મનાં આઠ પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે, જેમકે – ૧. અમનોજ્ઞ શબ્દ -ચાવતુ- ૮. કાયદુ:ખ જે પુગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. અથવા તેના ઉદયથી અસાતાવેદનીય કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ અસાતાવેદનીય કર્મ છે. एस णं गोयमा ! सायावेयणिज्जे कम्मे । एस णं गोयमा ! सायावेयणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प अट्ठविहे अणुभावे पण्णत्ते । प. (ख) असायावेयणिज्जस्सणंभंते! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते? उ. गोयमा ! असायावेयणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प अट्ठविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. સમજુ સલ્લા -નવ-૮, યહુદયા ? जंवेएइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं असायावेयणिज्जं कम्मं वेएइ, एस णं गोयमा ! असायावेयणिज्जे कम्मे । ૨-૨. ટાઈ . ૭, સુ. ૧૮૮ Page #349 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एस णं गोयमा ! असायावेयणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाब- पोग्गल परिणामं पप्प अट्ठविहे अणुभावे पण्णत्ते । प. ४. मोहणिज्जस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे qvVQ? गोयमा! मोहणिज्जस्सणं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे qvor, તે નહીં૨. સમૂત્તળિક્કે, ૨. મિછત્તવે જિન્ને, ૩. સમ્મામિ છત્તાને, ૪. વસાયવેજિન્ને, ૬. રસાયવેક્નિો जं वेदेइ पोग्गलं वा, पोग्गले वा, पोग्गलपरिणाम वा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं मोहणिज्जं कम्मं वदेइ । एस णं गोयमा ! मोहणिज्जे कम्मे । एसणं गोयमा ! मोहणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे पण्णत्ते। ५. आउअस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणामं पप्प कइविहे अणुभावे TVG[ ? गोयमा ! आउअस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाब-पोग्गल परिणामं पप्प चउबिहे अणुभावे TUMI , તં નહીં૧. નેરફાઉg, ૨. તિરિયાપુ, ૩. મનુયg, ૪, રેવાTTI जं वेएइ पोग्गलं वा. पोग्गले वा, पोग्गलपरिणाम વા, વીસસી વી, પીયાના રિનામ, तेसिं वा उदएणं आउयं कम्मं वेदेइ । एस णं गोयमा ! आउएकम्मे । एसणं गोयमा! आउअस्स कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प चउबिहे अणुभावे guત્તા ६.(क) सुभणामस्सणंभंते! कम्मस्सजीवेणंबद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प कइविहे अणभावे पण्णत्ते? હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -થાવત– પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અસતાવેદનીય કર્મના આ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે. પ્ર. ૪, ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -પાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીયકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીય કર્મનાં પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧. સમ્યકત્વ-વેદનીય, ૨. મિથ્યાત્વ- વેદનીય, ૩. સમ્ય મિથ્યાત્વ-વેદનીય, ૪. કષાય-વેદનીય, ૫. નોકષાય-વેદનીય. જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે. અથવા તેના ઉદયથી મોહનીયકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ મોહનીય કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને મોહનીય કર્મનાં આ પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. ૫. અંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ, ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મનાં ચાર પ્રકારના અનુભાવ (ફળ) કહેલ છે. જેમકે - ૧. નરકાયુ, ૨. તિર્યંચાયુ, ૩. મનુષ્યાય, ૪. દેવાયુ. જે પુદ્ગલોનું કે પુદગલોના પુદ્ગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્ગલોનાં પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી આયુકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ આયુકર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ યાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને આયુકર્મનાં આ ચાર પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. . (ક) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભ નામકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ૩. Page #350 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન उ. गोयमा ! सुभणामस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प चोद्दसविहे अणुभावे વળત્તે, તં નહા ૧. ૬ઠ્ઠા સદ્દા, રૂ. ૬ા રાંધા, ૬. રૈઠ્ઠા ાસા, ૭. રૂા વિí, ૧. ફટ્ટા નસોજિત્તી, ૦. વ્હેરાળ-મ-વજી-વીરિય-રિસનારપરીમે, ૬. ૩. ગોયમા ! વ ૨. વા હવા, ૪. રદ્દા રતા, ??. સરયા, o૨. તસયા, ? રૂ. વિયસરયા, १४. मणुण्णस्सरया । des पोलं वा, पोग्गले वा, पोग्गलपरिणामं वा, वीससा वा, पोग्गलाणं परिणामं, तेसिं वा उदएणं सुभणामं कम्मं वेदेइ । एस णं गोयमा ! सुभणामं कम्मे । एस णं गोयमा ! सुभणामस्स कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गल परिणामं पप्प चोद्दसविहे अणुभावे पण्णत्ते । प. (ख) दुहणामस्स णं भंते! कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते ? ૬. ૬ઠ્ઠા ૧૬, ૮. રૂદ્ધે જાવળે, વર-ગળા સા -ગાવ- હીળસરયા, ટીળસ્વરયા, અશિસરયા, અતસરયા । जं वेदेइ सेसं तं चैव -जाब- चोद्दसविहे अणुभावे पण्णत्ते । ७. (क) उच्चागोयस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स - जाब- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे पण्णत्ते ? उ. गोयमा ! उच्चागोयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प अट्ठविहे अणुभावे વળત્તે, તં નહા ૨. નાવિત્તિયા, ૨. દ્ગુરુવિત્તિયા, ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભ નામકર્મનાં ચૌદ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે ૧૬૪૭ પ્ર. ૧. ઈષ્ટ શબ્દ, ૩. ઈષ્ટ ગંધ, ૫. ઈષ્ટ સ્પર્શ, ૭. ઈષ્ટ સ્થિતિ, ૯. ઈષ્ટ યશોકીર્તિ, ૧૦. ઈષ્ટ ઉત્થાન કર્મ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ. ૨. ઈષ્ટ રૂપ, ૪. ઈષ્ટ રસ, ૬. ઈષ્ટ ગતિ, ૮. ઈષ્ટ લાવણ્ય, - ૧૨. કાંત સ્વર, ૧૧. ઈષ્ટ સ્વર, ૧૩. પ્રિય-સ્વર, ૧૪. મનોજ્ઞ-સ્વ૨. જે પુદ્દગલોનું કે પુદ્દગલોના પુદ્દગલ પરિણામનું કે સ્વાભાવિક પુદ્દગલોનાં પરિણામનું વેદન કરે છે, ઉ. ગૌતમ ! પૂર્વવત્ ચૌદ પ્રકારનાં છે. અથવા તેના ઉદયથી શુભનામકર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ શુભનામકર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને શુભનામકર્મના આ ચૌદ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ યાવત્– પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને અશુભનામકર્મ કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? વિશેષ : પૂર્વથી વિપરીત અનિષ્ટ શબ્દ -યાવત્હીન-સ્વર, દીન-સ્વર, અનિષ્ટ-સ્વર અને અકાંત-સ્વર રુપ છે. For Private Personal Use Only જે પુદ્દગલ આદિનું વેદન કરે છે તે પ્રમાણે યાવત્- ચૌદ પ્રકારનાં અનુભાવ ફળ કહ્યા છે. ૭. (ક)ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ -યાવત્– પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચગોત્ર કર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ યાવત્- પુદ્દગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચ ગોત્રકર્મનાં આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે - ૧. જાતિ-વિશિષ્ટતા, ૨. કુળ-વિશિષ્ટતા, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ રૂ. વિિસદ્ધયા, ૪. વાવસિડ્યા, છે. તવવિલિયા, ૬. સુવસિયા, ૭, ત્રામવિસિડ્યા, ૮. રૂલ્સરિયવસિ | जंवेएइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा, पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं उच्चागोयं कम्मं वेदेइ, एसं ण गोयमा ! उच्चागोयं कम्म, एस णं गोयमा ! उच्चागोयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प अठविहे अणुभावे पण्णत्ते। प. (ख) णीयागोयस्सणंभंते! कम्मस्स जीवेणंबद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे પત્તેિ? ૩. સોયમ! લે તેવા णवर-जाइविहीणया-जाव-इस्सरियविहीणया। जं वेदेइ सेसं तं चेव -जाव- अट्ठविहे अणुभावे gUMા . प. ८. अंतराइयस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गलपरिणामं पप्प कइविहे अणुभावे પત્તેિ ? गोयमा! अंतराइयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव-पोग्गल परिणामं पप्प पंचविहे अणुभावे पण्णत्ते, तं जहा૨. સાવંતરા, ૨. મંતરાઉ, રૂ. મોતરાઈ, ૪. મોતરણ, ૩. બળ-વિશિષ્ટતા, ૪. રુપ-વિશિષ્ટતા, ૫. તપ-વિશિષ્ટતા, ૬. શ્રુત-વિશિષ્ટતા, ૭. લાભ-વિશિષ્ટતા, ૮. ઐશ્વર્ય-વિશિષ્ટતા. જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુદગલ પરિણામનું કે સ્વાભાવિક પુદગલોનાં પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી ઉચ્ચ ગોત્ર કર્મનું વેદન કરે છે. ગૌતમ ! આ ઉચ્ચગોત્ર કર્મ છે. હે ગૌતમ! જીવનાં દ્વારા બદ્ધ -ચાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને ઉચ્ચગોત્ર કર્મનાં વાવતુ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. પ્ર. (ખ) ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ કાવત- પુદગલ પરિણામને પ્રાપ્ત કરીને નીચગોત્ર કર્મના કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત આઠ પ્રકારનાં છે. વિશેષ: પૂર્વથી વિપરીત જાતિવિહીનતા -પાવતુએશ્વર્યવિહીનતા રુ૫ છે. જે પુગલ આદિનું વેદન કરે છે તે પ્રમાણે વાવ આઠ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. - પ્ર. ૮. ભંતે ! જીવનાં દ્વારા બદ્ધ કાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાયકર્મનાં કેટલા પ્રકારનાં અનુભાવ (ફળ) કહેલ છે ? ઉ. ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -પાવતુ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાય કર્મનાં પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે, જેમકે – ૧. દાનાન્તરાય, ૨. લાભાન્તરાય, ૩, ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય, ૫. વીર્યાન્તરાય, જે પુદ્ગલોનું કે પુદ્ગલોના પુગલ પરિણામનું કે સ્વાભાવિક પુદગલોના પરિણામનું વેદન કરે છે, અથવા તેના ઉદયથી જે અંતરાયકર્મનું વેદન કરે છે. હે ગૌતમ ! આ અંતરાય-કર્મ છે. હે ગૌતમ ! જીવનાં દ્વારા બદ્ધ -વાવ- પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને અંતરાયકર્મનાં આ પાંચ પ્રકારનાં અનુભાવ (ફળ) કહ્યા છે. जंवेदेइपोग्गलं वा, पोग्गलेवा, पोग्गलपरिणामंवा, वीससा वा, पोग्गलाणं परिणामं । तेसिं वा उदएणं अंतराइयं कम्मं वेदेइ । एस णं गोयमा ! अंतराइए कम्मे । एस णं गोयमा! अंतराइयस्स णं कम्मस्स जीवेणं बद्धस्स -जाव- पोग्गल परिणाम पप्प पंचविहे अणुभावे पण्णत्ते। - TUT. . ૨૩, ૩. ૨, મુ. ૨૬૭૨-૨૬૮૬ Page #352 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૪૯ सिद्धाणऽणन्तभागो य, अणुभागा हवन्ति उ। કર્મોનાં અનુભાગ સિદ્ધોનાં અનન્તમાં ભાગ सब्वेसु वि पएसग्गं, सव्वजीवेसु इच्छियं । જેટલા છે તથા સમસ્ત અનુભાગોનાં પ્રદેશ પરિણામ સમસ્ત જીવોથી પણ અધિક છે. तम्हा एएसिं कम्माणं अणुभागे वियाणिया । માટે આ કર્મોનાં અનુભાગોને જાણીને બુદ્ધિમાનું एएसिं संवरे चेव खवणे य जए बुहे ॥ આનો સંવર અને ક્ષય કરવાનો પ્રયત્ન કરે. - ૩૪. એ. રૂ ૩, મા. ૨૪-૨૫ ૨૭. તિજ-વસંતમોહજિળસ નીવર વાવ ૧૫૭. ઉદીર્ણ-ઉપશાંત મોહનીય કર્મવાળા જીવનાં ઉપસ્થાअवक्कमणाइ परूवणं પનાદિનું પ્રરુપણ : प. जीवेणं भंते! मोहणिज्जे कडेणं कम्मेणं उदिण्णेणं પ્ર. ભંતે ! (પૂર્વ) કૃત મોહનીય કર્મ જ્યારે ઉદીર્ણ उवट्ठाएज्जा? (ઉદયમાં આવવાનું) થયેલ હોય, ત્યારે જીવ શું ઉપસ્થાન (પરલોકની ક્રિયાનાં માટે ઉદ્યમ) કરે છે ? ૩. દંતા, શોથમાં ! હવાના ! 1. અંતે ! કિં વારિયા, હવટાપુના, अवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! वीरियत्ताए उवट्ठाएज्जा, नो अवीरियत्ताए उवट्ठाएज्जा। प. जइ वीरियत्ताए उवट्ठाएज्जा किं बालवीरियत्ताए उवट्ठाएज्जा, पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, बाल पंडियवीरियत्ताए उवट्ठाएज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए उवट्ठाएज्जा, णो पंडियवीरियत्ताए उवट्ठाएज्जा, णो बालपंडियवीरियत्ताए उवट्ठाएज्जा। जीवेणंभंते! मोहणिज्जेणंकडेणं कम्मेणं उदिण्णेणं अवक्कमेज्जा ? ઉ. હા, ગૌતમ ! તે ઉદ્યમ કરે છે. પ્ર. ભંતે ! શું જીવ સવિર્ય થઈને ઉપસ્થાન કરે છે કે અવીર્ય થઈને ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! જીવ વીર્યતાથી ઉપસ્થાન કરે છે, અવીર્યતાથી ઉપસ્થાન કરતા નથી. પ્ર. જો વીર્યતાથી ઉપસ્થાન કરે છે તો શું બાળવાર્યતાથી, પંડિત વીર્યતાથી કે બાળ પંડિતવીર્યતાથી ઉપસ્થાન કરે છે ? ઉ. ગૌતમ ! તે બાળવાર્યતાથી ઉપસ્થાન કરે છે. પરંતુ પંડિતવીર્યતાથી કે બાળ પંડિતવીર્યતાથી ઉપસ્થાન કરતા નથી. પ્ર. ભંતે!(પૂર્વ) કૃત (ઉપાર્જિત)મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલ હોય, ત્યારે શું જીવ અપક્રમણ (પતન) કરે છે ? ઉ. હા, ગૌતમ ! અપક્રમણ કરે છે. પ્ર. ભંતે ! તે બાળવાર્યથી, પંડિતવીર્યથી કે બાળ પંડિતવીર્યથી અપક્રમણ કરે છે ? . ૩. દંતા, નવમા ! મવમેન્ના प. से भंते ! किं बालवीरियत्ताए अवक्कमेज्जा, पंडियवीरियत्ताए अवक्कमेज्जा, बालपंडियवी रियत्ताए अवक्कमेज्जा? उ. गोयमा ! बालवीरियत्ताए अवक्कमेज्जा, नो पंडियवीरियत्ताए अवक्कमेज्जा, सिय बालपंडियवीरियत्ताए अवक्कमेज्जा। जहा उदिण्णणं दो आलावगा तहा उवसंतेण वि दो आलावगा भाणियब्वा। ઉ. ગૌતમ ! તે બાળવાર્યથી અપક્રમણ કરે છે, પંડિતવીર્યથી અપક્રમણ કરતા નથી. ક્યારેક બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. જેવી રીતે ઉદીર્ણ (ઉદયમાં આવેલ) પદની સાથે બે આલાપક કહ્યા છે, તેવા જ ઉપશાન્ત” પદની સાથે પણ બે આલાપક કહેવા જોઈએ. વિશેષ-જીવ પંડિતવીર્યથી ઉપસ્થાન કરે છે અને બાળપંડિત વીર્યથી અપક્રમણ કરે છે. णवर-उवाएज्जा पंडियवीरियत्ताए. अवक्कमेज्जा बाल-पंडियवीरियत्ताए। Page #353 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫: દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. सेभंते! किं आयाए अवक्कमए, अणायाए अवक्कमए? પ્ર. ભંતે ! શું જીવ પોતાના ઉદ્યમથી પડે છે કે પર ઉદ્યમથી પડે છે? उ. गोयमा ! आयाए अवक्कमए, णो अणायाए ઉ. ગૌતમ ! પોતાના ઉદ્યમથી પડે છે પરનાં ઉદ્યમથી अवक्कमए। પડતા નથી. प. मोहणिज्ज कम्मं वेएमाणे से कहमेयं भंते! एवं? પ્ર. ભંતે ! મોહનીય કર્મને વેદતા થકા તે (જીવ) શા માટે અપક્રમણ કરે છે ? उ. गोयमा! पुब्बिं से एयं एवं रोयइइदाणिं से एयं एवं | ઉ. ગૌતમ ! પહેલા તેને જીનેન્દ્ર દ્વારા વર્ણિત તત્વ नो रोयइ, एवं खलु एयं एवं आयाए अवक्कमइ णो ચતા હતા અને આ સમયે તેને આ પ્રમાણે अणायाए अवक्कमइ। રુચતા નથી. આ કારણે તે સમયે એવું થાય છે કે - વિ . સ. ૧, ૩, ૪, મુ. ૨-૬ પોતાના ઉદ્યમથી પડે છે પરઉદ્યમથી પડતા નથી. ૧૮. ચીનમોહલ્સ પકડીયા વો- ૧૫૮, ક્ષીણમોહીનાં કર્મપ્રકૃતિઓનાં વેદનનું પ્રાણ : खीणमोहे णं भगवं मोहणिज्जवज्जाओ सत्त ક્ષીણમોહી ભગવાન (૧૨માં ગુણસ્થાનવત) મોહનીય कम्मपगडीओ वेएई। કર્મને છોડીને શેષ સાત કર્મ પ્રવૃતિઓનું વેદન કરે છે. - સમ. સ. ૭, ૩. ૬ १५९. खीणमोहस्सकम्मक्खय परूवर्ण ૧૫૯. ક્ષીણમોહીનાં કર્મક્ષયનું પ્રરુપણ : खीणमोहस्स णं अरहओ तओ कम्मंसा जुगवं खिज्जंति, ક્ષીણમોહી અન્તનાં ત્રણ કર્ભાશ (કર્મપ્રકૃતિઓ) એક તે નહીં સાથે ક્ષય થાય છે, જેમકે - ૨. નાણાવરજિન્ન, ૨. હંસાવરબિન્ને, ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, રૂ. સંતરાડ્યો. ૩. અંતરાય. - ટાઇi. મ. ૨, ૩, ૪, સુ. ૨૨ ૬ १६०. पढम समयजिणस्स कम्मक्खय परूवर्ण ૧૦. પ્રથમ સમય જિન ભગવંતનાં કર્મક્ષયનું પ્રરુપણ : पढमसमयजिणस्सणं चत्तारिकम्मंसाखीणा भवंति.तं પ્રથમ-સમય જિનભગવંતનાં ચાર કર્માશ ક્ષીણ થાય નહીં છે, જેમકે – ૨. નવરનિષ્ણ, ૨. ઢંસાવરબ્લિ , ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, રૂ. મોળિળ્યું, ૪. અંતરડ્યા ૩. મોહનીય, ૪. અંતરાય. - ટાઇi. ક. ૪, ૩. ૨, . ૨૬૮ १६१. पढम समय सिद्धस्स कम्मक्खय परूवर्ण- ૧૬૧. પ્રથમ સમય સિદ્ધનાં કર્મક્ષયનું પ્રરુપણ : पढमसमयसिद्धस्स णं चत्तारिकम्मंसा जगवं खिज्जंति, પ્રથમ સમય સિદ્ધનાં ચાર કર્માશ એક સાથે ક્ષીણ થાય તે નહીં છે, જેમકે - 9. વેળળ્યું, ૨. બાય, ૧. વેદનીય, ૨. આયુ, રૂ. ના, ૪. નોર્થ ૩. નામ, ૪. ગોત્ર. - ટાપ. , ૪, ૩, ૬, કુ. ૨૬૮ ૬૨, નીવ-પકવીપણુ મોટું પાડીને વિમાન ૧૨. જીવ-ચોવીસ દંડકોમાં આઠ કર્મ પ્રકૃતિનાં અવિભાગपलिच्छेदा आवेढण परिवेढण य પરિચ્છેદ અને આવેખન પરિવેષ્ટનप. नाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स- केवइया પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ - __ अविभागपलिच्छेदा पण्णत्ता ? પરિચ્છેદ કહ્યા છે ? उ. गोयमा! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता। | ઉ. ગૌતમ ! અનન્ત વિભાગ- પરિચ્છેદ કહ્યા છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૫૧ 1. . નૈરવ મંત! નાવળિક્નસ મ્મસ' केवइया अविभागपलिच्छेदा पण्णत्ता? गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता। હું ૨-૨૪, વનવા -ઝવ-મણિયાળો जहा नाणावरणिज्जस्स अविभागपलिच्छेदा भणियातहाअट्ठह विकम्मपगडीणंभाणियब्बा -जाव-१-२४ वेमाणियाणं अंतराइयस्स कम्मस्स। ક, प. एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे नाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए सिया? गोयमा ! सिय आवेढिय परिवेढिए, सिय नो आवेढिय परिवेढिए। जइ आवेढिए परिवेढिए नियमा अणंतेहिं । प. द. १. एगमेगस्स णं भंते ! नेरइयस्स एगमेगे जीवपएसे-नाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभाग पलिच्छेदेहिं आवेढिए परिवेढिए? ૩. નોયHT! નિયમ અહિં પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિકોમાં જ્ઞાનાવરણીયકર્મનાં કેટલા અવિભાગ-પરિચ્છેદ કહ્યા છે ? ગૌતમ ! અનન્ત અવિભાગ- પરિચ્છેદ કહ્યા છે. ૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી બધા જીવોમાં જ્ઞાનાવરણીયકર્મનાં અવિભાગ- પરિચ્છેદ જાણવા જોઈએ. જે પ્રમાણે બધા જીવોમાં જ્ઞાનાવરણીય કર્મનાં અવિભાગ-પરિચ્છેદ કહ્યા છે, તે પ્રમાણે ૧-૨૪ વૈમાનિકો સુધી બધા જીવોનાં અંતરાય કર્મ સુધી આઠો કર્મ પ્રવૃતિઓનાં અનન્ત અવિભાગપરિચ્છેદ કહેવા જોઈએ. ભંતે ! પ્રત્યેક જીવનાં એક-એક જીવપ્રદેશજ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ-પરિચ્છેદોથી આવેષ્ટિત - પરિવેષ્ટિત થાય છે ? ગૌતમ! તે ક્યારેક આવેરિત - પરિવેષ્ટિત થાય છે અને ક્યારેક આવેખિત-પરિવેષ્ટિત થતા નથી. જો આવેતિ - પરિવેષ્ટિત થાય છે તો તે નિયમતઃ અનન્ત (અવિભાગ- પરિચ્છેદો)થી થાય છે. પ્ર. ૬.૧. ભંતે! પ્રત્યેકનૈરયિકનાં એક-એક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેખિત-પરિવેષ્ટિત થાય છે ? ઉ. ગૌતમ ! તે નિયમતઃ અનન્ત અવિભાગ પરિચ્છેદોથી આવેખિત-પરિવેરિત થાય છે. ૮.૨-૨૪. જે પ્રમાણે નૈરયિકોનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬.૨૧. વિશેષ - મનુષ્યનું વર્ણન (ઔધિક) જીવની જેમ કરવું જોઈએ. પ્ર. ભંતે ! પ્રત્યેક જીવનાં એક-એક જીવપ્રદેશ દર્શનાવરણીય કર્મનાં કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેરિત-પરિવેષ્ટિત થાય છે ? ઉ. ગૌતમ ! જેમ જ્ઞાનાવરણીય કર્મનાં વિષયમાં દંડક કહ્યા છે, તે પ્રમાણે અહીં વૈમાનિક- સુધી બધા દિંડક કહેવા જોઈએ. આ પ્રમાણે અંતરાય કર્મ સુધી કહેવા જોઈએ. વિશેષ:વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર કર્મોનાં માટે જે પ્રમાણે નૈરયિક જીવોમાં વર્ણન કરેલ છે. તે પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ. શેપ બધુ વર્ણન પૂર્વનુસાર છે. ઢ ર-૨૪. નાનેરા -ગાવ-હેમાિયસી ૩. ૨૨. ધવ-મસ નદી નીવસ प. एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे दरिसणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए? गोयमा ! जहेब नाणावरणिज्जस्स तहेव दंडगो भाणियब्बो-जाव-वेमाणियस्स। एवं -जाव- अंतराइयस्स भाणियब्बं । णवरं-वेयणिज्जस्स, आउयस्स, नामस्स, गोयस्स, एएसिं चउण्ह वि कम्माणं मणूसस्स य जहा नेरइयस्स तहा भाणियव्वं । सेसं तं चेव। - વિચા. સ. ૮, ૩. ૨૦, મુ. રૂ ૩-૪ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १६३. कम्माणं पएसग्ग परिमाण परूवर्ण ૧૩. કર્મોનાં પ્રદેશાત્ર- પરિમાણનું પ્રરુપણ : पएसग्ग खेत्तकाले य भावं चउत्तरं सुण ॥ હવે તેના પ્રદેશાગ્ર (દ્રવ્ય પરિમાણ) ક્ષેત્રકાળ અને ભાવને સાંભળો. सब्वेसिं चेव कम्माणं, पएसग्गमणंतगं । એક સમયમાં બંધનારા સમસ્ત કર્મોનાં પ્રદેશાગ્ર અનન્ત થાય છે. गण्ठिय-सत्ताईयं अंतो सिद्धाण आहियं ॥ તે પરિમાણ ગ્રંથિભેદ ન કરનાર અભવ્ય જીવોનાં અનન્તગુણા અધિક અને સિદ્ધોનાં અનન્તમાં ભાગ જેટલા કહ્યા છે. सव्वजीवाणं कम्मं तु संगहे छद्दिसागयं । બધા જીવ છ દિશાઓમાં રહેતા કર્મ પુદગલોને સમ્યકુ પ્રકારથી ગ્રહણ કરે છે. सब्वेसु वि पएसेसु सव्वं सब्वेण बद्धगं ॥ તે બધા કર્મ પુદગલ આત્માનાં સમસ્ત પ્રદેશોની સાથે - ઉત્ત.ક. ૩૩, . ૬ (૨)-૨૮ સર્વ પ્રકારથી બદ્ધ થઈ જાય છે. १६४. कम्मट्ठगाणं वण्णाइ परूवणं ૧૪. આઠ કર્મોનાં વર્ણાદિનું પ્રરુપણ : TIMવરબિન્ને ગાવ- અંતરા, પંજ avv', યુવાપે, જ્ઞાનાવરણીય કર્મ -યાવત- અંતરાય કર્મ પાંચ વર્ણ, पंच रसे, चउफासे पण्णत्ते। બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા કહ્યા છે. - વિચા. સ. ૧૨, ૩, ૫, કુ. ૨૭ ૬. ત્યેલું પુમાવજય રિતે નવ-વસવંલહુ ૧૬૫. વસ્ત્રમાં પુદગલોપચયનાં દષ્ટાન્ત દ્વારા જીવ-ચોવીસ कम्मोवचय परूवर्ण દંડકોમાં કર્મોપચયનું પ્રરુપણ : प. वत्थस्स णं भंते ! पोग्गलोवचए किं पयोगसा, પ્ર. ભંતે ! વસ્ત્રમાં જે પુદ્ગલોનું ઉપચય થાય છે, वीससा? તે શું પ્રયોગ (પ્રયત્ન)થી થાય છે કે સ્વાભાવિક રુપથી થાય છે ? ૩. સોયમા ! થોડાસા વિ, વારસા વિા ઉ. ગૌતમ ! તે પ્રયોગથી પણ થાય છે અને સ્વાભાવિક રુપથી પણ થાય છે. प. जहाणं भंते ! वत्थस्स णं पोग्गलोवचए पयोगसा પ્ર. ભંતે ! જે પ્રમાણે વસ્ત્રમાં પુદ્ગલોનું ઉપચય વિ, વીસા વિ. પ્રયોગથી અને સ્વાભાવિક રુપથી થાય છે. तहा णं जीवाणं कम्मोवचए किंपयोगसा वीससा? તો શું તે પ્રમાણે જીવોનાં કર્મપુદ્ગલોનું ઉપચય પ્રયોગથી અને સ્વાભાવિક રુપથી થાય છે ? उ. गोयमा ! जीवाणं कम्मोवचए पयोगसा, नो ઉ. ગૌતમ! જીવોનાં કર્મપુદ્ગલોનાં ઉપચય પ્રયોગથી वीससा। થાય છે, સ્વાભાવિક રુપથી થતું નથી. 1. છે ને ! પર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – 'जीवा णं कम्मोवचए पयोगसा, नो वीससा ?' "જીવોનાં કર્મ પુદ્ગલોનું ઉપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રુપથી થતું નથી ? उ. गोयमा ! जीवाणं तिविहे पयोगे पण्णत्ते, तं जहा- ઉ. ગૌતમ! જીવોનાં ત્રણ પ્રકારનાં પ્રયોગ કહ્યા છે, જેમકે - ૨. માયો, ૨. વયોગે, રૂ. થયો. ૧. મન પ્રયોગ, ૨. વચન પ્રયોગ, ૩. કાય પ્રયોગ. Page #356 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૫૩ इच्चेएणं तिविहेणं पयोगेणं जीवाणं कम्मोवचए આ ત્રણ પ્રકારનાં પ્રયોગોથી જીવોનાં કર્મોનો पयोगसा, नो वीससा। ઉપચય પ્રયોગથી થાય છે. પરંતુ સ્વાભાવિક રુપથી નહિ. एवं सब्वेसिं पंचेंदियाणं तिविहे पयोगे भाणियब्बे। આ પ્રમાણે સમસ્ત પંચેન્દ્રિય જીવોનાં ત્રણ પ્રકારનાં પ્રયોગ કહેવા જોઈએ. पुढविकाइयाणं एगविहेणं पयोगेणं, પૃથ્વીકાયિકોનું એક પ્રકારનાં કાર્યો પ્રયોગથી કર્મોપચય થાય છે. પર્વ -નાવિ- વાસડા આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું જોઈએ. विगलिंदियाणं दुविहे पयोगे पण्णत्ते, तं जहा વિકલેન્દ્રિય જીવોનાં પ્રકારનાં પ્રયોગ છે, જેમકે – ૨. પ્રયોજે ય, ૨. યોને ચા ૧. વચન-પ્રયોગ, ૨. કાય-પ્રયોગ. इच्चेएणं दुविहेणं पयोगेणं कम्मोवचए पयोगसा, આ પ્રકારનાં એ બે પ્રયોગ કર્મોપચય પ્રયોગથી नो वीससा। થાય છે, સ્વાભાવિક રુપથી નહિ. से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - 'जीवाणं कम्मोवचए पयोगसा, नो वीससा' ॥ જીવોનાં કર્મોપચય પ્રયોગથી થાય છે, સ્વાભાવિક રુપથી થતું નથી.” एवं जस्स जो पयोगो-जाव-वेमाणियाणं । આ પ્રમાણે જે જીવનાં જે પ્રયોગ હોય તે - વિચા. સ. ૬, ૩. ૩, સુ. ૪-૬ વૈમાનિકો સુધી કહેવા જોઈએ. १६६. कम्मोवचयस्स साइ सपज्जवसियाइ परूवणं- ૧૦. કર્મોપચયની સાદિ સાન્તતા આદિનું પ્રરુપણ : પ. વત્યિલ્સ જે મંતે ! પનિવવા પ્ર. ભંતે ! વસ્ત્રનાં પુદ્ગલોનું જે ઉપચય થાય છે તો किं साईए सपज्जवसिए, साईए अपज्जवसिए, શું તે સાદિ સાન્ત છે, સાદિ અનન્ત છે, અનાદિ अणाईए सपज्जवसिए, अणाईए अपज्जवसिए? સાત્ત છે કે અનાદિ અનન્ત છે ? उ. गोयमा ! वत्थस्स णं पोग्गलोवचए ગૌતમ ! વસ્ત્રનાં યુગલોનું જે ઉપચય છે તે साईए सपज्जवसिए, नो साईए अपज्जवसिए, नो સાદિ સાત્ત છે, પરંતુ ન તો તે સાદિ અનન્ત अणाईए सपज्जवसिए, नो अणाईए अपज्जवसिए। છે, ન અનાદિ સાન્ત છે અને ન અનાદિ અનન્ત છે. प. जहा णं भंते ! वत्थस्स पोग्गलोवचए પ્ર. ભંતે ! જે પ્રમાણે વસ્ત્રનાં પુદ્ગલોપચય સાદિ साईए सपज्जवसिए, नो साईए अपज्जवसिए, नो સાન્ત છે, પરંતુ સાદિ-અનન્ત, અનાદિ-સાન્ત અને अणाईए सपज्जवसिए, नो अणाईए अपज्जवसिए। અનાદિ-અનન્ત નથી તો - तहा जीवाणं भंते ! कम्मोवचए किं साईए ભંતે ! શું તે પ્રમાણે જીવોનાં કર્મોપચય પણ સાદિसपज्जवसिए-जाव- णो अणाईए अपज्जवसिए? સાન્ત છે -વાવ- અનાદિ અનન્ત નથી ? उ. गोयमा! अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साईए ગૌતમ ! કેટલાક જીવોનાં કર્મોપચય સાદિ सपज्जवसिए, સાત્ત છે. अत्थेगइयाणं अणाईए सपज्जवसिए, કેટલાક જીવોનાં કર્મોપચય અનાદિ સાત્ત છે. अत्थेगइयाणं अणाईए अपज्जवसिए, કેટલાક જીવોનાં કર્મોપચય અનાદિ અનન્ત છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नो चेव णं जीवाणं कम्मोवचए साईए अपज्जवसिए। પરંતુ કોઈ પણ જીવોના કર્મોપચય સાદિ અનન્ત હોતા નથી. v. ફ્રેન મંતે ! પૂર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – 'अत्थेगइयाणं जीवाणं कम्मोवचए साईए કેટલાક જીવોનાં કર્મોપચય સાદિ સાત્ત છે सपज्जवसिए-जाव-नोचेवणंजीवाणं कम्मोवचए -યાવતુ- કોઈપણ જીવોનાં કર્મોપચય સાદિ સાન્ત साईए अपज्जवसिए ?' હોતા નથી ? उ. गोयमा! इरियावहियाबंधयस्स कम्मोवचएसाईए ઉ. ગૌતમ ! ઈર્યાપથિક બંધકનું કર્મોપચય સાદિसपज्जवसिए, સાત્ત છે. भवसिद्धियस्स कम्मोवचए अणाईए सपज्जवसिए, ભવસિદ્ધિક જીવોનાં કર્મોપચય અનાદિ સાત્ત છે, अभवसिद्धियस्स कम्मोवचए अणाईए अपज्जवसिए। અભાવસિદ્ધિક જીવોના કર્મોપચય અનાદિ અનન્ત છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थे गइयाणं जीवाणं कम्मोवचए साईए કેટલાક જીવોના કર્મોપચય સાદિ સાત્ત છે सपज्जवसिए-जाव-नोचेवणंजीवाणं कम्मोवचए -વાવ- કોઈ પણ જીવોનાં કર્મોપચય સાદિ साईए अपज्जवसिए।" અનન્ત હોતા નથી.” - વિ. . ૬, ૩. રૂ, મુ. ૬-૭ ૬૭. વીલ હુમલાન-ગણ-મૂતરાફારપત્ર- ૧૭. ચોવીસ દંકડોમાં મહાકર્મઅલ્પકર્મવ આદિનાં કારણોનું પ્રરુપણ : प. दं. १. दो भंते ! नेरइया एगंसि नेरइयावासंसि પ્ર. દે, ૧, ભતે ! બે નૈરયિક એક જ નરકાવાસમાં नेरयत्ताए उववन्ना, નૈરયિકરુપથી ઉત્પન્ન થયેલ. तत्थणंएगेनेरइएमहाकम्मतराए चेव, महाकिरिय તેમાંથી એક નૈરયિક મહાકર્મવાળા, મહાક્રિયાतराए चेव, महासवतराएचेव, महावेयणतराए चेव, વાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા હોય છે. एगे नेरइए अप्पकम्मतराए चेव, अप्पकिरिय એક નૈરયિક અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, तराए चेव, अप्पासवतराए चेव, अप्पवेयणतराए चेव। અલ્પાશ્રયવાળા અને અલ્પવેદનાવાળા હોય છે તોતે મેયં મંતે ! પર્વ? ભંતે ! આવું કેમ ? उ. गोयमा ! नेरइया दुविहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! નૈરયિક બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. માયિમિિિાવવ7 II , ૧. માયી- મિથ્યાદષ્ટિ - ઉપપન્નક, २. अमायिसम्मद्दिट्ठिउववन्नगा य । ૨. અમાયી - સમ્યગુષ્ટિ-ઉપપન્નક. १. तत्थ णं जे से मायिमिच्छदिदछिउववन्नए ૧. આમાંથી જે માયી-મિથ્યા દષ્ટિ-ઉપપન્નક नेरइए सेणं महाकम्मतराए चेव-जाव-महावेय નૈરયિક છે તે મહાકર્મવાળા -વાવતુંणतराए चेव, મહાવેદનાવાળા હોય છે. २. तत्थ णं जे से अमायिसम्मदिठ्ठिउववन्नए ૨. આમાંથી જે અમારી-સમ્યગુદૃષ્ટિ-ઉપપન્નક नेरइए से णं अप्पकम्मतराए चेव -जाव-अप्पवेय નૈરયિક છે તે અલ્પકર્મવાળા -પાવતુणतराए चेव। અલ્પવેદનાવાળા હોય છે. दं. २-११. एवं असुरकुमारा वि-जाव-थणियकुमारा। ૬.૨-૧૧. આ પ્રમાણે(પૂર્વવત) અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી જાણવાં જોઈએ. - Page #358 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૫૫ ઉs પ્રતિજ-વિિિરચવા (ર૦-૨૪) -ના આ પ્રમાણે એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયોને છોડીને માળિયા (૨૦-૨૪) વૈમાનિકો સુધી જાણવાં જોઈએ. (एगिदिय विगलिंदिया महाकम्मतरागा -जाव (એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય મહાકર્મવાળા महावेयणतरागा) -વાવ- મહાવેદનાવાળા હોય છે.) - વિચા. સ. ૨૮, ૩. ૫, ૭. ૨-૭ ૨૬૮. વહિતેનીવાજચત્ત દુત્ત રજવાં - ૧૬૮. તુંબડાનાં દર્શાતથી જીવોનાં ગુરુત્વ લઘુત્વનાં કારણોનું પ્રરુપણ : प. कहं णं भंते ! जीवा गरूयत्तं वा लहुयत्तं वा પ્ર. ભંતે ! શા કારણથી જીવ ગુરુતા અને લઘુતાને हव्वमागच्छंति? પ્રાપ્ત કરે છે ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे एगं महं तुंबं ગૌતમ ! જેમ કોઈ એક પુરુષ એક મોટા સૂખા णिच्छिदं निरूवहयं दब्भेहिं कुसेहिं वेढेइ, वेढित्ता છિદ્ર રહિત અને અખંડ તુંબડાને દર્ભથી (ડાભ) मटियालेवेणं लिंपइ. उण्हे दलयइ दलइत्ता सुक्कं અને કુશ (દૂબ)થી લપેટે અને લપેટીને માટીનાં समाणं दोच्चं पि दब्भेहिं य कुसेहिं य वेढेइ, वेढित्ता લેપથી લીપે, પછી તડકામાં રાખે અને તડકામાં मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे सुक्कं समाणं રાખવાથી સૂકાય જવાથી બીજીવાર દર્ભ અને કુશથી લપેટે, લપેટીને પાછી માટીનાં લેપથી तच्चं पि दब्भेहिं य कुसेहिं य वेढेइ वेढित्ता લીધે, લેપીને તડકામાં સુકાવે, સુકાય ગયા પછી मट्टियालेवेणं लिंपइ। ત્રીજી વાર દર્ભ અને કુશ લપેટે અને લપેટીને માટીનો લેપ ચઢાવી દે. एवं खलु एएणुवाएणं अंतरा वेढेमाणे, अंतरा આ પ્રમાણે આ ક્રમથી વચ-વચમાં દર્ભ અને लिंपेमाणे, अंतरासुक्कवेमाणे-जाव-अट्ठहिंमट्टि કુશ લપેટતા માટીથી લેપતા અને સુકાવાથી यालेवेहिं आलिंपइ, अत्थाहमतारमपोरिसियंसि -ચાવત- આઠ માટીનો લેપ તે તુંબડા પર ચઢાવે उदगंसि पक्खिवेज्जा। છે. પછી જેનાથી તરાય ન શકાય અને અપૌરુષિક(જે પુરુષની ઉંચાઈથી માપી ન શકાય એવા) પાણીમાં નાખી દેવાય તો - सेणूणंगोयमा! सेतुबेतेसिं अट्ठण्हं मट्टियालेवेणं નિશ્ચય જ હે ગૌતમ ! તે તુંબડુ માટીનાં આઠ गरूयत्ताए भारियत्ताए गरूयभारियत्ताए उप्पिं લેપોનાં કારણે ગુરુતા અને ભારીપણાને પ્રાપ્ત सलिलमइवइत्ता अहे धरणियलपइट्ठाणे भवइ। કરીને પાણીનાં ઉપરતલને છોડીને નીચે ધરતીનાં તળ ભાગમાં સ્થિર થઈ જાય છે. एवामेव गोयमा ! जीवा वि पाणाइवाएणं-जाव આ પ્રમાણે હે ગૌતમ ! જીવ પણ પ્રાણાતિપાત मिच्छादसणसल्लेणं अणुपुब्वेणं अट्ठकम्मपगडीओ વાવતુ- મિથ્યાદર્શનશલ્યથી અર્થાતુ અઢાર समज्जिणंति । तासिं गरूयाए भारिययाए પાપસ્થાનકોનાં સેવનથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓનું गरूयभारिययाए कालमासे कालं किच्चा ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓ ગુરુ અને धरणियलमइवइत्ता अहे नरगतलपइट्ठाणा ભારેપણાનાં કારણે ગુરુતા અને ભારી થઈને भवंति, एवं खलु गोयमा ! जीवा गरूयत्तं મૃત્યુનાં સમયે મૃત્યુને પ્રાપ્ત કરી આ પૃથ્વી તલને हव्वमागच्छंति। ઉલ્લંઘન કરી નીચે નરક તલમાં સ્થિત થાય છે. આ પ્રમાણે ગૌતમ! જીવ શીધ્ર ગુરુત્વને પ્રાપ્ત થાય છે. अह णं गोयमा ! से तुंबे तेसिं पढमिल्लूगंसि હવે હે ગૌતમ ! તે તુંબડા ઉપરનાં માટીનાં લેપ मटियालेवंसि तित्तंसि कहियंसि परिसाडियंसि ભીના થઈ જાય. ઓગળી જાય અને પરિશિષ્ટ ईसिं धरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । (નર) થઈ જાય તો તે તુંબડું પૃથ્વીતલથી કંઈક ઉપર આવીને રહે છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ तयाणंतरं च णं दोच्चं पि मट्टियालेवे तित्तेकुहिए ત્યાર પછી બીજા મૃત્તિકાલેપ પણ ઓગળી परिसडिएईसिंधरणियलाओ उप्पइत्ताणं चिट्ठइ, જાય, ગળી જાય અને હટી જાય તો તે તુંબડુ एवंखलुएएणं उवाएणं तेसु अट्ठसु मट्टियालेवेसु પૃથ્વીતલથી કંઈક ઉપર આવીને રહે છે. આ तित्तेसु-जाव-विमुक्कबंधणे अहेधरणियलमइवइत्ता પ્રમાણે તે આઠેય મૃત્તિકાલેપોનાં ભીંજાય જવાથી -વાવ- હટી જવાના કારણે તુંબડુ નિર્લેપ બંધન उप्पिं सलिलतलपइट्ठाणे भवइ । મુક્ત થઈને ધરતીતલને છોડીને જલનાં કિનારા પર સ્થિત થઈ જાય છે. एवामेव गोयमा ! जीवा पाणाइवायवेरमणेणं આ પ્રમાણે છે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણ -जाव- मिच्छदंसणसल्लवेरमणेणं अणुपुवेणं -ચાવતુ-મિથ્યાદર્શન શલ્યવિરમણથી જીવ ક્રમશઃ अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता આઠ કર્મપ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર उप् िलोयग्ग पइट्ठाणा भवंति। આકાશતલની તરફ ઉડીને લોકાગ્ર ભાગમાં સ્થિત થઈ જાય છે. एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छंति । આ પ્રમાણે હે ગૌતમ ! જીવ શીધ્ર લધુત્વને પ્રાપ્ત - ગાયા. સુ. ૧, મેં. ૬, . ૪-૭ કરે છે. ૨૨. પરમાવરમે કુળ નીવડીલવંડણકુમહોમ્મતરા ૧૬૯, ચરાચરમની અપેક્ષાએ જીવ-ચોવીસ દંડકોમાં परूवणं મહાકર્મત્વાદિનું પ્રરુપણ : प. दं.१. अस्थि णं भंते ! चरमा वि नेरइया, परमा પ્ર. ૮.૧. ભંતે ! શું નૈરયિક ચરમ (અલ્પઆયુવાળા) વિ ને ? પણ છે અને પરમ (ઉત્કૃષ્ટ આયુવાળા) પણ ૩. નાયમી ! દંતા, ત્યિ | प. से नूणं भंते ! चरिमेहिंतो नेरइएहिंतो परमा नेरइया महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, महास्सवतरा चेव, महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव, अप्पकिरियतरा चेव अप्पास्सवतरा चेव,अप्पवेयणतरा चेव ? हंता, गोयमा ! चरमेहिंतो नेरइएहिंतो परमा नेरइया महाकम्मतरा चेव -जाव-महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव -जाव- अप्पवेयणतरा चेव । प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ 'चरमेहिंतोनेरइएहितोपरमानेरइया महाकम्मतरा चेव -जाव- महावेयणतरा चेव, परमेहिंतो वा नेरइएहिंतो चरमा नेरइया अप्पकम्मतरा चेव -ના-પૂવેચાતરા વેવ? ૩. સોયમાં ! ટિટું પડુ | से तेणठेणं गोयमा! एवं वुच्चइ ઉ. હા, ગૌતમ ! (તે ચરમ પણ છે અને પરમ પણ) છે. પ્ર. ભંતે ! શું ચરમ નૈરયિકોથી પરમ નૈરયિક મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે ? પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પાશ્રવવાળા અને અલ્પવેદનાવાળા છે ? હા, ગૌતમ ! ચરમ નૈરયિકોથી પરમ ઔરયિક મહાકર્મવાળા -પાવતુ- મહાવેદનાવાળા છે, પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પવેદનાવાળા છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ચરમ નૈરયિકોથી પરમ ઔરયિક મહાકર્મવાળા -ચાવતુ- મહાવેદનાવાળા છે અને પરમ નૈરયિકોથી ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પ વેદનાવાળા છે ? ઉ. ગૌતમ ! સ્થિતિ (આયુ)ની અપેક્ષાએ એવું કહ્યું છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - Page #360 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬પ૭ E “चरमे हिंतो ने रइएहिंतो परमा ने रइया ચરમ નૈરયિકોથી પરમ નૈરયિક મહાકર્મવાળા महाकम्मतरा चेव -जाव- महावेयणतरा चेव, ચાવત-મહાવેદનાવાળા છે અને પરમ નૈરયિકોથી परमेहिंतो वा नेरइएहिंतोचरमा नेरइया अप्पकम्म ચરમ નૈરયિક અલ્પકર્મવાળા -વાવ- અલ્પ तरा चेव -जाव- अप्पवेयणतरा चेव ।" વેદનાવાળા છે.” રે ૨, અસ્થિ નું મંતે ! ઘરમા વિ મસુરમાર, પ્ર. દં, ૨, ભંતે ! શું અસુરકુમાર ચરમ પણ છે અને परमा वि असुरकुमारा? પરમ પણ છે ? ૩. નીયમી ! જેવા ઉં. હા, ગૌતમ ! તે આ પ્રમાણે (બંને) છે. णवरं-विवरीयं भाणियव्वं परमा अप्पकम्मतरा चेव, વિશેષ : અહીં પૂર્વકથનથી વિપરીત કહેવું જોઈએ अप्पकिरियतराचेव, अप्पास्सवतराचेव, अप्पवेय કે પરમ અસુરકુમાર અલ્પકર્મવાળા, અલ્પક્રિયાणतरा चेव, વાળા, અલ્પાશ્રયવાળા અને અલ્પવેદનાવાળા છે. चरमा महाकम्मतरा चेव, महाकिरियतरा चेव, ચરમ અસુરકુમાર મહાકર્મવાળા, મહાક્રિયાવાળા, महास्सवतरा चेव, महावेयणतरा चेव । મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા છે. ઢં. રૂ??. હવે -ગાવ-ભજિયનારા ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવા જોઈએ. दं. १२-२१. पुढविकाइया -जाव- मणुस्सा एए ૮.૧૨-૨૧. પૃથ્વીકાયિકોથી મનુષ્યો સુધીરયિકોનાં जहा नेरइया। સમાન સમજવું જોઈએ. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा ૮.૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોનું असुरकुमारा। વર્ણન અસુરકુમારોનાં સમાન કરવું જોઈએ. - વિયા. સ. , ૩, ૬, મુ. - ૨૭૦. અમદાવમાગુત્ત નીવસ વાડુ પુજા ૧૭૦. અલ્પમહાકર્માદિયુક્ત જીવનાં બંધાદિ પુદ્ગલોનું परिणमनं પરિણમન : प. सेनूणंभंते!महाकम्मस्स महाकिरियस्स महासवस्स પ્ર. ભંતે ! શું નિશ્ચય જ મહાકર્મવાળા, મહાદિયાવાળા, महावेयणस्स મહાશ્રવવાળા અને મહાવેદનાવાળા જીવનાં – सवओ पोग्गला बझंति, સર્વતઃ (બધી દિશાઓથી) પુદગલોનો બંધ થાય सबओ पोग्गला चिजंति, सब्बओ पोग्गला उवचिज्जंति, सया समितं च णं पोग्गला बझंति, सया समितं पोग्गला चिज्जंति, सया समितं पोग्गला उवचिज्जंति, सयासमितंचणंतस्स आयादुरूवत्ताएदुवण्णत्ताए, दुगंधत्ताए दुरसत्ताए दुफासत्ताए अणिट्ठत्ताए, अकंतत्ताए अप्पियत्ताए असुभत्ताए अमणुण्णत्ताए, अमणामत्ताए अणिच्छियत्ताए अणभिज्झियत्ताए, अहत्ताए, नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ ? સર્વતઃ પુદ્ગલોનો ચય થાય છે ? સર્વતઃ પુદ્ગલોનો ઉપચય થાય છે ? સદા સતત પુદ્ગલોનો બંધ થાય છે ? સદા સતત પુદ્ગલોનો ચય થાય છે ? સદા સતત પુદ્ગલોનો ઉપચય થાય છે ? શું સદા નિરંતર તેની આત્મા દુરુપતા, દુર્વર્ણતા, દુર્ગન્ધતા, દુરસતા, દુ:સ્પર્શતા, અનિષ્ટતા, અકાંતતા, અપ્રિયતા, અશુભતા, અમનોજ્ઞતા, અનામતા, અનિચ્છયતા, અનભિપ્સિત અધમતા, અનૂર્ખતા, દુ:ખતા, અસુખતાનાં રૂપમાં વારંવાર પરિણત થાય છે ? Page #361 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! महाकम्मस्स -जाव- सवओ पोग्गला उवचिज्जति-जाब-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ। प. से केणढेणं भंते ! एवं वुच्चइ "महाकम्मस्स -जाव- सव्वओ पोग्गला उवचिज्जंति-जाव-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमइ ?" ૩. ગોવા ! તે ગહનામ, વત્સસ મહતસ વા, धोतस्स वा, तंतुग्गतस्स वा आणुपुवीए परिभुज्जमाणस्स-सब्बओपोग्गलाबझंति-जावરિતિકા से तेणठेणं गोयमा ! एवं वुच्चइ"महाकम्मस्स -जाव- सवओ पोग्गला उवचिज्जति-जाव-नो उड्ढत्ताए, दुक्खत्ताए, नो सुहत्ताए भुज्जो-भुज्जो परिणमंति ।" से नणं भंते ! अप्पकम्मस्स अप्पकिरियस्स अप्पासवस्स अप्पवेयणस्ससबओ पोग्गला भिज्जंति, सवओ पोग्गला छिज्जंति, सब्बओ पोग्गला विद्धंसंति, सवओ पोग्गला परिविद्धंसंति, सया समितं पोग्गला भिज्जंति, छिज्जंति, विद्धंसंति परिविद्धंसंति, सया समितं च णं तस्स आया सुरूवत्ताए' -जावसुहत्ताए, नो दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमइ? ઉ. હા, ગૌતમ ! મહાકર્માદિવાળા જીવનાં -વાવતુ સર્વતઃ પુદગલોનો ઉપચય થાય છે -વાવઅનૂર્ણતા, દુઃખતા અને અસુખતાનાં રુપમાં વારંવાર પરિણત થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – મહાકર્માદિવાળા જીવનાં -વાવતુ- સર્વત: પુદગલોનો ઉપચય થાય છે -ચાવતુ- અનુર્ધ્વતા, દુ:ખતા અને અસુખતાનાં રૂપમાં વારંવાર પરિણત થાય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ આહત (ન પહેરાયુ હોય) (ધૌત) ધોયેલું, તંતુગત (મશીનથી ઉતારેલ) વસ્ત્રને ઉપયોગમાં લેવામાં આવે છે તો તેના પુદ્ગલ બધી તરફથી બંધાય છે -યાવતુ- પરિણત થઈ જાય છે. અર્થાત્ કાલાન્તરમાં તે વસ્ત્ર મસોતા જેવું અત્યંત મેલ અને દુર્ગન્ધિત રુપમાં પરિણત થઈ જાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "મહાકર્માદિવાળા જીવનચાવત-સર્વતઃ પુદ્ગલોનો ઉપચય થાય છે -ચાવતુ- અનૂર્ખતા, દુ:ખતા અને અસુખતાના રુપમાં વારંવાર પરિણત થાય છે.” ભંતે ! શું નિશ્ચય જ અલ્પકર્મવાળા, અલ્પક્રિયાવાળા, અલ્પાશ્રવાળા અને અલ્પવેદનાવાળા જીવનાંસર્વતઃ પુદ્ગલ ભિન્ન થઈ જાય છે ? સર્વતઃ પુદ્ગલ છિન્ન થાય છે ? સર્વતઃ પુદ્ગલ વિધ્વસ્ત થાય છે ? સર્વતઃ પુદ્ગલ સમગ્રરુપથી ધ્વસ્ત થાય છે ? શું સદા સતત પુદ્ગલ ભિન્ન, છિન્ન, વિધ્વસ્ત અને પરિવિધ્વસ્ત થાય છે ? શું સદા નિરંતર તેની આત્મા સુરુપતા -પાવતુસુખરુપતા અને અદુ:ખતાનાં રુપમાં વારંવાર પરિણત થાય છે ? ઉ. હા, ગૌતમ ! અલ્પકર્મવાળા જીવનાં -વાવતુ સર્વતઃ પુદ્ગલ પૂર્ણરુપથી વિધ્વંસ થાય છે -ચાવતુ(તેની આત્મા) અદુઃખતાનાં રૂપમાં વારંવાર પરિણત થાય છે. उ. गोयमा ! अप्पकम्मस्स -जाव-सव्वओ पोग्गला परिविद्धंसंति-जाव-नो दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमइ। ૧. પત્ય નેયત્વે - મહાકર્મમાં દુરુપતા ચાવતુ- દુખતરનું વર્ણન કર્યું પરંતુ અહીં વિલોમ શબ્દ સુરુપતા યાવત- સુખરુપતા આદિ ગ્રહણ કરવું. Page #362 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૫૯ g છે મંતે ! ૩ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अप्पकम्मस्स -जाव- सव्वओ पोग्गला "અલ્પકર્મવાળા જીવનાં -વાવ- સર્વત પુદ્ગલ परिविद्धंसंति-जाव-नो दुक्खत्ताए भुज्जो-भुज्जो પૂર્ણરુપથી વિધ્વંસ થાય છે -યાવતુ-અદુઃખતાનાં પરિધામ ?” રુપમાં વારંવાર પરિણત થાય છે.” ૩. યમ ! છે નહીંનામ, વFક્સ નલ્ઝિયમ્સ વ, ઉ. ગૌતમ! જેમ કોઈ જલ્લિત(મૈલા) પંકિત (કીચડ)થી पंकित्तस्स वा, महलियस्स वा, रइल्लियस्स वा, ભરાયેલ મૈલ સહિત કે ધૂળથી ભરેલ વસ્ત્રને आणुपुब्बीए परिकम्मिज्जमाणस्स सुद्धेण वारिणा ક્રમશઃ સાફ કરવાનો ઉપક્રમ કરવામાં આવે, धोव्वमाणस्स सवओ पोग्गला भिज्जंति -जाव શુદ્ધ પાણીથી ધોવામાં આવે તો તેના પર લાગેલ परिणमंति। મૈલ-અશુભ પુદ્ગલ બધી તરફથી ભિન્ન થવા લાગે છે -વાવ- પરિણત થઈ જાય છે. से तेणठेणं गोयमा ! एवं वुच्च्इ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “अप्पकम्मस्स-जाव-सब्बओपोग्गलापरिविद्धंसंति "અલ્પકર્માદિવાળા જીવનાં ચાવતુ-સર્વત:પુદ્ગલ -जाव- नो दुक्खत्ताए भुज्जो-भुज्जो परिणमइ। પૂર્ણરુપથી વિધ્વંસ થાય છે -વાવ- અદુઃખતાનાં - વિ . સ. ૬, ૩. ૩, . ૨-૩ રુપમાં વારંવાર પરિણત થાય છે. १७१. कम्म पुग्गलाणं कालपक्ख परूवर्ण ૧૭૧, કર્મ પુદગલોનાં કાળ પક્ષનું પ્રરુપણ : जमालिस्स अणगारस्स अयमेयारूवे अज्झथिए -जाव- જમાલી અણગારનાં મનમાં આ પ્રમાણેનો વિચાર संकप्पे समुष्पजित्था-जं णं समणे भगवं महावीरे एवं -યાવત- સંકલ્પ ઉત્પન્ન થયો કે શ્રમણ ભગવાન आइक्खइ -जाव- एवं परूवेइ, “एवं खलु चलमाणे મહાવીર જે આ પ્રમાણે કહે છે -વાવ- પ્રરુપણ કરે चलिए, उदीरिज्जमाणे उदीरिए-जाव-निज्जरिज्जमाणे છે કે “ચલમાન ચલિત છે. ઉદીર્ણમાણ ઉદીરિત છે णिज्जिण्णे तं णं मिच्छा, -પાવત- નિર્ણમાના નિર્જીણ છે.” તે મિથ્યા છે. इमं च णं पच्चक्खमेव दीसइ, सेज्जासंथारए कज्जमाणे કારણકે એ પ્રત્યક્ષ દેખાય છે કે જયાં સુધી શવ્યાસંસ્તારક अकडे, संथरिज्जमाणे असंथरिए, जम्हाणंसेज्जासंथारए કરાતો હોય ત્યાં સુધી તે કરાયો નથી, જ્યાં સુધી શય્યા कज्जमाणेअकडे, संथरिज्जमाणे असंथरिएतम्हाचलमाणे સંસ્મારક પથરાયો હોય ત્યાં સુધી પથરાયો નથી આ वि अचलिए -जाव-निजरिज्जमाणे वि अणिज्जिण्णे। કારણે ચલમાન ચલિત નહીં પરંતુ અચલિત છે -યાવતુ નિર્જીર્ણમાના નિર્જીણ નથી પરંતુ અનિર્જીણ છે. - વિચા. સ. ૧, ૩. રૂ ૩, મુ. ૧૬ ૫. સે કૂM મંતે ! પ્ર. ભંતે ! શું એ નિશ્ચિત (કહી શકાય) છે કે – ૨. વમને ત્રિશુ? ૧. જે ચાલી રહ્યું છે, તે ચાલ્યું ? ૨. હરિશ્નમાળે રૂરિજી? ૨. જે (કર્મ) ઉદીરણા થઈ રહ્યું છે, તે ઉદીરણ થયું ? રૂ. વેક્નમને વેv? ૩. જે (કર્મ) ભોગવાય રહ્યું છે, તે ભોગ્યું ? ૪. હિન્નમાળે પડી ? ૪. જે પડી રહ્યું છે, તે પડ્યું? ૬. છિન્નમને છિને? ૫. જે (કર્મ) છેદાય રહ્યું છે, તે છિન્ન થયું ? भिज्जमाणे भिन्ने? . ૬. જે (કર્મ) ભેદાય રહ્યું છે, તે ભિન્ન થયું ? ૭. ડન્નમને ? ૭. જે (કર્મ) દગ્ધ થઈ રહ્યું છે, તે દગ્ધ થયું ૮. ભિન્નમાને છે? ૮. જે (કર્મ) મરી રહ્યું છે, તે મર્યું ? ९. निजरिज्जमाणे निज्जिण्णे? ૯. જે કર્મ નિર્જરી રહ્યું છે, તે નિર્જરી ગયું? Page #363 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. અંતા, ગોયમાં ! વસ્ત્રમાણે સ્કિg -નવ- ઉ. હા, ગૌતમ ! જે ચાલી રહ્યું છે, તે ચાલ્યું -યાવતુनिजरिज्जमाणे निज्जिण्णे।' જે નિર્જરી રહ્યું છે, તે નિરી ગયું. (આ પ્રમાણે કહી શકાય છે) प. एए णं भंते ! नव पदा किं एगट्ठा नाणाघोसा પ્ર. ભંતે ! શું એ નવ પદ નાનાઘોષ અને નાના नाणावंजणा उदाहु नाणट्ठा नाणाघोसा વ્યંજનોવાળા એકાર્થક પદ છે ? અથવા નાના नाणावंजणा? ઘોષવાળા અને નાના વ્યંજનોવાળા ભિન્નાર્થક પદ છે ? નીયમી ! ૨. ચત્રમાણે વgિ, ઉં. હે ગૌતમ ! ૧. જે ચાલી રહ્યું છે, તે ચાલ્યું, २. उदीरिज्जमाणे उदीरिए, ૨. જે ઉદીરણા કરી રહ્યું છે, તે ઉદીરણ થયું, ૩. વેક્નમને વેy, ૩. જે વેદાય રહ્યું છે, તે વેદાયું, ૪. દિક્ઝમાને પહોળા ૪. જે પડી રહ્યું છે, તે પડ્યું, एएणंचत्तारिपदाएगट्ठानाणाघोसा नाणावंजणा એ ચારેય પદ ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એકાર્થક, उप्पन्नपक्खस्स। નાના-ધોષવાળા અને નાના-વ્યંજનોવાળા છે. . છિન્નમને છિને, ૧. જે છેદાય રહ્યું છે, તે છિન્ન થયું, ૨. મિન્નેમાને મને, ૨. જે ભેદાય રહ્યું છે, તે ભેદાયું, ૩. ઉજ્ઞમાડ, ૩. જે દગ્ધ થઈ રહ્યું છે, તે દગ્ધ થયું. ૪. મિષ્પમાળે મરે, ૪. જે મરી રહ્યું છે, તે મર્યું. ५. निज्जरिज्जमाणे निज्जिण्णे, ૫. જે નિર્જરી રહ્યું છે, તે નિર્જરી ગયું. एएणं पंच पदा नाणट्ठा नाणाघोसा नाणावंजणा એ પાંચેય પદ વિગતપક્ષની અપેક્ષાએ નાના विगतपक्खस्स। અર્થવાળા, નાના-ઘોષવાળા અને નાના- વિચા. સ. ૨, ૩, ૬, કુ. ૬ વ્યંજનોવાળા છે. १७२. कम्मरयादाणवमण हेउ परूबणं ૧૭૨. કર્મ રજનાં ગ્રહણ અને ત્યાગનાં હેતુઓનું પ્રરુપણ : पंचहिं ठाणेहिं जीवा (कम्म) रयं आइज्जति, तं जहा- પાંચ સ્થાનોથી જીવ કર્મ રજ ગ્રહણ કરે છે, જેમકે – ૨. પાફિવા, ૨. મુસાવા, ૧. પ્રાણાતિપાતથી, ૨. મૃષાવાદથી, . WિITલાળ, ૪. મેદુને, ૩. અદત્તાદાનથી, ૪. મૈથુનથી, ૬. ઘરિયા ૫. પરિગ્રહથી. पंचहिं ठाणेहिं जीवा (कम्म) रयं वमंति, तं जहा પાંચ સ્થાનોથી જીવ કર્મ રજનો ત્યાગ કરે છે, જેમકે – १. पाणाइवायवेरमणेणं, ૧. પ્રાણાતિપાત વેરમણથી, ૨. મુસવાયરમોળ, ૨. મૃષાવાદ વેરમણથી, ३. अदिण्णादाणवेरमणेणं, ૩. અદત્તાદાન વેરમણથી, ૪. મેદુવેરમાં , ૪. મૈથુન વેરમણથી, . દિવેરમાં ૫. પરિગ્રહ વેરમણથી. - ટાપ, ઝ, ૬, ૩. ૧, મુ. ૪૨૩ १. अन्नउत्थियाणं भंते ! एवमाइक्खंति -जाव- एवं परूवेंति-“एवं खलु चलमाणे अचलिए -जाव-निज्जरिज्जमाणे अणिज्जिण्णे? गोयमा ! जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु । अहं पुण एवमाइक्खामि “एवं खलु चलमाणे चलिए-जाव-निज्जरिज्जमाणे निज्जिण्णे" - વિચા. સ. ૧, ૩. ? , મુ. ? Page #364 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૪૧ १७३. देवेहि अणंतकम्मंस खय काल परूवणंप. अत्थि णं भंते! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससएहिं खवयंति? ૩. દંતા, શોય ! ટ્યિા अस्थि णं भंते ! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससहस्सेहिं खवयंति ? ૩. હંતા, મોચમા ! મત્યિ | अस्थि णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहण्णेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचहिं वाससयसहस्सेहिं खवयंति ? ૩. દંતા, જય ! મલ્યિા . प. कयरेणं भंते! ते देवा जे अणंते कम्मंसे जहण्णेणं एक्केण वा -जाव-पंचहिं वाससएहिं खवयंति ? कयरे णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहणेणं एक्केण वा -जाव-पंचहिं वाससहस्सेहिं खवयंति ? ૧૭૩. દેવો દ્વારા અનન્ત કમશોનાં ક્ષયકાળનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું એવા પણ દેવ છે જે અનન્ત કર્ભાશોને જધન્ય એકસો, બસો કે ત્રણસો અને ઉત્કૃષ્ટ પાંચસો વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! (એવા દેવ) છે. પ્ર. ભંતે ! શું એવા દેવ છે જે અનન્ત કર્ભાશોને જઘન્ય એક હજાર, બે હજાર કે ત્રણ હજાર અને ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! (એવા દેવ) છે. પ્ર. ભંતે ! શું એવા દેવ છે જે અનન્ત કર્ભાશોને જઘન્ય એક લાખ, બે લાખ કે ત્રણ લાખ અને ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરી દે છે ? ઉ. હા, ગૌતમ ! એવા દેવપણ) છે. પ્ર. ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્ભાશોને જઘન્ય એક સો વર્ષ યાવતુ- પાંચસો વર્ષોમાં ક્ષય કરે છે ? ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્માશોને જઘન્ય એક હજાર વર્ષ ચાવતુ- પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે ? ભંતે ! એવા ક્યા દેવ છે જે અનન્ત કર્ભાશોને જઘન્ય એક લાખ વર્ષ ચાવતુ- પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે ? ઉ, ગૌતમ! વાણવ્યંતરદેવ અનન્ત કમિશને એકસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરેન્દ્રને છોડીને બાકી બધા ભવનવાસી દેવ તેજ અનન્ત કર્ભાશોને બસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરકુમાર દેવ અનન્ત કમશોને ત્રણસો વર્ષોમાં ક્ષય કરે છે. પ્રહ, નક્ષત્ર અને તારારુપ જયોતિષ્ક દેવ અનન્ત કર્માશોને ચારસો વર્ષોમાં ક્ષય કરે છે. જયોતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચન્દ્ર અને સૂર્ય અનન્ત કર્ભાશોને પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે. સૌધર્મ અને ઈશાન કલ્પનાં દેવ અનન્ત કર્માશોને એક હજાર વર્ષોમાં ક્ષય કરે છે. સનકુમાર અને મહેન્દ્રકલ્પનાં દેવ અનન્ત કર્માશોને બે હજાર વર્ષોમાં ક્ષય કરે છે. कयरे णं भंते ! ते देवा जे अणंते कम्मसे जहण्णेणं एक्केण वा-जाव-पंचहिं वाससयसहस्सेहिं खवयंति? उ. गोयमा ! वाणमंतरा देवा अणंते कम्मसे एगेण वाससएणं खवयंति, असुरिंदवज्जिया भवणवासी देवा अणंते कम्मसे दोहिं वाससएहिं खवयंति, असुरकुमारा देवा अणंते कम्मंसे तीहिं वाससएहिं વચંતિ, गह-नक्खत्त-तारारूवा जोइसिया देवा अणंते कम्मंसे चउवाससएहिं खवयंति, चंदिम-सूरिया जोइसिंदा जोइसरायाणो अणंते कम्मंसे पंचहिं वाससएहिं खवयंति । सोहम्मीसाणगा देवा अणंते कम्मंसे एगेणं वाससहस्सेणं खवयंति। सणंकुमार-माहिंदगा देवा अणंते कम्मंसे दोहिं वाससहस्सेहिं खवयंति। Page #365 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૨ बंभलोग लंतगा देवा अणंते कम्मंसे तीहिं वाससहस्सेहिं खवयंति । महासुक्क - सहस्सारगा देवा अणंते कम्मंसे चउहिं वाससहस्सेहिं खवयंति । आणय-पाणय- आरण-अच्चुयगा देवा अणंते कम्मंसे पंचहिं वाससहस्सेहिं खवयंति । हेट्ठिमगेवेज्जगा देवा अणंते कम्मंसे एगेणं वाससयसहस्सेणं खवयंति । मज्झिमवेज्जगा देवा अणंते कम्मंसे दोहिं वाससयसहस्सेहिं खवयंति । उवरिमवेज्जगा देवा अणंते कम्मंसे तिहिं वाससयसहस्सेहिं खवयंति । विजय- वेजयंत - जयंत अपराजियगा देवा अणंते कम्मंसे चउहिं वाससयसहस्सेहिं खवयंति । सव्वट्ठसिद्धगा देवा अणंते कम्मंसे पंचहिं वाससयसहस्सेहिं खवयंति । एए णं गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं પોળ વા, રોહિં વા, તીર્દિ વા -ખાવ- ડોમેનં पंचहिं वाससएहिं खवयंति । एए णं गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा - जाव उक्कोसेणं पंचहिं वाससहस्सेहिं खवयंति । एए गोयमा ! ते देवा जे अनंते कम्मंसे जहण्णेणं एक्केण वा जाव उक्कोसेणं पंचहिं वाससयसहस्सेहिं खवयंति । - વિચા. સ. ૧૮, ૩. ૭, મુ. ૪૮-૬૨ १७४. कम्मविसोहिं पडुच्च चउद्दस जीवट्ठाणणामाणि कम्मविसोहिमग्गणं पडुच्च चउद्दस जीवट्ठाणा पण्णत्ता, तं जहा. મિઋતિષ્ઠિ, २. सासायणसम्मदिट्ठि, રૂ. સમ્મામિવિ,િ ૪. અવિરયતમ્મવિષ્ઠિ, ૬. વિરયાવિરહ, ૭. અપ્પમત્તસંન, ૬. પમત્તસંનવુ, ૮. નિયવિાયરે, દ્રવ્યાનુયોગ ભાગ-૩ બ્રહ્મલોક અને લાંતક કલ્પનાં દેવ અનન્ત કર્માંશોને ત્રણ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર દેવ અનન્ત કર્માંશોને ચાર હજાર વર્ષોમાં ક્ષય કરે છે. આનત-પ્રાણત, આરણ અને અચ્યુતકલ્પનાં દેવ અનન્ત કર્માંશોને પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. અધસ્તન ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને એક લાખ વર્ષોમાં ક્ષય કરે છે. મધ્યમ ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને બે લાખ વર્ષોમાં ક્ષય કરે છે. ઉપરિમ ત્રૈવેયક દેવ અનન્ત કર્માંશોને ત્રણ લાખ વર્ષોમાં ક્ષય કરે છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત દેવ અનન્ત કર્માંશોને ચાર લાખ વર્ષોમાં ક્ષય કરે છે. સર્વાર્થસિદ્ધ દેવ અનન્ત કર્માંશોને પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે. માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને જઘન્ય એક સો, બેસો કે ત્રણસો વર્ષોમાં –યાવતાઉત્કૃષ્ટ પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે. માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને જધન્ય એક હજાર વર્ષ -યાવ- ઉત્કૃષ્ટ પાંચ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. માટે ગૌતમ ! એવા દેવ છે જે અનન્ત કર્માંશોને જઘન્ય એક લાખ વર્ષ -યાવત્- ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ક્ષય કરે છે. ૧૭૪. કર્મ વિશોધીની અપેક્ષાએ ચૌદ જીવસ્થાનો (ગુણ સ્થાનોનાં નામ ઃ કર્મ વિશુદ્ધિનાં ઉપાયોની અપેક્ષાએ ચોદ જીવસ્થાન (ગુણસ્થાન) કહ્યા છે, જેમકે - ૧. મિથ્યા દૃષ્ટિ, ૩. સભ્યમિથ્યા દૃષ્ટિ (મિશ્ર), ૪. અવિરતસમ્યગ્દષ્ટિ, ૫. વિરતાવિરત (દેશ વિરતિ) ૬. પ્રમત્ત સંયત, ૭. અપ્રમત્ત સંયત, ૮. નિવૃત્તિ બાદર, For Private Personal Use Only ૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટ, Page #366 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૩ ૧. નિચઢિવા રે, ૯. અનિવૃત્તિ બાદર, १०. सुहुमसंपराए-उवसमए वा, खवए वा, ૧૦. સૂક્ષ્મ સંપરાય, ઉપશમન કે પક, ११. उवसंतमोहे १२. खीणमोहे, ૧૧. ઉપશાંત મોહ, ૧૨. ક્ષીણ મોહ, રૂ. સનો હેવી, ૨૪. મનોજ જેવા | ૧૩. સયોગી કેવળી, ૧૪. અયોગી કેવળી. - સમ. સમ, ૨૪, મુ. ૬ १७५. कम्मे अवेयइत्ता न मोक्खो ૧૭૫. કર્મનાં વેદન વગર મોક્ષ નથી. प. से णूणं भंते ! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स પ્ર. ભંતે! નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ જે वा, मणूसस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, પાપકર્મ કરેલ છે શું તેનું વેદન કર્યા વગર મોક્ષ नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ? થતો નથી ? उ. हंता, गोयमा ! नेरइयस्स वा, तिरिक्खजोणियस्स ૬. હા, ગૌતમ ! નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય वा, मणूसस्स वा, देवस्स वा जे कडे पावे कम्मे, અને દેવે જે પાપકર્મ કરેલ છે, તેનું વેદન કર્યા नत्थि तस्स अवेयइत्ता मोक्खो। વગર મોક્ષ થતો નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "नेरइयस्स वा-जाव-देवस्स वा जे कडे पावे कम्मे નૈરયિક -યાવત- દેવે જે પાપકર્મ કરેલ છે, તેનું नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो ?" વેદન કર્યા વગર મોક્ષ થતો નથી. ?” उ. एवं खलु मए गोयमा! दुविहे कम्मे पण्णत्ते, तंजहा- ઉ. ગૌતમ ! મેં કર્મનાં બે ભેદ કહ્યા છે, જેમકે – 8. સમે ય, ૨. મધુમા ક્રમે યા ૧. પ્રદેશ કર્મ, ૨. અનુભાગ કર્મ. १. तत्थ णं जं तं पदेसकम्मं तं नियमा वेदेइ । ૧. આમાં જે પ્રદેશ કર્મ છે, તે અવશ્ય ભોગવું પડે છે. २. तत्थ णं जंतं अणुभागकम्मतं अत्थेगइयं वेदेइ, ૨. આમાં જે અનુભાગ કર્મ છે, એમાંથી अत्थेगइयं नो वेदेइ। કોઈકનું વેદન કરે છે અને કોઈકનું વેદન કરતા નથી. णायमेयं अरहता, सुयमेयं अरहता, विण्णायमेयं આ વાત અહંન્ત ભગવંત દ્વારા જ્ઞાત છે, સ્મૃત કરતા, (પ્રતિપાદિત) છે અને વિજ્ઞાત છે કે"इम कम्मं अयं जीवे अब्भोवगमियाए वेदणाए આ જીવ એ કર્મને આભુપગમિક (જાણતા वेइस्सइ, અજાણતા) વેદનાથી વેદશે, इमं कम्मं अयं जीवे उवक्कमियाए वेदणाए वेइस्सइ। આ જીવ એ કર્મને ઔપક્રમિક (ક્રમાનુસાર) વેદનાથી વેદશે.” अहाकम्मं अहानिकरणं जहा तहा तं भगवया બાંધેલ કર્મનાં અનુસાર, નિકરણો પરિણામોનાં दिळं तहा तहा तं विष्परिणामिस्सतीति ।" અનુસાર જે જે ભગવંતે જોયું છે એવું તે વિપરિણમિત થશે.” से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે ગૌતમ ! એવું કહેવાય છે કે – "नेरइयस्स वा-जाव-देवस्स वा जे कडे पावे कम्मे નિરયિક -પાવતુ- દેવે જે પાપ કર્મ કરેલ છે તેને नत्थि णं तस्स अवेयइत्ता मोक्खो।" કર્મનું વેદન કર્યા વગર મોક્ષ થતો નથી.” - વિચા. સ. ૧, ૩, ૪, મુ. ૬ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १७६. बोदाणस्स फल परूवणं ૧૭૬. વ્યવદાનનાં ફળનું પ્રરુપણ : g, વોલા જ મંત્તે ! ની કિં ના ? પ્ર. ભંતે! વ્યવદાન (કર્મોના વિનાશ)થી જીવને શું પ્રાપ્તિ થાય છે ? उ. गोयमा! बोदाणेणं अकिरियंजणयइ, अकिरियाइ ઉ. ગૌતમ! વ્યવદાનથી જીવ અક્રિય (ક્રિયા રહિત) भवित्ता तओ पच्छा सिज्झइ-जाव-सव्वदुक्खा થઈ જાય છે અને અક્રિય થવા પર જીવ સિદ્ધ મંત રેડ્ડા થાય છે -ચાવતુ- સમસ્ત દુ:ખોનો અંત કરે છે. - ૩ત્ત, ક. ૨૬, મુ. ૨૬ १७७. अकम्म जीवस्स उड्ढगई हेऊण परूवणं- ૧૭૭. અકર્મ જીવની ઉર્ધ્વ ગતિ થવાનાં હેતુઓનું પ્રરુપણ प. अस्थि णं भंते ! अकम्मस्स गई पण्णायइ ? પ્ર. ભંતે ! શું કર્મ રહિત જીવની ગતિ થાય છે ? ૩. હંતા, મા ! ત્યિ | ઉ. હા, ગૌતમ! (કર્મ રહિત જીવની ગતિ) થાય છે. प. कहं णं भंते ! अकम्मस्स गई पण्णायइ? પ્ર. ભંતે ! કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય ૩. વિમા ! ૨. નિસંચાઇ, ૨. નિરંજાયા,, રૂ. Tufસામેvi, ૪. વંધાઈયા , ५.निरिंधणयाए, ६. पुवपओगेणं अकम्मस्स गई पण्णायइ। प. कहणंभंते! १.निस्संगयाए-जाव-६. पुवप्पओगेणं अकम्मस्स गई पण्णायइ? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे सुक्कं तुंबं निच्छिछं निरूवयं आणुपुवीए परिकम्मेमाणेपरिकम्मेमाणे दब्भेहिं य कुसेहिं य वेढेइ वेढित्ता, अट्ठहिं मट्टियालेवेहिं लिंपइ लिंपित्ता, उण्हे दलयइ, भूई-भूई सुक्कं समाणं अत्थहमयारमपोरिसियंसि उदगंसि पक्खिवेज्जा, से नूणं गोयमा ! से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवाणं गरूयत्ताए भारियत्ताए सलिलतलमवइत्ता, अहे धरिणतलपइट्ठाणे भवइ ? ઉ. ગૌતમ ! ૧. નિઃસંગતા, ૨, નીરાગતા, ૩. ગતિ પરિણામ, ૪. બંધચ્છેદનક, ૫. કર્મ-ઈન્ધન રહિતતા અને ૬. પૂર્વ પ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ થાય છે. પ્ર. ભંતે ! ૧. નિઃસંગતો -યાવતુ- ૬. પૂર્વપ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ એક છિદ્રરહિત અને નિરુપહત (વગર ફાટેલ-તૂટેલ) સૂખા તુંબડા પર ક્રમશઃ પરિકર્મ (સંસ્કાર) કરતા - કરતા તેના પર ડાભ (એક પ્રકારનું ઘાસ) અને કુશ લપેટે, લપેટીને તેના પર આઠ વાર માટીનો લેપ લગાડે, માટીનો લેપ લગાડીને તેને (સુકવવા માટે) તડકામાં રાખી દે, વારંવાર (તડકો આપવાથી) અત્યંત સુકાયેલ તે તુંબડાને અથાહ અતરણીય (જેના પર તરી ન સકે) પુરુષ પ્રમાણથી પણ અધિક પાણીમાં નાખી દે તો હે ગૌતમ ! તે તુંબડુ માટીનાં તે આઠ લેપોથી અધિક ભારી થઈ જવાથી શું પાણીનાં ઉપરીતળને છોડીને નીચે પૃથ્વીતલ પર જઈ બેસે છે ? (ગૌતમ સ્વામી) હા, (ભગવન્! તે તુંબડુ નીચે પૃથ્વીતલ પર) જઈ બેસે છે. (ભગવાને પાછુ પૂછયું, "ગૌતમ!(પાણીમાં પડ્યા રહેવાને કારણે) આઠેય માટીનાં લેપો (ગળીને) નષ્ટ થઈ જવાથી શું તે તુંબડુ પૃથ્વીતલને છોડીને પાણીનાં ઉપરતલ પર આવી જાય છે ? હંતા, મવડું अहे णं से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवाणं परिक्खएणं धरणितलमइवइत्ता उप्पिं सलिलतलपइट्ठाणे भवइ ? Page #368 -------------------------------------------------------------------------- ________________ કર્મ અધ્યયન ૧૬૬૫ દંતા, મવડું ! एवं खलु गोयमा ! निस्संगयाए, निरंगणयाए, गइपरिणामेणं अकम्मस्स गई पण्णायइ।" . જેમ કહા સેમીને સુક प. कहं णं भंते ! बंधणछेयणत्ताए अकम्मस्स गई TUત્તા ? उ. गोयमा ! से जहानामए कलसिंबलिया इवा, मुग्गसिंबलिया इ वा, माससिंबलिया इ वा, सिंबलिसिंबलिया इवा, एरंडमिंजिया इ वा उण्हे दिण्ण सुक्का समाणी फुडित्ताणं एगंतमंतं गच्छइ, एवं खलु गोयमा! बंधणछेयणत्ताए अकम्मस्स गई પU/. (ગૌતમ સ્વામી) હા, ભગવન્! તે પાણીનાં ઉપરિતલ પર આવી જાય છે. આ પ્રમાણે છે ગૌતમ ! નિઃસંગતા, નીરાગતા અને ગતિ પરિણામથી કર્મરહિત જીવની ઉર્ધ્વગતિ થાય છે. પ્ર. ભંતે ! બંધનનાં કેદ થઈ જવાથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ વટાણા, મગની ફળી, અડદની ફળી,શિખેલી તેમની ફળી અને એરંડ બીજનાં ગુચ્છાને તડકામાં રાખીને સુકાવે તો સુકાય ગયા પછી તે ફાટી જાય છે અને તેના બીજ ઉછળીને દૂર જઈને પડે છે, આ પ્રમાણે છે ગૌતમ ! કર્મરુપ બંધનનો છેદ થઈ જવા પર કર્મ રહિત જીવની ગતિ થાય છે. પ્ર. ભંતે ! ઈન્જન રહિત થવાથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ ઈન્ધનથી નીકળેલ ધૂમાડાની ગતિ કોઈપણ પ્રકારની રુકાવટ ન હોય તો સ્વાભાવિક રુપથી ઉપરની તરફ જાય છે, આ પ્રમાણે છે ગૌતમ! કર્મરુપ ઈન્ધનથી રહિત થવાથી કર્મરહિત જીવની ગતિ ઉપરની તરફ થાય છે પ્ર. ભંતે ! પૂર્વ પ્રયોગથી કર્મ રહિત જીવની ગતિ કેવી રીતે થાય છે ? ઉ. ગૌતમ ! જેમ – ધનુષથી છૂટેલ બાણની ગતિ વગર રુકાવટે લક્ષ્યાભિમુખી (નિશાનની તરફ) જાય છે, આ પ્રમાણે છે ગૌતમ ! પૂર્વપ્રયોગથી કર્મરહિત જીવની (ઉર્ધ્વ) ગતિ થાય છે. प. कहं णं भंते ! निरिंधणयाए अकम्मस्स गई guત્તા ? गोयमा ! से जहानामए धूमस्स इंधणविप्पमुक्कस्स उड्ढं वीससाए निवाघाएणं गई पवत्तइ, एवं खलु गोयमा ! निरिंधणयाए अकम्मस्स गई पण्णत्ता। प. कहं णं भंते ! पुवप्पयोगेणं अकम्मस्स गई પત્તા? गोयमा ! से जहानामए कंडस्स कोदंडविप्पमुक्कस्स लक्खाभिमुही वि निव्वाधाएणं गई पवत्तइ, एवं खलु गोयमा ! पुचप्पयोगेणं अकम्मस्स गई पण्णत्ता। - વિચા. સ. ૭, ૩. ૨, ૩. ૧-૨ (-૪) Page #369 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ HE Ililtilitiiiiiiiiiiiiiiiiiii Hitiliitil tilitilintistill ill fit till alia Hill ill. ll ll ll માં httitilliantlalitવા [E milli1IE, tmiti fittlemith lalithfittl#HilllllHWilliHit/ LulHill itHwwwHHHHHait # ૩૨. વેદના અધ્યયન આત્મામાં સુખ-દુઃખ આદિનો અનુભવ થવો વેદના છે. જેનું વેદન કરવામાં આવે છે તેને પણ ઉપચારથી વેદના કહેવામાં આવે છે. બીજી દષ્ટિએ સુખ-દુ:ખ આદિ વેદનાના ઘણા ભેદ છે. આગમ-ગ્રંથોમાં વેદનાના વિવિધ રુપોનું વર્ણન છે. પ્રજ્ઞાપના સૂત્રમાં શીત, દ્રવ્ય, શરીર આદિ સાત ધારોના આધાર પર વેદનાનાં ભેદોનું પ્રતિપાદન છે. વેદનીય કર્મથી વેદનાનો ગાઢ સંબંધ છે. વેદનીય કર્મના બે ભેદ છે- શાતા અને અશાતા. વેદનાનો અનુભવ પ્રાયઃ આ બે જ પ્રકારોમાં વિભક્ત થાય છે. છતાં પણ વેદનાના વિવિધ પક્ષોના આધાર પર તેના અનેક ભેદ બતાવ્યા છે. સ્પર્શનાના આધારે વેદનાના ત્રણ ભેદ છે- (૧) શીત (૨) ઉષ્ણ અને (૩) શીતોષ્ણ. વેદનાનું વેદન- (૧) દ્રવ્યતઃ (૨) ક્ષેત્રત: (૩) કાળતઃ અને (૪) ભાવતઃ હોવાથી વેદનાના ચાર પ્રકાર પણ છે. વેદના શારીરિક, માનસિક કે ઉભયવિધ હોવાથી ત્રણ પ્રકારની પણ વર્ણવી છે. વેદના શાતા, અશાતા કે શાતા-અશાતાના રૂપમાં પણ વેચાય છે. દુઃખરુપ, સુખરુપ અને અદુઃખ-સુખરૂપ હોવાથી વેદના ત્રણ પ્રકારની પણ હોય છે. સમસ્ત વેદનાઓનું વિભાજન બે ભેદોમાં થઈ શકે છે. કેટલીક વેદનાઓ આભ્યપગમિકી હોય છે. અર્થાત એને સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં આવે છે. જેમ- કેશલોચ આદિ, કેટલીક વેદનાઓ ઔપક્રમિકી હોય છે. જે વેદનીય કર્મના ઉદયથી પ્રગટ થાય છે. આ વેદનાઓનું વેદન જ્યારે સંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વેદના 'નિદા વેદના' કહેવાય છે. તથા જ્યારે આનું વેદન અસંજ્ઞીભૂત જીવ કરે છે ત્યારે તે વેદના અનિદા વેદના' કહેવાય છે. ચોવીશ દંડકોમાં કયો જીવ કઈ વેદનાનું વેદન કરે છે આનું પ્રસ્તુત અધ્યયનમાં વિશદ (વિવેચન) વર્ણન છે. વેદનાનું વેદન જે કારણથી થાય છે તે કારણ મન, વચન, કાય અને કર્મના ભેદથી ચાર પ્રકારના છે. સમસ્ત પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકારના કરણ કહ્યા છે. એકેન્દ્રિય જીવોમાં બે પ્રકારના કરણ હોય છે- કાયકરણ અને કર્મકરણ. વિકલેન્દ્રિય જીવોમાં વચનને મળીને ત્રણ પ્રકારના કરણ થાય છે. જ્યારે વેદનાનું વેદન કર્મબંધના અનુરુપ થાય છે તો તે એવંભૂત વેદના કહેવાય છે તથા જ્યારે કર્મબંધથી પરિવર્તિત રુપમાં વેદનાનું વેદના થાય છે તો તે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં અનેવંભૂત વેદના કહેવાય છે. કેટલાય પ્રાણી ભૂત, જીવ અને સત્વ એવંભૂત વેદના વેદે છે તથા કેટલાય અનેવંભૂત વેદનાનું વેદન કરે છે. એકેન્દ્રિય જીવોને પણ વેદના હોય છે. જેવી રીતે વૃદ્ધ પુરુષને મુષ્ટિ પ્રહાર અનિષ્ટ વેદનાના રૂપમાં અનુભવ થાય છે. તે જ પ્રમાણે પૃથ્વીકાય આદિ જીવોને આક્રાંત કર્યા પછી તેને અનિષ્ટ વેદનાનો અનુભવ થાય છે. નૈરયિક જીવ દશ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે, જેમકે- (૧) શીત (૨) ઉષ્ણ (૩) સુધા (૪) પિપાસા (૫) કંડ (ખુજલી) (૬) પરાધીનતા (૭) જ્વર (૮) દાહ (જલન) (૯) ભય અને (૧૦) શોક. એમાં શીત, ઉષ્ણ આદિ શારીરિક વેદનાઓ છે. તથા પરાધીનતા ભય અને શોક માનસિક વેદનાઓ છે. જો આ છે તે અકામ નિકરણ રુપમાં અર્થાત્ અનિચ્છાપૂર્વક કે અજ્ઞાન રુપમાં વેદના વેદે છે તથા સમર્થ (સંજ્ઞી) જીવ અકામ નિકરણ અને પ્રકામ નિકરણ (તીવ્ર ઈચ્છાપૂર્વક) બંને રુપોમાં વેદનાનું વેદન કરે છે. અહિં એ આવશ્યક નથી કે જીવ સ્વયંકૃત દુઃખનું જ વેદન કરે તે ઉદયમાં આવેલ દુ:ખનું વેદન કરે છે. અનુદીર્ણ દુઃખને નથી વેદતો. જીવોનું સમસ્ત દુઃખ આત્મકૃત છે. પરકૃતિ અને ઉભયકૃત નથી. એ જૈન દર્શનના કર્મ સિદ્ધાંતનો મુખ્ય આધાર છે. આ જ કારણે બધા જીવ આત્મકૃત દુઃખનું વેદન કરે છે. પરકૃત અને ઉભયકૃતનું નહીં. Haitianitairew it Withiiiiiiiiiiiiiધારણlitanimiiiiiiiiiiiારાણા પ્રમાણ માટitter Page #370 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૭ =========== =ાલની કામ = = === == ઈન્દ્રિયાદિના આધારે છ પ્રકારની શાતા કહી છે- (૧) શ્રોત્રેન્દ્રિય શાતા (૨) ચક્ષુઈન્દ્રિયશાતા (૩) ધ્રાણેન્દ્રિય શાતા (૪) જિલ્વેન્દ્રિય (રસેન્દ્રિય) શાતા (૫) સ્પર્શેન્દ્રિય શાતા અને (૬) નો ઈન્દ્રિય (મન) શાતા. એ અનુકૂળ ન રહેવા પર છ પ્રકારની અશાતા પણ થઈ શકે છે. શ્રોત્રેન્દ્રિય અશાતા આદિ. ઠાણાંગ સૂત્રમાં સુખના દશ ભેદોનું સંકલન છે. એમાં ભૌતિક ઉપલબ્ધિઓને પણ સુખરૂપ ગણી છે. જેમ-આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, આદ્યતા આદિ. સંતોષ, નિષ્ક્રમણ, અનાબાધ આદિ આત્મિક સુખોની પણ તેમાં ગણના કરી છે. સંસારસ્થ બધા પ્રાણી એકાંત દુઃખરૂપ કે એકાંત સુખરુપ વેદનાનું વેદન કરતા નથી. કદાચિત દુઃખરુપ વેદન કરે છે તો કદાચિત્ સુખરૂપ. નૈરયિક જીવ એકાંત દુઃખરૂપ વેદનાને વેદતા કોઈ સમયે સુખરૂપ વેદનાને પણ વેદે છે. ભવનપતિ આદિ દેવ એકાંત સુખરુપ વેદનાને વેચે છે. પરંતુ પૃથ્વીકાયિક જીવથી લઈ મનુષ્ય સુધીના દંડકોમાં કદાચિત્ સુખ અને કદાચિત્ દુઃખરુપ વેદના રહે છે. જીવોને જરા અવસ્થા - વૃદ્ધાવસ્થા પણ હોય છે અને શોક પણ થાય છે. વૃદ્ધાવસ્થા શારીરિક વેદના છે અને શોક માનસિક વેદના છે. જે જીવોને મન નથી હોતુ તેને માત્ર વૃદ્ધાવસ્થા હોય છે. તથા જે જીવોને મન હોય છે તેને બંને પ્રકારની વેદના થાય છે. અહિં કર્મ સિદ્ધાંતમાં નોકષાયના રૂપમાં નિરૂપિત શોકને આ શોકથી પૃથફ સમજવું જોઈએ. કારણ કે- તે શોકનો ઉદય તો અસંજ્ઞી પૃથ્વીકાયિક આદિમાં પણ રહે છે. કર્મ સિદ્ધાંતમાં કષાયની વૃદ્ધિ સંક્લેશ કહેવાય છે. પરંતુ પ્રસ્તુત અધ્યયનમાં સંક્લેશ શબ્દ અસમાધિ કે અશાંતિના અર્થમાં પ્રયુક્ત થયું છે. તે અશાંતિ દશ નિમિત્તોથી થવાને કારણે તે સંક્લેશ કહેવાય છે. સંક્લેશના દશ ભેદોમાં એક કષાય સંક્લેશ પણ છે. સંક્લેશના વિપરીત અસંક્લેશના પણ તે જ દશ ભેદ છે. સંક્લેશ અને અસંક્લેશના દશ ભેદોમાં ઉપધિ, ઉપાશ્રય, કષાય, ભક્તપાન, માનસિક, વાચિક, કાયિકની ગણના કરવાની સાથે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પણ ગણના કરવામાં આવી છે આની ઉપલબ્ધિ, અનુપલબ્ધિ પણ અસંક્લેશ અને સંક્લેશનું નિમિત્ત બની શકે છે. વેદના અને નિર્જરામાં શું ભેદ છે તેનો આ પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તૃત વર્ણન મળે છે. સારાંશ રુપમાં એ કહી શકાય છે કે વેદના કર્મની થાય છે અને નિર્જરા નોકર્મની થાય છે. વેદનાનો સમય ભિન્ન હોય છે અને નિર્જરાનો સમય ભિન્ન હોય છે. જેને વેદીએ છીએ તેની નિર્જરા કરતા નથી અને જેની નિર્જરા કરે છે તેને વેદતા નથી, કર્મને વેદે છે અને નોકર્મને નિર્જીર્ણ કરે છે. મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા આ બંનેમાં તેજ જીવ શ્રેષ્ઠ છે જે પ્રશસ્ત નિર્જરાવાળા છે. હોવાdશાશinશitaaaaaaaiiiiiia-e======iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiihilisatiliisia FiaiiiiiiiF ના # વારા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬૮ સૂત્ર - . ૨. રૂ. . ३२. वेयणाऽज्झयणं ओहेण वेयणा एगा वेयणा । - वेणाऽज्झयणस्स अत्थाहिगारा છુ. સીતા ય, ૨. વજ્ર, રૂ. સારીર, ૪. સાત તદ વેયળા હવર, ૧. ટુવા । ૬. અશ્રુવમોનિયા, ૭. શિવા ય अणिदा य णायव्वा ॥ 1 ટાળું. અ. ૧, સુ. ૨૨ - ૫૧. ૧. ૨૬, સુ. ૨૦૪, ૧. ? सत्तदारेसु चउवीसदंडएसु य वेयणा परूवणं(૨) સીયાડ તિવિહા યેવળા - ૬. વિદા નું મંતે ! વેચળા વળત્તા ? ૩. ગોયમા ! તિવિહા વૈયા વાત્તા, તં નહીં૨. સિળા, છુ. સીયા, રૂ. સીઓસિન । ૫. ૐ . ઘેરયા નં અંતે ! જિં સીય વેયાં વેદ્યુતિ, उसिणं वेयणं वेदेंति, सीओसिणं वेयणं वेदेंति ? उ. गोयमा ! सीयं पि वेयणं वेदेंति, उसिणं पिवेयणं वेदेति, णो सीओसिणं वेयणं वेदेंति । प. रयणप्पभापुढविनेरइया णं भंते! किं सीयं वेयणं वेदेंति - जाव- सीओसिणं वेयणं वेदेति ? उ. गोयमा ! णो सीयं वेयणं वेदेंति, उसिणं वेयणं वेदेति णो सीओसिणं वेयणं वेदेंति । , પુછ્યું -ખાવ- વાજીયળમાપુવિનેરા । प. पंकप्पभापुढविनेरइया णं भंते ! किं सीयं वेयणं વેવેંતિ -ખાવ- સીઓસિમાં વેયાં વેતિ ? उ. गोयमा ! सीयं पि वेयणं वेदेंति, उसिणं पिवेयणं वेदेति णो सीओसिणं वेयणं वेदेति । સમ. મુ. ૨૯૩ (૨) जे बहुयतरागा ते उसिणं वेयणं वेदेंति । जे थोवतरागा ते सीयं वेयणं वेदेंति । સૂત્ર : ૧. ૨. ૩. સામાન્ય વેદના : વેદના એક (રુપ) છે. વેદના અધ્યયનનાં અર્થાધિકાર : ૩૨. વેદના અધ્યયન દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. શીત વેદના, ૨. દ્રવ્ય વેદના, ૩. શરીર વેદના, ૪. શાતા વેદના, ૫. દુ:ખ વેદના, ૬. આલ્યુપગમિકી અને ઔપક્રમિકી વેદના, ૭. નિદા-અનિદા વેદના. (વેદના અધ્યયનનાં) એ સાત દ્વાર જાણવા જોઈએ. સાત દ્વારો અને ચોવીસ દંડકોમાં વેદનાનું પ્રરુપણ : (૧) શીતાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે - ૧. શીત વેદના, ૨. ઉષ્ણ વેદના, ૩. શીતોષ્ણ વેદના. પ્ર. ૬.૧. ભંતે ! શું નૈયિક શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેઠે છે કે શીતોષ્ણ વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! (નૈયિક) શીત વેદના પણ વેદે છે અને ઉષ્ણ વેદના પણ વેદે છે, પરંતુ શીતોષ્ણ વેદના વેદતા નથી. પ્ર. ભંતે ! શું રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક શીત વેદના વેદે છે -યાવત્- શીતોષ્ણ વેદના વેઠે છે ? ઉ. ગૌતમ ! તે શીત વેદના વેદતા નથી અને શીતોષ્ણ વેદના પણ વેદતા નથી, પરંતુ ઉષ્ણ વેદના વેદે છે. આ પ્રમાણે વાલુકાપ્રભા પૃથ્વી (૨-૩)નાં નૈરયિકો સુધી કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! શું શંકપ્રભા પૃથ્વીનાં નૈરયિક શીતવેદના વેદે છે.-યાવ- શીતોષ્ણ વેદના વેદે છે ? ૨. ઉ. ગૌતમ ! તે શીત વેદના પણ વેદે છે અને ઉષ્ણ વેદના પણ વેદે છે, પરંતુ શીતોષ્ણવેદના વેદતા નથી. ઝાળ. ઞ. રૂ, ૩. ?, મુ. ધૃધ્ જે ઉષ્ણ વેદના વેદે છે, તે નૈરયિક અધિક છે, જે શીત વેદના વેદે છે તે નૈયિક અલ્પ છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૯ धूमप्पभाए एवं चेव दुविहा। णवरं-जे बहुयतरागा ते सीयं वेयणं वेदेति, जे थोवतरागा ते उसिणं वेयणं वेदेति, तमाए तमतमाए य सीयं वेयणं वेदेति, णो उसिणं वेयणं वेदेति, णो सीओसिणं वेयणं वेदेति'। ધૂમપ્રભા પૃથ્વી (નાં નૈરયિકોમાં પણ આ પ્રમાણે બંને વેદનાઓ કહેવી જોઈએ. વિશેષ: જે શીતવેદના વેદે છે તે નૈરયિક અધિક છે, જે ઉષ્ણ વેદના વેદે છે તે નૈરયિક અલ્પ છે. તમા અને તમસ્તમા પૃથ્વીનાં નૈરયિક શીતવેદના વેદે છે. પરંતુ ઉષ્ણવેદના તથા શીતોષ્ણ વેદના વેદતા નથી. પ્ર. ૬.૨, ભંતે ! શું અસુરકુમાર શીત વેદના વેદે છે, ઉષ્ણવેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે શીત વેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે અને શીતોષ્ણ વેદના પણ વેદે છે. ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. 6. ૫. તે ૨. સુરદુમારા મંતે! સિય વેથvf વેરિ. उसिणं वेयणं वेदेति, सीओसिणं वेयणं वेदेति ? उ. गोयमा ! सीयं पि वेयणं वेदेति, उसिणं पि वेयणं वेदेति, सीओसिणं पि वेयणं वेदेति । ટું રૂ-૨૪. વં -Mવિ- નાળિTI - quoT, ૫. ૩૬, સુ. ૨૦૧૫-૨૦૧૬ (२) दब्बओदारे चउब्विहा वेयणाप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? उ. गोयमा ! चउब्विहा वेयणा पण्णत्ता, तं जहा ૨. ઢો, ૨. વેગો, રૂ. 4ો , ૪. ભાવના प. दं. १. णेरइया णं भंते ! किं दव्वओ वेयणं वेदेति --ગાવ-વુિં માવો વેગvi વેલેંતિ? उ. गोयमा ! दवओ वि वेयणं वेदेति -जाव-भावओ वि वेयणं वेदेति । હું ૨-૨૪. પુર્વ --માળિયા - પvor. . રૂ૫, સુ. ૨૦૦-૨૦ દ્ર (૩) સારીરા તિવિહા - . વિદ મંતે ! વેચTT TUત્તા? ૩. નયમ તિવિદ વેચTT ggyત્તા, તે નહીં . સારીરી, ૨. માસા, રૂ. સારીરમાસિTI ૫. તે ૨. શેરી નં મંતે ! વિં સરીર વેયને વેતિ, माणसं वेयणं वेदेति, सारीरमाणसं वेयणं वेदेति ? (૨) દ્રવ્યાદિ દ્વારમાં ચતુર્વિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે? ઉ. ગૌતમ ! વેદના ચાર પ્રકારની કહી છે, જેમકે – (૧) દ્રવ્યથી (૨) ક્ષેત્રથી (૩) કાળથી (૪) ભાવથી. પ્ર. ૬.૧. ભંતે ! શું નૈરયિક દ્રવ્યથી વેદના વેદે છે -ચાવતુ- ભાવથી વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે દ્રવ્યથી પણ વેદના વેદે છે -યાવ ભાવથી પણ વેદના વેદે છે. દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. (૩) શારીરિકાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. શારીરિક, ૨. માનસિક, ૩. શારીરિક-માનસિક. પ્ર. ૮,૧, ભંતે ! શું નૈરયિક શારીરિક વેદના વેદે છે, માનસિક વેદના વેદે છે કે શારીરિક-માનસિક વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે શારીરિક વેદના પણ વેદે છે, માનસિક વેદના પણ વેદે છે અને શારીરિક-માનસિક વેદના પણ વેદે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. (4) વિચા. સ. ૨૦, ૩. ૨, સુ. उ. गोयमा! सारीरं पिवेयणं वेदेति, माणसं पि वेयणं वेदेति, सारीरमाणसं पि वेयणं वेदेति । હું ૨-૨૪. પૂર્વ-- માળિયા ૨. (૨) નીવા. ડિ. ૨, ૩. ૨, મુ. ૮૧ (૨) Page #373 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ વિશેષ : એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય શારીરિક વેદના વેદે છે, તે માનસિક અને શારીરિક-માનસિક વેદના વેદતા નથી. णवरं-एगिंदिय-विगलिंदिया सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेदेति, णो सारीरमाणसं वेयणं વેતિ . - guy. ૫. ૩૬, સુ. ૨૦ ૬ રૂ-૨૦ ૬૬ (૪) સાચા તિહિ વેચप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? ૩. નથT! સિવિદા વેચTT guત્તા, તેં નહીં ૨. સાયા, ૨. વસાવા, રૂ. સાયસિયા | ૫. ૨. ને અંતે ! વિ સાથે વે વેતિ, असायं वेयणं वेदेति, सायासायं वेयणं वेदेति ? ૩. ! તિવિહં gિ વેજ વેરિા ૨ ૨-૨૪. વેિ -Mાલ- તેમના - YOUT. . રૂબ, મુ. ર૦ ૬૬-૨૦ ૬૮ (૨) દુહાફ સિવિલ વેચTप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? ૩. નયમ ! તિવિહા રેયTI TWITT, તે નહીં ૨. કુવા, ૨. સુદ, ૩. કુલવસુદ ! . ૨. રિયા જે મંતે! જિં તુ વય વેતિ, __सुहं वेयणं वेदेति, अदुक्खमसुहं वेयणं वेदेति ? (૪) સાતાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. સાતા, ૨. અસાતા, ૩. સાતા-અસાતા. પ્ર. ૬.૧. ભંતે! નૈરયિક સાતવેદના વેદે છે, અસાતા વેદના વેદે છે કે સાતા-અસાતા વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના વેદે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. (૫) દુઃખાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. દુઃખા, ૨. સુખા, અદુઃખ-સુખા. પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ દુઃખ વેદના વેદે છે. સુખ વેદના વેદે છે કે અદુઃખ-અસુખ વેદના વેદે उ. गोयमा ! दुक्खं पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खमसुहं पि वेयणं वेदेति'। ૮. ૨-૨૪. pવે -Mવિ- રોમાનિયા - TUT. ૫. રૂ, સુ. ૨૦ ૬૫-૨૦ ૭૨ (६) अब्भोवगमियाइ दुविहा वेयणाप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? उ. गोयमा ! दुविहा वेयणा पण्णत्ता, तं जहा ૧. ભોમિયા ૨, ૨. વિિમયા યા प. दं. १. णेरइया णं भंते ! किं अब्भोवगमियं वेयणं वेदेति, ओवक्कमियं वेयणं वेदेति ? उ. गोयमा! णो अब्भोवगमियं वेयणं वेदेति. ओवक्कमियं वेयणं वेदेति। 9. વિયા, સ, ૨૦, ૩. ૨, મુ. ૬ ઉ. ગૌતમ ! તે દુઃખ વેદના પણ વેદે છે. સુખ વેદના પણ વેદે છે અને અદુઃખ અસુખ વેદના પણ વેદે છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. (૬) સ્વેચ્છાપૂર્વક અંગીકારાદિ દ્વિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આભુપગમિકી (સ્વેચ્છા પૂર્વક અંગીકાર કરેલ) ૨. ઔપક્રમિકી (વેદનીય કર્મજન્ય). પ્ર. ૮૧, ભંતે ! શું નૈરયિક આભ્યપગમિકી વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે આભ્યપગમિકી વેદના વેદતા નથી. ઔપક્રમિકી વેદના વેદે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૭૧ દર-૧૯. આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી કહેવું જોઈએ. દ. ૨૦-૨૧. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય બંને પ્રકારની વેદના વેદે છે. દં,૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોના માટે નૈરયિકોનાં સમાન કહેવું જોઈએ. mb mi હું ૨-૨૬. પુર્વ -- જિિરયTI दं. २०-२१. पंचेंदिय-तिरिक्खजोणिया मणूसा य दुविहंपिवेयणं वेदेति। दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा रइया। - પપUT, ૫, રૂ૫, મુ. ૨૦ ૭૨-૨૦ ૭૬ (૭) બિલાફ વિહા વેચT૫. વિઠ્ઠT મંતે ! વેચTT gov/ત્તા ? ૩. યમી ! વિદા વેચT TUITI, તેં નહીં ૨. ઉગ ૨, ૨. અા ય ા. પ, સે. ૨. ર૬ મંતે ! નિં જિલાયે વેvi વેરિ, अणिदायं वेयणं वेदेति? उ. गोयमा ! णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति । . જે ળ મંતે ! પુર્વ વુન્દ્ર “णेरइया णिदाय पि वेयणं वेदेति, अणिदायं पि વેvi વેતિ ?” ૩. સોયમા ! ખેરફયા સુવિદ્યા પy/ત્તા, તે નદી ૨. સામૂયા ૧, ૨. સમૂયા થા १. तत्थणंजेते सण्णिभूया तेणं निदायं वेयणं वेदेति, २. तत्थ णं जे ते असण्णिभूया ते णं अणिदायं वेयणं (૭) નિદાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, જેમકે – ૧. જાણતા, ૨. અજાણતા. પ્ર. ૬,૧, ભંતે ! શું નૈરયિક નિદાવેદના વેદે છે કે અનિદાવેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે નિદાવેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “નૈરયિક નિદાવેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે.”? ઉ. ગૌતમ ! નૈરયિક બે પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. સંજ્ઞીભૂત, ૨. અસંજ્ઞીભૂત. ૧. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે જાણીને વેદનાને વેદે છે. ૨. જે અસંજ્ઞીભૂત છે, તે અજાણતાં વેદનાને વેદે છે. વેતિ ! से तेणठेणं गोयमा ! एवं वुच्इ“णेरइया निदायं पि वेयणं वेदेति, अणिदायं पि વેચM વેતિ ” ઢં. ૨-૨ ?. -ગાવ- ચિનારા प. द. १२. पुढविक्काइयाणं भंते ! किं णिदाय वेयणं વેતિ, અાિથે વેજ વેરિ? उ. गोयमा ! णो णिदायं वेयणं वेदेति, अणिदायं वेयणं વેરિા . प. से केणठेणं भंते ! एवं वुच्चइ "पुढविक्काइया णो णिदायं वेयणं वेदेति, अणिदायं તૈયાં વેતિ ?” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – નૈરયિક જાણતા પણ વેદના વેદે છે અને અજાણતા પણ વેદના વેદે છે. દંડર-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. પ્ર. ૮,૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ જાણતા વેદના વેદે છે કે અજાણતા વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે જાણતા વેદના વેદતા નથી. પરંતુ અજાણતા વેદના વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “પૃથ્વીકાયિક જીવ જાણતા વેદના વેદતા નથી, પરંતુ અજાણતા વેદના વેદે છે ?” Page #375 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! पुढविक्काइया सब्चे असण्णी असण्णिभूयं ઉ. ગૌતમ ! બધા પૃથ્વીકાયિક અસંજ્ઞી હોય છે તે अणिदायं वेयणं वेदेति । અસંશીઓમાં થનારી અજાણતા વેદના વેદે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “पृढविक्काइया णो णिदायं वेयणं वेदेति, अणिदायं પૃથ્વીકાયિક જીવ જાણતા વેદના નથી વેદતા, વેvi વેરિ ” પરંતુ અજાણતા વેદના વેદે છે.” ૮. ૨૩-૨૧. પર્વ -ના - રિલિr ૮.૧૩-૧૯. આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી કહેવું જોઈએ. હું ૨૦-૨૨. તિજ-તિરિક્ષનોળિયા, મપૂસા, ૮.૨૦-૨૨. પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય અને वाणमंतरा जहाणेरइया। વાણવ્યંતરોનું વર્ણન નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. 1. ૨ ૨૩. નોસિયા મં! શિવાયંવેય તિ, પ્ર. ૬. ૨૩, ભંતે ! શું જયોતિષ્ક દેવ જાણતા વેદના ___ अणिदायं वेयणं वेदेति ? વેદે છે કે અજાણતા વેદના વેદે છે ? उ. गोयमा ! णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि ઉ. ગૌતમ ! તે જાણતા વેદના પણ વેદે છે અને वेयणं वेदेति। અજાણતા વેદના પણ વેદે છે. p. જે અંતે ! gવં યુવ૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “जोइसिया णिदायं पि वेयणं वेदेति. अणिदायं पि "જયોતિષ્ક દેવ જાણતા વેદના પણ વેદે છે અને વેથvi વેતિ ?" અજાણતા પણ વેદના વેદે છે?” उ. गोयमा ! जोइसिया दुविहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! જયોતિષ્ક દેવ બે પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. મામ િવવવUTI , ૧. માયી મિથ્યા દષ્ટિ ઉપપન્નક, २. अमाइसम्मदिट्ठी उववण्णगा य। ૨. અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપત્નક. १.तत्थ णं जे ते माइमिच्छदिट्ठी उववण्णगा तेणं ૧. તેમાંથી જે માયીમિથ્યા દૃષ્ટિ ઉપપન્નક છે अणिदायं वेयणं वेदेति, તે અજાણતા વેદના વેદે છે. २. तत्थ णं जे ते अमाइसम्मदिट्ठी उववण्णगा ते ૨. તેમાંથી જે અમાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક છે णं णिदायं वेयणं वेदेति । તે જાણતા વેદના વેદે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'जोइसिया णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि * જયોતિષ્ક દેવ જાણતા વેદના પણ વેદે છે અને वेयणं वेदेति । અજાણતા વેદના પણ વેદે છે.” ૨૪. પુર્વ માળિયા સિ | ૮.૨૪. આ પ્રમાણે વૈમાનિક દેવોનાં માટે પણ - quo, ૫, ૩૬, સુ. ૨૦૭૭-૨૦ ૮૪ જાણવું જોઈએ. करण भेया-चउवीसदंडएसु य परूवणं ૪. કરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં તેનું પ્રરુપણ : ૫. વિદે અંતે ! રને પુત્તે? પ્ર. ભંતે ! કરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! चउविहे करणे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! કરણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મળાવર, ૨. વર, ૧. મનઃકરણ, ૨. વચન-કરણ, રૂ. વાયર, ૪. મ્મર . ૩. કાય-કરણ, ૪, કર્મ-કરણ. (૪) સમ. સુ. ૧૬૩, T. ૨ (4) વિચા. સ. ૧૧, ૩૬, . ૬-૭ ૨. Page #376 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૭૩ 1. ૨ , નેરામાં મંત ! વિદે વરને પvor? ? ૩. યમ ! રવિદે રને પUત્તે, તે નહીં ૨. મળવાર), ૨. વર, રૂ. વાયરો, ૪. ઉમ્મર / હું ૨-૧૧, ૨૦-૨૪. દિવાળસર્જિકે करणे पण्णत्ते। ૨. ૨૨-૨૬. વિચાi સુવિરે જે પરે, तं जहा૨. વાયરો ય, ૨. ઉમ્મરને ય છે. ૨૭-૧૧. વિડિયા તિવિષે કરો પvyત્તે, તે નહા ૨. વર , ૨. યેરને ય, રૂ. સ્મરચા g. . . નેરા મંત ! કિં વરમો વેયને વેતિ, अकरणओ वेयणं वेदेति ? उ. गोयमा ! नेरइया णं करणओ वेयणं वेदेति, नो अकरणओ वेयणं वेदेति । ૫. જે વાઘ મંતે ! પર્વ યુ “नेरइयाणं करणओ वेयणं वेदेति, नो अकरणओ વેvf વેતિ ?” ૩. જોયા ! નેયામાં વિદેશરને , તેં નફ્ટી૨. મણવર, ૨. વરજે, રૂ. વાયર, ૪, વર્મવારને इच्चेएणं चउविहेणं असभेणं करणेणं नेरइया करणओ असायं वेयणं वेदेति, नो अकरणओ। પ્ર. દં.૧, ભંતે ! નૈરયિક જીવોનાં કેટલા પ્રકારનાં કરણ કહ્યા છે ? ઉ. ગૌતમ ! ચાર પ્રકારનાં કરણ કહ્યા છે, જેમકે ૧. મન:કરણ ૨. વચન-કરણ, ૩. કાય-કરણ, ૪, કર્મ-કરણ. ૬. ૨-૧૧, ૨૦-૨૪, આ પ્રમાણે સમસ્ત પંચેન્દ્રિય જીવોનાં ચાર પ્રકારનાં કરણ કહ્યા છે. દે. ૧૨-૧૬ એકેન્દ્રિય જીવોમાં બે પ્રકારનાં કરણ કહ્યા છે, જેમકે - ૧. કાય-કરણ, ૨, કર્મ-કરણ. દ. ૧૭-૧૯, વિકસેન્દ્રિય જીવોમાં ત્રણ પ્રકારનાં કરણ કહ્યા છે. જેમકે ૧. વચન-કરણ, ૨. કાય-કરણ, ૩. કર્મ-કરણ. પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ કરણથી વેદના વેદે છે કે અકરણથી વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! નૈરયિક જીવ કરણથી વેદના વેદે છે. અકરણથી વેદના વેદતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અનૈરયિક કરણથી વેદના વેદે છે, અકરણથી વેદના વેદતા નથી ?” ઉ. ગૌતમ ! નૈરયિક જીવોનાં ચાર પ્રકારનાં કરણ કહ્યા છે, જેમકે – ૧. મનઃકરણ, ૨. વચન-કરણ, ૩. કાય-કરણ, ૪. કર્મ-કરણ. તેના એ ચારેય પ્રકારનાં કરણ અશુભ હોવાથી તે (નૈરયિક જીવ) કરણ દ્વારા જ અસાતા વેદના વેદે છે. પરંતુ અકરણથી વેદના વેદતા નથી. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – નૈરયિક જીવ કરણથી અસાતા વેદના વેદે છે, અકરણથી વેદના વેદતા નથી.” પ્ર. દ.૨. ભંતે ! અસુરકુમાર દેવ કરણથી વેદના વેદે છે કે અકરણથી વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! અસુરકુમાર કરણથી વેદના વેદે છે, અકરણથી વેદના વેદતા નથી. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “અસુરકુમાર કરણથી વેદના વેદે છે, અકરણથી વેદના વેદતા નથી? से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“नेरइया णं करणओ वेयणं वेदेति, नो अकरणओ વેvi વેતિ ” प. द. २. असुरकुमारा णं भंते ! किं करणओ वेयणं वेदेति, अकरणओ वेयणं वेदेति ? । उ. गोयमा! असुरकुमाराणं करणओ वेयणं वेदेति, नो अकरणओ वेयणं वेदेति। ૫. જે જે મંતે ! વં યુવક "असुरकुमारा णं करणओ वेयणं वेदेति. नो अकरणओ वेयणं वेदेति?" Page #377 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! असुरकुमाराणं चउविहे करणे पण्णत्ते, ઉ. ગૌતમ ! અસુરકુમારોનાં ચાર પ્રકારનાં કરણ કહ્યા तं जहा છે, જેમકે – ૨. મરો , ૨. વર, ૧. મન:કરણ, ૨. વચન-કરણ, રૂ. વાયર, ૪. સ્મારા ૩. કાય-કરણ, ૪. કર્મ-કરણ. इच्चेएणं सुभेणं करणेणं असुरकुमारा णं करणओ અસુરકુમારોનાં એ ચારેય પ્રકારનાં કરણ શુભ सायं वेयणं वेदेति, नो अकरणओ। હોવાથી તે કરણ દ્વારા સાતા વેદના વેદે છે, પરંતુ અકરણથી વેદના વેદતા નથી. હું રૂ-૧૧. -ગાવ-થળામાં ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. दं. १२. पुढविकाइयाणं भंते ! किं करणओ वेयणं પ્ર. ૬.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ કરણથી વેદના वेदेति, अकरणओ वेयणं वेदेति ? વેદે છે કે અકરણથી વેદના વેદે છે ? उ. गोयमा ! पुढविकाइयाणं करणओ य वेयणं वेदेति, ઉ, ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ કરણ દ્વારા વેદના વેદે नो अकरणओ वेयणं वेदेति । છે, પરંતુ એકરણ દ્વારા વેદના વેદતા નથી. णवरं- इच्चेएणं सुभासुभेणं करणेणं पुढविकाइया વિશેષ : પૃથ્વીકાયિકોનાં શુભાશુભ કરણ થવાથી करणओ वेमायाए वेयणं वेदेति, नो अकरणओ। તે વિમાત્રાથી ક્યારેક શુભ અને ક્યારેક અશુભ વેદના વેદે છે, પરંતુ અકરણ દ્વારા વેદના વેદતા નથી. दं. १३-२१. ओरालियसरीरा सब्वे सुभासुभेणं દે.૧૩-૨૧. ઔદારિક શરીરવાળા બધા જીવ (પાંચ વેચાણ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય) શુભાશુભ કરણ દ્વારા વિમાત્રાથી (ક્યારેક સાતા અને ક્યારેક અસાતા) વેદના વેદે છે. ૨૨૨-૨૪, તેવા અમે સાત ! દ, ૨૨-૨૪, દેવ શુભ કરણ દ્વારા સાતા વેદના - વિચા. સ. ૬, ૩. ૨, સુ. ૧-૨૨ વેદે છે. ५. चउवीसदंडएसु दुक्खफुसणाइ परूवणं ૫. ચોવીસ દંડકોમાં દુઃખની સ્પર્શના આદિનું પ્રાણ : 1. કુલ મંત! તુવષે સુરે, કુવવે શું? પ્ર. ભંતે ! શું દુઃખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય છે કે અદુ:ખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય છે ? उ. गोयमा ! दुक्खी दुक्खेणं फुडे, नो अदुक्खी दुक्खेणं ઉ. ગૌતમ ! દુ:ખી જીવ દુઃખથી સ્પષ્ટ થાય છે, દુ પરંતુ અદુઃખી (દુઃખરહિત) જીવ દુઃખથી સ્પષ્ટ થતા નથી. प. द. १. दुक्खी भंते ! नेरइए दुक्खेणं फुडे ? अदुक्खी પ્ર. ૬.૧, ભંતે ! શું દુઃખી નૈરયિક દુઃખથી સ્પષ્ટ થાય नेरइए दुक्खेणं फुडे ? છે કે અદુઃખી નૈરયિક દુઃખથી પૃષ્ટ થાય છે ? उ. गोयमा ! दुक्खी नेरइए दुक्खेणं फुडे, नो अदुक्खी ઉ. ગૌતમ ! દુઃખી નૈરયિક દુઃખથી પૃષ્ટ થાય છે नेरइए दुक्खेणं फुडे। પરંતુ અદુ:ખી નૈરયિક દુઃખથી સ્પષ્ટ થતા નથી. હું -૨૪. પૂર્વ -ગાવ- વેનિયા ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. एवं पंच दंडगा नेयवा। આ પ્રમાણે પાંચ દંડક કહેવા જોઈએ. ૨. સુથ્વી સુi gછે, ૧. દુઃખી દુઃખથી સ્પષ્ટ થાય છે, ૨. કુવી સુવર્ષ પરિયાતિય, ૨. દુઃખી દુઃખનું પરિગ્રહણ કરે છે, રૂ. ટુi sીરે, ૩. દુઃખી દુઃખની ઉદીરણા કરે છે, Page #378 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૭૫ ૪. દુઃખી દુઃખનું વેદન કરે છે, ૫. દુઃખી દુઃખની નિર્જરા કરે છે. ૬. ૪. સુકવી તુર વે, ૬. ટુવસ્થ તુવર નિ - વિચા. સ. ૭, ૩. , મુ. ૨૪-૨૫ યમને બૂથ ઉવT. અનત્યિથા + અંતે! Uવમતિ -ના-પર્વ વિંતિ“सब्चे पाणा -जाव- सब्वे सत्ता एवभूयं वेयणं તિ,” તે દયે મંતે ! गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति -ઝાવ-પર્વ પૂર્વેતિ - 'सब्वे पाणा-जाव-सब्वे सत्ता एवंभूयं वेयणं वेदेति', जे ते एवमाहंसु मिच्छा ते एवंमाहंसु, अहं पुण गोयमा ! एवमाइक्खामि -जाव- एवं પતિ - “अत्थेगइया पाणा भूया जीवा सत्ता एवभूयं वेयणं વેતિ, अत्थेगइया पाणा भूया जीवा सत्ता अणेवंभूयं वेयणं વેલૈંતિ ” प. से केणठेणं भंते ! एवं वुच्चइ 'अत्थेगइया पाणा -जाव- सत्ता एवभूयं वेयणं वेदेति ? अत्थेगइया पाणा -जाव-सत्ता अणेवंभूयं વેયને વેતિ ?” उ. गोयमा! जे णं पाणा भूया जीवा सत्ता, जहा कडा कम्मा तहा वेयणं वेदेति ते णं पाणा भूया जीवा सत्ता एवभूयं वेयणं वेदेति । છે. એવંભૂત- અનેવંભૂત વેદનાનું પ્રાણ : પ્ર. ભંતે ! અન્યતીર્થિક એવું કહે છે -યાવતુ એવું પ્રરૂપણા કરે છે કેબધા પ્રાણી વાવત-બધાસત્વ એવંભૂત (કર્મબંધનાં અનુસાર) વેદના વેદે છે.” ભંતે! આવું કેવી રીતે? ઉ. ગૌતમ ! તે અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે -ચાવતુ- પ્રરુપણા કરે છે કે - બધા પ્રાણી -ચાવતુ- સત્વ એવંભૂત વેદના વેદે છે.” તેનું આ વર્ણન મિથ્યા છે. ગૌતમ ! હું એમ કહું છું ચાવતુ- પ્રરૂપણા કરું કેટલાક પ્રાણી, ભૂત, જીવ અને સત્વ એવંભૂત (કર્મબંધનાં અનુરુપ) વેદના વેદે છે. કેટલાક પ્રાણી, ભૂત, જીવ અને સત્વ અનેવંભૂત (કર્મબંધથી પરિવર્તિત રુપમાં) વેદના વેદે છે.” પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – કેટલાક પ્રાણી -પાવત- સત્વ એવંભૂત વેદના વેદે છે અને કેટલાક પ્રાણી -ચાવતુ- સત્વ અનેવંભૂત વેદના વેદે છે.”? ઉ. ગૌતમ ! જે પ્રાણી, ભૂત, જીવ અને સત્વોએ જે પ્રમાણે કર્મ કરેલ છે તે પ્રમાણે વેદના વેદે છે એટલા માટે તે પ્રાણી, ભૂત, જીવ અને સત્વ એવંભૂત વેદના વેદ છે. જે પ્રાણી, ભૂત, જીવ અને સત્વોએ જે પ્રમાણે કર્મ કરે છે તે પ્રમાણે વેદના વેદતા નથી એટલા માટે તે પ્રાણી, ભૂત, જીવ અને સત્વ અનેવંભૂત વેદના વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – કેટલાક પ્રાણી -યાવતુ- સત્વ એવંભૂત વેદના વેદે છે અને કેટલાક પ્રાણી -થાવતુ- સત્વ અનેવંભૂત વેદના વેદે છે.” પ્ર. ૮.૧, તે ! શું નૈરયિક એવંભૂત વેદના વેદે છે કે અનેવંભૂત વેદના વેદે છે ? जे णं पाणा भूया जीवा सत्ता जहा कडा कम्मा नो तहा वेयणं वेदेति तेणं पाणा भूया जीवा सत्ता अणेवंभूयं वेयणं वेदेति। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ'अत्थेगइया पाणा -जाव- सत्ता एवंभूयं वेयणं वेदेति, अत्थेगइया पाणा -जाव- सत्ता अणेवंभूयं वेयणं वेदेति । v. . . નેરા " અંતે! કિં પુર્વભૂથે વેર વેલૈંતિ, ___अणेवंभूयं वेयणं वेदेति ? ૨. વિયા. સ. ૬, ૩. ૨૦, સુ. ? Page #379 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૬ ૭. .. उ. गोयमा ! नेरइया णं एवंभूयं पि वेयणं वेदेंति, अवंभूयं पिवेयणं वेदेंति । ૧. સે મેળવ્હેજું મંતે ! વં વુન્નદ્ “नेरइयाणं एवंभूयं पि वेयणं वेदेंति, अणेवंभूयं पि વેયમાં વૈદ્યુતિ ?” उ. गोयमा ! जे णं नेरइया जहा कडा कम्मा तहा वेयणं वेदेंति, ते णं नेरइया एवंभूयं वेयणं वेदेति । जेणं नेरइया जहा कडा कम्मा णो तहा वेयणं वेदेंति, ते णं नेरइया अणेवंभूयं वेयणं वेदेति । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ'नेरइया णं एवभूयं पिवेयणं वेदेंति, अणेवंभूयं पि वेयणं वेदेति ।' ૨-૨૪. વં-ખાવ- વેમાળિયા સંસારમંડનુંને વં - વિયા. સ. ૬, ૩. ૬, સુ. ૨-૪ एगिदिए वेदणाणुभव परूवणं प. पुढविकाइए णं भंते! अकंते समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ? ૬. उ. गोयमा ! से जहानामए केइ पुरिसे तरूणे बलवं - जाव- निउणसिप्पोवगए एगं पुरिसं जुण्णं जराजज्जरियदेहं - जाव- दुब्बलं किलंतं जमलपाणिणा मुद्धासि अभिहणिज्जा से णं गोयमा ! पुरिसे तेणं पुरिसेणं जमलपाणिणा मुद्धाणंसि अभिहए समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ? अणिट्ठे समणाउसो ! तस्स णं गोयमा ! पुरिसस्स वेयणाहिंतो पुढविकाइए अक्कते समाणे एत्तो अणिट्ठतरियं चेव -जावअमणामतरियं चेव वेयणं पच्चणुभवमाणे विहरइ । आउकाइए णं भंते ! संघट्टिए समाणे केरिसियं वेयणं पच्चणुभवमाणे विहरइ ? ૩. ગોયમા ! નહીં પુવિધા પૂછ્યું જેવ । વં તેલ-વાન-નાસ્તા" વિખાવ- વિહરફ । - વિચા. સ. શ્o, ૩. રૂ, સુ. ૨૩-૩૭ - नेरइएमु दसविहवेयणा नेरइया दसविहं वेयणं पच्चणुभवमाणा विहरंति, तं जहा For Private ૭. ૮. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે - "નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે ? ઉ. ગૌતમ ! જે નૈયિક પોતાના કરેલ કર્મોનાં અનુસાર વેદના વેદે છે તે નૈયિક એવંભૂત વેદના વેઠે છે, જે નૈયિક પોતાના કરેલ કર્મોનાં અનુસાર વેદના વેદતા નથી તે નૈરિયક અનેવંભૂત વેદના વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈયિક એવંભૂત વેદના પણ વેદે છે અને અનેવંભૂત વેદના પણ વેદે છે.” દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી સમસ્ત સંસારી જીવોનાં માટે પણ જાણવું જોઈએ. એકેન્દ્રિય જીવોમાં વેદનાનુભવનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવને દબાવવાથી તે કેવી વેદનાનો અનુભવ કરે છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ તરુણ બલિષ્ઠ –યાવત્– શિલ્પમાં નિપુણ પુરુષ કોઈ વૃદ્ધાવસ્થાથી જીર્ણ જરાજર્જરિત દેહવાળા -યાવત્- દુર્બળ કલાન્ત પુરુષનાં માથે મુષ્ટિથી પ્રહાર કરે તો હે ગૌતમ ! એ પુરુષ તે પુરુષનાં દ્વારા બંને હાથોથી મસ્તક પર તાડના ક૨વાથી તે કેવી વેદનાનો અનુભવ કરે છે ? હે આયુષ્યમનું શ્રમણ ! તે અનુભવ કરે છે. वृद्ध અનિષ્ટ વેદનાનો આ પ્રમાણે હે ગૌતમ ! તે વૃદ્ધ પુરુષની વેદનાની અપેક્ષાએ પૃથ્વીકાયિક જીવ આક્રાંત કરવાથી અનિષ્ટતર -યાવત્- અમનામતર વેદનાનો અનુભવ કરે છે. પ્ર. ભંતે ! અાયિક જીવ સંઘર્ષણ ક૨વાથી કેવી વેદનાનો અનુભવ કરે છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોનાં સમાન કહેવું જોઈએ. આ પ્રમાણે તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પણ -યાવ- વેદનાનો અનુભવ કરે છે એવું કહેવું જોઈએ. નૈરયિકોની દસ પ્રકારની વેદનાઓ : નૈરયિક દસ પ્રકારની વેદનાનો અનુભવ કરે છે, જેમકે Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૭૭ છે. સીય, ૨. સિf, રૂ. ઉર્દ, ૪. ઉપવાસં, ૬. ડું, ૧. શીત, ૨. ઉષ્ણ, ૩. સુધા, ૪. તરસ, ૫. ખંજવાળ, દ, પરન્ન, ૭. નર, ૮. હાર્દ, ૧. મરે, ૧૦. સો ? ૬. પરાધીનતા, ૭. જ્વર, ૮, બળતરા, ૯, ભય, - વિચા. સ. ૭, ૩. ૮, યુ. ૭ ૧૦. શોક. नेरइएसु उसिण-सीय-वेयणा परूवर्ण નૈરયિકોની ઉષ્ણ-શીત વેદનાનું પ્રરુપણ : प. (१) उसिणवेयणिज्जेसुणं भंते ! णेरइएसुणेरइया પ્ર. ભંતે ! (૧) ઉષ્ણવેદનાવાળા નારકોમાં નારક કેવા केरिसयं उसिणवेयणं पच्चणुब्भवमाणा विहरंति? પ્રકારની ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે ? गोयमा ! (१) से जहानामए कम्मारदारए सिया ઉ. ગૌતમ! (૧) જેમ કોઈ લુહારનો છોકરો જે તણ, तरूणे बलवं जुगवं अप्पायंके थिरग्गहत्थे दढ બળવાનું, યુગવાનું અને રોગરહિત હોય, જેના पाणिपादपासपिटुंतरोरू परिणए, लंघण-पवण બંને હાથનાં અગ્રભાગ સ્થિર હોય, જેના હાથ, પગ, जवण-वग्गण-पमद्दणसमत्थे तलजमलजुयल बाहू, બન્ને પાસળિઓ, પીઠ અને બન્ને જાંગો સુદઢ અને મજબૂત હોય, જે ઓગળવામાં, કૂદવામાં, તીવ્ર घणणिचियवलियवट्टखंधे, चम्मेट्ठगदुहणमुट्ठय ગતિથી ચાલવામાં અને કઠિન વસ્તુને ટુકડા-ટુકડા समाहयणिचियत्तगत्ते उरस्सबल समण्णागए छेए કરવામાં સમર્થ હોય, જે સહોત્પન્ન બે તાલવૃક્ષ दक्खेपट्टे कुसले णिउणे मेहावी णिउणसिप्पोवणए જેમ સરળ લાંબા પુષ્ટ બાજુવાળા હોય, ધનનાં एगं महं अयपिंड उदगवारसमाणं गहायतंताविय સમાન પુષ્ટ વલયાકાર ગોળ જેના બન્ને ખંભા ताविय-कोट्टिय-कोट्टिय उभिंदिय-उभिदिय હોય, જેના અંગ-અંગ ચામડીના ચાબુક પ્રહારો મુદ્દગર તથા મુઠ્ઠીઓનાં આઘાતથી પુષ્ટ બનેલ હોય, चुण्णिय -जाव- एगाहं वा दयाहं वा तियाहं वा જે આંતરિક ઉત્સાહથી યુક્ત હોય, જે પોતાના उक्कोसेणं अद्धमासं संहणेज्जा. से णं तं सीयं सीई શિલ્પમાં ચતુર, દક્ષ, નિષ્ણાત, કુશળ, નિપુણ, भूयं अओमएणं संदसएणंगहायअसल्भावपट्ठवणाए બુદ્ધિમાન અને પ્રવીણ હોય, તે એક પાણીનાં ઘડાના उसिणवेयणिज्जेसु णरएसु पक्खिवेज्जा, से णं तं સમાન મોટા લોખંડના પિંડને એક દિવસ, બે દિવસ, उम्मिसियणिम्मिसियंतरेणपुणरविपच्चुद्धरिस्सामित्ति ત્રણ દિવસ -પાવત- ઉત્કૃષ્ટ પંદર દિવસ સુધી कट्ट पविरायमेव पासेज्जा, पविलीणमेव पासेज्जा, તપાવીને ખુંદી-ખુંદીને, ટુકડા-ટુકડા કરીને ફરીથી पविद्धत्थमेव पासेज्जा, णो चेवणं संचाएइ अविरायं ગોળા બનાવીને ઠંડા કરે. પછી તે ઠંડા કરેલ લોખંડનાં ગોળાને લોખંડની સાણસીથી પકડીને અસત કલ્પનાથી वा अविलीणं वा, अविद्धत्थं वा, पुणरवि "હું પલક મારવા તેટલા સમયમાં પાછો કાડીશ.” पच्चुद्धरित्तए। આ વિચારથી ઉષ્ણ વેદનાવાળા નારકોમાં રાખી દે. પરંતુ તે ક્ષણ ભરમાં જ તેને વિખરતા, માખણની જેમ પીગળતા અને સર્વથા ભસ્મીભૂત થતા જુવે છે. પરંતુ તે અસ્ફટિત અગલિત અને અવિધ્વસ્ત રુપમાં ફરીથી કાડવામાં સમર્થ થતા નથી. અર્થાતુ ત્યાંની ભીષણ ઉષ્ણતાને કારણે તે ગોળો અખંડ રહી શકતો નથી. (२) से जहा वा मत्तमातंगे दिवे कुंजरे सट्ठिहायणे (૨) જેમ - આસો માસ (શરદઋતુના)નાં પ્રારંભમાં पढमसरयकालसमयंसिवा चरमनिदाघकालसमयसि અથવા ગ્રીષ્મકાળ (જેઠમાસ)નાં અંતમાં કોઈ वा उण्हाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए મદોન્મત્ત ક્રીડાપ્રિય સાઠ વર્ષનો હાથી ગરમીથી પીડિત થઈને, તૃષાથી પરેશાન થઈને, દાવાગ્નિની आउरे सुसिए पिवासिए दुब्बले किलंते एक्कं महं જ્વાળાઓથી વ્યાકુળ, ભૂખ્યો, તરસ્યો, દુર્બલ અને पुक्खरिणिं पासेज्जा, चाउक्कोणं समतीरं કલાન્ત થઈને એક મોટી પુષ્કરિણીને જુવે છે, જેના ચાર કોણ હોય છે. જે સમાન કિનારાવાળી છે. ૧. ઠાણું. અ.૧૦, સુ.૭૫૩. (બળતરાનાં સ્થાન પર વ્યાધિ શબ્દનો પ્રયોગ છે.) અને ઠાણ. અ.૪, ઉ.૪, સુ.૩૪૨માં વ્યાધિનાં ચાર પ્રકાર બતાવેલ છે. વિદે વાદી પUUUત્તે, તે નહીં : 9. વાઘ, ૨. પિત્તિ, રૂ. સિfમg, ૪. સfજીવાણુ / Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अणुपुव्वसुजायवप्प गंभीरसीयलजलं संछण्णपत्तभिसमुणालं, बहुउप्पलकुमुदणलिण सुभग सोगंधिय पुंडरीय महपुंडरीय सयपत्त-सहस्सपत्त केसर फुल्लोवचियं छप्पयपरिभुज्जमाणकमलं, अच्छविमलसलिलपुण्णं परिहत्थभमंत, मच्छ कच्छभं अणेगसउणिगणमिहुण य विरइय सद्दुन्नइय महुरसरनाइयं तं पासइ तं पासित्ता तं ओगाहइ,तं ओगाहित्ता से णं तत्थ उण्हपि पविणेज्जा, तिण्हपि पविणेज्जा, खुहं पिपविणेज्जा,जरंपिपविणेज्जा, दाहं पिपविणेज्जा, णिद्दाएज्ज वा पयलाएज्ज वा, सई वा, रई वा, धिई वा, मतिं वा उवलंभेज्जा, सीए सीयभूए संकममाणे-संकममाणे सायासोक्खबहुले यावि વિદગ્ગા, एवामेव गोयमा! असब्भावपट्ठवणाए उसिणवेयणिज्जेहिंतो णरएहिंतो णेरइए उवट्टिए समाणे जाई इमाइं मणुस्सलोयंसि भवंति, गोलियालिंछाणि वा, सेंडियालिंछाणि वा, भिंडियालिंछाणि वा, अयागराणि वा, तंबागराणि वा, तउयागराणि वा, सीसागराणि वा, रूप्पागराणि वा, सुवन्नागराणि वा, हिरण्णागराणि वा, कुंभारागणी वा, भुसागणी वा, इट्टयागणी वा, कवेल्लुयागणी वा, लोहारंबरीसेइ वा, जंतवाडचुल्ली वा, हंडियलित्थाणि वा, सोंडियलित्थाणिवा,णलागणीइवा, तिलागणीइवा, तुसागणीइवा, तत्ताइंसमज्जोई भूयाई फुल्लाकिंसुय समाणाई उक्कासहस्साई विणिम्मुयमाणाई जालासहस्साई इंगालसहस्साई पविक्खरमाणाई अंतो-अंतो हुहुयमाणाई चिट्ठति, ताई पासइ, ताई पासित्ता, ताइं ओगाहइ, ताई ओगाहित्ता सेणं तत्थ उण्हं पि पविणेज्जा, तण्हं पिपविणेज्जा, खुहं पि पविणेज्जा, जरं पि पविणेज्जा, दाहं पि पविणेज्जा, णिद्दाएज्जा वा, पयलाएज्जा वा, सई वा, रई वा, धिइं वा, महं वा, उवलभेज्जा, सीए सीयभूयए संकममाणे-संकममाणे सायासोक्खबहुले या वि विहरेज्जा, જે ક્રમશઃ આગળ-આગળ ગહેરી છે, જેનું પાણી અથાહ અને શીતળ છે, જે કમળપત્ર કંદ અને મૃણાલથી ઢાંકેલી છે, જે ઘણા વિકસિત અને પરાગ યુક્ત ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર આદિ વિવિધ કમળોથી યુક્ત છે, ભ્રમર જેના કમળોનો રસપાન કરી રહ્યા છે. જે સ્વચ્છ નિર્મલ જળથી ભરેલ છે, જેમાં ઘણા મચ્છ અને કાચબા અહીં તહીં ફરી રહ્યા છે, અનેક પક્ષીઓનાં જોડોનાં અવાજનાં કારણે જે મધુર સ્વરથી શબ્દાયમાન થઈ રહ્યા છે. એવી પુષ્કરિણીને જુવે છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને પોતાની ગરમીને શાંત કરે છે, તૃષાને શાંત કરે છે, ભૂખને મારે છે, ગરમ થયેલ જ્વરને નષ્ટ કરે છે અને દાહને ઉપશાંત કરે છે અને ઊંઘ લેવા લાગે છે, આંખો બંધ કરવા લાગે છે, તેની સ્મૃતિ સુખાનુભૂતિ વૈર્ય તથા મતિમાનસિક સ્વસ્થતા પાછી મળે છે. આ પ્રમાણે શીતલ અને શાંત થઈને ધીરે-ધીરે ત્યાંથી નીકળતા અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ! અસત્ કલ્પનાથી ઉષ્ણવેદનીય નરકથી નીકળીને કોઈનૈરયિક જીવ આ મનુષ્યલોકમાં જે ગોળ પકવવાની ભટ્ટી, શરાબ બનાવવાની ભટ્ટી, બકરીની લીંડીથી ભરેલ ભટ્ટી, લોખંડ, તાંબુ, સીસુ, ચાંદી, સોના, હીરાને ગાળવાની ભટ્ટી, કુંભકારની ભટ્ટીની અગ્નિ, ભૂસાની અગ્નિ, ઈંટ પકાવવાની ભટ્ટીની અગ્નિ, કવેલુ પકાવવાની ભટ્ટીની અગ્નિ, લોખંડની ભટ્ટીની અગ્નિ, ઈષરસ પકાવવાની ભટ્ટીની અગ્નિ, મોટા-મોટા વાસણો પકાવવાની ભટ્ટીની અગ્નિ, શરાબનાં વાસણોને પકવવાની ભટ્ટીની અગ્નિ, તૃણની અગ્નિ, તલની અગ્નિ, તુષની અગ્નિ વગેરે જે અગ્નિથી તપ્ત સ્થાન છે અને તપીને અગ્નિ સમાન થઈ ગયા છે. જેનાથી ફૂલેલા પલાસના ફૂલોની જેમ લાલ-લાલ હજારો ચિનગારીઓ નીકળી રહી છે, હજારો વાળાઓ નીકળી રહી છે, હજારો અંગારા વિખરાય રહ્યા છે અને જે અત્યંત જાકલ્યમાન છે, એવા સ્થાનને નારક જીવ જુવે છે અને જોઈને તેમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને તે પોતાની ઉષ્ણતા, તૃષા, ક્ષુધા, જ્વર અને દાહને દૂર કરી ત્યાં નિંદર પણ લઈ લે છે, આંખો પણ બંધ કરે છે, સ્મૃતિ, રતિ, ધૃતિ અને ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શીતલ અને શાંત થઈને ધીરે ધીરે ત્યાંથી નીકળી અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૭૯ प. भवेयारूवे सिया? ૩. જો ફળદ્દે સમઢે, નોય ! સિન્નેિલું णेरइएसु नेरइया एत्तो अणिट्ठतरियं चेव उसिणवेयणं पच्चणुभवमाणा विहरंति । प. (२) सीयवेयणिज्जेसु णं भंते ! णेरइएसु केरिसियं सीयवेयणं पच्चणुब्भवमाणा विहरंति ? उ. गोयमा ! से जहानामए कम्मारदारए सिया तरूणे जुगवं बलवं -जाव- सिप्पोवगए एगं महं अयपिंडं दगवारसमाणे गहाय ताविय कोठ्ठिय-कोट्ठिय जहन्नेणं एगाहं वा, दुआई वा, तियाहं वा, उक्कोसेणं मासं हणेज्जा, सेणं तं उसिणं उसिणभूयं अयोमएणं संदंसएणंगहायअसभावपट्ठवणाएसीयवेयणिज्जेसु णरएसुपविक्खवेज्जा, से तं उम्मिसिय निम्मिसियंतेरणं पुणरविपच्चुद्धरिस्सामित्तिकट्टपविरायमेव पासेज्जा, पविलीणमेव पासेज्जा, पविद्धत्थमेव पासेज्जा, णो चेवणं संचाएइ अविरायं वा, अविलीणं वा, अविद्धत्थं वा, पुणरवि पच्चुद्धरित्तए । પ્ર. શું નારકોની એવી ઉષ્ણવેદના છે ? ઉ. ગૌતમ! એવી વાત નથી, ઉષ્ણ વેદનાવાળા નરકમાં નૈરયિક આનાથી પણ વધારે અનિતર ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે. પ્ર. (૨) ભંતે ! શીતવેદનાવાળા નરકમાં નૈરયિક જીવ કેવી શીતવેદનાનો અનુભવ કરે છે ? ઉ. ગૌતમ ! જેમ કોઈ લુહારનો છોકરો જે તરુણ, યુગવાનું, બળવાનું ચાવતુ-શિલ્પમાં નિપુણ હોય, તે પાણીનાં એક ઘડાની બરાબર એક મોટા લોખંડનાં પિંડને પાણી લઈને તેને ભટ્ટીમાં તપાવી-તપાવીને કૂટી-ફૂટીને જઘન્ય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ઉત્કૃષ્ટ એક મહિના સુધી પૂર્વવત્ બધી ક્રિયાઓ કરતા રહે છે તેમજ તે ઉષ્ણ અને અતિ ઉષ્ણ ગોળાને લોખંડની સાણસીથી પકડીને અસતુ કલ્પનાથી હું પલક મારવા જેટલા સમયમાં કાઢી લઈશ.” એવા વિચારથી શીતવેદનાવાળા નરકમાં નાંખે છે પરંતુ તે પળભર પછી જ ગળતો જુવે છે. નષ્ટ થતો જુવે છે, ધ્વસ્ત થતો જુવે છે, તે તેને અસ્ફટિત અગણિત અધ્વસ્ત રૂપમાં ફરીથી કાઢવામાં સમર્થ થતા નથી. મસ્ત હાથીનાં સમાન તે પ્રમાણે -યાવતસુખશાંતિથી વિચરે છે. આ પ્રમાણે છે ગૌતમ ! અસતુ કલ્પનાથી શીતવેદનાવાળા નારકોથી કાઢેલ નૈરયિક આ મનુષ્યલોકમાં શીતપ્રધાન જે સ્થાન છે, જેમકે – હિમ, હિમપુંજ, હિમપટલ, હિમ પટલનાં પુંજ, તુષાર, તુષારનાં પુંજ, હિમકુંડ, હિમકુંડનાં પુંજ આદિને જુવે છે, જોઈને તેમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને તે પોતાની શીતલતા, તૃષા, ભૂખ, શીતજન્ય જ્વર, દાહને મટાડી ત્યાં નિંદર પણ લે છે, આંખો પણ બંધ કરી દે છે -યાવતુ- ઉષ્ણ થઈને અતિ ઉષ્ણ થઈને ત્યાંથી ધીરે ધીરે નીકળતો અત્યંત સાતા અને સુખનો અનુભવ કરે છે. से णं से जहाणामए मत्तमायंगे तहेव -जावसोक्खबहुले या वि विहरेज्जा। एवामेव गोयमा ! असब्भावपटवणाए सीयवेदणेहिंतोणरएहिंतो नेरइए उव्वट्टिए समाणे जाई इमाई इहं माणुसलोए हवंति, तं जहाहिमाणि वा, हिमपुंजाणि वा, हिमपउलाणि वा, हिमपउलपुंजाणिवा, तुसाराणि वा, तुसारपुंजाणि वा, हिमकुंडाणि वा, हिमकुंडपुंजाणिवा, सीयाणि वा, ताई पासइ पासित्ता ताई ओगाहइ ओगाहित्ता से णं तत्थ सीयंपि पविणेज्जा, तण्हपि पविणेज्जा, खुहंपि पविणेज्जा, जरंपि पविणेज्जा, दाहं पि पविणेज्जा, निदाएज्ज वा पयलाएज्ज वा -जावउसिणे उसिणभूए संकसमाणे-संकसमाणे सायासोक्खबहुले या वि विहरेज्जा। गोयमा ! सीयवेयणिज्जेसु नरएसु नेरइया एत्तो अणिट्ठतरियं चेव सीयवेयणं पच्चणुभवमाणा વિદતિ ! - નીવા. ડિ. , ૩. ૨, સુ. ૮૧(૨) હે ગૌતમ ! શીત વેદનાવાળા નરકમાં નૈરયિક આનાથી પણ વધારે અનિતર શીતવેદનાનો અનુભવ કરે છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १०. नेरइएसु खुहप्पिवासा वेयणा परूवणं ૧૦. નરયિકોની ભૂખ-તરસની વેદનાનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક ભૂખ અને केरिसयं खुहप्पिवासं पच्चणुब्भवमाणा विहरंति? તરસની કેવી વેદનાનો અનુભવ કરે છે ? उ. गोयमा ! एगमेगस्स णं रयणप्पभापुढविनेरइयस्स ઉ. ગૌતમ! અસત્ કલ્પનાથી જો કોઈ રત્નપ્રભા असब्भावपट्ठवणाए सव्वोदही वा, सव्वपोग्गले वा પૃથ્વીનાં નૈરયિકનાં મુખમાં બધા સમુદ્રોનું પાણી आसगंसि पक्खिवेज्जा णो चेव णं से रयणप्पभाए તથા બધા ખાદ્ય પુદ્ગલ નાંખી દે તો પણ તે पुढवीए नेरइए तित्ते वा सिया वितण्हे वा सिया, રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકની ભૂખ સંતોષાતી નથી અને તરસ પણ શાંત થઈ શકતી નથી. एरिसयाणंगोयमा! रयणप्पभाए नेरइयाखुहप्पिवासं હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક એવી તીવ્ર पच्चणुब्भवमाणा विहरंति। ભૂખ તરસની વેદનાનો અનુભવ કરે છે. -નવિ- ગણિતમgI આ પ્રમાણે અધઃસપ્તમ(નરક) પૃથ્વી સુધી જાણવું - નીવા. કિ. રૂ, ૩. ૨, ૩. ૮૮ જોઈએ. ૨. જે યાદિ જ વેચાઈ જવ- ૧૧. નૈરયિકોને નરકપાળો દ્વારા દર વેદનાઓનું પ્રરુપણ : हण छिंदह भिंदह णं दहेह, નરકમાં ઉત્પન્ન તે પ્રાણી મારો, કાપો, છેદન કરો, ભેદન સદ્ સુત્તા પરમમિયાdi | કરો, બાળો આ પ્રકારનાં પરમાધાર્મિક દેવોનાં શબ્દોને સાંભળીને ભયથી સંજ્ઞાહીન થયેલ તે નારક એ ચાહે ते नारगा ऊ भयभिन्नसण्णा, છે કે- “અમે કોઈ દિશામાં ભાગી જઈએ ! જેથી અમારી कखंति के नाम दिसं वयामो ॥ રક્ષા થાય” इंगालरासिं जलियं सजोइं, બળતી અને જાજ્વલ્યમાન અંગારાની રાશિનાં સમાન तओवमं भूमि अणोक्कमंता । અત્યંત ગરમ નરક ભૂમિ પર ચાલતા તે નૈરયિક જ્યારે ते डज्झमाणा कलुणं थणंति, દાજે છે ત્યારે કરુણ રુદન કરે છે. જે નિરંતર સંભળાય છે એવા ઘોર નરકસ્થાનમાં તે ચિરકાળ સુધી નિવાસ अरहस्सरा तत्थ चिरट्ठिईया । કરે છે. जइ ते सुयावेयरणीऽभिदुग्गा, તેજ અસ્તરાની જેમ તીક્ષ્ણ ધારવાળી અતિદુર્ગમ निसोओ जहाखुर इव तिक्खसोया। વૈતરણી નદીનું નામ તો તમે કદાચિત્ સાંભળ્યું જ હશે तरंति ते वेयरणिं भिदुग्गं, તે અતિદુર્ગમ વૈતરણી નદીને બાણ મારીને પ્રેરિત કરતા उसुचोइया सत्तिसु हम्ममाणा ॥ અને ભાલાથી વીંધીને ચલાવેલ તે નૈરયિક પાર કરે છે. कीलेहिं विझंति असाहुकम्मा, નોકાની તરફ આવતા તે નૈરયિકોને એ પરમાધાર્મિક नावं उवंते सइविप्पहूणा । તેને વીંધી દે છે. તેનાથી તે સ્મૃતિ વિહીન થઈને કિંકર્તવ્ય अन्नेत्थ सुलाहिं तिसूलियाहिं, વિમૂઢ થઈ જાય છે. ત્યારે અન્ય નરકપાલ તેને લાંબાदीहाहिं विद्रूण अहे करेंति ॥ લાંબા શૂળ અને ત્રિશૂલોથી વીંધીને નીચે પાડી દે છે. केसिं च बंधित्तु गले सिलाओ, કેટલાક નારકોને ગળામાં શિલાઓ બાંધીને અગાધ उदगंसि बोलेंति महालयंसि । જળમાં ડુબાડે છે અને બીજા તેને અત્યંત તપેલ कलंबुयावालुय मुम्मुरे य, કલમ્બપુષ્પનાં સમાન લાલ સુખી રેતીમાં અને लोलंति पच्चंति या तत्थ अन्ने । મુર્મરાગ્નિમાં અહીં-તહીં ઘસેડે છે અને ભુંજી દે છે. असूरियं नाम महब्भितावं, અસૂર્ય નામક નરક મહાતાપથી યુક્ત ઘોર અંધકારથી अंधंतमं दुप्पयरं महंतं । પૂર્ણ દુપ્રત અને વિશાળ છે. જેના ઉપર નીચે અને उड्ढं अहे य तिरियं दिसासु, તિરછી સર્વ દિશાઓમાં પ્રજ્વલિત આગ નિરંતર બળતી समाहियो जत्थऽगणी झियाइ ॥ રહે છે. Page #384 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૮૧ જેની બળતી ગુફાઓમાં મોકલેલ નૈરયિક પોતાની દુષ્પવૃત્તિઓને જાણતા નથી અને બેભાન થઈને બળી રહે છે. જે હંમેશાં કરુણાપૂર્ણ અને અધર્મનું સ્થાન છે તથા પાપી જીવોને અનિવાર્ય રુપથી મળે છે અને તેનો સ્વભાવ પણ અત્યંત દુઃખ આપે છે. જે નરકભૂમિમાં ક્રરકર્મ કરનાર અસુર ચારે તરફ અગ્નિ પ્રગટાવી મૂઢનારકોને તપાવે છે અને તે નારકી જીવ આગમાં નાંખેલ માક્લીની જેમ તડપતા થતા તેજ જગામાં રહે છે. जंसि गुहाए जलणेऽतियट्टे, अजाणओ डज्झइ लुत्तपण्णे । सया य कलुणं पुणऽधम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ॥ चत्तारि अगणीओ समारभित्ता, __ जहिं कूरकम्माऽभितवेंति बालं। ते तत्थ चिठंतभितप्पमाणा, मच्छा व जीवंतुवजोइपत्ता ॥ संतच्छणं नाम महब्भितावं, ते नारया जत्थ असाहुकम्मा । हत्थेहिं पाएहि य बंधिउणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥ रूहिरे पुणो वच्चसमूसियंगे, fમનુત્તમને gfરયત્તતા | पयंति णं णेरइए फुरंते, सजीवमच्छे व अओकवल्ले ॥ णो चेव ते तत्थ मसीभवंति, ण भिज्जई तिव्वभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुक्कडेणं ।। तहिं च ते लोलणसंपगाढे, गाढं सुतत्तं अगणिं वयंति । न तत्थ सायं लभतीऽभिदुग्गे, अरहियाभितावा तहवी तवेंति ।। (ત્યાં) સંતક્ષણ નામનો એક મહાનુ તાપ આપનાર એક નારક છે. જયાં ખરાબ કર્મ કરનાર નરકપાલ હાથોમાં કુહાડી લઈને તે નૈરયિકોના હાથ અને પગને બાંધીને લાકડીનાં છીલકાની જેમ છોલે છે. પછી રક્તથી લેપાયેલ જેનું શરીરનું અંગ સૂજી ગયું છે તથા જેનું મસ્તક ભૂકો કરી દીધુ છે અને જે દુઃખથી તડફડી રહ્યા છે. એવા નારકી જીવોને પરમાધાર્મિક અસુર ઊંધાચત્તા કરતાં જીવતી માછલીની જેમ લોખંડના ધર્મલામાં નાખીને પકાવે છે. તે એ નરકની આગમાં બળીને ભસ્મ પણ થતા નથી અને ત્યાની તીવ્ર વેદનાથી મરતા પણ નથી. પરંતુ તેના અનુભવનું વેદન કરતાં આ લોકમાં કરેલ દુષ્ટ પાપનાં કારણે તે દુઃખી થઈને ત્યાં દુઃખનો અનુભવ કરે છે. તે નારકી જીવોનાં આવાગમનથી પૂરી તરહ-વ્યાપ્ત થયેલ તે નારકમાં તીવ્ર રુપથી સારી રીતે તપેલ અગ્નિની પાસે જયારે તે નારક જાય છે ત્યારે તે અતિદુર્ગમ અગ્નિમાં કિંચિત્ પણ સુખ પ્રાપ્ત કરતા નથી અને તીવ્ર તાપથી રહિત ન થવાથી પણ નરકપાલ તેને વધારેમાં વધારે તપાવે છે. તે નરકમાં નગરવધનાં સમયે થનાર કોલાહલનાં સમાન દુઃખોથી ભરેલ કરુણાજનક શબ્દ સંભળાય છે તો પણ જેનું મિથ્યાત્વાદિ કર્મ ઉદયમાં આવ્યું છે તે નરકપાલ ઉદયમાં આવેલ પાપકર્મવાળા નૈરયિકોને ઘણા ઉત્સાહની સાથે વારંવાર દુઃખ આપે છે. પાપી નરકપાલ નારકી જીવોનાં ઈન્દ્રિયાદિ પ્રાણોને કાપીકાપીને અલગ કરી દે છે. તેનું હું યથાર્થ રુપથી વર્ણન કરું છું. અજ્ઞાની નરકપાલ નારકી જીવોને દંડ આપીને તેને તેના પૂર્વકૃત બધા પાપોનું સ્મરણ કરાવે છે. નરકપાલોનાં દ્વારા મરતા તે નૈરયિક ફરીથી મહાસંતાપ આપનાર (વિષ્ઠા અને મૂત્ર આદિ) બિભત્સ પોથી પૂર્ણ એવા નરકમાં પડે છે. તે ત્યાં (વિષ્ઠા, મૂત્ર આદિ) પદાર્થોનું ભક્ષણ કરતાં લાંબા કાળ સુધી કર્મોનાં વશીભૂત થઈને કૃમિઓનાં દ્વારા કપાતા રહે છે. से सुब्बई नगरवहे व सद्दे, दुहोवणीयाण पयाण तत्थ । उदिण्णकम्माण उदिण्णकम्मा, પુળો-પુણો તે સરખું કુતિ पाणेहि णं पाव वियोजयंति, तं भे पवक्खामि जहातहेणं । दंडेहिं तत्था सरयंति बाला, __ सव्वेहिं दंडे हिं पुराकएहिं । ते हम्ममाणा णरए पडंति, पुण्णे दुरूवस्स महब्भितावे । ते तत्थ चिट्ठति दुरूवभक्खी, तुटंति कम्मोवगया किमीहिं ॥ Page #385 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ सया कसिणं पुणं धम्मठाणं, Tહોવયં અતિqધષ્ક | अंदूसु पक्खिप्प विहत्तु देहं, वेहेण सीमं सेऽभितावयंति ॥ छिंदंति बालस्स खुरेण नक्कं, ૩ઢે વિ છિંતિ તુવે વિ છો ! जिब्भं विणिक्कस्स विहत्थिमेत्तं, तिक्खाहिं सूलाहिं तिवातयंति ॥ ते तिप्पमाणा तलसंपुडब्ब, राइंदियं जत्थ थणंति बाला । गलंति ते सोणियपुयमंसं, पज्जोइया खारपइद्धितंगा ॥ जइ ते सुया लोहितपूयपाई, વાત્તાતે યTTT રે | कुंभी महंताहियपोरसीया, समूसिया लोहियपूयपुण्णा ॥ નારકી જીવોના રહેવાનાં બધા સ્થાને હંમેશા ગરમ રહે છે અને તે સ્થાન તેને ગાઢ બંધનથી બદ્ધ કર્મોનાં કારણે પ્રાપ્ત થાય છે. તથા અત્યંત દુઃખ આપવાનું જ તે સ્થાનનો સ્વભાવ છે. નરકપાલ નારકી જીવોનાં શરીરને બેડી આદિમાં નાંખીને તેના શરીરને તોડી-મરોડીને, મસ્તકમાં છિદ્ર કરીને તેને સંતાપ આપે છે. તે નરકપાલ અવિવેકી નારકી જીવની નાસિકાને અસ્ત્રથી કાપી નાંખે છે, તેના હોઠ અને બંને કાન પણ તીણ અસ્ત્રથી કાપી લે છે અને જીભને એક વેંત બહાર ખેંચીને તેમાં તીક્ષ્ણ શૂળ ભોંકીને તેને સંતાપ આપે છે. તે નૈરયિકોનાં કપાયેલ અંગોથી સતત ખૂન ટપકતું રહે છે. જેની પીડાથી તે વિવેકમૂઢ સુકાયેલ તાલનાં પાંદડાની સમાન રાતદિવસ રોતા-ચિલ્લાતા રહે છે અને તેને આગમાં બાળીને અંગો પર મીઠાવાળો પદાર્થ છાંટી દે છે. જેનાથી તે અંગોથી મવાદ, માંસ અને રક્ત ટપકતું રહે છે. રક્ત અને મવાદને પકાવનારી, નવપ્રજ્વલિત અગ્નિનાં તેજથી યુક્ત થવાથી અત્યંત દુઃખ દુઃસહ તાપ યુક્ત પુરુષનાં પ્રમાણથી પણ અધિક પ્રમાણવાળી ઉંચી મોટી ભારે અને રક્ત તથા મવાદથી ભરેલ કુંભીનું નામ કદાચ તમે સાંભળેલું હશે ? આર્ત સ્વર અને કરુણ કુંદન કરતાં અજ્ઞાની નારકોને નરકપાલ તેનું(રક્ત માંસયુક્ત) કુંભીઓમાં નાખીને પકાવે છે અને તરસથી વ્યાકુળ તેને ગરમ-ગરમ સીસા અને તાંબા ગાળીને પીલાવવાથી તે જોર-જોરથી બૂમો પાડે છે. આ મનુષ્ય ભવમાં સ્વયં જ સ્વયંની વંચના કરીને તથા પૂર્વકાળમાં સેકડો અને હજારો અધમ આદિ નીચ ભવોને પ્રાપ્ત કરીને અનેક કૂરકર્મી જીવ તે નરકમાં રહે છે. કારણકે- પૂર્વ જન્મમાં જેણે જેવું કર્મ કર્યું છે તેના જ અનુસાર તેને તેનું ફળ પ્રાપ્ત થાય છે. અનાર્ય પુરુષ પાપોનું ઉપાર્જન કરીને, ઈષ્ટ અને કાંત વિષયોથી વંચિત થઈને, કર્મોનાં વશીભૂત થઈને, દુર્ગધયુક્ત અશુભ સ્પર્શવાળા તથા માંસ આદિથી વ્યાપ્ત અને પૂર્ણ રુપથી કૃષ્ણ વર્ણવાળા નરકોમાં આયપૂર્ણ થવા સુધી નિવાસ કરે છે. ૧૨. અસંજ્ઞી જીવોનાં અકામનિકરણ વેદનાનું પ્રાણ : પ્ર. ભંતે! જો તે અસંજ્ઞી(મન રહિત) પ્રાણી છે, જેમકે પૃથ્વીકાયિક -યાવતુ- વનસ્પતિકાયિક (સ્થાવર) તથા છઠ્ઠા કેટલાક ત્રસકાયિક જીવ છે, पक्खिप्प तासु पचयंति बाले, अट्टस्सरं ते कलुणं रसंते । तण्हाइया ते तउ तंबतत्तं, पज्जिज्जमाणऽट्टतरं रसंति ॥ अप्पेण अप्पं इह वंचइत्ता, भवाहमे पुध्वसए सहस्से । चिट्ठति तत्था बहुकूरकम्मा, जहा कडे कम्मे तहा सि भारे ॥ समज्जिणित्ता कलुसं अणज्जा, इठेहिं कंतेहि य विप्पहूणा । ते ब्भिगंधे कसिणे य फासे.. कम्मोवगा कुणिमे आवसंति ॥ - સૂય. સુ. ૧, મ. ૨, ૩. ૨, પા. ૬-૧૭ ૨૨. ગooft ગમનિરજ વેચળ - प. जे इमे भंते ! असण्णिणो पाणा, तं जहा पुढविकाइया -जाव- वणस्सइकाइया छट्ठा य एगइया तसा, Page #386 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૮૩ एएणं अंधा मूढा तमंपविट्ठा तमपडल-मोहजालपलिच्छन्ना अकामनिकरणं वेयणं वेदेंतीति वत्तब्वयं સિયા? જે અંધ મૂઢ અંધકારમાં પ્રવિષ્ટ તમ: પટલ અને મોહજાળથી આચ્છાદિત છે, તે અકામ નિકરણ (અજ્ઞાનરુપમાં) વેદના વેદે છે, શું એવું કહેવાય ૩. હંતા, નવમા ને મે અસાિળો પI -નર્વ- ઉ. હા, ગૌતમ ! જો તે અસંજ્ઞી આદિ પ્રાણી છે-ચાવતअकामनिकरणं वेयणं वेदेंतीति वत्तब्वयं सिया। તે અકામનિકરણ વેદના વેદે છે, એવું કહેવાય છે. - વિચા. સ. ૭, ૩. ૭, મુ. ૨૪ ૨૩. ખૂTTગમનનિરયન વેળ- ૧૩. સમર્થનાં દ્વારા અકામ પ્રકામ વેદનાને ૫. ત્યિ મંતે ! મૂવિ માનનિવાર વેચનું પ્ર. ભંતે ! શું સમર્થ હોવા છતાં પણ જીવ અકામ વેતિ ? નિકરણ (અનિચ્છાપૂર્વક) વેદના વેદે છે ? ૩. દંતા, શોથમા ! મલ્પિા ઉ. હા, ગૌતમ ! વેદના વેદે છે. प. कहं णं भंते ! पभू वि अकामनिकरणं वेयणं वेदेति? પ્ર. ભંતે ! સમર્થ હોવા છતાં પણ જીવ અકામનિકરણ વેદનાને કેવી રીતે વેદે છે ? उ. गोयमा ! १. जेणं नो पभू विणा पईवेणं अंधकारंसि ઉ. ગૌતમ ! ૧. જે જીવ સમર્થ હોવા છતાં પણ रूवाइं पासित्तए, અંધકારમાં દીપક વિના પદાર્થોને જોવામાં સમર્થ હોતા નથી. २. जे णं नो पभू पुरओ रूवाई अणिज्झाइत्ताणं ૨. જે જીવ અવલોકન કર્યા વગર સમ્મુખ રહેલ पासित्तए, પદાર્થોને જોઈ શકતા નથી, ३. जे णं नो पभू मग्गओ रूवाई अणवयक्खित्ताणं ૩. જે જીવ અવલોકન કર્યા વગર પાછળનાં पासित्तए, ભાગને જોઈ શકતા નથી, ४. जे णं नो पभू सासओ रूवाइं अणवलोएत्ताणं ૪. જે જીવ અવલોકન કર્યા વગર પાર્વ ભાગનાં पासित्तए, બંને તરફનાં પદાર્થોને જોઈ શકતા નથી. ५. जे णं नो पभू उड्ढे रूवाई अणालोएत्ताणं ૫. જે જીવ અવલોકન કર્યા વગર ઉપરનાં पासित्तए, પદાર્થોને જોઈ શકતા નથી. ६.जेणंनोपभूअहेरूवाईअणालोएत्ताणं पासित्तए, ૬. જે જીવ અવલોકન કર્યા વગર નીચેનાં પદાર્થોને एस णं गोयमा ! पभू वि अकामनिकरणं वेयणं જોઈ શકતા નથી એવી જ રીતે હે ગૌતમ ! ત્તિો અસંસી જીવ સમર્થ હોવા છતાં પણ અકામનિકરણ વેદના વેદે છે. प. अस्थि णं भंते! पभू वि पकामनिकरणं वेयणं वेदेति? પ્ર. ભંતે! શું સમર્થ હોવા છતાં પણ જીવ પ્રકામનિકરણ (તીવ્ર ઈચ્છાપૂર્વક) વેદનાને વેદ છે ? ૩. યમ ! ઉ. હા, ગૌતમ ! વેદે છે. प. कहं णं भंते ! पभू वि पकामनिकरणं वेयणं वेदेति ? પ્ર. ભંતે ! સમર્થ હોવા છતાં પણ જીવ પ્રકામનિકરણ વેદનાને કેવી રીતે વેદે છે ? उ. गोयमा ! १. जेणं नो पभू समुदस्स पारं गमित्तए, ઉ. ગૌતમ! ૧. જે સમુદ્રની તરફ જવામાં સમર્થ નથી. २.जेणं नोपभूसमुदस्सपारगयाइंरूवाईपासित्तए, ૨. જે સમુદ્રની તરફ રહેલ પદાર્થોને જોવામાં સમર્થ નથી. રૂ. ને જે ન ભૂ તેવ7ો મિત્ત, ૩. જે દેવલોક જવામાં સમર્થ નથી. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४. जे णं नो पभू देवलोगगयाइं रूवाइं पासित्तए, ૪. જે દેવલોકમાં રહેલ પદાર્થોને જોવામાં સમર્થ નથી. एस णं गोयमा ! पभू वि पकामनिकरणं वेयणं वेदेति । ગૌતમ ! એવા જીવો સમર્થ હોવા છતાં પણ - વિચા. સ. ૭, ૩. ૭, મુ. રપ-૨૮ પ્રકામનિકરણ વેદનાને વેદે છે. ૨૪. વિવિટમાવરિય નીવસ માવાવ પરિણામ- ૧૪. વિવિધભાવ પરિણત જીવનું એકભાવાદિપ પરિણમન : प. एस णं भंते ! जीवे तीतमणंतं सासयं समयं પ્ર. ભંતે ! શું તે જીવ અનન્ત શાશ્વત અતીત કાળમાં दुक्खी, समयं अदुक्खी, समयं दुक्खी वा, अदुक्खी સમય-સમય પરદુઃખી – અદુઃખી (સુખી) કે દુઃખીवा पुब्बिं च णं करणेणं अणेगभावं अणेगभूयं અદુઃખી અથવા પૂર્વનાં કારણે (પ્રયોગકરણ અને परिणामं परिणमइ, વિગ્નસાકરણ)થી અનેક ભાવ અને અનેક રુપ પરિણામથી પરિણમિત થયા છે ? अह से वेयणिज्जे निज्जिण्णे भवइ तओ पच्छा આના પછી વેદના અને નિર્જરા થાય છે અને તેના एगभावे एगभूए सिया ? પછી ક્યારેક એકભાવ વાળા અને એકરુપવાળા હોય છે ? उ. हता, गोयमा! एसणं जीवे-जाव-अह से वेयणिज्जे હા, ગૌતમ ! તે જીવ -ચાવત- વેદના અને નિર્જરા निज्जिण्णे भवइ, तओ पच्छा एगभावे एगभूए કરીને ત્યાર પછી કેટલાક એક ભાવ અને એક સિયા રુપવાળા હોય છે. एवं पडुप्पन्न सासयं समयं। આ પ્રમાણે શાશ્વત વર્તમાન કાળનાં વિષયમાં પણ સમજવું જોઈએ. एवं अणागयमणंतं सासयं समयं । આ પ્રમાણે અનન્ત શાશ્વત ભવિષ્યકાળના વિષયમાં - વિચા. સ. ૨૪, ૩. ૪, મુ. પ-૭ પણ સમજવું જોઈએ. ૨૧. નવ-વીસલેંડલુ સાથે વિજય હવા- ૧૫. જીવ-ચોવીસ દંડકોમાં સ્વયંત દુઃખ વેદનનું પ્રરુપણ : प. जीवे णं भंते ! सयंकडं दुक्खं वेएइ ? પ્ર. અંતે ! શું જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? उ. गोयमा ! अत्थेगइयं वेएइ, अत्थेगइयं नो वेएइ । ઉ. ગૌતમ ! કંઈક દુઃખને વેદે છે અને કંઈક દુઃખને વેદતા નથી. प. से केणडेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “વેu૬, સાથે નો વેv?' "કંઈક દુઃખને વેદે છે અને કંઈક વેદતા નથી? ૩. યમ ! ફિvi વેu૬, બુઢિvi નો વે; I ગૌતમ! ઉદયમાં આવેલ દુઃખને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “અત્યાચં વે, અત્યાચં નો વેu ” "કંઈક દુઃખને વેદે છે અને કંઈક દુઃખને વેદતા નથી.” હું ૨-૨૪. રહા -નવિ- માળિTI ૬.૧-૨૪. આ પ્રમાણે નરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ. નવા vi ભિંતે ! ચંદું તુવë વેતિ ? પ્ર. ભંતે ! શું (ઘણા) જીવ સ્વયંકૃત દુઃખને વેદે છે ? ૩. ગોયના ! અલ્યા તિ, નો વેતિ ઉ. ગૌતમ ! કંઈક (દુઃખોને વેદે છે અને કંઈક (દુઃખોને વેદતા નથી. Page #388 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૫. સે હેòાં ભંતે ! વં પુષ્પદ્ “અર્ત્યાચં વેતિ, અત્યંય નો વેવેંતિ ?” ૩. ગોયમા ! કવિળ વેવેંતિ, નો અણુવિખ્ખું વેવેંતિ । से तेणट्ठेणं गोयमा ! एव वुच्चइ - “અત્યંÄ વૈવંતિ, મત્યેવં નો વેવેંતિ ” ૐ. ૧-૨૪. તું ઘેરવા -ખાવ- યેમાળિયા) - વિયા. સ. ૧, ૩. ૨, મુ. ૨-૩ १६. जीव-चउवीसदंडएसु अत्तकडदुक्खस्स वेयण परूवणं ૫. નીવા ાં મંતે ! વિં મત્તજ્જે તુવે, પરક્કે તુવે, तदुभयकडे दुक्खे ? ૩. ગોયમા ! અત્તš વુર્વે, નો પરવડે તુ ́, નો तदुभयकडे दुक्खे | ૐ. -૨૪. ́મેરવા -ખાવ- ક્ષેમાળિયા) प. जीवा णं भंते! किं अत्तकडं दुक्खं वेदेंति, परकडं दुक्खं वेदेंति, तदुभयकडं दुक्खं वेदेंति ? उ. गोयमा ! अत्तकडं दुक्खं वेदेंति, नो परकडं दुक्खं वेदेति, नो तदुभयकडं दुक्खं वेदेति । ં. -૨૪. વં નેરા ખાવ- તેમાળિયા । ૬. નીવાળું મંતે! જિંઅત્તડા વેયા, પરડાવેયળા, तदुभयकडा वेयणा ? ૩. ગોયમા ! અત્તડા વેચા, પરવડા વેયા, જો तदुभयकडा वेयणा । ૐ. ૧-૨૪. É નેરયા -ખાવ- યેમાળિયા) ૫. નીવા ાં ભંતે ! વિં ગત્તš વેયાં વેવેંતિ, પરડ वेयणं वेदेंति, तदुभयकडं वेयणं वेदेंति ? उ. गोयमा ! जीवा अत्तकडं वेयणं वेदेंति, नो परकडं वेयणं वेदेंति, नो तदुभयकडं वेयणं वेदेति । ×. -૨૪. વં ભૈરડ્યા -ખાય- માળિયા - વિયા. સ. ૧૭, ૩. ૪, સુ. શ્રૂ-૨૦ १७. सायासायस्स छव्विहत्त परूवणंछव्विहे साए पण्णत्ते, तं जहा૧. સોઽવિયસાઇ, ૨. રવિવુંવિયસા, ૧૬. ૧૭. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - ૧૬૮૫ કંઈકને વેદે છે અને કંઈકને વેદતા નથી”? ઉ. ગૌતમ ! ઉદીરણાને વેદે છે. અનુદીર્ણને વેદતા નથી.” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "કંઈકને વેદે છે અને કંઈકને વેદતા નથી.” દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. જીવ ચોવીસ દંડકોમાં આત્મકૃત દુઃખનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! જીવોનું દુઃખ આત્મકૃત (સ્વકર્મ ઉપાર્જીત) છે, પરકૃત (૫૨પ્રદત્ત) છે કે ઉભયકૃત છે? ઉ. ગૌતમ ! (જીવોનું) દુઃખ આત્મકૃત છે, પરંતુ પરકૃત અને ઉભયકૃત નથી. દં.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! જીવ આત્મકૃત દુઃખ વેઠે છે, પરકૃત દુઃખ વેદે છે કે ઉભયકૃત દુઃખ વેદે છે ? ઉ. ગૌતમ ! જીવ આત્મકૃત દુ:ખ વેઠે છે, પરંતુ ૫૨કૃત દુ:ખ અને ઉભયકૃત દુઃખ વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. For Private Personal Use Only પ્ર. ભંતે ! જીવોને આત્મકૃત વેદના હોય છે, પરકૃત વેદના હોય છે કે ઉભયકૃત વેદના હોય છે ? ઉ. ગૌતમ ! જીવોની વેદના આત્મકૃત હોય છે, પરંતુ પરકૃત અને ઉભયકૃત વેદના વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. પ્ર. ભંતે ! જીવો આત્મકૃત વેદનાને વેદે છે, પરકૃત વેદનાને વેદે છે કે ઉભયકૃત વેદનાને વેદે છે ? ઉ. ગૌતમ ! જીવ આત્મકૃત વેદનાને વેદે છે, પરન્તુ પરકૃત અને ઉભયકૃત વેદનાને વેદતા નથી. ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી જાણવું જોઈએ. સાતા-અસાતાનાં છઃ છઃ ભેદોનું પ્રરુપણ : સુખનાં છ પ્રકાર કહ્યા છે, જેમકે ૧. શ્રોત્રેન્દ્રિય સુખ, ૨. ચક્ષુરેન્દ્રિય સુખ, - Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ રૂ. પાકિયસણ, ૪, નિમિંઢિયસાઈ, ૩. પ્રાણેન્દ્રિય સુખ, ૪. જીન્દ્રિય સુખ, છે. સિરિયHIણ, ૬. કુંઢિયા , ૫. સ્પર્શનેન્દ્રિય સુખ, ૬. નો-ઈન્દ્રિય સુખ. छब्बिहे असाए पण्णत्ते, तं जहा અસુખનાં પણ છ પ્રકાર કહ્યા છે, જેમકે – ૨. સોઢિયાસU -ળાવ- ૬. નો વિકસાઈ | ૧. શ્રોત્રેન્દ્રિય અસુખ ચાવ- ૬ નો-ઈન્દ્રિયઅસુખ. - તા. ૫, ૬, મુ. ૪૮૮ ૨૮, સોવરસ વાત ઉવ ૧૮. સુખનાં દસ પ્રકારોનું પ્રાણ : दसविहे सोक्खे पण्णत्ते, तं जहा સુખનાં દસ પ્રકાર કહ્યા છે, જેમકે - ૨. મારો, ૧. આરોગ્ય, ૨. સીદમાવું, ૨. દીર્ઘ આયુષ્ય, રૂ. બન્ને, ૩. આટ્યતા- ધનની પ્રચૂરતા, ૪. #ામ, ૪. કામ-શબ્દ અને રુપ, ૬. મોરા, ૫. ભોગ-ગંધ, રસ અને સ્પર્શ, ૬. સંતોના ૬. સંતોષ- અલ્પ ઈચ્છા. ૭. ત્યિ, ૭. અસ્તિ- કાર્યની પૂર્તિ થઈ જવી., ૮. મુદ્દમો, ૮. શુભભોગ - સુખાનુભવ, ૧. વિશ્વમેવત્તી, ૯. નિષ્ક્રમણ - પ્રવ્રજ્યા, ૨૦. સવારેા - ટાઈ, મ. ૧ ૦, . ૭૩ ૭ ૧૦. અનાબાધ - નિરાબાધ મોક્ષસુખ. ૧. વેમાયા મુજકુવે પવછ/- ૧૯. વિમાત્રાથી સુખ-દુઃખ વેદનાનું પ્રરુપણ : ૫. અન9ત્યામંતવમાફāતિ-ઝાવ-પતિ- પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવત પ્રરુપણા કરે છે કે – “एवं खलु सब्वे पाणा, सब्वे भूया, सब्वे जीवा, सव्वे બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વ એકાંત દુઃખ सत्ता एगंतदुक्खं वेयणं वेदेति" રુપ વેદનાને વેદે છે. તો - તે દર્ય મંતે ! પુર્વ? ભંતે ! એવું કેવી રીતે થઈ શકે છે ? उ. गोयमा ! जं णं ते अन्नउत्थिया एवमाइक्खंति ઉ. ગૌતમ ! અન્યતીર્થિક જે એમ કહે છે -યાવત-ના-પૂવૅતિ - પ્રરૂપણા કરે છે કે - "सव्वे पाणा,सब्वे भूया, सब्वे जीवा, सब्वे सत्ता, "બધા પ્રાણ, ભૂત, જીવ અને સત્વ એકાંત દુ:ખ एगंत दुक्खं वेयणं वेदेति, मिच्छं ते एवमाहंसु ।" રુપ વેદનાને વેચે છે તે મિથ્યા કહે છે.” अहं पुण गोयमा! एवमाइक्खामि-जाव-परूवेमि હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું -વાવ- પ્રરૂપણા કરું છું કે – “अत्थेगइया पाणा भूया जीवा सत्ता एगंतदुक्खं કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ એકાંત वेयणं वेदेति, आहच्च सायं । દુઃખરુપ વેદનાને વેદે છે અને કદાચ સુખરૂપ વેદનાને પણ વેદે છે. अत्थेगइया पाणा भूया जीवा सत्ता एगंतसायं वेयणं કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ એકાંત સુખ वेदेति, आहच्च असायं । રુપ વેદનાને વેદે છે અને કદાચ દુઃખરૂપ વેદનાને પણ વેદે છે, Page #390 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेयणं वेदेंति, आहच्च सायमसायं ।” ૧. સે મેળવ્હેજું મંતે ! વૅ વુન્નર - जाव- अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेयणं वेदेति, आहच्च सायमसायं । उ. गोयमा ! नेरइया एगंतदुक्खं वेयणं वेदेंति, आहच्च સાયં भवणवइ-वाणमंतर जोइस वेमाणिया एगंतसायं वेयणं वेदेंति, आहच्च असायं । पुढविक्काइया - जाव- मणुस्सा वेमायाए वेयणं वेदेंति, आहच्च सायमसायं । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ " - जाव- अत्थेगइया पाणा भूया जीवा सत्ता वेमायाए वेणं वेदेति आहच्च सायमसायं ।” ૧. અનશ્ર્ચિયા નું મંતે ! વમાવવુંતિ -ખાવपरूवेति- 'जावइया रायगिहे नयरे जीवा एवइयाणं जीवाणं नो चक्किया केइ सुहं वा दुहं वा -जाबकोलट्ठियामायमवि निष्फावमायमवि, कलममायमवि, मासमायमवि, मुग्गमायमवि, जूयमायमवि, लिक्खामायमवि, अभिनिवट्टेत्ता उवदंसित्तए, મે હમેય ! વં ? उ. गोयमा ! जे णं ते अन्नउत्थिया एवमाइक्खंति -ખાવ- વં પ་તિ, મિજ્યું તે વમા ંસુ । अहं पुण गोयमा ! एवमाइक्खामि - जाव- एवं परूवेमि- " सव्वलोए वि य णं सव्वजीवाणं णो चक्किया केइ सुहं वा तं चैव - जाव- उवदंसित्तए । " કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને કદાચ સુખ - દુઃખ રુપ વેદનાને પણ વેદ છે.” પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે ૧૬૮૭ -યાવત્- કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને કદાચ સુખ-દુઃખ રુપ વેદનાને પણ વેદે છે ? - વિયા. સ. ૬, ૩. ૨૦, સુ. શ્o ૨૦. સજોડ્યુસનીવાળમુતુનું અનુમેત્તવિવયંસિત્તેર્ ૨૦, સર્વ જીવોનાં સુખ દુઃખને અણુમાત્ર પણ દેખાડવામાં असामत्थ परूवणं અસમાર્થ્યનું પ્રરુપણ : ઉ. ગૌતમ ! નૈયિક જીવ, એકાંત દુ:ખરુપ વેદનાને વેદે છે અને ક્યારેક સુખ રુપ વેદના પણ વેદે છે. ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક એકાંત સુખરુપ વેદનાને વેદે છે અને કદાચ દુ:ખની વેદનાને પણ વેદે છે. પૃથ્વીકાયિક જીવ યાવત્- મનુષ્ય વિમાત્રાથી વેદનાને વેદે છે. કદાચ સુખ અને દુ:ખ રુપ વેદનાને પણ વેદે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે - "-યાવ- કેટલાક પ્રાણ, ભૂત, જીવ અને સત્વ વિમાત્રાથી વેદનાને વેદે છે અને ક્યારેક સુખ-દુઃખ રુપ વેદનાને પણ વેદે છે.” પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે “યાવપ્રરુપણા કરે છે કે - "રાજગૃહ નગરમાં જેટલા જીવ છે, તે બધાનાં દુઃખ કે સુખને -યાવત- બોરના ઠળિયા, વાલવટાણા, મગ, અડદ, જુ અને લીંખ જેટલું પણ કોઈ પુરુષ બહાર કાઢીને દેખાડી શકતા નથી. ભંતે ! આ વાત કેવી રીતે થઈ શકે છે ? ઉ. ગૌતમ ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવત્- પ્રરુપણા કરે છે. તે મિથ્યા કહે છે. હે ગૌતમ ! હું આ પ્રમાણે કહું છું –યાવત્– પ્રરૂપણા કરું છું કે- કેવળ રાજગૃહ નગરમાં જ નહીં સંપૂર્ણ લોકમાં રહેલ સર્વજીવોનાં સુખ કે દુઃખને કોઈપણ પુરુષ ઉપર્યુક્ત રુપમાં યાવ- કોઈપણ પ્રમાણમાં બહાર કાઢીને બતાવી શકતા નથી.” For Private Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮૮ प से केणट्ठेणं भंते ! एवं वुच्चइ " सव्वलोए वि य णं सव्वजीवाणं णो चक्किया केइ સુદું વા તું જેવ -ખાવ- વયંસિત્તy ?” ૩. શોચમા ! ઞયં ખં નંબુદ્દીને પીવે ખાવ-વિશેસાહિણ परिक्खेवेणं पन्नत्ते । देवे णं महिड्ढीए -जावमहाणुभागे एगं महे सविलेवणं गंधसमुग्गयं गहाय तं अवदालेइ, तं अवदालित्ता - जाव- इणामेव कट्टु केवलकप्पं जंबुद्दीवे दीवे तिहिं अच्छरानिवाएहिं तिसत्तखुत्तो अणुपरियट्टित्ताणं हव्वमागच्छेज्जा, सेनू गोयमा ! से केवलकप्पे जंबुद्दीवे दीवे तेहिं घाणपोग्गलेहिं फुडे ? હંતા, ડે, चक्किया णं गोयमा ! केइ तेसिं घाणपोग्गलाणं कोलट्ठियमायमवि -जाब- लिक्खामायमवि अभिनिवट्टेत्ता उवदंसित्तए ? णो इणट्ठे समट्ठे । से ट्ठे गोयमा ! एवं वुच्चइ ‘નો વક્રિયા ૬ મુદ્દે વા -ખાવ- વસેત્તÇ ।‘ વિયા. સ. ૬, ૩. ૨૦, મુ. જ્ - ૨૨. નીવ -ધજીવીસ¢ડનું ખરા-સોન-ચેવળ પવળ ૬. નીવા ખં ભંતે ! વિ નરા, ને ? ૩. ગોયમા ! નીવા નું નરા વિ, સોને વિ ૫. સે મેળવ્ડનું મંતે ! વં વુન્નર‘નીવા ાં નરા વિ, સોળે વિ?' उ. गोयमा ! जे णं जीवा सारीरं वेयणं वेदेंति, तेसि णं जीवाणं जरा, जेणं जीवा माणसं वेयणं वेदेंति, तेसि णं जीवाणं મે से तेणट्ठेणं गोयमा ! एवं दुच्चइ “નીવા ાં ખરા વિ; સોળે વિ ” ૐ. . વૅનેરયાળ વિ દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "સંપૂર્ણ લોકમાં રહેલ સર્વ જીવોનાં સુખ કે દુઃખને કોઈપણ પુરુષ દેખાડવામાં પૂર્વવત્ -યાવત્- કોઈ પણ પ્રમાણમાં બતાવવામાં સમર્થ નથી ?” ઉ. ગૌતમ ! આ જંબુદ્રીપ નામના દ્વીપ -યાવત્વિશેષાધિક પરિધિવાળા કહ્યા છે. ત્યાં મહદ્ધિક -યાવત્- મહાનુભાગ દેવ એક મોટા વિલેપનવાળા ગંધ દ્રવ્યનાં ડબ્બાને લઈને ઉઘાડે અને ઉઘાડીને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ઉપર્યુક્ત જંબુદ્રીપની એકવીસ વાર પરિક્રમા કરીને શીઘ્ર પાછો ફરે તો હે ગૌતમ ! (હું તમારાથી પૂછું છું.) તે દેવની આ પ્રમાણેની શીઘ્ર ગતિથી ગંધ પુદ્દગલોનાં સ્પર્શથી આ સંપૂર્ણ જંબુદ્વીપ સ્પષ્ટ થાય છે ?(ગૌતમ !-) હા ભંતે ! તે સ્પષ્ટ થાય છે. (ભગવાન્-) હે ગૌતમ ! કોઈ પુરુષ તે ગંધ પુદ્દગલોને બોરની ગોઠલી જેટલા પણ પ્રમાણમાં -યાવલીંખ જેટલા પણ પ્રમાણમાં દેખાડવામાં સમર્થ છે ? (ગૌતમ) ભંતે ! આ અર્થ સમર્થ નથી ? માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જીવને સુખ દુ:ખને પણ બહાર કાઢીને દેખાડવામાં -યાવત્- કોઈ પણ વ્યક્તિ સમર્થ નથી.” ૨૧. જીવ–ચોવીસ દંડકોમાં જરા-શોક વેદનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું જીવોને જરા અને શોક હોય છે ? ઉ. ગૌતમ ! જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે ?” ઉ. ગૌતમ ! જે જીવ શારીરિક વેદના વેદ (અનુભવ કરે) છે, તેને જરા હોય છે. જે જીવ માનસિક વેદના વેદે છે, તેને શોક હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "જીવોને જરા પણ હોય છે અને શોક પણ હોય છે.” નં.૧. આ પ્રમાણે નૈયિકોનાં (જરા અને શોક) પણ સમજી લેવા જોઈએ. For Private Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૮૯ હું ૨-૨૨. પર્વ -ના - થાળ જુના 1. ૨ ૨૨. પુત્રવિફિયા અંતે ! વિ નરા, સોને? ૩. ગોવા ! પુવિચાi નરા, નો સોજા સે જેણvi ભિંતે ! પર્વ ૩૬'पुढविकाइयाणं जरा, नो सोगे?' ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૬,૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક જીવોને પણ જરા અને શોક હોય છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે, પરંતુ શોક હોતો નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે, પરંતુ શોક હોતો નથી ?” ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ શારીરિક વેદના વેદે છે, તે માનસિક વેદના વેદતા નથી. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – પૃથ્વીકાયિક જીવોને જરા હોય છે, શોક હોતો નથી.” ૬.૧૩-૧૯. આ પ્રમાણે(અપ્રકાયિથી)ચઉન્દ્રિય જીવો સુધી જાણવું જોઈએ. ૬.૨૦-૨૪. શેષ જીવોનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન વૈમાનિકો સુધી કહેવું જોઈએ. . ૩. યમ ! જુવફા સરીર વેઢાં વેતિ, નો माणसं वेदणं वेदेति। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ‘પૂઢવિફાઈ નરા, નો સૌ, ૮. ? રૂ-૧૬. ઉર્વ -નાત- રિક્રિયા ઢં. ૨૦-૨૪, સલાને નહીં નીવા -ગાવवेमाणियाणं। - વિચા. સ. ૧૬, ૩. ૨, સે. ૨-૭ २२. संकिलेसासंकिलेसाणं दसविहत्त परूवणं दसविहे संकिलेसे पण्णत्ते, तं जहा. ૩દિસંહિ, २. उवस्सयसंकिलेसे, ३. कसायसंकिलेसे, ४. भत्तपाणसंकिलेसे, છે. મળસંવિરે, ૬. વસંવિસે, ૭. સંન્નેિને, ૮, TIસંવિસે, ૬. સંસMસિંવિસે, ૨૦. વરિત્તસંવિન્ટેલે दसविहे असंकिलेसे पण्णत्ते, तं जहा૨. સવલસંહિ, ૨. ૩વસામવિલે, રૂ. 83 સંવિકસે. ૪. મત્તા સંક્ષિસે, છે. મળસંહિ, ૬. વસંવિસે, ૭. કાયમસંહિ, ૮. સંવિન્ટેસે, ૧. હંસ સંકિસ્તે, ૨૦. રિત્તમસંવિસે - ટા. . ૦, મુ. ૭૩૧ ૨૨, સંકલેશ - અસંકલેશનાં દસ પ્રકારોનું પ્રરુપણ : સંકલેશનાં દસ પ્રકાર કહ્યા છે, જેમકે - ૧. ઉપધિ સંકલેશ - ઉપધિ વિષયક અસમાધિ, ૨. ઉપાશ્રય-સંકલેશ, ૩. કષાયજન્ય-સંકલેશ, ૪. ભક્તપાન-સંકલેશ, ૫. માનસિક-સંકલેશ, ૬. વાચિક-સંકલેશ, ૭. કાયિક-સંકલેશ, ૮. જ્ઞાન-સંકલેશ, ૯. દર્શન-સંકલેશ, ૧૦. ચારિત્ર-સંકલેશ. અસંકલેશનાં દસ પ્રકાર કહ્યા છે, જેમકે - ૧. ઉપધિ અસંકલેશ, ૨. ઉપાશ્રય-અસંકલેશ, ૩. કપાય-અસંકલેશ, ૪. ભક્તપાન-અસંકલેશ, ૫. માનસિક-અસંકલેશ, ફ, વાચિક અસંકલેશ, ૭. કાયિક-અસંકલેશ, ૮. જ્ઞાન-અસંકલેશ, ૯. દર્શન-અસંકલેશ, ૧૦. ચારિત્ર-અસંકલેશ. Page #393 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २३. अप्प-महावेयण निज्जरासामित्तं ૨૩. અલ્પ મહાવેદના અને નિર્જરાનું સ્વામીત્વ : ૫. નવા અંતે! કિં મહાય મહાનિન્જર, પ્ર. ભંતે! જીવ શું મહાવેદના અને મહાનિર્જરાવાળા છે. महावेयणा अप्पनिज्जरा, મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે, अप्पवेयणा महानिज्जरा, અલ્પવેદના અને મહાનિર્જરાવાળા છે, अप्पवेयणा अप्पनिज्जरा ? અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા છે? उ. गोयमा! अत्थेगइया जीवामहावेयणा-महानिज्जरा, ઉ. ગૌતમ ! કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જ રાવાળા છે, अत्थेगइया जीवा महावयणा अप्पनिज्जरा, કેટલાક જીવ મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે, अत्थेगइया जीवा अप्पवेयणा महानिज्जरा, કેટલાક જીવ અલ્પવેદના અને મહાનિર્જરાવાળા છે, अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा । કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “अत्थेगइया जीवा महावेयणा महानिज्जरा-जाव કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा ?" છે-યાવતુ- કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પનિર્જરાવાળા છે ?” उ. गोयमा ! पडिमापडिवन्नए अणगारे महावेयणे ગૌતમ! પ્રતિમા–પ્રતિમાપન્નક અણગાર મહાવેદના महानिज्जरे। અને મહાનિર્જરાવાળા છે. छट्ठ-सत्तमासु पुढवीसु नेरइया महावेयणा છઠ્ઠી - સાતમી નરક- પૃથ્વીઓનાં નૈરયિક જીવ अप्पनिज्जरा। મહાવેદના અને અલ્પનિર્જરાવાળા છે. सेलेसिं पडिवन्नए अणगारे अप्पवेयणे महानिज्जरे। શૈલેશી પ્રતિપન્નક અનગાર અલ્પવેદના અને મહાનિર્જરાવાળા છે, अणुत्तरोववाइया देवा अप्पवेयणा अप्पनिज्जरा। અનુત્તરોપપાતિક દેવ અલ્પવેદના અને અલ્પ નિર્જરાવાળા છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “अत्थेगइया जीवा महावेयणा महानिज्जरा-जाव કેટલાક જીવ મહાવેદના અને મહાનિર્જરાવાળા अत्थेगइया जीवा अप्पवेयणा अप्पनिज्जरा।" છે -યાવત- કેટલાક જીવ અલ્પવેદના અને અલ્પ - વિચા. સ. ૬, ૩, ૬, કુ. ૨૩ નિર્જરાવાળા છે.” ૨૪. વેચા નિઝરાણુ મિન કવીસલપણુ જ હવ- ૨૪. વેદના અને નિર્જરામાં ભિન્નતા અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. से नूणं भंते ! जा वेयणा सा निज्जरा, जा निज्जरा પ્ર. અંતે ! શું વાસ્તવમાં જે વેદના છે તે નિર્જરા છે સા વેયા ? અને જે નિર્જરા છે તે વેદના કહી શકાય છે ? उ. गोयमा ! णो इणढे समढे । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે - 'जा वेयणा न सा निज्जरा, जा निज्जरा न सा જે વેદના છે તે નિર્જરા કહી શકાતી નથી અને वेयणा? જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી ? Page #394 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૯૧ ૩. ગોયમાં ! — વેTI, જે ક્યું નિમ્બરના ઉ. ગૌતમ ! વેદના કર્મ છે અને નિર્જરા નોકર્મ છે, से तेणटठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "जा वेयणा न सा निज्जरा, जानिज्जरा न सा જે વેદના છે તે નિર્જરા કહી શકાતી નથી અને વેયT જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી.” प. द.१.नेरइयाणं भंते ! जा वेयणा सा निज्जरा, जा પ્ર. ૮,૧. ભંતે! શું નૈરયિકોની જે વેદના છે તેને નિર્જરા निज्जरा सा वेयणा? કહી શકાય છે અને જે નિર્જરા છે તેને વેદના કહી શકાય છે ? उ. गोयमा ! णो इणढे समढें । ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणढेणं भंते ! एवं बुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કેહવાય છે કે – "नेरइयाणं जा वेयणा न सा निज्जरा, जा निज्जरा અનૈરયિકોની જે વેદના છે તે નિર્જરા કહી શકાતી ન સા વેચT?” નથી અને જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી ?” उ. गोयमा ! नेरइयाणं कम्मं वेयणा. णो कम्मं निज्जरा। ઉ. ગૌતમ ! નૈરયિક કર્મની વેદના કરે છે અને નોકર્મની નિર્જરા કરે છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “नेरइयाणं जा वेयणा न सा निज्जरा, जा निज्जरा અનૈરયિકોની જે વેદના છે તે નિર્જરા કહી શકાતી ન સ વેયT (” નથી અને જે નિર્જરા છે તે વેદના કહી શકાતી નથી.” -૨૪. વેિ નવ-મણિયાળો ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. - વિચા. સ. ૭, ૩. રૂ, મુ. ૨૦-૧૨ ર૧. વેવાનિર્જરાપણુપુત્તે વીસતંડપણુપ- ૨૫. વેદના અને નિર્જરાનાં સમયમાં પૃથકત્વ અને ચોવીસ દંકડકોમાં પ્રરુપણ : प. से गुणं भंते ! जे वेयणासमए से निज्जरासमए, जे પ્ર. ભંતે ! વાસ્તવમાં જે વેદનાનો સમય છે શું તેજ निज्जरासमए से वेयणासमए ? નિર્જરાનો સમય છે અને જે નિર્જરાનો સમય છે તેજ વેદનાનો સમય છે ? ૩. સોયમા ! નો રૂઢેિ સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केपट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. અંતે ! શા માટે એવું કહેવાય છે કે – "जेवेयणासमएनसेनिज्जरासमए,जेनिज्जरासमए જે વેદનાનો સમય છે તે નિરાનો સમય નથી અને ન સે વેચાસમg?” જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી ? उ. गोयमा! जं समयं वेदेति, नो तं समयं निज्जाति, ગૌતમ ! જે સમયમાં વેદે છે. તે સમયમાં નિર્જરા કરતા નથી. जं समयं निज्जरेंति, नो तं समयं वेदेति, જે સમયમાં નિર્જરા કરે છે, તે સમયમાં વેદન अन्नम्मि समए वेदेति, अन्नम्मि समए निज्जरेंति, કરતા નથી, પણ અન્ય સમયમાં વેદન કરે છે અને અન્ય સમયમાં જ નિર્જરા કરે છે. अन्ने से वेयणासमए, अन्ने से निज्जरासमए । (કારણ) વેદનાનો સમય બીજો છે અને નિર્જરાનો સમય બીજો છે. से तेणटठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – Page #395 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ "जे वेयणासमए. न से निज्जरासमए, જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી અને जे निज्जरासमए, न से वेयणासमए।" જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી.” प. दं.१.नेरइयाणंभंते!जेवेयणासमएसेनिज्जरासमए પ્ર. ૬.૧. ભંતે ! જે નૈરયિક જીવોનો વેદનાનો સમય जे निज्जरासमए से वेयणासमए? છે શું તેજ નિર્જરાનો સમય છે અને જે નિર્જરાનો સમય છે શું તેજ વેદનાનો સમય છે ?” ૩. નયમ ! રૂઠે સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. g, સે પણ અંતે ! પુર્વ યુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “नेरइयाणं जे वेयणासमए न से निज्जरासमए, जे જે વેદનાનો સમય છે તેજ નિર્જરાનો સમય નથી निज्जरासमए न से वेयणासमए ?" અને જે નિર્જરાનો સમય છે તેજ વેદનાનો સમય નથી ?” उ. गोयमा ! नेरइया णं जं समयं वेदेति, णो तं समयं ગૌતમ ! નૈરયિક જીવ જે સમયમાં વેદન કરે છે, નિન્નતિ, તે સમયમાં નિર્જરા કરતા નથી, जं समयं निज्जरेंति, नो तं समयं वेदेति, જે સમયમાં નિર્જરા કરે છે, તે સમયમાં વેદન अन्नम्मि समए वेदेति, अन्नम्मि समए निज्जरेंति, કરતા નથી. અન્ય સમયમાં તે વેદન કરે છે અને અન્ય સમયમાં જ નિર્જરા કરે છે, अन्ने से वेयणासमए, अन्ने से निज्जरासमए। તેની વેદનાનો સમય બીજો છે અને નિર્જરાનો સમય બીજો છે. से तेणढेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “जेवेयणासमएनसे निज्जरासमए,जेनिज्जरासमए જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી અને न से वेयणा समए।" જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય નથી.” ટું. ૨-૨૪. pલે -ખાર્વિ- રેણિયા દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. - વિચા. સ. ૭, ૩. ૨, . ૨૦-૨૨ ૨૬. તિત્રિવેવાય એવા નિરાકુ ખેતર થકવીસલેંડણવું ૨૬. ત્રિકાળની અપેક્ષાએ વેદના અને નિર્જરામાં અંતર અને य परूवर्ण ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. से नूणं भंते ! जं वेदेंसु तं निजरिंसु, जं निज्जरिंसु પ્ર. ભંતે ! જે કર્મોનું વેદન કરી લીધું શું તેણે તે કર્મોની तं वेदेंसु? નિર્જરા કરી લીધી અને જે કર્મોની નિર્જરા કરી લીધી શું તેનું વેદન કરી લીધું? उ. गोयमा ! णो इणढे समठे। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणट्टेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - __ “जं वेदेंसु नो तं निज्जरेंसु, जं निज्जरेंसु नो तं જે કર્મોનું વેદન કરી લીધું તેની નિર્જરા કરી નથી વેલેંસુ?” અને જે કર્મોની નિર્જરા કરી લીધી તેનું વેદન કરતા નથી ?” उ. गोयमा ! कम्मं वेदेंसु, नो कम्मं निजरिंसु । ઉ. ગૌતમ ! વેદન કર્મનું થાય છે અને નિર્જરા નોકર્મની થાય છે. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – Page #396 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૯૩ “जं वेदेंसु नो तं निज्जरेंसु, जं निज्जरेंसु नो तं वेद॑सु। બજે કર્મોનું વેદન કર્યું હતું તેની નિર્જરા થતી નથી અને જે કર્મોની નિર્જરા કરી હતી તેનું વેદન કર્યું નથી.” હું ૨-૨૪. હવે રાજા -ગા- એણિયા ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. प. से नूणं भंते ! जं वेदेति तं निज्जरेंति, जं निज्जरेंति પ્ર. ભંતે ! શું વાસ્તવમાં જે કર્મને વેદે છે તેની નિર્જરા तं वेदेति ? કરે છે અને જેની નિર્જરા કરે છે તેને વેદે છે ? ૩. ગોમા ! નો રૂઢે સમટ્યા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. , સે જે મંતે ! પુર્વ યુવ૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "जं वेदेति नो तं निज्जरेंति. जं निज्जरेंति नो तं જેને વેચે છે તેની નિર્જરા કરતા નથી અને જેની વેતિ ?” નિર્જરા કરે છે તેને વેદતા નથી?” उ. गोयमा ! कम्मं वेदेति, नो कम्मं निज्जरेंति । ઉ. ગૌતમ! કર્મને વેદે છે અને નોકર્મની નિર્જરા કરે છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “जं वेदेति नो तं निज्जरेंति, जं निज्जरेंति नो तं જેને વેદે છે તેની નિર્જરા કરતા નથી અને જેની વેતિ ” નિર્ભર કરે છે તેનું વેદન કરતા નથી.” ૬. ૨-૨૪. પરા ગાય-માણવા ૮.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી કહેવું જોઈએ. v. તે 7 અંતે ! = સિંતિ તં નિન્જરિતિ, પ્ર. ભંતે ! શું વાસ્તવમાં જે કર્મનું વેદન કરશે તેની जं निजरिस्संति तं वेदिस्संति ? નિર્જરા કરશે અને જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન કરશે ? उ. गोयमा ! णो इणढे समठे। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. प. से केणद्वेणं भंते ! एवं वुच्वइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “जंवेदिस्संतिनोतं निज्जरिस्संति,जंनिज्जरिस्संति જે કર્મનું વેદન કરશે તેની નિર્જરા નહિં કરશે અને નો તે વિસ્તૃતિ?” જે કર્મની નિર્જરા કરશે તેનું વેદન કરશે નહીં ? उ. गोयमा ! कम्मं वेदिस्संति, नो कम्मं निज्जरिस्संति। ઉ. ગૌતમ! કર્મનું વેદન કરશે અને નોકર્મની નિર્જરા કરશે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ - માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "जंवेदिस्संतिणोतं निजरिस्संति.जंनिजरिस्संति જેનું વેદન કરશે તેની નિર્જરા કરશે નહીં અને णो तं वेदिस्संति।" જેની નિર્જરા કરશે તેનું વેદન કરશે નહીં.” ૮. ૨-૨૪. હવે જેરફા -ઝાવ- એનાગિયા આ પ્રમાણે નરસિકોથી વૈમાનિકો સુધી કહેવું - વિચા. સ. ૭, ૩. ૩, કુ. ૨૩-૧૧ જોઈએ. ર૭. વિવિધ વિદ્યુતરિ મહારાજ-મનિષ્કરગુત્તરીવાજે ૨૭. વિવિધ દસંતો દ્વારા મહાવેદના અને મહાનિર્જરા યુક્ત परूवणं જીવોનું પ્રાણ : प. से नूणं भंते ! जे महावेयणे से महानिज्जरे, પ્ર. ભંતે ! શું એ નિશ્ચિત છે કે જે મહાવેદનાવાળા છે जे महानिज्जरे से महावेयणे? તે મહાનિર્જરાવાળા છે અને જે મહાનિર્જરાવાળા છે તે મહાવેદનાવાળા છે ? Page #397 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ महावेयणस्स य अप्पवेयणस्स य से सेए जे पसत्थनिज्जराए ? ૩. હંતા, યમ ! ને મહાયને –ગાવ-સત્યનિબ્બેરા 1. છી-સત્તમાકુ મંતે!ઢવીશુનેરામદાય? ૩. દંતા, નીયમ ! મહાયT T. प. तेणं भंते! समणेहिंतो निग्गंथेहिंतो महानिज्जरतरा? उ. गोयमा ! णो इणढे समठे। 1. છે અંતે ! પુર્વ યુરવઠું “ મહાય -નવ-qસત્યનિબ્બર ? તથા શું મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા આ બંનેમાં તેજ જીવ શ્રેષ્ઠ છે જે પ્રશસ્ત નિર્જરાવાળા છે ? ઉ. હા, ગૌતમ ! જે મહાવેદનાવાળા છે -યાવત- તેજ પ્રશસ્ત નિર્જરાવાળા છે. પ્ર. ભંતે ! શું છઠ્ઠી અને સાતમી (નરક) પૃથ્વીનાં નૈરયિક મહાવેદનાવાળા છે ? ઉ. હા, ગૌતમ ! તે મહાવેદનાવાળા છે. પ્ર. ભંતે ! તો શું તે (નૈરયિક) શ્રમણ-નિગ્રંથોની અપેક્ષાએ પણ મહાનિર્જરાવાળા છે ? ઉ. ગૌતમ! આ અર્થ સમર્થ નથી (અર્થાતુ- તે નૈરયિક શ્રમણ-નિગ્રંથોની અપેક્ષાએ મહનિરાવાળા નથી.) પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – જે મહાવેદનાવાળા છે -યાવત- તેજ પ્રશસ્ત નિર્જરાવાળા છે ? ઉ. ગૌતમ ! ૧. માની લો કે બે વસ્ત્ર છે, તેમાંથી એક વસ્ત્ર કાદવનાં રંગથી રંગાયેલ હોય અને બીજું વસ્ત્ર ગાડીનાં પૈડાનાં કીલથી રંગાયેલ હોય. તો હે ગૌતમ ! આ બંને વસ્ત્રોમાંથી કયું વસ્ત્ર દુર્ધાતત્તર (મુશ્કેલથી ધોવા યોગ્ય) દુર્વાત્યંતર (કઠિનાઈથી ધબ્બા લાગેલ તેને દૂર કરવા યોગ્ય)અને દુષ્પરિકર્મતર (મુશ્કેલીથી દર્શનીય બનાવી શકવા યોગ્ય) છે તો - કયું વસ્ત્ર સુગમતાથી ધોવા યોગ્ય, સરળતાથી લાગેલ દાગ ઉતારી શકવા યોગ્ય છે. આવું વસ્ત્ર કાદવરાગથી રક્ત છે કે ખંજન રાગથી રક્ત છે ? ભંતે ! એ બંને વસ્ત્રોમાંથી જે કદમાગથી રક્ત છે તે (વસ્ત્ર) દુર્ધાતત્તર, દુર્વાશ્વેતર અને દુષ્પરિકર્મતર છે. उ. गोयमा ! १. से जहानामए दुवे वत्थे सिय एगे वत्थे कद्दमरागरत्ते, एगे वत्थे खंजणरागरत्ते। एएसि णं गोयमा ! दोण्हे वत्थाणं कयरे वत्थे दुधोयतराए चेव, दुवामतराए चेव, दुपरिकम्मतराए कयरे वा वत्थे सुधोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव। जेवा से वत्थे कद्दमरागरत्ते, जे वा से वत्थे खंजणरागरत्ते? भगवं! तत्थ णं जेसे वत्थे कददमरागरत्ते सेणं वत्थे दुधोयतराए चेव, दुवामतराए चेव, दुप्परिकम्मतराए વેવા एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकयाई, चिक्कणीकयाई, सिलिट्ठीकयाइं, खिलीभूयाई भवंति, संपगाढं पि य णं ते वेयणं वेएमाणा नो महानिज्जरा, नो महापज्जवसाणा મવંતિ २. से जहा वा केइ पुरिसे अहिगरणीं आउडेमाणे महया-महयाखदेणं, महया-महया घोसेणं, महयामहया परंपराघाएणंनोसंचाएइ, तीसे अहिगरणीए अहाबायरे वि पोग्गले परिसाडित्तए । હે ગૌતમ ! આ પ્રમાણે તે નૈરયિકોનાં પાપ-કર્મ ગાઢીકૃત, ચિકણા કરેલ, એકમેક કરેલ છે તે સંપ્રગાઢ (મહાનુ) વેદનાને વેદતા પણ મહાનિર્જરાવાળા નથી અને મહાપર્યવસાનવાળા પણ નથી. ૨. અથવા જેમ કોઈ પુરુષ જોરદાર અવાજની સાથે મહાઘોષ કરતા, લગાતાર જોર-જોરથી ચોટ મારીને એરણને કૂટતા-પીટતા પણ તે એરણનાં સ્થૂળ પુદ્ગલોને વિનષ્ટ કરવામાં સમર્થ હોતા નથી. Page #398 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૯૫ આ પ્રમાણે છે ગૌતમ ! નરયિકોનાં તે પાપકર્મ ગાઢીકૃત કાવત- ખિલીભૂત હોય છે. માટે તે સંપ્રગાઢ વેદનાને વેદતા મહાનિર્જરાવાળા નથી અને મહાપર્યવસાનવાળા પણ નથી. एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकयाई-जाव-खिलीभूयाइं भवंति संपगाढं पि य णं ते वेयणं वेएमाणा नो महानिज्जरा, नो महापज्जवसाणा भवति । भगवं ! तत्थ जे से वत्थे खंजणरागरत्ते से णं वत्थे सुधोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव। एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराइं कम्माइं सिढिलीकयाइं, निट्ठियाई कडाई, विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणंतेवेयणं वेएमाणा महानिज्जरा महापज्जवसाणा भवंति। જેમ તે બંને વસ્ત્રોમાંથી જે ખંજનનાં રંગથી રંગાયેલા છે તે વસ્ત્ર સુધોતતર, સુવાચ્યતર અને સુપરિકર્મતર છે. આ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ- નિગ્રંથોનાં યથા બાદર (ચૂલ) કર્મ શિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ તે શીધ્રજ નષ્ટ થઈ જાય છે અને જેવી-તેવી વેદનાને વેદતા તે શ્રમણનિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. ૩. હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સૂકા ઘાસની પુંજીને ધધકતી અગ્નિમાં નાંખે તો શું તે સૂકા ઘાસનાં પુડા ધધકતી આગમાં નાંખતા જ શીધ્ર બળી જાય છે ? ३. से जहानामए केइ पुरिसे सुक्कं तणहत्थयं जायतेयंसि पक्खिवेज्जा से नूणं गोयमा ! से सुक्के तणहत्थए जायतेयंसि पक्खित्ते समाणे खिप्पामेव मसमसाविज्जइ? હંતા, ભવં ! મસમાવિM | एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माई सिढिलीकयाई, निटिठयाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणं ते वेयणं वेएमाणामहानिज्जरा महापज्जवसाणा भवंति। ४. से जहानामए केइ पुरिसे तत्तंसि अयकवल्लंसि उदगबिंदु पक्खिवेज्जा, से नूणं गोयमा! से उदगबिंदु तत्तंति अयकवल्लंसि पक्खित्ते समाणे खिप्पामेव विद्धंसमागच्छइ ? हंता, भगवं! विद्धंसमागच्छइ । एवामेव गोयमा! समणाणं निग्गंथाणं अहाबायराई कम्माइं सिढिलीकयाइं निट्ठियाई कडाई विप्परिणामियाई खिप्पामेव विद्धत्थाई भवंति, जावइयंतावइयं पिणंतेवेयणंवेएमाणामहानिज्जरा महापज्जवसाणा भवंति। से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइને મહથિ -ના-પસન્દ નિમ્બર - વિ . સ. ૬, ૩. ૨, સુ. ૨-૪ હા, ભંતે ! તે શીઘ જ બળી ઉઠે છે. આ પ્રમાણે ગૌતમ ! શ્રમણ-નિગ્રંથોનાં યથા બાદર કર્મ શિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ હોવાથી શીઘ જ નષ્ટ થઈ જાય છે અને જેમ-તેમ વેદનાને વેદતા તે શ્રમણ-નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. ૪. (અથવા) હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ અત્યંત તપેલા લોખંડનાં તવા પર પાણીની ખૂંદ નાંખવામાં આવે તો ગૌતમ! શું તે બંદ ગરમ તવા પર નાંખતા જ શીધ્ર વિનષ્ટ થઈ જાય છે ? હા ભંતે ! તે શીધ્ર વિનષ્ટ થઈ જાય છે, આ પ્રમાણે છે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં યથાબાદર કર્મશિથિલ કરેલ, જીર્ણ કરેલ, વિપરિણમન કરેલ હોવાથી શીધ્ર જ નષ્ટ થઈ જાય છે અને જેમ-તેમ વેદનાને વેદતા તે શ્રમણ નિગ્રંથ મહાનિર્જરા અને મહાપર્યવસાનવાળા હોય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – ''જે મહાવેદનાવાળા હોય છે ચાવત- તેજ પ્રશસ્તનિર્જરાવાળા હોય છે.” Page #399 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૬ ર૮. રવીકુ -મહાવાકુવેર હવ- g, સે. ૨. નવેvi બંને ને વિરકુંડવેન્નિત્ત से णं भंते ! किं इहगए महावेयणे, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૮. ચોવીસ દંડકોમાં અલ્પ-મહાવેદનાનાં વેદનનું પ્રરુપણ : પ્ર. ૮.૧ ભંતે! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાવાળા છે, ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા થઈ જાય છે. નરકમાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળા હોય उववज्जमाणे महावेयणे, उववन्ने महावेयणे? છે ? ૩. સોયમાં ! સિય મહો . સિયમપૂવે. उववज्जमाणे सिय महावेयणे, सियअप्पवेयणे, अहे णं उववन्ने भवइ, तओ पच्छा एगंतदुक्खं वेयणं वेदेइ, आहच्च सायं, . રે ર નીવે ને અંતે ! ને ભવિ મજુરમારેલું उववज्जित्तए, से णं भंते किं इहगए महावेयणे, उववज्जमाणे महावेयणे, उववन्ने महावेयणे? ૩. ગયા! IU સિથ મહાય. સિય મMય. ઉ. ગૌતમ ! તે ક્યારેક આ ભવમાં રહેતા મહાવેદ નાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. નરકમાં ઉત્પન્ન થતા પણ ક્યારેક મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. જયારે નરકમાં ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તે એકાંત દુઃખરુ૫ વેદનાને વેદે છે, ક્યારેક સુખરૂ૫ વેદના પણ વેદે છે. પ્ર. ૬.૨. અંતે ! જે જીવ અસુરકુમારોમાં ઉત્પન્ન થવાવાળા છે તો ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે ? અસુરકમારોમાં ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે ? કે અસુરકુમારોમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળા હોય છે ? ગૌતમ ! તે ક્યારેક આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. અસુરકમારોમાં ઉત્પન્ન થતા પણ ક્યારેક મહાવેદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે, જયારે તે અસુરકુમારોમાં ઉત્પન્ન થઈ જાય છે ત્યારે એકાંત સુખ રુપ વેદનાને વેદે છે અને ક્યારેક દુઃખરુપ વેદનાને પણ વેદે છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી (મહાદનાદિનું વર્ણન કરવું જોઈએ. પ્ર. ૧૨. ભંતે ! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર છે. તો ભંતે ! શું તે આ ભવમાં રહેતા મહાવેદનાવાળા હોય છે, (પૃથ્વીકાયમાં) ઉત્પન્ન થતા મહાવેદનાવાળા હોય છે, उववज्जमाणे सिय महावेयणे, सिय अप्पवेयणे, अहे णं उववन्ने भवइ तओ पच्छा एगंतसायं वेयणं वेदेइ, आहच्च असायं। ૮. રૂ-૨૨. ઇ -ખાવ-પશિશુમારેલુ प. द. १२. जीवे णं भंते ! जे भविए पुढविकाइएसु उववज्जित्तए, से णं भंते ! किं इहगए महावेयणे, उववज्जमाणे महावेयणे, Page #400 -------------------------------------------------------------------------- ________________ વેદના અધ્યયન ૧૬૯૭ उववन्ने महावेयणे? કે (પૃથ્વીકાયમાં) ઉત્પન્ન થયા પછી મહાવેદના વાળા હોય છે ? ૩. ગોયT! IU સિય મહાય, સિર મપયો, ગૌતમ ! તે ક્યારેક આ ભવમાં રહેતા મહાવદનાવાળા હોય છે અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. उववज्जमाणे सिय महावेयणे. सिय अप्पवेयणे. પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતા પણ ક્યારેક મહાવેદ નાવાળા અને ક્યારેક અલ્પવેદનાવાળા હોય છે. अहेणं उववन्ने भवइ तओ पच्छा वेमायाए वेयणं જયારે પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે વેરા વિમાત્રાથી વેદનાને વેદે છે. ઢં. શરૂ-૨૨. કે -ગવિ-મygT ૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી મહાવેદનાદિનું વર્ણન કરવું જોઈએ. दं. २२-१४. वाणमंतर-जोइसिय-वेमाणिएसजहा ૨૨-૨૪. વાણવ્યતર-જયોતિષ્ક અને વૈમાનિક असुरकुमारेसु। દેવોનાં મહાવેદનાદિનું વર્ણન અસુરકુમારોનાં સમાન - વિ . સ. ૭, ૩. ૬, સુ. ૭-૧૨ કરવું જોઈએ. २९. वेयणाऽज्अयणस्स निक्खेवो ૨૯. વેદના અધ્યયનનો ઉપસંહાર : सायमसायं सव्वे, सुहं च दुक्खं अदुक्खमसुहं च । સાતા અને અસાતા વેદના બધા જીવ વેદે છે. माणसरहियं विगलिंदिया उ सेसा दुविहमेव ॥ આ પ્રમાણે સુખ-દુઃખ અને અદુઃખ-અસુખ વેદના પણ - Tv. 1. રૂ૫, મુ. ૨૦૧૪, T. ૨ (બધા જીવ વેદે છે) પરંતુ વિકલેન્દ્રિય જીવ (અમનસ્ક હોવાથી) માનસિક વેદનાથી રહિત છે. શેષ બધા જીવ બંને પ્રકારની વેદના વેદે છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૮ Ram Ramamanamata maniraniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiial implifallal Haasaliwalilinguistiaણાશાજala I nline HTM L ૩૩. ગતિ અધ્યયન ગતિનો સામાન્ય અર્થ થાય છે - ગમન. એક સ્થાનને છોડી બીજા સ્થાન પર જવું તે ગતિ કહેવાય છે. સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ ગ્રંથોમાં ગતિનું સામાન્ય લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. “શત્ શત્તર પ્રતિ હેતુતિઃ” અર્થાત્ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરવાનો જે હેતુ કે સાધન છે તે ગતિ કહેવાય છે. વસ્તુતઃ ગતિ તો ક્રિયાની જ પ્રક્રિયા છે. પરંતુ જે નિમિત્તથી એ ક્રિયા સંપન્ન થાય છે તે નિમિત્તના આધાર નામકરણ થઈ જાય છે. આ નામ ઉપચારથી આપવામાં આવે છે. જેમ- નરકના નિમિત્તથી જે ગતિ થાય છે તે નરકગતિ કહેવાય છે. નરકગતિનો સામાન્ય અર્થ છે. નરકની તરફ ગમન કરવું,’ નરકાયુના ફળ ભોગવવા માટે નરક (રત્નપ્રભા આદિ) પૃથ્વીની તરફ ગમન કરવું. પરંતુ ઉપચારથી ગતિના અનંતર જે સ્થાન પ્રાપ્ત કરવામાં આવે છે તેને પણ ગતિ કહેવામાં આવે છે. જેમ-નરકના સ્થાનને પણ નરકગતિ કહેવામાં આવે છે. ગ્રામીણ બોલચાલની ભાષામાં ગતિ (ગત) શબ્દ હાલત અવસ્થા કે દશાના અર્થમાં પ્રયુક્ત થાય છે. પરંતુ તે પણ ઔપચારિક પ્રયોગ છે. ગતિક્રિયાનું જે ફળ છે તે પણ અહિ ગતિ કહેવાય છે. આ પ્રમાણે ગતિક્રિયાનું નિમિત્ત અને ફળ પણ ગતિ શબ્દના જ અભિપ્રાયથી જણાય છે. ગતિ-ક્રિયા જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં જોવા મળે છે. શેષ ચાર દ્રવ્યોમાં નહીં, તે જ બંને એક સ્થાનને છોડી બીજે ગમન કરે છે. અન્ય કોઈ દ્રવ્ય એક સ્થાનને છોડી બીજે ગમન કરતું નથી. ધર્મ, અધર્મ અને આકાશ તો લોકવ્યાપી હોવાથી એ ક્રિયા કરી શકતા નથી અને કાળ અસ્તિકાય ન હોવાના કારણે અથવા અપ્રદેશી હોવાના કારણે એવું કરી શકતું નથી. સ્થાનાંગસૂત્રના આઠમાં સ્થાનમાં ગતિના આઠ પ્રકાર વર્ણવ્યા છે- (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ (૪) દેવગતિ (પ) સિધ્ધગતિ (૬) ગુરુગતિ (૭) પ્રણોદનગતિ અને (૮) પ્રાભાર ગતિ. એમાંથી પ્રારંભની પાંચ ગતિઓનો જીવની સાથે સંબંધ છે. પરંતુ અંતિમ ત્રણ ગતિઓ પુદ્ગલમાં ઉપલબ્ધ થાય છે. એમાં પરમાણુની સ્વાભાવિક ગતિ ગુરુગતિ કહેવાય છે. પ્રેરિત કરવું, ધમકાવવું ઈત્યાદિ માટે જે ગતિ થાય છે તે પ્રણોદનગતિ છે. એ જીવ અને પુદ્ગલ બંનેમાં સંભવ છે. પ્રાભારગતિ એટલે કે વજન વધી જવાથી નીચે વળી જવાની ગતિ અથવા ગુરુત્વાકર્ષણની ગતિનું સૂચક ગણાય છે. એ પણ પુદ્ગલમાં જોવા મળે છે. પ્રારંભિક પાંચ ગતિમાં ચાર સંસારી જીવમાં હોય છે તથા પાંચમી ગતિ મુક્ત જીવમાં એક જ વાર હોય છે. કર્મ સિધ્ધાંતની દૃષ્ટિથી અથવા સંસારી જીવોની ગતિઓની દૃષ્ટિથી ચાર ગતિ પ્રસિધ્ધ છે- (૧) નરકગતિ (૨) તિર્યંચગતિ (૩) મનુષ્યગતિ અને (૪) દેવગતિ. જીવોને એક સ્થાનથી બીજા સ્થાન પર ગમનાગમનની દષ્ટિએ ચાર જ ગતિઓ પ્રસિદ્ધ છે. જ્યાં સુધી જીવ કર્મોથી આબધ્ધ છે ત્યાં સુધી તે જ ગતિઓને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ જ્યારે તે કર્મબંધનથી મુક્ત થઈ જાય છે તેને સિદ્ધ ગતિ પ્રાપ્ત થાય છે. આ ગતિને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરીથી નરકાદિ ગતિઓમાં આવતો નથી. એ અપેક્ષાથી ગતિ પાંચ પ્રકારની છે- નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્ય ગતિ, દેવગતિ અને સિધ્ધગતિ. આ પાંચ ગતિઓની બીજી અપેક્ષાએ દશ ભેદ પણ કર્યા છે- જેમ - (૧) નરકગતિ, (૨) નરક વિગ્રહગતિ, (૩) તિર્યંચગતિ (૪) તિર્યંચ વિગ્રહગતિ (૫) મનુષ્ય ગતિ (૬) મનુષ્ય વિગ્રહગતિ (૭) દેવગતિ (૮) દેવવિગ્રહગતિ, (૯) સિધ્ધગતિ અને (૧૦) સિધ્ધવિગ્રહગતિ. વિગ્રહ શબ્દના બે અર્થ છે- શરીર અને મોડ (વક્રતા). જીવ જ્યારે એક શરીર છોડી અન્ય સ્થાન પર પહોંચવા માટે ગતિ કરે છે તો તેની ગતિ બે પ્રકારની થાય છે- (૧) –જુગતિ (અનુશ્રેણીગતિ) અને (૨) વક્રગતિ (વિગ્રહગતિ). નરક આદિ સ્થાનોને પ્રાપ્ત કરતી વખતે જ્યારે ઋજુગતિ હોય છે તો તેને નરકગતિ, તિર્યંચગતિ આદિ કહેવામાં આવ્યું છે. તથા જ્યારે તે ગતિ વક્ર હોય છે અથવા એક કે એકથી વધારે વળાંકવાળી થાય છે તો તેને નરક વિગ્રહગતિ, તિર્યંચ વિગ્રહ ગતિ આદિ નામોથી જાણી શકાય છે. પરંતુ એમ માનવાથી સિધ્ધની વિગ્રહગતિનો ભેદ જણાતો નથી. કારણ કે સિદ્ધિના પછી જે ગતિ થાય તે સદૈવ સીધી થાય છે. એમાં કોઈ વળાંક થતો નથી. ટીકાકારે 9, [Hiti H a it i Haiti = ==== === == == ===== = ========== == ======= = == = = = ==== =========== ==== === ==== === ========= ==site to nitrate in HiHITHલા Page #402 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯૯ “સિદ્ધિવિાદારૂં”નો સંધિ વિચ્છેદ “સિદ્ધિ અવિશ” કરી સિધ્ધગતિમાં અવિગ્રહ ગતિ હોવાનો અર્થ જે બતાવ્યો છે તે ઉપયુક્ત છે. પરંતુ એનાથી સિધ્ધ ગતિ અને સિધ્ધ વિગ્રહગતિમાં ભેદ રહેતો નથી. જો વિગ્રહનો અર્થ શરીર કરીએ તો પણ નરકગતિ, નરકવિગ્રહગતિ આદિમાં ભેદ સિધ્ધ થતો નથી. કારણ કે કાર્પણ શરીર તો હંમેશા સાથે જ રહે છે. નરકગતિ આદિને ગતિના દ્વારા પ્રાપ્તવ્ય સ્થાન તથા નરકવિગ્રહ ગતિ આદિનો અંતરાળ ગતિ માનીને ચાલીએ તો વિરોધ થશે નહીં. સિધ્ધગતિ પણ આ જ પ્રમાણે પ્રાપ્તવ્ય સ્થાન થશે તથા સિદ્ધિ વિગ્રહ ગતિનો અર્થ એના માટે મુક્ત જીવની ગતિ થશે. નરકાદિ ચાર ગતિઓ જ્યારે દુઃખદાયી અને સંસારાભિમુખ રાખવાવાળી હોય છે તો એ ચારે ને દુર્ગતિ કહેવામાં આવે છે. આ ચારમાં ઘણીવાર મનુષ્યગતિ અને દેવગતિ સુખદાયી અને શુભ હોવાથી સદ્ગતિ અથવા સુગતિ માનવામાં આવે છે. નરકગતિ અને તિર્યંચગતિ અશુભ હોવાના કારણે તેની સદ્ગતિ મનાતી નથી. સદ્ગતિ અથવા સુગતિઓની સંખ્યા પણ સ્થાનાંગ સૂત્રના અનુસાર ચાર છે- (૧) સિદ્ધ સુગતિ (૨) દેવ સુગતિ (૩) મનુષ્ય સુગતિ અને (૪) સુકુળમાં જન્મ. આમાં સિદ્ધગતિ તો સુગતિ છે જ કારણ કે તે મોક્ષપ્રાપ્તિની સૂચક છે. પરંતુ સુકુળમાં જન્મ થવો વ્યાવહારિક દૃષ્ટિથી, સુનિમિત્તોના મળવાથી અને જીવની આત્મોન્નતિનું વાતાવરણ મળવાથી સુગતિ કહેવાય છે. એમ જણાય છે. દુર્ગતિ અને સદ્ગતિ જીવોને કેવી રીતે મળે છે તેની પણ જાણકારી અહિં આપવામાં આવી છે. જે જીવ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પેશના વાસ્તવિક સ્વરૂપને જાણે તે સુગતિને પ્રાપ્ત કરે છે. તથા જે એનાથી પરિજ્ઞાત હોતા નથી અને આના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી તે જીવ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આના સિવાય દુર્ગતિ અને સદ્ગતિમાં જવાના અન્ય કારણ પણ કહ્યા છે. જેમ-જે જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરત હોય છે તે સુગતિમાં જાય છે તથા જે આનું સેવન કરે છે તે દુર્ગતિમાં જાય છે. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિના સંબંધમાં વિશિષ્ટ જાણકારી માટે આ ગ્રંથમાં આનાથી પૃથક્ અધ્યયનોની વિષય વસ્તુ બતાવવામાં આવી છે. છતાં પણ આ ચારે ગતિયોના જીવોના સંબંધમાં પર્યાપ્તિ, અપર્યાપ્તિ, પરિત, સંખ્યા, કાયસ્થિતિ, અંતરકાળ, અલ્પબહુત્વ આદિ દ્વારોથી આ અધ્યયનનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જે જીવોને ન૨કગતિ અને નરકાયુનો ઉદય રહે છે તે નૈયિક અને જે જીવોને તિર્યંચગતિ અને તિર્યંચાયુનો ઉદય થાય છે તે તિર્થંકયોનિક કહેવાય છે. આ જ પ્રમાણે મનુષ્યગતિ અને મનુષ્યના ઉદયવાળો જીવ મનુષ્ય અને દેવગતિ અને દેવાયુના ઉદયને પ્રાપ્ત જીવ દેવ કહેવાય છે. ગતિનો ઉદય નિરંતર રહે છે. આનો અર્થ છે ગતિ. અહિં એક જેવી અવસ્થા કે દશાનું બોધક છે. જે ગતિનામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે એક ગતિને છોડી બીજુ શરીર ગ્રહણ કરે છે તો તે આહાર, શરીર, ઈન્દ્રિય આદિનું નિર્માણ કરે છે. આમાં જે કાર્ય તેનું પૂર્ણ થઈ જાય તે પર્યાપ્તિ કહેવાય છે. તથા જે કાર્ય અપૂર્ણ રહે છે તે અપર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિઓ છ છે- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (આનપ્રાણ પર્યાપ્તિ) (૫) ભાષા પર્યાપ્તિ અને (૬) મનઃ પર્યાપ્તિ. આ સમસ્ત પર્યાપ્તિઓ ક્રમશઃ સંપન્ન થાય છે. જે જીવ જેના યોગ્ય છે તેમાં એટલીજ પર્યાપ્તિઓ હોય છે. કોઈ જીવ અપર્યાપ્ત અવસ્થામાં જ કાળ કરી જાય છે અર્થાત્ તે આહાર આદિ પર્યાપ્તિઓથી પૂર્ણ નથી કરી શકતા. સાધારણ રીતે પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોમાં આહાર, શરીર, ઈન્દ્રિય અને (શ્વાસોશ્વાસ) આન-પ્રાણ આ ચાર પર્યાપ્તિઓ જોવા મળે છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં ભાષા સહિત પાંચ પર્યાપ્તિઓ હોય છે. દેવ, નારકી, મનુષ્યો અને સંશી પંચેન્દ્રિયોમાં મન સહિત છએ પર્યાપ્તિઓ જોવા મળે છે. સમુચ્છિમ મનુષ્યોમાં ત્રણ જ પર્યાપ્તિ જોવા મળે છે- આહાર, શરી૨ અને ઈન્દ્રિય. તે ચોથી પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર જ કાળ પામે છે. દેવ અને ગર્ભજ મનુષ્યોમાં ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે હોવાના કારણે આ બંનેમાં એક સરખી પાંચ પર્યાપ્ત કહી છે. આ કથન ભેદ માત્રનું જ છે. અન્યથા તેમાં સમસ્ત છ પર્યાપ્તિઓ જોવા મળે છે. જે જીવમાં જેટલી પર્યાપ્તિ કહી છે તેમાં એટલી જ અપર્યાપ્તિઓ માની છે. માત્ર સમુચ્છિમ મનુષ્યોમાં ત્રણ પર્યાપ્તિઓ માની ચાર અપર્યાપ્તિઓ કહી છે. કારણ કે તેમાં ચોથી પર્યાપ્તિ પૂર્ણ થઈ શકતી નથી. For Private Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૦ | FiliRIlillllifeilifkilliiiii//// //////WW///alikai}ti!imilaif fi/tulati+Hites: willilitiustilletitiામh al-Hilal littliliilllllllllllllllliertif=HitutirliEliwali Ill-lunilkanthal#HI=iiiiiiiiiitilitaratulan પરિત્તનો અર્થ છે- પરિમિત. સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવના સિવાય બધા જીવ પરિત અર્થાત્ પરિમિત છે. સંખ્યાની દષ્ટિથી સૂક્ષ્મ વનસ્પતિકાય અને સાધારણ બાદર વનસ્પતિકાય જીવ અનંત છે. ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે. શેષ અસંખ્યાત છે. સિદ્ધોનું કથન કરીએ તો તે અનંત છે. એક જીવ ગતિ પર્યાયમાં જેટલો કાળ રહે છે તે કાળ તેની કાયસ્થિતિ છે. નૈરયિકોની કાયસ્થિતિ (આયુષ્ય) જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ હોય છે. દેવોની કાયસ્થિતિ એટલી જ હોય છે. પરંતુ દેવિયોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમ હોય છે. તિર્યંચયોનિક જીવોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તિર્યંચયોનિક સ્ત્રીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ હોય છે. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીની કાયસ્થિતિ પણ આ જ પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકૃત્વ અધિક ત્રણ પલ્યોપમ હોય છે. નૈરયિક અને દેવનું ક્યારે પણ મૃત્યુ થાય તો ફરીથી નૈરયિક અને દેવમાં ઉત્પન્ન થાય નહિ. જ્યારે તિર્યંચ અને મનુષ્ય મૃત્યુ પછી ફરીથી તે જ ગતિને ગ્રહણ કરી શકે છે. સિધ્ધ જીવની સ્થિતિ આદિ અનંતકાળ હોય છે. જે સિદ્ધ થયા નથી તે પોતાની પર્યાયમાં અનાદિ અપર્યવસિત અથવા અનાદિ સપર્યવસિત કાળ સુધી રહી શકે છે. કાયસ્થિતિનું વર્ણન ચારગતિઓમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોના આધાર પર તથા પ્રથમ - અપ્રથમ સમયવાળા જીવોના આધાર પર પણ કર્યું છે. સમસ્ત જીવોની અપર્યાપ્ત અવસ્થાનો કાળ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્ત અવસ્થાનો ઉત્કૃષ્ટકાળ જાણ કરવા માટે તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્તકાળ ઓછો કરી લેવો જોઈએ. જેવી રીતે નૈરયિક જીવનો ઉત્કૃષ્ટકાળ તેત્રીસ સાગરોપમ છે તથા જઘન્યકાળ દશ હજાર વર્ષ છે તો તેની પર્યાપ્ત અવસ્થાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી તેત્રીસ સાગરોપમ અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત ઓછી દશ હજાર વર્ષની થશે. જે જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે તેની પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને અવસ્થાઓમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત રહેશે. આ દૃષ્ટિથી તિર્યંચ અને મનુષ્યની પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને અવસ્થાઓમાં જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને પર્યાપ્ત અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહર્તિ ઓછી ત્રણ પલ્યોપમ છે. તે પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થા એક જ જન્મની અપેક્ષાએ કહી છે. પ્રથમ સમયના સમસ્ત જીવોનો કાળ એક સમય હોય છે. તથા અપ્રથમ સમયના જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય સ્થિતિથી એક સમય ઓછી હોય છે. જેમ-અપ્રથમ સમય નૈરયિકની જઘન્ય સ્થિતિ એક સમય ઓછી દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ઓછી તેત્રીસ સાગરોપમ થશે. અંતરકાળથી એ આશય છે કે એક ગતિ વિશેષનો ફરીથી પ્રાપ્ત થવાની વચ્ચેનો અંતરાળ સમય. એક નૈરયિક જીવ તે પર્યાયને છોડી ફરીથી નૈરયિક પર્યાય ગ્રહણ કરે છે. જેના મધ્ય વ્યતીતકાળને નૈરયિકનો અંતરકાળ કહેવામાં આવશે. આ જ પ્રમાણે સમસ્ત જીવોના અંતરકાળ વર્ણવ્યા છે. જુદી-જુદી ગતિના જીવોનો અંતરકાળ જુદા-જુદો હોય છે. અંતરકાળનું વર્ણન આ અધ્યયનમાં પ્રથમ અને અપ્રથમ સમયના જીવોના આધાર પર પણ કરવામાં આવ્યું છે. જે અહિં બતાવવામાં આવ્યું છે. કયા જીવ અલ્પ છે તથા કયા જીવ અધિક છે. આનું વર્ણન અલ્પબદુત્વના રૂપમાં કરવામાં આવ્યું છે. નરકાદિ ચાર ગતિઓ અને સિદ્ધોનો અલ્પબદુત્વ પર વિચાર કરવાથી જાણ થશે કે સૌથી અલ્પ મનુષ્ય છે. તેનાથી નૈરયિક અસંખ્યાતગુણા છે. તેનાથી દેવ અસંખ્યાતગુણા છે. તેનાથી સિદ્ધ અનંતગુણા છે. તથા સિદ્ધોથી પણ અનંતગુણા તિર્યંચજીવ છે. આ પાંચ ગતિઓની સાથે મનુષ્યાણી, તિર્યંચસ્ત્રી અને દેવિઓને મળાવવા પર સૌથી ઓછી મનુષ્યાણી માની છે. પ્રથમ અને અપ્રથમ સમયવાળા નૈરયિક, દેવ, મનુષ્ય, તિર્યંચ અને સિદ્ધોના અલ્પબદુત્વનું પણ આ અધ્યયનમાં વર્ણન થયું છે. | HBhikhillIIIIIIIIIllilu alil lilithili llllllllllllllllllllllllll, all illHWINBHAIIIIIIIIIIIIIIBEHABHIR BHI BIEBEHIND નોfilRFIIIIIIIIII Hills WilliaPlutill illutilitilitiHWINBHAHHIGHERE માગ=E Page #404 -------------------------------------------------------------------------- ________________ ગતિ-અધ્યયન ૧૭૦૧ ३३. गई-अज्झयणं 33. अति-मध्ययन सूत्र ૧. પાંચ પ્રકારની ગતિઓનાં નામ : पांय 5802,भ - १. न२४ त २. तय गति, 3. मनुष्य , ४. ३१ गत, ५. सिद्ध गति. આઠ પ્રકારની ગતિઓનાં નામ: गति आठ घरनी छ, सेभ - १. न23 गात, २. ति गात, 3. मनुष्य , ४. ४१ त, ५. सिद्ध गति, . गुरु गति, ७. प्रोन लि. ८. प्रामा२ लि. सूत्र१. पंचविह गई नामाई पंच गईओ पन्नत्ताओ, तं जहा१.निरयगई, २. तिरियगई, ३. मणुयगई, ४. देवगई, ५. सिद्धिगई। _ - ठाणं. अ. ५, उ. ३, सु. ४४२ २. अट्ठविह गई नामाई अट्ठगईओ पन्नत्ताओ, तं जहा१. णिरयगई, २. तिरियगई, ३. मणुयगई, ४. देवगई, ५. सिद्धिगई, ६. गुरूगई, ७. पणोल्लण गई, ८. पब्भार गई। - ठाणं. अ. ८, सु. ६३० ३. दसविह गई नामाई दसविहा गई पन्नत्ता, तं जहा१. निरयगई, २. निरयविग्गहगई, ३. तिरियगई, ४. तिरियविग्गहगई, ५. मणुयगई, ६. मणुयविग्गहगई, ७. देवगई, ८. देवविग्गहगई, ९. सिद्धिगई, १०. सिद्धिविग्गहगई। - ठाणं. अ. १०, सु. ७४५ ४. दुग्गई सुगई भेय परूवणं चत्तारि दुग्गईओ पन्नत्ताओ, तं जहा१. णेरइयदुग्गई, २. तिरिक्खजोणियदुग्गई, ३. मणुस्सदुग्गई, ४. देवदुग्गई। चत्तारि सोग्गईओ पन्नत्ताओ, तं जहा१. सिद्धसोग्गई, २. देवसोग्गई, ३. मणुयसोग्गई,१ ४. सुकुलपच्चायाई। - ठाणं. अ. ४, उ. १, सु. २६७ १. ठाणं. अ. ३, उ. ३, सु. १८७ (१-२) 3. सनी गतिमान नाम: गति स प्रा२नी sीछे, भ3 - १. न२४ गति, २. न२वि गति, 3. यि गाल, ४. तिर्यय विAs la, ५. मनुष्य त, 5. मनुष्य विs गति, ७. ३१ गति, ८. हे विग्रह गति, ८. सिद्ध गति, १०. सिद्ध विग्रह गति. ४. हुशत- सु नi Mal- २५५ : दुगात या२ १२नी 50 छ, ४म - १. नैयि गति, २. तिर्थययोनि त, 3. मनुष्य गीत, ४. हैव हुगत. સુગતિ ચાર પ્રકારની કહી છે, જેમકે – १. सिद्ध सुति, २. ३१ सुति, 3. मनुष्य सुगी, ४. सुषमा ४न्म (थवो). Page #405 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५. ૫. દુર્ગતિ અને સુગતિમાં ગમન હેતુનું પ્રાણ : આ પાંચ સ્થાન જયારે પરિજ્ઞાત થતા નથી ત્યારે તે જીવોનાં દુર્ગતિ ગમનનાં હેતુ હોય છે, જેમકે – ૧. શબ્દ, ૨. ૩૫, ૩. ગંધ, ૪. રસ, ૫. સ્પર્શ. આ પાંચ સ્થાન જયારે સુપરિજ્ઞાત હોય છે ત્યારે તે જીવોનાં સુગતિ ગમનનાં હેતુ હોય છે, જેમકે – ૧. શબ્દ -વાવ- ૨. સ્પર્શ. दुग्गई-सुगईसु य गमन हेउ परूवणंपंचठाणा अपरिण्णाया जीवाणं दुग्गइ गमणाए भवंति, तं जहा૨. સલ્લા, ૨. વા, રૂ. iધા, ૪. રસા, ૬. સT / पंच ठाणा सुपरिन्नाया जीवाणं सुगइ गमणाए भवंति, तं जहा૨. સર્વ જ્ઞાવિ- ૨. છાસા / - ટાઇ, મ. ૬, ૩. ૨, મુ. ૩૬૦/૨૨-૧૩ पंचहिं ठाणेहिं जीवा दोग्गइं गच्छंति, तं जहा૨. પાવાપvi, ૨. મુસાવા, રૂ. ના વાળ, ૪. મદુમાં, ૬. પરિસાદેf I पंचहिं ठाणेहिं जीवा सोगइं गच्छंति, तं जहाછે. પાફિવરમો –નાછે. પરિદિરમાં - ડા. . ૫, ૩. , . ૩૬૨ दुग्गय सुगयाण य भेय परूवणंचत्तारि दुग्गया पन्नत्ता, तं जहा આ પાંચ સ્થાનોથી જીવ દુર્ગતિમાં જાય છે, જેમકે – ૧. પ્રાણાતિપાતથી, ૨. મૃષાવાદથી, ૩. અદત્તાદાનથી, ૪. મૈથુનથી, ૫. પરિગ્રહથી. આ પાંચ સ્થાનોથી જીવ સુગતિમાં જાય છે, જેમકે - ૧. પ્રાણાતિપાત વિરમણથી -યાવત૫. પરિગ્રહ વિરમણથી. १. नेरइयदुग्गया, २.तिरिक्खजोणियदुग्गया, 3. મyયકુમા , ૪, તેવાથી चत्तारि सोग्गया पन्नत्ता, तं जहा દુર્ગત સુરતના ભેદોનું પ્રરૂપણ : દુર્ગત (દુર્ગતિમાં ઉત્પન્ન થનાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. નૈરયિક દુર્ગત, ૨. તિર્યંચયોનિક દુર્ગત, ૩. મનુષ્ય દુર્ગત, ૪. દેવ દુર્ગત. સુગત (સુગતિમાં ઉત્પન્ન થનાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સિદ્ધ સુગત, ૨. દેવ સુગત, ૩. મનુષ્ય સુગત, ૪. સુકુળમાં જન્મ લેનાર. ૨. સિસોયા, ૨. તેવસોયા, રૂ. મસોયા, ૪. સુત્રક્વાયા - Sા. ક. ૪, ૩. ૨, મુ. ૨૬૭ ૭. ચાલુ પુષ્પત્તિ-પષ્પત્તિ प. णरेइयाणं भंते ! कइ पज्जत्तीओ पण्णत्ताओ? उ. गोयमा ! छ पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा . બાર ઉન્નત્તી -નાવિ- ૬. માપનત્તા प. णेरइयाणं भंते ! कइ अपज्जत्तीओ पण्णत्ताओ? ૩. યમ છ સપm guત્તા, તે નહીં૨. બહાર બપmત્ત -ના- ૬. મનપmત્તી ! - નીવા, પરિ., સુ. ૩૨ ૧. ઠાઈ . ૨, ૩. ૩, સુ. ૧૮૭૩-૪ ચાર ગતિઓમાં પર્યાપ્તિ-અપતિ : પ્ર. ભંતે ! નૈરયિકોની કેટલી પર્યાપ્તિઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ પર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર પર્યાપ્તિ -વાવ- ૬, મન:પર્યાપ્તિ. પ્ર. ભંતે ! નૈરયિકોની કેટલી અપર્યાપ્તિઓ કહી છે? ઉ. ગૌતમ ! છ અપર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર અપર્યાપ્તિ -યાવત- ૬. મનઃઅપર્યાપ્તિ. Page #406 -------------------------------------------------------------------------- ________________ ગતિ-અધ્યયન ૧૭૦૩ प. सुहुमपुढविकाइयाणं भंते ! कइ पज्जत्तीओ पण्णत्ताओ? उ. गोयमा ! चत्तारि पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा . બહાર પુની , ૨. સરીર ઉMી , ૩. હૃતિક પન્ના , ૪. માWITTળુ પન્ના प. सुहुमपुढविकाइयाणं भंते ! कइ अपज्जत्तीओ पण्णत्ताओ? उ. गोयमा! चत्तारिअपज्जत्तीओपण्णत्ताओ.तं जहा १. आहार अपज्जत्ती -जाव- ४. आणपाणु પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી પર્યાપ્તિઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર પર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. આન-પ્રાણ પર્યાપ્તિ. પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકોની કેટલી અપર્યાપ્તિઓ કહી છે ? ઉ. ગૌતમ ! ચાર અપર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર અપર્યાપ્તિ -યાવત- ૪. આન-પ્રાણ અપર્યાપ્તિ. - નવા. દ. ૨, મુ. ૨૩ (૨૨) एवं-जाव-सुहुम बायर वणस्सइकाइयाण वि। -નવા, પરિ, , મુ. ૨૪-૨૬ बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं पंच पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा, માદાર , ૨. સરીર પુષ્મત્ત, રૂ. સુંઢિર પmત્તી, ૪. મા પાબુ ઉન્નત્તી, છે. મારી પmત્ત. बेइंदिय-तेइंदिय-चउरिंदियाणं पंच अपज्जत्तीओ पण्णत्ताओ, तं जहा૨. માદાર સન્ની -ના-૧. માના - નવા. પરિ. ૧, ગુ. ૨૭-૩૦ प. सम्मुच्छिम पंचिंदिय तिरिक्खजोणियजलयराणं भंते ! कइ पज्जत्तीओ पण्णत्ताओ? उ. गोयमा ! पंच पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा , બહાર ઉન્નત્તા -- . માસ પુખ7 1 थलयराणं खहयराण वि पंच पज्जत्तीओ एवं चेव । આ પ્રમાણે સૂક્ષ્મ-બાબર વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. બેઈન્દ્રિય - તેઈન્દ્રિય-ચઉન્દ્રિય જીવોમાં પાંચ પર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ, ૪. આન-પ્રાણ પર્યાપ્તિ, ૫. ભાષા પર્યાપ્તિ. બેઈન્દ્રિય-ત્રેઈન્દ્રિય-ચઉન્દ્રિય જીવોમાં પાંચ અપર્યાપ્તિઓ કહી છે, જેમકે - ૧. આહાર અપર્યાપ્તિચાવત–૫. ભાષા અપર્યાપ્તિ. પ્ર. ભંતે ! સમૂછિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર જીવોમાં કેટલી પર્યાપ્તિઓ કહી છે ? ઉ. ગૌતમ ! પાંચ પર્યાપ્તિઓ કહી છે, જેમકે – ૧. આહાર પર્યાપ્તિ -વાવ-૫. ભાષા પર્યાપ્તિ. સમૃછિમ સ્થળચર ખેચર જીવોમાં પણ આ પ્રમાણે પાંચ પર્યાપ્તિઓ છે. જલચર - સ્થળચર અને ખેચર જીવોમાં પણ આ પ્રમાણે પાંચ અપતિઓ છે. પ્ર. ભલે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચરોની કેટલી પર્યાપ્તિઓ કહી છે ? ઉ. ગૌતમ ! છ પર્યાપ્તિઓ કહી છે, જેમકે - ૧. આહાર પર્યાપ્તિ -પાવત- ૬. મન: પર્યાપ્તિ. जलयरा-थलयरा-खहयरा वि पंच अपज्जत्तीओ ઉં રેવા प. गब्भवक्कंतिय पंचिंदियतिरिक्खजोणिय जलयराणं भंते ! कइ पज्जत्तीओ पण्णत्ताओ? उ. गोयमा ! छ पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा 9. માદર પુષ્પત્તી ગાવ- ૬, મળ પુનત્તી ! Page #407 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ थलयराणं खहयराण वि एवं चेव । ગર્ભજ સ્થળચર-બેચર જીવોનાં માટે પણ આ પ્રમાણે પતિઓ કહેવી જોઈએ. छ अपज्जत्तीओ एवं चेव। આની છે: અપતિઓ પણ આ પ્રમાણે છે. - जीवा. पडि. १, सु. ३५-४० प. सम्मुच्छिम मणुस्सा णं भंते ! कइ पज्जत्तीओ પ્ર. ભંતે ! સમૂચ્છિમ મનુષ્યોની કેટલી પર્યાપ્તિઓ पण्णत्ताओ? छ ? गोयमा ! तिण्णि पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! नए पाप्तिो ही छ, ४भ3 - १. आहार पज्जत्ती, २. सरीर पज्जत्ती, १. मा.२ ५याप्ति, २. शरीर प्राप्ति, ३. इंदिय पज्जत्ती। 3.न्द्रिय पर्याप्ति. प. सम्मुच्छिम मणुस्सा णं भंते ! कइ अपज्जत्तीओ પ્ર. ભંતે! સમૂચ્છિમ મનુષ્યોની કેટલી અપર્યાપ્તિઓ पण्णत्ताओ? छ ? गोयमा ! चत्तारि अपज्जत्तीओ पण्णत्ताओ। 6. गौतम ! यार साप्तिमी . प. गब्भवतिय मणुस्सा णं भंते ! कइ पज्जत्तीओ પ્ર. ભંતે ! ગર્ભજ મનુષ્યોની કેટલી પર્યાપ્તિઓ કહી पण्णत्ताओ? छ? उ. गोयमा ! पंच (छ) पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! पांय (७) पाप्तिमो ही छ, भ3 १. आहार पज्जत्ती -जाव- ५-६. भासा-मण १. मा२ पर्याप्ति -यापन- ५-5. भाषा-मनपज्जत्ती। પર્યાપ્તિ . पंच अपज्जत्तीओ पण्णत्ताओ एवं चेव'। આની પાંચ અપતિઓ પણ આ પ્રમાણે છે. - जीवा. पडि. १, सु. ४१ प. देवा णं भंते ! कइ पज्जत्तीओ पण्णत्ताओ? ५. मत ! हेवोनी 3260 पर्याप्तिमो छ ? उ. गोयमा! पंच पज्जत्तीओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! पांय पर्याप्तिमी 58 छ, सेभ - १. आहार पज्जत्ती-जाव-५. भासा-मण पज्जत्ती। १.४२ पर्याप्ति-यावत्-५. माया मन:पयाप्ति. प. देवाणं भंते ! कइ अपज्जत्तीओ पण्णत्ताओ, प्र. मत ! हेवोनी 32ी अपर्याप्तिमी 8 छ ? उ. गोयमा ! पंच अपज्जत्तीओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! पांय अपर्याप्तिमो छ, भ3 - १. आहार अपज्जत्ती -जाव- ५. भासा-मण १. माहार अपयाप्ति -यावत्- ५. भाषामनः अपज्जत्ती। -जीवा. पडि. १, सु. ४२ અપર્યાપ્તિ. ८. चउगईसु परित्ताणं संखा परूवर्ण ચાર ગતિઓમાં પરિત સંખ્યાનું પ્રરુપણ : णेरइया-परित्ता असंखेज्जा। नैयि - (७५) परित्त (पशिभित) छ भने संध्यात -जीवा. पडि. १, सु. ३२ सुहुम पुढविकाइया-परित्ता असंखेज्जा । સૂક્ષ્મ પૃથ્વીકાય- પરિત્ત અને અસંખ્યાત છે. - जीवा. पडि. १, सु. १३ (३३) एवं -जाव-सुहुम-बायर वाउकाइया वि। આ પ્રમાણે સૂક્ષ્મ-બાદર વાયુકાય સુધી જાણવું જોઈએ. -जीवा. पडि.१, सु. १४-२६ १. पर्याप्ति द्वारे पंच पर्याप्तयः पंच अपर्याप्तयः भाषामनः पर्याप्त्योरेकत्वेन विवक्षणात् - Dai.. Page #408 -------------------------------------------------------------------------- ________________ ગતિ-અધ્યયન ૧૭૦૫ सुहुम वणस्सइकाइया-अपरित्ता अणंता। સૂક્ષ્મ વનસ્પતિકાયિક- અપરિત્ત અને અનંત છે. -जीवा. पडि. १, सु. १८ साहारण सरीर बायर वणस्सइकाइया-परित्ता अणंता। સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિક - પરિત્ત અને - जीवा. पडि.१,सु. २१ अनंत छ. पत्तेय सरीर बायर वणस्सइकाइया-परित्ता असंखेज्जा। પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક - પરિત અને -जीवा. पडि. १, सु. २१ असंध्यात छ. बेइंदिया-तेइंदिया-चउरिंदिया-परित्ता असंखेज्जा। બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય – પરિત્ત અને _ - जीवा. पडि. १, सु. २८-३० અસંખ્યાત છે. पंचेंदिय तिरिक्खजोणिया-परित्ता असंखेज्जा। પંચેન્દ્રિય તિર્યંચયોનિક-પરિત્ત અને અસંખ્યાત છે. - जीवा. पडि. १, सु. ३५-४० सम्मुच्छिम मणुस्सा-परित्ता असंखेज्जा। સમૂછિમ મનુષ્ય-પરિત્ત અને અસંખ્યાત છે. गब्भवक्कंतिय मणुस्सा-परित्ता संखेज्जा। ગર્ભજ મનુષ્ય-પરિત્ત અને સંખ્યાત છે. - जीवा. पडि. १, सु. ४१ देवा-परित्ता असंखेज्जा। દેવ-પરિત્ત અને અસંખ્યાત છે. - जीवा. पडि. १, सु. ४२ चउगईसु सिद्धस्स य कायट्ठिई परूवर्ण ચાર ગતિ અને સિદ્ધની કાયસ્થિતિનું પ્રરુપણ : प. णेरइए णं भंते ! नेरइए त्ति कालओ केवचिरं होइ? ५. मत ! ना२४ ना२४५यायमi 240 0 सुधा २३ छ ? उ. गोयमा ! जहण्णेणं दस वाससहस्साई, उक्कोसेणं 6. गौतम ! ते धन्य ६A 1२ वर्ष, उत्कृष्ट त्रास तेत्तीसं सागरोवमाइं। सागरोपम. प. तिरिक्खजोणिए णं भंते ! तिरिक्खजोणिए त्ति પ્ર. ભંતે! તિર્યયોનિક તિર્યંચયોનિક -પર્યાયમાં કેટલા कालओ केवचिरं होइ? કાળ સુધી રહે છે ? उ. गोयमा! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं,२ 6. गौतम ! धन्य अंतर्मुहूर्त, उत्कृष्ट अनन्त अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, અર્થાત્ કાળથી અનન્ત-ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી, खेत्तओअणंता लोगा, असंखेज्जापोग्गलपरियट्टा, ક્ષેત્રથી- અનન્તલોક, અસંખ્યાત પુગલ- પરાવર્ત २५ छे. तेणं पोग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो। તે પુદ્ગલપરાવર્ત આવલિકાનાં અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. प. तिरिक्खजोणिणी णं भंते ! तिरिक्खजोणिणी त्ति પ્ર. ભંતે ! તિર્યંચયોનિની તિર્યંચયોનિની પર્યાયમાં कालओ केवचिरं होइ ? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि 6. गौतम ! (१) धन्य अन्तर्भुत, उत्कृष्ट पूर्वीट पलिओवमाइं पुवकोडिपहत्तमभहियाई। પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહે છે. (क) उत्त. अ. ३६, गा. १६७ (ख) जीवा. पडि. ३, सु. २०६ उत्त. अ. ३६, गा. १७६ १. २. Page #409 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦૬ द्रव्यानुयोग भाग-3 एवं मणूसे वि। मणूसी वि एवं चेव। प. देवे णं भंते ! देवे त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहेव गेरइए। આ પ્રમાણે મનુષ્યની કાયસ્થિતિનાં માટે કહેવું . મનુષ્ય સ્ત્રીનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. प्र. मंते ! हेव-देवपर्यायम 324 सुधीरहेछ ? ઉ. ગૌતમ! નારકનાં સમાન દેવની કાયસ્થિતિ કહેવી . ५. भंते ! हेवी-हेवी पायम 324 सुधा २३ प. देवी णं भंते ! देवी त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं दस वाससहस्साइं, ७. गौतम ! धन्य ६स. १२ वर्ष, उक्कोसेणं पणपण्णं पलिओवमाइं। उत्कृष्ट पंयावन (५५) पल्यापम सुधी २३ छ. प. सिद्धे णं भंते ! सिद्धे त्ति कालओ केवचिरं होइ ? પ્ર. ભંતે ! સિદ્ધ જીવ સિદ્ધ પર્યાયમાં કેટલા કાળ સુધી २३ छ ? उ. गोयमा ! साईए अपज्जवसिए । 6. गौतम ! सिद्ध साहिअनन्त सुधी २३छे. - पण्ण. प. १८, सु. १२६१-१२६५ प. असिद्धे णं भंते ! असिद्धे त्ति कालओ केवचिरं होइ ? પ્ર. ભંતે ! અસિદ્ધ અસિદ્ધ પર્યાયમાં કેટલા કાળ સુધી हे छ ? उ. गोयमा !असिद्धे दुविहे पण्णत्ते, तं जहा 3. गौतम ! सिद्धले २ या छ, हेम: - १. अणाईए वा अपज्जवसिए, १. अनाहि अपर्यवसित, २. अणाईए वा सपज्जवसिए । २. अनाहिसपर्यवसित. -जीवा. पडि. ९, सु. २३१ १०. जलयराइ पंचिंदिय तिरिक्खजोणियाणं कायट्ठिई काल १०. ४९यह पंथन्द्रिय तिर्थयोनिओनी आयस्थितिनु परूवर्ण પ્રરુપણ : पुवकोडीपहत्तं तु उक्कोसेण वियाहिया। જલચરજીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટિ- પૃથફત્વની कायट्ठिई जलयराणं अन्तोमुहुत्तं जहन्निया ॥ અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. - उत्त. अ. ३६, गा. १७६ पलिओवमाउ तिण्णि उ उक्कोसेण तु साहिया । સ્થળચર જીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટિ - પૃથકૃત્વ पुवकोडीपुहत्तेणं अन्तोमुहुत्तं जहन्निया ॥ અધિક ત્રણ પલ્યોપમની અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. कायट्ठिई थलयराणं .........। - उत्त. अ. ३६, गा. १८५-१८६/१ असंखभागो पलियस्स उक्कोसेण साहिओ। ખેચર જીવોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથફત્વ पुवकोडीपुहुत्तेणं अन्तोमुहुत्तं जहन्निया ॥ અધિક પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગની અને જઘન્ય कायट्ठिई खहयराणं ............ અંતર્મુહૂર્તની છે. - उत्त. अ. ३६, गा. १९२-१९३/१ (क) उत्त. अ. ३६, गा. २०१ (ख) जीवा. पडि. ७, सु. २२६ उत्त. अ. ३६, गा. २४५ ३. (क) जीवा. पडि. ३, सु. २०६ (ख) जीवा. पडि. ६, सु. २२५ (क) जीवा. पडि. ९, सु. २५५ (ख) जीवा. पडि. ९, सु. २३१ (ग) जीवा.पडि. ९, सु. २४९ Taisin x Page #410 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩૯ તિર્યંચગતિ-અધ્યયન १७. पुढविकाइयाइ जीवाणं लोगेसु परूवणं अहेलोगे थे पंच बायरा पण्णत्ता, तं जहा૨. પુત્રવિદ્યા, ૨. માથા, ૩. વાડા , ૪. વરસાચા, ૬. મોરાત્રી તસT TTTTI एवं उड्ढलोगे वि। तिरियलोगे णं पंच बायरा पण्णत्ता, तं जहा૧. નલિયા, ૨. વેદિયા, રૂ. તેઢિયા, ૪. સરિઢિયા, ૬. ચિંતિયા -ડા. મ. ૧, ૩. રૂ, મુ. ૪૪૪ १८. पुढविसरीरस्स महालयत्त परूवणं ૫. જે માત્ર મંતે ! પુdવસરીરે પUરે? ૧૭. પૃથ્વીકાયિક આદિ જીવોનું લોકમાં પ્રાણ : અધોલોકમાં પાંચ પ્રકારનાં બાદર જીવ કહ્યા છે, જેમકે – ૧. પૃથ્વીકાયિક, ૨. અકાયિક, ૩. વાયુકાયિક, ૪. વનસ્પતિકાયિક, ૫. ઉદાર ત્રસ પ્રાણી. આ પ્રમાણે ઉર્ધ્વલોકમાં પણ પાંચ ભેદ જાણવા જોઈએ. તિર્યકુલોકમાં પાંચ પ્રકારનાં બાદર જીવ કહ્યા છે, જેમકે૧. એકેન્દ્રિય, ૨. બેઈન્દ્રિય, ૩. ત્રેઈન્દ્રિય, ૪. ચઉન્દ્રિય, ૫. પંચેન્દ્રિય. ૧૮. પૃથ્વી શરીરની વિશાળતાનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પૃથ્વીકાયિક જીવોનું કેટલું મોટું શરીર કહ્યું उ. गोयमा! अणंताणं सुहुमवणस्सइकाइयाणं जावइया ઉ. ગૌતમ ! અનન્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોનાં सरीरा से एगे सुहुमवाउसरीरे। જેટલા શરીર હોય છે, તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર હોય છે. असंखेज्जाणं सुहुमवाउसरीराणं जावइया सरीरा અસંખ્યાત સૂક્ષ્મ વાયુકાયિક જીવોનાં જેટલા શરીર से एगे सुहुमतेउसरीरे। હોય છે, તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર હોય છે. असंखेज्जाणं सुहुमतेउकाइयसरीराणं जावइया અસંખ્યાત સૂક્ષ્મ અગ્નિકાયનું જેટલું શરીર હોય सरीरा से एगे सुहुमआउसरीरे। છે, તેટલું એક સૂક્ષ્મ અપકાયનું શરીર હોય છે. असंखेज्जाणं सुहुमआउकाइयसरीराणं जावइया અસંખ્યાત સૂક્ષ્મ અપકાયનું જેટલું શરીર હોય છે, सरीरा से एगे सुहुमपुढविसरीरे । તેટલું એક સૂક્ષ્મ પૃથ્વીકાયનું શરીર હોય છે. असंखेज्जाणं सुहमपुढविकाइयाणं जावइया सरीरा અસંખ્યાત સૂક્ષ્મ પૃથ્વીકાયનું જેટલું શરીર હોય છે, से एगे बायरवाउसरीरे। તેટલું એક બાદર વાયુકાયનું શરીર હોય છે. असंखेज्जाणं बायरवाउकाइयाणं जावइया सरीरा અસંખ્યાત બાદર વાયુકાયનું જેટલું શરીર હોય છે. से एगे बायरतेउसरीरे। તેટલું એક બાદર અગ્નિકાયનું શરીર હોય છે. असंखेज्जाणं बायरतेउकाइयाणं जावइया सरीरा અસંખ્યાત બાદર અગ્નિકાયનું જેટલું શરીર હોય से एगे बायरआउसरीरे। છે, તેટલું એક બાદર અપકાયનું શરીર હોય છે. असंखेज्जाणं बायरआउकाइयाणं जावइया सरीरा અસંખ્યાત બાદર અપકાયનું જેટલું શરીર હોય છે, से एगे बायरपुढविसरीरे। તેટલું એક બાદર પૃથ્વીકાયનું શરીર હોય છે. एमहालए णं गोयमा ! पुढविसरीरे पण्णत्ते । હે ગૌતમ! આટલું મોટું પૃથ્વીકાયનું શરીર હોય છે. - વિયા. . ૨૬, ૩. રૂ, સુ. ૨૨ ૨૧. કુવિચ સરીરાહ - ૧૯. પૃથ્વીકાયિકની શરીરવગાહનાનું પ્રરુપણ : प. पुढविकाइयस्स णं भंते ! के महालया सरीरोगाहणा પ્ર. ભંતે! પૃથ્વીકાયનાં શરીરની કેટલી મોટી અવગાહના TUત્તા ? કહી છે ? Page #411 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૦ उ. गोयमा ! से जहानामए रण्णो चाउरंतचक्कट्टस्स वण्णगपेसिया तरूणी बलवं जुगवं जुवाणी અપાતા -નાવ- નિકળસિખોવાયા, तिक्खाए वइरामईए सण्हकरणीए, तिक्खेणं वइरामएणं वट्टावरएणं, एगं महं पुढविकायं जउगोलासमाणं गहाय पडसाहरिय पडिसाहरिय पडिसंखिवियपडिसंखिविय - जाव- इणामेव त्ति कट्टु तिसत्तखुत्तो ओवीसेज्जा । तत्थ गोयमा ! अत्थेगइया पुढविकाइया आलिद्धा, अत्थेगइया नो आलिद्धा, अत्थेगइया संघट्टिया, अत्थेगइया नो संघट्टिया, अत्थेगइया परियाविया, अत्थेगइया नो परियाविया, अत्थेगइया उद्दविया, अत्थेगइया नो उद्दविया, अत्थेगइया पिट्ठा, अत्थेगइया नो पिट्ठा, पुढविकाइयस्स णं गोयमा ! एमहालया सरीरोगाहणा पण्णत्ता । - વિયા. સ. ૧૬, ૩. રૂ, સુ. ૩૨ २०. . एगिंदियाणं ओगाहणं पडुच्च अप्पबहुत्तं प. एएसि णं भंते ! पुढविकाइयाणं आउकाइयाणं तेउकाइयाणं वाउकाइयाणं वणस्सइकाइयाणं सुहुमाणं बादराणं पज्जत्तगाणं अपज्जत्तगाणं जहण्णुकोसियाए ओगाहणाए कयरे कयरेहिंतो અપ્પા વા -નાવ- વિસેનાદિયા વા? ૩. ગયા ! १. सव्वत्थोवा सुहुमनिओयरस अपज्जत्तगस्स जहणिया ओगाहणा । २. सुहुमवाउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ३. सुहुमतेउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । ४. सुहुमआउकाइयस्स अपज्जत्तगस्स जहण्णिया ओगाहणा असंखेज्जगुणा । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! જેમ ચારદિશાનાં સ્વામી ચક્રવર્તી રાજાની ચંદન ઘસનારી દાસી હોય, તે દાસી તરુણી, બળવતી, યુગવતી, યુવાવય પ્રાપ્ત, રોગરહિત -યાવર્તુકળાકુશળ હોય, તે ચૂર્ણ પીસનારી વજ્રમયી શિલા પર, વજ્રમય તીક્ષ્ણ લોઢાથી લાખનાં ગોળાના સમાન, પૃથ્વીકાયનો એક મોટો પિંડ લઈને વારંવાર ભેગું કરતી -યાવ- સમેટતી - "હું આને હમણાં પીસી નાંખું છું”- એવો વિચાર કરી તેને એકવીસ વાર પીસી દે તો પણ - હે ગૌતમ ! કેટલાક પૃથ્વીકાયિક જીવોનો તે શિલા અને લોઢાથી સ્પર્શ થાય છે અને કેટલાક જીવોનો સ્પર્શ થતો નથી. તેમાંથી કેટલાક પૃથ્વીકાયિક જીવોનું ઘર્ષણ થાય છે અને કેટલાક પૃથ્વીકાયિકોનું ઘર્ષણ થતું નથી. તેમાંથી કેટલાકને પીડા થાય છે અને કેટલાકને પીડા થતી નથી. તેમાંથી કેટલાક મરે છે અને કેટલાક મરતા નથી. કેટલાક પીસાય છે અને કેટલાક પીસાતા નથી. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવની શરીરની આટલી મોટી અવગાહના કહી છે. ૨૦. એકેન્દ્રિયોનાં અવગાહનાની અપેક્ષાએ અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! આ સૂક્ષ્મ- બાદ૨, પર્યાપ્તા-અપર્યાપ્તા પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાઓમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદની જઘન્ય અવગાહના છે. ૨. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિક જીવોની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૪. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ અાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. For Private Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪૧ ५. सुहुमपुढविकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ६. बादरवाउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ७. बादरतेउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। ८. बादरआउकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। ९. बादरपुढविकाइयस्स अपज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १०-११. पत्तेयसरीर बादर वणस्सइकाइयस्स बादरनिओयस्सयएएसिणंअपज्जत्तगाणं जहणिया ओगाहणा दोण्ह वि तुल्ला असंखेज्जगुणा। १२. सुहुमनिगोयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १३. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १४. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १५. सुहुमवाउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । १६. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। १७. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा - વિસાહિત્ય | १८. सुहुम तेउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। १९. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા २०. सुहुम आउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । २१. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાદિયા | २२. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ૫. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૬. (તેનાથી) અપર્યાપ્તા બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૭. (તેનાથી) અપર્યાપ્તા બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૮. (તેનાથી) અપર્યાપ્તા બાદર અકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૯. (તેનાથી) અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૦-૧૧. (તેનાથી) અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના બંનેની પરસ્પર તુલ્ય અને અસંખ્યાતગુણી છે. ૧૨. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૩. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૪. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૫. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૬. (તેનાથી) અપર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૭. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ વાયુકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૧૮. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ અગ્નિકાયની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૧૯. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૦. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ અપ્રકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૧. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૨. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २३. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २४. सुहुम पुढविकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा। २५. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २६. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। २७. बादर वाउक्काइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । २८. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાહિત્ય | २९. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા | ३०. बादर तेउकाइयस्स पज्जत्तगस्स जहणिया ___ ओगाहणा असंखेज्जगुणा । ३१. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસાદિયા | ३२. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३३. बादर आउकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ३४. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३५. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ३६. बादर पुढवीकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ३७. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા. ३८. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा વિસે સાદિયા ३९. बादरनिगोयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ४०. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया। ૨૩. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૪. (તેનાથી) પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૫. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૬. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૭. (તેનાથી) પર્યાપ્તા બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૨૮. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૨૯. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૦. (તેનાથી) પર્યાપ્તા બાદર અગ્નિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૧. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૨. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૩. (તેનાથી) પર્યાપ્તા બાદર અપ્રકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૪. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૫. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૬. (તેનાથી) પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકની જધન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૩૭. (તેનાથી) એના જ અપર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૮. (તેનાથી) એના જ પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૩૯. (તેનાથી) પર્યાપ્તા બાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૪૦. (તેનાથી) અપર્યાપ્તા બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ४९. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा विसेसाहिया । ४२. पत्तेयसरीर बादर वणस्सइकाइयस्स पज्जत्तगस्स जहणिया ओगाहणा असंखेज्जगुणा । ४३. तस्स चेव अपज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा । ४४. तस्स चेव पज्जत्तगस्स उक्कोसिया ओगाहणा असंखेज्जगुणा । - વિયા.સ. o૨૬, ૩. રૂ, મુ. ૨૨ २१. अणंतरोववन्नग एगिंदिय जीवाणं भेयप्पभेय परूवणंप. कइविहा णं भंते ! अणंतरोववन्नगा एगिंदिया પનત્તા? उ. गोयमा ! पंचविहा अणंतरोववन्नगा एगिंदिया पन्नत्ता, તું નહીં - ૬. પુવિદ્યાડ્યા -ખાવ- બુ. વસાડ્યો । प. अनंतरोववन्नगा णं भंते ! पुढविकाइया कवि પત્તત્તા ? ૩. ગોયમા ! ટુવિદા વનત્તા, તં નહીં - ૨. સુદુમવુઢવિાડ્યા ૪, ૨. વાવરવુઢવિાયા ચ । હવે કુપળે મેળે -ગાવ- વળ(ડાયા | - વિયા.સ. રૂરૂ, ૩. ૨, સુ. શ્ २२ . परंपरोववन्नग एगिंदिय जीवाणं भेयप्पभेय परूवणंप. कइविहा णं भंते! परंपरोववन्नगा एगिंदिया पन्नत्ता ? उ. गोयमा ! पंचविहा परंपरोववन्नगा एगिंदिया पण्णत्ता, तं जहा (૪) વિયા. સ. રૂ૪/૬. ૨, ૩. o, સુ. શ્ ?. ૨૧. For Private ૧૭૪૩ ૪૧. (તેનાથી) પર્યાપ્તા બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે. ૪૨. (તેનાથી) પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણી છે. ૪૩. (તેનાથી) અપર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે. ૪૪. (તેનાથી) પર્યાપ્તા પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણી છે. અનન્તરો૫૫ન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક(તત્કાળ ઉત્પન્ન) એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. પૃથ્વીકાયિક -યાવત્- ૫. વનસ્પતિકાયિક, પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? - ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક, ૨. બાદર પૃથ્વીકાયિક. આ પ્રમાણે (પ્રત્યેક) એકેન્દ્રિયનાં (બે-બે) ભેદ વનસ્પતિકાયિક સુધી જાણવાં જોઈએ. ૨૨. પરંપરોપપન્નક એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ ઃ પ્ર. ભંતે ! પરંપરોપ૫ન્નક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? છુ. પુત્તવિવાદ્યા -ખાવ- (. વસાયા । एवं चउक्कओ भेओ जहा ओहियउद्देसए । - વિયા.સ. રૂરૂ, ૩. રૂ, સુ. o ૨૨. વંતરોવવાદારૂ નિંદ્રિય નીવાળે મેયળમેય પળ- ૨૩, અનન્તરોવગાઢાદિ એકેન્દ્રિયજીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ १. अणंतरोगाढा जहा अणंतरोववन्नगा । ૧. ગૌતમ ! પરંપરોપપન્નક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. પૃથ્વીકાયિક યાવત્- ૫. વનસ્પતિકાયિક. આ પ્રમાણે ઔધિક ઉદ્દેશકનાં અનુસાર ચાર-ચાર ભેદ કહેવા જોઈએ. અનન્તરાવગાઢ એકેન્દ્રિયનું વર્ણન અનન્તરોપપન્નક ઉદ્દેશકનાં સમાન જાણવું જોઈએ. (હ) વિયા. સ. રૂ૪/૬. ૨, ૩. રૂ, સુ. Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. परंपरोगाढा जहा परंपरोववन्नगा। ૨. પરંપરાવગાઢ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. ३. अणंतराहारगा जहा अणंतरोववन्नगा। ૩. અનન્તરાહારક એકેન્દ્રિયનું વર્ણન અનત્તરોપ નક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. ४. परंपराहारगा जहा परंपरोववन्नगा। ૪. પરંપરાહારક એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપ નક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. अणंतरपज्जत्तगा जहा अणंतरोववन्नगा। ૫. અનન્તરપર્યાપ્તા એકેન્દ્રિયનું વર્ણન અનત્તરોપપનક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. ६. परंपरपज्जत्तगा जहा परंपरोववन्नगा। ૬. પરંપરપર્યાપ્તા એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપ નક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. ७. चरिमा वि जहा परंपरोवबन्नगा। ૭. ચરમ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદેશકનાં સમાન જાણવું જોઈએ. ૮. હવે મારા વિશે ૮. અચરમ એકેન્દ્રિયનું વર્ણન પરંપરોપપન્નક ઉદેશકનો સમાન જાણવું જોઈએ. एवं एए एक्कारस उद्देसगा। આ પ્રમાણે આ અગિયાર ઉદેશક થયા. - વિચા. સ. રૂ ૩/, ૩. ૪- ૨૪ પદ હિર નવા મેયમેવ જય- ૨૪. કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : ૫. વિદ્યા જે મંત્તે ! સ રિયા પvvITI? પ્ર. ભંતે ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहा कण्हलेस्सा एगिंदिया पण्णत्ता, ઉ. ગૌતમ ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં तं जहा કહ્યા છે, જેમકે – ૨. પુzવાયા -નવ-૬. વાસT I ૧. પૃથ્વીકાયિક -વાવ- પ. વનસ્પતિકાયિક, प. कण्हलेस्साणं भंते! पुढविकाइया कइविहा पण्णत्ता? પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. સોયમા ! તુવિદા TomTI, તે નહીં , ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુહુમપુત્રવિયા ૧, ૨. વાયરપુઢવિવાથા ૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક ૨. બાદર પૃથ્વીકાયિક. प. कण्हलेस्सा णं भंते ! सुहुमपुढविकाइया कइविहा પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા gov/ત્તા? પ્રકારનાં કહ્યા છે ? ૩. નીયમી ! તુવિહાં પત્તા, તેં નહીં ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अपज्जत्ता सुहुमपुढविकाइया य, ૧. અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક, २. पज्जत्ता सुहुमपुढविकाइया य । ૨. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિક. प. कण्हलेस्सा णं भंते ! बायरपुढविकाइया कइविहा પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્યાવાળા બાદર પૃથ્વીકાયિક કેટલા Uત્તા ? પ્રકારનાં કહ્યા છે ? . કોચમા ! સુવિહાં પVITI, તે નહીં ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अपज्जत्ता बायरपुढविकाइया य, ૧. અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક, Page #416 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪પ २. पज्जत्ता बायरपुढविकाइया य । ૨. પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિક. एवं आउकाइया वि चउक्कएणं भेएणं णेयवा। આ પ્રમાણે અપકાયિક જીવોનાં પણ ચાર-ચાર ભેદ જાણવાં જોઈએ. પુર્વ ગતિ- વસ#િl આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી (ચાર-ચાર) - વિચા. સ. ૩૨/૨, ૩. , ૩. ૨-૩ ભેદ જાણવાં જોઈએ. ૨૧. ગતરોવવના હસ્તે તિર નીવાલે મેચમેચ ૨૫. અનન્તરો૫૫નક કૃષ્ણશી એકેન્દ્રિય જીવોનાં परूवर्ण ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : प. कइविहा णं भंते ! अणंतरोववन्नगा कण्हलेस्सा પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય एगिदिया पण्णत्ता? જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहा अणंतरोववन्नगा कण्हलेस्सा ઉ. ગૌતમ ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય एगिदिया पण्णत्ता, तं जहा જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પુવિયા -ઝાવ-. વાસવા I ૧. પૃથ્વીકાયિક -વાવ- પ. વનસ્પતિકાયિક. एवं एएणं अभिलावेणं तहेव दुपओ भेओ-जाव આ પ્રમાણે આ જ અભિલાપથી પૂર્વવત वणस्सइकाइय त्ति। વનસ્પતિકાયિક સુધી બે-બે ભેદ જાણવાં જોઈએ. - વિયા. સરૂ૩/૨, ૩. ૨, સુ. ૨૬. ઉપરોવવના દસ કિચનવા મેયમેટ ૨૪. પરંપરો૫૫નક કષ્ણલેશી એકેન્દ્રિય જીવોનાં परूवर्ण ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : प. कइविहा णं भंते ! परंपरोववन्नगा कण्हलेस्सा પ્ર. ભંતે ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ एगिंदिया पण्णत्ता? કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! पंचविहा परंपरोववन्नगा कण्हलेस्सा ઉ. ગૌતમ! પરંપરોપપન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવ एगिदिया पण्णत्ता, तं जहा પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૬. પૂઢવિફિયા -ગાવ-૬. વસવાડ્યા | ૧. પૃથ્વીકાયિક -યાવતુ- ૫. વનસ્પતિકાયિક, एवं एएणं अभिलावेणं चउक्कओ भेओ-जाव આ પ્રમાણે આ અભિશાપથી વનસ્પતિકાયિક वणम्सइकाय त्ति। સુધી ચાર-ચાર ભેદ કહેવા જોઈએ. - વિચા. સ. રૂ ૩/૨, ૩, ૩, સુ. ? ૨૭. સતરવા હસ રિયાને મેયgય ૨૭, અનન્તરાવગાઢાદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોનાં परूवणं ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : एवं एएणंअभिलावेणंजहेव ओहिए एगिदियस्स एक्कारस ઔવિક એકેન્દ્રિય શતકમાં જે પ્રમાણે અગિયાર ઉદેશક उदेसा भणिया तहेव कण्हलेस्साए वि भाणियब्बा કહ્યા છે તેજ પ્રમાણે આ અભિશાપથી અચરમ કૃષ્ણલેશી -जाव- अचरिमकण्हलेस्सा एगिदिया। એકેન્દ્રિય સુધી અહીં કૃષ્ણલેશી શતકનાં પણ અગિયાર - વિ . સ. રૂ ૩/૨, ૩, ૪-૬? ઉદેશક જાણવાં જોઈએ. ૨૮. નીર-19 વિશે ગીવાળ મેચમેચ પવને- ૨૮. નીલ-કાપોતલેશી એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहि वि सयं भाणियब्वं । જેમ કૃષ્ણલેશી એકેન્દ્રિયનું શતક કહ્યું તેવી જ રીતે - વિચા. સ. રૂ ૩/૩, ૩. ૨-૨? નીલલેશી એકેન્દ્રિય જીવોનાં શતક પણ કહેવા જોઈએ. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं काउलेस्सेहिं वि सयं भाणियब्वं । કાપોતલેથી એકેન્દ્રિયનાં વિષયમાં પણ આ પ્રમાણે શતક કહેવા જોઈએ. णवरं-काउलेस्स त्ति अभिलावो । વિશેષ કૃષ્ણલેશ્યાનાં સ્થાન પર કાપીતલેશ્યા એવું - વિચા. સ. રૂ ૩/૪, ૩. - કહેવું જોઈએ. ૨૧. મવસિદ્ધી હિર નવા મેચમેચ પવ- ૨૯. ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : 1. વિદાં જે મંતે ! ભવસિદ્ધીયા ઉરિયા નિત્તા? પ્ર. ભંતે ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. યમ!પંવિUT ભવસિદ્ધીયા નિક્રિયા પૂનત્તા, ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં તં નહીં કહ્યા છે, જેમકે – ૨. પુદ્ધવિયા -ગાવ-૫. વઘાસીયા | ૧. પૃથ્વીકાયિક -યાવતુ- ૫. વનસ્પતિકાયિક. भेओ चउक्कओ -जाव- वणस्सइकाइय त्ति। વનસ્પતિકાયિક સુધી આનો ચાર-ચાર ભેદ - વિ . સ. રૂ ૩/૬, ૩. ૧-૧? પૂર્વવત્ કહેવા જોઈએ. ૩૦. મણિરીરિકનીવાલે મેચમે પહi- ૩૦. કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : प. कइविहाणं भंते! कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ કેટલા પુનત્તા? પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा! पंचविहा कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया ઉ. ગૌતમ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ पन्नत्ता, तं जहा પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પુઢવિયા -ઝા-૫. વસાવા | ૧. પૃથ્વીકાયિક -યાવતુ- પ. વનસ્પતિકાયિક. प. कण्हलेस्सा भवसिद्धीया पुढविकाइया णं भंते ! પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા कइविहा पण्णत्ता? પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમાં ! વદ quત્તા, તેં નહીં ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. सुहुमपुढविकाइया य, २. बायरपुढविकाइया य। ૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક, ૨. બાદર પૃથ્વીકાયિક. प. कण्हलेस्सा भवसिद्धीया सुहुमपुढविकाइया णं भंते ! પ્ર. ભંતે ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક સૂક્ષ્મપૃથ્વીકાયિક વિદા પUત્તા ? કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. નોટમા ! તુવિદા Tvwત્તા, તે કદા ઉ. ગૌતમ ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પન્નર , ૨. પન્નર ૧. પર્યાપ્તા, ૨. અપર્યાપ્તા. एवं बायरा वि। આ પ્રમાણે બાદર પૃથ્વીકાયિકનાં પણ બે ભેદ જાણવા જોઈએ. एवं एएणं अभिलावेणं तहेव चउकओ भेओ આ પ્રમાણે આ અભિશાપથી પ્રત્યેકનાં ચાર-ચાર મળિયો ભેદ કહેવા જોઈએ. - વિચા. સ. ૩ ૨/૬, ૩. ૧-૧૨, મુ. -૬ ૨૨. ગતરોવેવના દસ મસિહાય લય ૩૧. અનન્તરો૫૫નકાદિ કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિયजीवाणं भेयप्पभेय परूवणं જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રક્ષણ : प. कइविहा णं भंते ! अणंतरोववन्नगा कण्हलेस्सा પ્ર. ભંતે ! અનન્તરો૫૫ન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક भवसिद्धीया एगिंदिया पण्णत्ता? એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #418 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪૭ उ. गोयमा ! पंचविहा अणंतरोववन्नगा कण्हलेस्सा ઉ. ગૌતમ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક भवसिद्धिया एगिंदिया पण्णत्ता, तं जहा એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કુવિદ્યા -નાવ-૫. વાસવા | ૧. પૃથ્વીકાયિક ચાવતુ- ૫. વનસ્પતિકાયિક, प. अणंतरोववन्नगा कण्हलेस्सा भवसिद्धीय पुढवि- પ્ર. ભંતે ! અનન્તરોપપન્નક કૃષ્ણલેશી ભવસિદ્ધિક काइयाणं भंते ! कइविहा पण्णत्ता ? પૃથ્વીકાયિક કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! दुविहा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! તે બે પ્રકારના કહ્યા છે, જેમકે - ૨. સુદુમપુવાડ્યા , ૨. વાયરyઢવિડ્યિા | ૧. સૂક્ષ્મ પૃથ્વીકાયિક, ૨. બાદર પૃથ્વીકાયક. एवं दुपओ भेओ। આ પ્રમાણે શેપ અપ્રકાયિક આદિનો પણ બે-બે - વિચા. સ. રૂ ૨/૬, ૩. ૧-, સુ. ૭-૬ ભેદ કહેવા જોઈએ. . एवं एएणं अभिलावेणं एकारस वि उसगा तहेव આ પ્રમાણે આ અભિશાપથી ઔધિક શતકનાં भाणियब्बा जहा ओहियसए-जाव-अपरिमोत्ति। અનુસાર અચરમ સુધી પૂર્વવત અગિયાર ઉદેશક કહેવા જોઈએ. - વિચા. સ. ૨૨/૬, ૩. ???, યુ. ? ૩૨. નીત્ર-મક માહિતી જિનીવા મેયર ૩૨. નીલ-કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદपरूवणं પ્રભેદોનું પ્રાણ : जहा कण्हलेस्सा भवसिद्धीय सयं भणियं एवं नीललेस्स જે પ્રમાણે કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું શતક भवसिद्धीएहिं वि सयं भाणियब्वं । કહ્યું તે પ્રમાણે નીલલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું - વિચા. સ. રૂ ૩/૭, ૩. ??? શતક પણ કહેવું જોઈએ. एवं काउलेस्सा भवसिद्धीएहिं वि सयं। કાપોતલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનું શતક પણ -વિચા. સ. રૂ ૩/૮, ૩. ??? આ પ્રમાણે (પૂર્વવત) કહેવું જોઈએ. ૩૩. મમસિદ્ધી વિસ ગીવા મેયમેવ - ૩૩. અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : ૫. વિઠ્ઠા બં! મસિદ્ધીયાિિરયાપુજી/ત્તા? પ્ર. ભંતે! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा! पंचविहाअभवसिद्धीया एगिंदियापण्णत्ता, ઉ. ગૌતમ! અભવસિદ્ધિક એકેન્દ્રિય જીવ પાંચ પ્રકારનાં तं जहा કહ્યા છે, જેમકે – ૨. પુવાર -ગાવ- ૬. વાસા | ૧. પૃથ્વીકાયિક -ચાવતુ- પ. વનસ્પતિકાયિક. एवं जहेव भवसिद्धीय सयं। જે પ્રમાણે ભવસિદ્ધિક શતક કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. णवर-नव उद्देसगा चरिम, अचरिम उद्देसगवज्जं । વિશેષ : ચરમ-અચરમ ઉદેશકને છોડીને શેષ નવા ઉદેશક જાણવા જોઈએ. सेसं तहेव। શેષ વર્ણન પૂર્વવત છે. -વિયાં. સ. રૂ ૩/૬, ૩. ૧-૧૧ ૩૪, -નીર ઉરેસ ગમવસિય નિ૦િ નવા ૩૪, કષ્ણ-નીલ કાપોતલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિય જીવોનાં भेयप्पभेय परवणं ભેદ-પ્રભેદોનું પ્રરુપણ : एवं कण्हलेस्सा अभवसिद्धीय सयं वि। આ પ્રમાણે કૃષ્ણલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિયોનું શતક - વિચા. સ. ૨૨/, ૩. -? પણ પૂર્વવત્ કહેવું જોઈએ. Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नीललेस्सा अभवसिद्धीय एगिदियाएहिं वि सयं। આ પ્રમાણે નીલલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિયનું શતક - વિચા. સ. રૂ ૩/, ૩. ૧-૨ પણ પૂર્વવત્ જાણવું જોઈએ. काउलेस्स अभवसिद्धीएहिं वि सयं । આ પ્રમાણે કાપોતલેશી અભયસિદ્ધિક એકેન્દ્રિયનું શતક પણ પૂર્વવત જાણવું જોઈએ. एवं चत्तारि वि अभवसिद्धीयसयाणि नव-नव उद्देसगा અભવસિદ્ધિક ચારેય શતકનાં નવ-નવ ઉદેશક કહેવા મતિ જોઈએ. - વિય. સ. રૂ ૩/૧૨, ૩. ૨-૨, . ૨-૨ રૂ. ૩Mા વારસાચા વવાયા વસલ્વાદિ ૩૫. ઉત્પલાદિ વનસ્પતિકાયિકોનાં ઉત્પાતાદિ બત્રીસ દારોનું परूवणं પ્રરુપણ : ૨. ૩વવા, ૨. પરિમvi, ૧. ઉપપાત, ૨. પરિમાણ, ૩. અપહાર, ૩-૪. વહીવર, ૬. વંધ, ૬. વેઢે યા ૪. અવગાહના(ઉંચાઈ) ૫. કર્મ (બંધક) ૬. વેદક, ૭, ૩, ૮, ૩રIg, ૬. નૈસા, ૨૦. વિટ્ટી , ૭. ઉદય, ૮. ઉદીરણા, ૯. વેશ્યા, ૨. ના ય II ૨૨-૨૩. ગોકુવો, ૧૦. દષ્ટિ, ૧૧, જ્ઞાન, ૧૨. યોગ, ૨૪, વઇન-રસમા, ૨૬. સાસરે , ૨૬, માદરે ૧૩. ઉપયોગ, ૧૪. વર્ણ-રસાદિ, ૧૫. ઉચ્છવાસ, ૨૭. વિર, ૨૮, િિરયા, ૨૧. વંધે, ૧૬. આહાર, ૧૭. વિરતિ, ૧૮. ક્રિયા, ૧૯, બંધ, ૨૦. સંજ્ઞા, ૨૧. કષાય, ૨૦. સUT, ૨૨-૨૨. વસાયિત્યિ, ૨૨. સ્ત્રીવેદાદિ, ૨૩. બંધ, ૨૪. સંજ્ઞી, ૨૩. વંધે ૧, ૨૪-૨૫. સfwifટર, ૨૫. ઈન્દ્રિય, ૨૬. અનુબંધ, ૨૭, સંવેધ, ૨૬. પુર્વધે, ૨૭-૨૮, સંવેદદિર, ૨૮. આહાર, ૨૯, સ્થિતિ, ૩૦, સમુદ્દઘાત, ૨૧. ટિ, રૂ . સમુધા | ૩૧. ચ્યવન, ૩૨. બધા જીવોનાં મૂલાદિમાં ઉપપાત ३१. चयणं मूलाईसु य ३२. उववाओ सव्वजीवाणं ॥ (એ ઉત્પલાદિનાં ૩૨ દ્વાર છે) तेणं कालेणं तेणं समएणं रायगिहे-जाव-पज्जुवासमाणे તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું एवं वयासी -વાવ-પર્યાપાસના કરતા થકા (ગૌતમ સ્વામીએ) આ પ્રમાણે પૂછ્યું - ३६. उप्पलपत्ते एग-अणेगजीववियारो ૩૬. ઉત્પલ પત્રમાં એક – અનેક જીવ વિચાર : प. उप्पले णं भंते! एगपत्तए किं एगजीवे अणेगजीवे? પ્ર. ભંતે ! એક પત્રવાળા ઉત્પલ (કમળ) એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? उ. गोयमा ! एगजीवे, नो अणेगजीवे । ઉ. ગૌતમ! એક પત્રવાળા ઉત્પલ એક જીવવાળા છે, અનેક જીવવાળા નથી. तेण परंजे अन्ने जीवा उववजंति, तेणं णोएगजीवा તે ઉપરાંત તેમાં જે બીજા પાંદડા ઉત્પન્ન થાય છે अणेगजीवा। તે એક જીવવાળા નથી અનેક જીવવાળા હોય છે. ૨. ૩વવાયા ૧. ઉપપાત દ્વાર : प. ते णं भंते ! जीवा कओहिंतो उववज्जति ? પ્ર. તે ! તે જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति, શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएहिंतो उववज्जंति, તિર્યંચયોનિઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? मणुस्सेहिंतो उववज्जंति, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? કે देवेहिंतो उववज्जति ? દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? Page #420 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪૯ ૩. નવમા ! નો નેરહિંતો ૩વવનંતિ, तिरिक्खजोणिएहितो वि उववज्जंति, मणुस्सेहिंतो वि उववज्जंति, देवेहिंतो वि उववज्जंति। एवं उववाओ भाणियव्यो जहा वकंतिए' वणस्सईकाइयाणं-जाव-ईसाणो त्ति। ઉ. ગૌતમ! તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થતા નથી, તે તિર્યંચયોનિઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી પણ આવીને ઉત્પન્ન થાય છે, દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે (પ્રજ્ઞાપનાના) છઠ્ઠા વ્યુત્કાતિપદમાં બતાવેલ વનસ્પતિકાયિક જીવોમાં ઈશાન દેવલોક સુધીનાં જીવોનાં ઉ૫પાત કહેવા જોઈએ. ૨. પરિમાણ દ્વાર : પ્ર. ભંતે ! એક સમયમાં તે જીવ કેટલા ઉત્પન્ન થાય ૨. રિસાલાप. तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? ૩. યમ ! નદvolvi વ, તો વ, તિfor , ઉ. ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति । અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ३. अवहारदारं ૩, અપહાર દ્વાર : प. ते णं भंते ! जीवा समए-समए अवहीरमाणा- પ્ર. ભંતે ! તે જીવ પ્રત્યેક સમયમાં એક-એક કાઢવામાં अवहीरमाणा केवइ कालेणं अवहीरंति ? આવે તો કેટલા કાળમાં અપહૃત થઈ શકે છે ? उ. गोयमा! तेणं असंखेज्जासमए-समए अवहीरमाणा ગૌતમ ! તે અસંખ્યાત જીવ છે, જો પ્રત્યેક अवहीरमाणाअसंखेज्जाहिं ओसप्पिणि-उस्सप्पिणीहिं સમયમાં એક-એક કાઢવામાં આવે તો અસંખ્યાત अवहीरंति, नो चेव णं अवहिया सिया । ઉત્સર્પિણી- અવસર્પિણી કાળ જેટલા સમય સુધી તેનું અપહરણ થાય તો પણ તે જીવોનું અપહરણ થઈ શકતું નથી. ૪, ૩ (IIT) તારે ૪. ઊંચાઈ (અવગાહના) દ્વાર : प, तेसि णं भंते ! जीवाणं के महालिया सरीरोगाहणा પ્ર. ભંતે ! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી પુનત્તા ? કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, ઉ. ગૌતમ ! તેની અવગાહના જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજનની છે. ५. णाणावरणाइबंधदारं ૫. જ્ઞાનાવરણાદિ બંધ દ્વાર : प. ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મનાં બંધક છે કે बंधगा अबंधगा? અબંધક છે ? ૩. યમ ! નો અવંધFTવંધU વા, વંધા વા | ઉ. ગૌતમ! તે (જ્ઞાનાવરણીય કર્મનાં) અબંધક નથી, પરંતુ એક જીવ પણ બંધક છે અને અનેક જીવ પણ બંધક છે. ra -નવિ- અંતર ચરસ ઇવરે આ પ્રમાણે (આય કર્મને છોડીને) અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિશેષ - प. भंते ! आउयस्स कम्मस्स किं बंधगा, अबंधगा ? પ્ર. ભંતે ! તે જીવ આયુ કર્મનાં બંધક છે કે અબંધક છે ? ૧. વકકંતિ અધ્યયનમાં જુઓ (FUT, , ૬, સુ. ૬૬૩) Page #421 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૦ ૩. ગોયમા ! છુ. વંધત્ વા, ૨. મવંધત્ વા, રૂ. વંધા વા, ૪. મબંધના વા, ૬. અહવા બંધણ્ ય, સબંધ ય, ૬. અહવા વંધણ્ ય, ગબંધા ય, ૭. અહવા બંધા ય, મવંધો ય, ૮. અહવા બંધા ય, અબંધા ય, एए अट्ठ भंगा, ૬. વેલ્શ વારે प. ते णं भंते! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं લેવા, અવેવા ? ૩. ગોયમા ! નો અવેવા, વેવઘુ વા, વેવા વા | -ખાવ- અંતરાવસ | ૫. તે જું મંતે ! નીવા વિં સાયાવેયા, બસાયાવેય? ૩. ગોયમા ! યાવેય વા, અસાયાવેયÇ વા, अट्ठ भंगा। ૭. સત્યવાર प. ते णं भंते! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं વર્ક, ગળુર્વ ? ૩. ગોયમા ! નો અણુવર્ડ, વર્લ્ડ વા, સવળો વા । વ -ખાવ- અંતરાવસ્તી ૮, ૩ડી તાર प. ते णं भंते! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं વીરા, અનુવીરા ? ૩. ગોયમા ! નો અનુવીરા, વીરણ વા, વીરા વા તું -ખાવ- અંતરાવસ | For Private ઉ. ગૌતમ ! ૧. એક જીવ બંધક છે, ૨. એક જીવ અબંધક છે, ૩. અનેક જીવ બંધક છે. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. અનેક જીવ અબંધક છે, ૫. અથવા એક જીવ બંધક છે અને એક જીવ અબંધક છે, ૬. અથવા એક જીવ બંધક છે અને અનેક જીવ અબંધક છે, પ્ર. ઉ. ૭. અથવા અનેક જીવ બંધક છે અને એક જીવ અબંધક છે, ૮. અથવા અનેક જીવ બંધક છે અને અનેક જીવ અબંધક છે, ૬. વેદક દ્વાર : પ્ર. આ પ્રમાણે તે આઠ ભંગ છે, ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મનાં શું વેદક છે કે અવેદક છે ? ઉ. ગૌતમ ! તે અવેદક નથી. પરંતુ એક જીવ પણ વેદક છે અને અનેક જીવ પણ વેદક છે. આ પ્રમાણે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. ભંતે ! તે જીવ સાતાવેદક છે કે અસાતા વેદક છે ? ગૌતમ ! એક જીવ સાતાવેદક છે અને એક જીવ અસાતાવેદક છે. ઈત્યાદિ (પૂર્વોક્ત) આઠ ભંગ જાણવા જોઈએ, ૭. ઉદય દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયવાળા છે કે અનુદયવાળા છે ? ઉ. ગૌતમ ! તે અનુદયવાળા નથી. પરંતુ એક જીવ પણ ઉદયવાળા છે અને અનેક જીવ પણ ઉદયવાળા છે. આ પ્રમાણે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. ૮. ઉદીરણા દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે કે અનુદીરક છે ? ઉ. ગૌતમ ! તે અનુદીરક નથી. પરંતુ એક જીવ પણ ઉદીરક છે અને અનેક જીવ પણ ઉદીક છે. આ પ્રમાણે અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૫૧ णवर-वेयणिज्जाउएसु अट्ठ भंगा। ૧. સાલાप. ते णं भंते ! जीवा किं कण्हलेस्सा, नीललेस्सा, काउलेस्सा, तेउलेस्सा? उ. गोयमा ! कण्हलेस्सा वा -जाव- तेउलेस्से वा, વિશેષ : વેદનીય અને આયુકર્મનાં આઠ ભંગ કહેવા જોઈએ. ૯. લેશ્યા દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ શું કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા કે તેજોલેશ્યાવાળા હોય છે ? ઉ. ગૌતમ ! એક જીવ કૃષ્ણલેશ્યાવાળો -વાવ તેજોવેશ્યાવાળો હોય છે. અનેક જીવ કુષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા કે તેજોવેશ્યાવાળા હોય છે. અથવા એક કૃષ્ણલેશ્યાવાળો અને એક નીલલેશ્યાવાળો હોય છે. આ પ્રમાણે એ દ્વિક સંયોગી, ત્રિકસંયોગી અને ચતુઃસંયોગી બધા મળીને એસી (૮) ભંગ થાય कण्हलेस्सा वा, नीललेस्सा वा, काउलेस्सा वा तेउलेस्सा वा, अहवा कण्हलेस्से य, नीललेस्से य, एवं एए दुया संजोग, तिया-संजोग, चउकसंजोगेण य असीति भंगा भवंति। ૨૦, સિદ્ધિાप. ते णं भंते ! जीवा किं सम्मदिट्ठिी मिच्छद्दिट्ठी सम्मामिच्छद्दिट्ठी ? उ. गोयमा ! नो सम्मविट्ठी, नो सम्मामिच्छद्दिट्ठी, मिच्छादिट्ठी वा, मिच्छादिट्ठिणो वा । ૨૨, નાનાg, તે i મંતે ! નીવા જિં નાના. બનાના ? उ. गोयमा ! नो नाणी, अन्नाणी वा. अन्नाणिणो वा। १२. जोगदारंg. તે મંત ! નીવ જિં માનો. વનોના, कायजोगी? उ. गोयमा ! नो मणजोगी. नो वइजोगी, कायजोगी વ, નોળિો વાં. ૧૦. દષ્ટિ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ હોય છે ? ઉ. ગૌતમ ! તે સમ્યગૃષ્ટિ અને સમ્યગૃમિથ્યાદષ્ટિ નથી. પરંતુ એક પણ મિથ્યાદષ્ટિ છે અને અનેક પણ મિથ્યાદષ્ટિ છે. ૧૧. જ્ઞાનદ્વાર : પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉ. ગૌતમ ! તે જ્ઞાની નથી. પરંતુ એક જીવ પણ અજ્ઞાની છે અને અનેક જીવ પણ અજ્ઞાની છે. ૧૨. યોગ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ શું મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે ? ઉ. ગૌતમ ! તે મનોયોગી અને વચનયોગી નથી, પરંતુ એક જીવ પણ કાયયોગી છે અને અનેક જીવ પણ કાયયોગી છે. ૧૩. ઉપયોગ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સાકારોપયોગી છે કે અનાકારો પયોગી છે ? ઉ. ગૌતમ ! તે જીવ સાકારોપયોગી પણ છે અને અનાકારોપયોગી પણ છે. ઈત્યાદિ પૂર્વવત આઠ ભંગ કહેવા જોઈએ. १३. उवओगदारंप. ते णं भंते ! जीवा किं सागारोवउत्ता, अणागा રોવરત્તા? ૩. સોયમ ! સરોવરજો વા, સTI TRવજો વા મઢ મંm/ Page #423 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૪, ઇ-રસાડાप. तेसि णं भंते ! जीवाणं सरीरगा कतिवण्णा, कतिरसा, कतिगंधा, कतिफासा पन्नत्ता ? उ. गोयमा ! पंचवण्णा, पंचरसा, दुगंधा, अट्ठफासा पन्नत्ता । ते पुण अप्पणा अवण्णा, अगंधा, अरसा, अफासा पन्नत्ता। ૨૬. કસાલાप. ते णं भंते ! जीवा किं उस्सासा, निस्सासा, नो उस्सासनिस्सासा? ૩. યમ ! ૧. સસ્સાસU વા, ૨. નિસાસવ, ३. नो उस्सास-निस्सासए वा, ૪. સાસ*II વા, ૬. નિસાસા વા, ૬. નો રસાસ-નિસાસા વા, ७-१०. अहवा उस्सासए य, निस्सासए य, ११-१४.अहवा उस्सासएय, नो उस्सास निस्सासएय, ૧૪, વર્ણરસાદિ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવોનાં શરીર કેટલા વર્ણ, કેટલા ગંધ, કેટલા રસ અને કેટલા સ્પર્શવાળા કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેના શરીર પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શવાળા કહ્યા છે. પરંતુ તે સ્વયં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત કહ્યા છે. ૧૫. ઉચ્છવાસક દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ ઉચ્છવાસક છે, નિશ્વાસ છે કે અનુચ્છવાસન નિઃશ્વાસક છે ? ઉ. ગૌતમ! (તેમાંથી) ૧. કોઈ એક જીવ ઉદ્ઘાસક છે, ૨. કોઈ એક જીવ નિઃશ્વાસક છે, ૩. કોઈ એક જીવ અનુવાસક-નિઃશ્વાસક છે, ૪. અનેક જીવ ઉવાચક છે, પ. અનેક જીવ નિઃશ્વાસક છે, ૬. અનેક જીવ અનુવાસક-નિઃશ્વાસક છે, ૭-૧૦. અથવા એક જીવ ઉવાચક છે અને એક જીવ નિઃશ્વાસક છે, ૧૧-૧૪. અથવા એક જીવ ઉચ્છવાસક અને અનુવાસન નિઃશ્વાસક છે, ૧૫-૧૮, અથવા એક જીવ નિ:શ્વાસક અને અનુવાસક નિઃશ્વાસક છે, ૧૯-૨૬. અથવા એક જીવ ઉચ્છવાસક, નિઃશ્વાસ અને અનુવાક-નિ:શ્વાસક છે. ઈત્યાદિ આઠ ભંગ થાય છે. તે બધા મળીને છવ્વીસ (૨) ભંગ થાય છે. ૧૬. આહાર દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ આહારક છે કે અનાહારક છે ? ઉ. ગૌતમ ! કોઈ એક જીવ આહારક છે અથવા કોઈ એક જીવ અનાહારક છે. ઈત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ, ૧૭. વિરતિ દ્વાર : પ્ર. ભંતે ! શું તે જીવ વિરત, અવિરત કે વિરતાવિરત છે ? ઉ. ગૌતમ ! તે જીવ વિરત અને વિરતાવિરત નથી. પરંતુ એક જીવ પણ અવિરત છે અને અનેક જીવ પણ અવિરત છે. १५-१८.अहवा निस्सासए य,नो उस्सास निस्सासए १९-२६. अहवा उस्सासए य, निस्सासए य, नो उस्सास निस्सासए य । अट्ठ भंगा। एए छब्बीसं भंगा भवंति। १६. आहारदारंप. ते णं भंते ! जीवा किं आहारगा, अणाहारगा ? उ. गोयमा ! आहारए वा, अणाहारए वा। एवं अट्ठ भंगा। ૨૭. વિરારप. तेणं भंते! जीवा किं विरया, अविरया, विरयाविरया? उ. गोयमा ! नो विरया, नो विरयाविरया, अविरए વા, વિરથી વા | Page #424 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૫૩ ૨૮ વિરિયાકાર प. ते णं भंते ! जीवा किं सकिरिया, अकिरिया ? - ૩. ગયા ! નો દરિયા, સિિર વા, સિિરયા વI १९. बंधगदारंप. तेणं भंते ! जीवा किं सत्तविहबंधगा, अळविहबंधगा? ૩. નયમ ! સત્તવિવંધણ વા, અવિવંધ, વ, एवं अट्ठ भंगा। २०. सण्णादारंg, તે જે મંત! નવા વિં મદરસાવડા, મસ ण्णोवउत्ता, मेहणसण्णोवउत्ता.परिग्गहसण्णोवउत्ता? ૩. ! માદારસોવત્તા વા ! असीई भंगा। ૧૮, ક્રિયા દ્વાર : પ્ર. ભંતે ! શું તે જીવ સક્રિય છે કે અક્રિય છે ? ઉ. ગૌતમ ! તે અક્રિય નથી, પરંતુ એક જીવ પણ સક્રિય છે અને અનેક જીવ પણ સક્રિય છે. ૧૯. બંધક દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સપ્તવિધ (સાત કર્મોનાં) બંધક છે કે અષ્ટવિધ (આઠ કર્મોનાં) બંધક છે ? ઉ. ગૌતમ ! એક જીવ સપ્તવિધ બંધક છે અને એક જીવ અષ્ટવિધબંધક પણ છે. ઈત્યાદિ આઠ ભંગ કહેવા જોઈએ. ૨૦. સંજ્ઞા દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ શું આહાર સંજ્ઞાનાં ઉપયોગવાળા છે, ભયસંજ્ઞાનાં ઉપયોગવાળા છે, મૈથુન સંજ્ઞાનાં ઉપયોગવાળા છે કે પરિગ્રહ સંજ્ઞાનાં ઉપયોગ વાળા છે ? ઉ. ગૌતમ ! તે આહાર સંજ્ઞાનાં ઉપયોગવાળા છે. ઈત્યાદિ (લેશ્યા દ્વારનાં સમાન) એસી (0)ભંગ કહેવા જોઈએ. ૨૧, કષાય દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી છે ? ગૌતમ! અહીં પણ (લેશ્યાનાં સમાન) એસી (૮) ભંગ કહેવા જોઈએ. ૨૨. વેદ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સ્ત્રીવેદી છે, પુરુષવેદી છે કે નપુંસક વેદી છે ? ઉ. ગૌતમ ! તે સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી, પરંતુ એક જીવ પણ નપુંસક વેદી છે અને અનેક જીવ પણ નપુંસક વેદી છે. ૨૩. બંધ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સ્ત્રીવેદ બંધક છે, પુરુષ વેદ બંધક છે કે નપુંસકવેદ બંધક છે ? ઉ. ગૌતમ ! એક સ્ત્રીવેદ બંધક, એક પુરુષ વેદ બંધક અને એક નપુંસકવેદ બંધક છે. ઈત્યાદિ રદ ભંગ કહેવા જોઈએ. ૨૧. વસાયાT. તે જ અંત ! નીવા જિં દલસાણી, માસી , मायाकसायी, लोभकसायी ? ૩. યમ! આ કંપા ૨૨. વેચતારप. ते णं भंते ! जीवा किं इत्थिवेदगा, पुरिसवेदगा, નપુંસાવે ? उ. गोयमा! नो इथिवेदगा, नो पुरिसवेदगा, नपुंसगवेदए વા, નપુંસવે | વ | ૨૩, વૈધવારેप. तेणं भंते!जीवा किं इत्थिवेदबंधगा, पुरिसवेदबंधगा, नपुंसगवेदबंधगा? ૩. ગયા ! સ્થિવેદ્રવંધ, વ, કુરિસર્વધણ વા, नपुंसगवेदबंधए वा, छब्बीसं भंगा। Page #425 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २४. सण्णीदार1. તે મંતે ! નવા વિ સઇuff, મસft ? उ. गोयमा ! नो सण्णी, असण्णी वा, असण्णिणो वा । प. ते णं भंते ! जीवा किं सइंदिया, अणिंदिया? उ. गोयमा ! नो अणिंदिया, सइंदिए वा, सइंदिया वा। ર૬. મyવેપારप. से णं भंते ! उप्पलजीवे त्ति कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जंकालं। २७. संवेहदारंप. सेणंभंते! उप्पलजीवे पृढविजीवेषणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा केवइयं कालं गइरागई करेज्जा? उ. गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, ૨૪, સંજ્ઞી દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સંજ્ઞી છે કે અસંશી છે ? ઉ. ગૌતમ ! તે સંજ્ઞી નથી. પરંતુ એક જીવ પણ અસંજ્ઞી છે અને અનેક જીવ પણ અસંજ્ઞી છે. ૨૫. ઈન્દ્રિય દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ સઈન્દ્રિય છે કે અનિન્દ્રિય છે ? ઉ. ગૌતમ ! તે અનિન્દ્રિય નથી. પરંતુ એક જીવ પણ સઈન્દ્રિય છે અને અનેક જીવ પણ સઈન્દ્રિય છે. ૨૬. અનુબંધ દ્વાર : પ્ર. ભંતે ! તે (ઉત્પલનું) જીવ ઉત્પલ જીવનાં રૂપમાં કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! તે જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. ૨૭. સંવેધ દ્વાર : પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ પૃથ્વીકાયમાં જાય અને ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય તો કેટલા) કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! તે ભવાદેશની અપેક્ષાએ જઘન્ય બે ભવ ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ ગ્રહણ કરે છે. કાલાદેશની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ જેટલા કાળ સુધી રહે છે અને તેટલા જ કાળ સુધી ગતિ-આગતિ કરે છે. જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે ગમનાગમન આદિનાં માટે વાયુકાયિક જીવ સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ વનસ્પતિ જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય અને તે વનસ્પતિ જીવ ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય. તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે જઘન્ય બે ભવગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટ અનન્ત ભવગ્રહણ કરે છે, કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ અર્થાતુ વનસ્પતિકાળ જેટલા કાળ સુધી તેઓમાં રહે છે અને તેટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाई। कालादेसेणं जहन्नेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्जं कालं, एवइयं कालं सेवेज्जा एवइयं कालं गइरागई करेज्जा। एवं जहा पुढवीजीवे भणिए तहा-जाव- वाउजीवे भाणियब्वे। प. सेणंभंते! उप्पलजीवेसेवणस्सइजीवे,सेवणस्सइजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा केवइयं कालं गइरागई करेज्जा ? उ. गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अणंताई भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं अणंतंकालं-तरूकालो, एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा। Page #426 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૫૫ प. से णं भंते ! उप्पलजीवे से बेइंदियजीवे, से बेइंदियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा ? उ. गोयमा ! भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाई. उक्कोसेणं संखेज्जाई भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं संखेज्जंकालं, एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा। एवं तेइंदियजीवे, एवं परिंदियजीवे वि। प. सेणंभंते! उप्पलजीवे पंचेंदियतिरिक्खजोणियजीवे. पंचेंदियतिरिक्खजोणियजीवे पुणरवि उप्पलजीवे त्ति केवइयं कालं से सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा ? પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ બેઈન્દ્રિય જીવનાં રુપમાં ઉત્પન્ન થાય અને તે બેઈન્દ્રિય જીવ ફરીથી ઉત્પલ જીવનાં રુપમાં ઉત્પન્ન થઈ જાય તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે જઘન્ય બે ભવ ગ્રહણ કરે છે. ઉત્કૃષ્ટ સંખ્યાત ભવ ગ્રહણ કરે છે, કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ જેટલા કાળ સુધી તેઓમાં રહે છે અને તેટલા જ કાળ સુધી તે ગતિ-આગતિ કરે છે. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉરેન્દ્રિય જીવનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! તે ઉત્પલ જીવ પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જીવનાં રૂપમાં ઉત્પન્ન થાય અને તે પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ફરીથી ઉત્પલ જીવનાં રૂપમાં ઉત્પન્ન થઈ જાય તો તે કેટલા કાળ સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટ આઠ ભવ પ્રહણ કરે છે. કાળાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથફત્વ જેટલા કાળ સુધી રહે છે અને તેટલા જ કાળ સુધી ગતિ-આગતિ કરે છે. આ પ્રમાણે મનુષ્યોનિના વિષયમાં પણ જાણવું જોઈએ –ચાવત- તેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે. ૨૮. આહાર દ્વાર : પ્ર. ભંતે ! તે જીવ ક્યા પદાર્થનો આહાર કરે છે? ઉ. ગૌતમ! તે દ્રવ્યથી અનન્તપ્રદેશી દ્રવ્યોનો આહાર કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ દ્રવ્યોનો આહાર કરે છે. કાળથી અન્યતર કાળ સ્થિતિવાળા દ્રવ્યોનો આહાર કરે છે, ભાવથી વર્ણવાળા, ગંધવાળા, રસવાળા અને સ્પર્શવાળા પદાર્થોનો આહાર કરે છે. उ. गोयमा ! भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं पुवकोडिपुहत्तं एवइयं कालं से सेवेज्जा, एवइयं कालं गइरागई करेज्जा। एवं मणुस्सेण वि सम-जाव-एवइयं कालंगइरागई રેન્ના ૨૮, મહારારે. તે મંતે ! નીવા વુિં આહીરમાદતિ ? ૩. નીયમી ! વો અપાંતરિયાદું વાજું. खेत्तओ असंखेज्जपदेसोगाढाई, कालओ अण्णयरकालट्ठिइयाई, भावओवण्णमंताई, गंधमंताई, रसमंताई,फासमंताई, Page #427 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं जहा आहारूदेसए वणस्सइकाइयाणं आहारो तहेव-जाव-सब्बप्पणयाए आहारमाहारेंति। णवर-नियमा छदिसिं । सेसं तं चेव। ૨૧. િતારેप. तेसि णं भंते! जीवाणं केवइयं कालं ठिई पन्नत्ता? ૩. સોયમા ! નહour સંતોમુદ્દત્ત, उक्कोसेणं दस वाससहस्साई । ३०. समुग्घायदारंप. तेसि णं भंते ! जीवाणं कइ समुग्घाया पन्नत्ता ? ૩. કોચમા ! તો સમુઘારા નિત્તા, તેં નઈ - ૨. વેચનસમુદા, २. कसायसमुग्घाए, રૂ. મારતિય સમુરાઈ / प. ते णं भंते ! जीवा मारणंतियसमुग्घाए णं किं समोहया मरंति, असमोहया मरंति? उ. गोयमा ! समोहया वि मरंति, असमोहया वि मरंति। જેમ(પ્રજ્ઞાપના સુત્રના અઠ્યાવીસમાં પદનાં) આહાર ઉદેશકમાં વનસ્પતિકાયિક જીવોનાં આહારનાં માટે કહ્યું તે પ્રમાણે વાવ- સર્વાત્મના આહાર કરે છે. વિશેષ: તે નિયમથી છ દિશાઓથી આહાર કરે છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. ૨૯, સ્થિતિ દ્વાર : પ્ર. ભંતે ! તે જીવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ઉ. ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ દસ હજાર વર્ષની કહી છે. ૩૦. સમુદ્યાત દ્વાર : પ્ર, ભંતે ! તે જીવોનાં કેટલા સમુદૂધાત કહ્યા છે ? ઉ. ગૌતમ ! ત્રણ સમુદ્દાત કહ્યા છે, જેમકે - ૧. વેદના સમુધાત, ૨. કષાય સમુઠ્ઠાત, ૩. મારણાન્તિક સમુધાત. પ્ર. ભંતે ! તે જીવ મારણાન્તિક સમુદ્યાત દ્વારા સમવહત થઈને મરે છે કે અસમવહત થઈને મરે છે? ઉ. ગૌતમ ! તે સમવહત થઈને પણ મરે છે અને અસમવહત થઈને પણ મટે છે. ૩૧. ચ્યવન (ઉદવર્તન) દ્વાર : પ્ર. ભંતે ! તે (ઉત્પલનાં) જીવ ઉદ્વર્તિત અર્થાત્ મરીને ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? કે દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! જેમ (પ્રજ્ઞાપના સૂત્રનાં છા) વ્યુત્કાન્તિ પદનાં ઉદ્દવર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિકોનું વર્ણન છે તેનાં અનુસાર કહેવું જોઈએ. ૩૨. પૂર્વોત્પન્ન દ્વાર : પ્ર. ભંતે! બધા પ્રાણી, બધા ભૂત, બધા જીવ અને બધા સત્વ ઉત્પલનાં મૂળરુપમાં, ઉત્પલનાં કંદરુપમાં, ઉત્પલનાં નાલરુપમાં, ઉત્પલનાં પત્રરુપમાં, ઉત્પલનાં કેસર રુપમાં, ઉત્પલની કર્ણિકાનાં રૂપમાં અને ઉત્પલનાં થિભુક રુપમાં પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યા ૩૨. વન (૩ ) સારप. तेणं भंते! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति, कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जति ? तिरिक्खजोणिएसु उववज्जति ? मणुस्सेसु उववज्जति? देवेसु उववज्जति ? उ. गोयमा ! एवं जहा वक्कतिए उबट्टणाए वणस्सइकाइयाणं तहा भाणियब्बं । ३२. उववन्नपुब्बत्त दारंप. अह भंते! सव्वपाणा, सब्वभूया, सव्वजीवा, सव्वसत्ता उप्पलमूलत्ताए, उप्पलकंदत्ताए, उप्पलनालत्ताए, उप्पलपत्तत्ताए, उप्पलकेसरत्ताए, उप्पलकण्णियत्ताए, उप्पलथिभुगत्ताए उववन्नपुवा ? ૧. વકર્કતિ અધ્યયનમાં જુઓ. Page #428 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૫૭ ઉ. હા, ગૌતમ ! અનેક વાર કે અનન્ત વાર પૂર્વોક્ત રુપથી ઉત્પન્ન થઈ ચુક્યા છે. ૩. હંતા, મા! મનડું મવા મiતા - વિચા. સ. ૧૭, ૩. ?, સુ. ૨-૪૫ સાન્યप. सालुए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? उ. गोयमा ! एगजीवे । एवं उप्पलदेसगवत्तब्बया अपरिसेसा भाणियब्बा-जाव- अणंतखत्तो। णवरं-सरीरोगाहणाजहण्णेणं अंगलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं । તે તે જેવા - વિયા. સ. ૧૬, ૩. ૨, ૩. ? पलासप. पलासे णं भंते! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? શાલૂક : પ્ર. ભંતે ! શું એક પાંદડાવાળા શાલૂક એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. આ પ્રકારથી સમગ્ર ઉત્પલ-ઉદેશકનું વર્ણન અનન્તવાર ઉત્પન્ન થાય છે સુધી કહેવું જોઈએ. વિશેષ : આના શરીરની અવગાહના જઘન્ય અંગુલનાં અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથકત્વની છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. પલાશ : પ્ર. ભંતે ! શું એક પાંદડાવાળા પલાશ વૃક્ષ એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ગૌતમ ! તે એક જીવવાના છે. આ પ્રમાણે સમગ્ર ઉત્પલ ઉદેશકનું અહીં વર્ણન કરવું જોઈએ. વિશેષ : શરીરની અવગાહના જઘન્ય અંગુલનાં અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ગભૂતિ પૃથફત્વ છે. દેવ આમાં ઉત્પન્ન થતા નથી, વેશ્યાઓના વિષયમાંપ્ર. ભંતે ! તે (પલાશ વૃક્ષ)નાં જીવ શું કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા કે કાપોતલેશ્યાવાળા હોય છે ? ઉ. ગૌતમ ! તે કૃષ્ણ લેશ્યાવાળા પણ હોય છે, નીલ લેશ્યાવાળા પણ હોય છે અને કાપોતલેશ્યાવાળા પણ હોય છે. ઈત્યાદિ છવ્વીસ ભંગ જાણવા જોઈએ. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. उ. गोयमा ! एगजीवे । एवं उप्पलदेसगवत्तब्बया अपरिसेसा भाणियब्बा। णवरं-सरीरोगाहणा-जहण्णेणं अंगुलस्स असंखेज्जइभार्ग, उक्कोसेणं गाउयपुहत्तं । देवा एएसु न उववति । लेसासुv. તે જ અંતે ! નીવા જિં હસ્યા. નીના . काउलेस्सा? उ. गोयमा! कण्हलेस्सावा, नीललेस्सावा, काउलेस्सा વા, છત્રીસે બંને सेसं तं चेव। - વિ . સ. , ૩. ૩, કુ. ? कुंभियप. कुंभिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? उ. गोयमा ! एगजीवे । एवं जहा पलासुद्देसए तहा। भाणियब्वे। णवरं-ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वासपुहत्तं । તે તે પેલા - વિ . સ. ૧૧, ૩, ૪, મુ. ? કુંભિક : પ્ર. ભંતે ! એક પાંદડાવાળા કંભિક એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ઉ. ગૌતમ ! તે એક જીવવાના છે. જે પ્રમાણે પલાશ ઉદેશકમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષ : સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ વર્ષ પૃથફત્વ (અનેક વર્ષ)ની હોય છે. બાકી વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. Page #429 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ નારિયે નાલિક : प. नालिए णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા નાલિક એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ૩. યમ ! નીવે, ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. एवं कुंभि उद्देसगवत्तवया निरवसेसा भाणियवा। કુભિક ઉદેશકનાં અનુસાર અહીં સમગ્ર વર્ણન - વિચા. સ. ૧૨, ૩, ૬, ૩. ? કરવું જોઈએ. પવન પદ્ધ : प. पउमेणं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા પદ્મ એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ૩. ગોવા ! નીવે, ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. एवं उप्पलुद्देसगवत्तब्बया निरवसेसा भाणियव्या। ઉત્પલ ઉદેશકનાં અનુસાર આનું સમગ્ર વર્ણન - વિયાં. સ. ૨૨, ૩, ૬, મુ. ? કરવું જોઈએ. कणिय કર્ણિકા : प. कण्णिएणं भंते! एगपत्तए किं एगजीवे, अणेगजीवे? પ્ર. ભંતે ! એક પાંદડાવાળી કર્ણિકા એક જીવવાળી છે કે અનેક જીવવાની છે ? ૩. સોયમાં ! નીવે. ઉ. ગૌતમ ! તે એક જીવવાળી છે. एवं व निरवसेसं भाणियब्वं । આનું સમગ્ર વર્ણન ઉત્પલ ઉદેશકનાં સમાન કરવું - વિચા. સ. ૨૨, ૩, ૭, મુ. ? જોઈએ. नलिण નલિન : प. नलिणे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? પ્ર. ભંતે ! એક પાંદડાવાળા નલિન (કમળ) એક જીવવાળા છે કે અનેક જીવવાળા છે ? ૩. ગયા ! ના ઉ. ગૌતમ ! તે એક જીવવાળા છે. વં નિરાસ -નવ-અનંતગુત્તt. આનું સમગ્ર વર્ણન ઉત્પલ ઉદેશકનાં સમાન અનન્ત - વિચા. સ. ૨, ૩. ૮, યુ. ? વાર ઉત્પન્ન થયેલ છે ત્યાં સુધી કરવું જોઈએ. ૩૭. સાસ્ત્રી-દિગાઉ મૂત્રની વાવવાથી વત્તીસાદિ ૩૭. શાલી-બ્રહી આદિનો મૂળ જીવોનાં ઉત્પાતાદિ બત્રીસ परूवर्ण દ્વારોનું પ્રરુપણ : રાનિદે -ગાવ- અર્વ વાંસિ રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ (ભ.મહાવીર સ્વામીથી) -યાવત- આ પ્રમાણે પૂછ્યું - प. अहं भंते ! साली वीहि-गोधूम जव-जवजवाणं પ્ર. ભંતે ! શાલી, વ્રીહિ, ઘઉં, જુવાર, જવજવ આ બધા एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! ધાન્યનાં મૂળ રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો जीवा कओहिंतो उववज्जति ? ભતે ! તે જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति, શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएहिंतो उववज्जंति, તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે. मणुस्सेहिंतो उववज्जति, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે ? કે देवेहिंतो उववज्जंति ? દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? Page #430 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૫૯ उ. गोयमा ! जहा वक्कतीए तहेव उववाओ। ઉ. ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રનાં છઠ્ઠા વ્યુત્કાન્તિ પદનાં અનુસાર આનો ઉ૫પાત કહેવો જોઈએ. વિશેષ:દેવગતિથી આવીને તે ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે ! તે જીવ એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય प. तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? ૩. ગોવા ! નહોf gો વા, સો વા, તિાિ વા, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति। अवहारो जहा उप्पलुद्देसे। प. एएसिणं भंते! जीवाणं के महालिया सरीरोगाहणा पन्नत्ता? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं। प. ते णं भंते ! जीवा नाणावरणिज्जस्स कम्मस्स किं વંધા, અવંધા? ૩. જો ! તો ગાથા एवं वेदे वि, उदए वि, उदीरणाए वि। प. ते णं भंते ! जीवा किं कण्हलेस्सा, नीललेस्सा, Iકસ્સા ? ૩. નયના! અરે અંના મrfor ઉ. ગૌતમ! તે જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. આનો અપકાર ઉત્પલ ઉદેશકનાં અનુસાર જાણવો જોઈએ. પ્ર. ભંતે ! આ જીવોનાં શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? ઉ. ગૌતમ! જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગની, ઉત્કૃષ્ટ ધનુષ પૃથત્વની કહી છે. પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મનાં બંધક છે કે અબંધક છે ? ગૌતમ ! જે પ્રમાણે ઉત્પલ ઉદેશકમાં કહ્યું તે પ્રમાણે અહીં જાણવું જોઈએ. આ પ્રમાણે વેદન, ઉદય અને ઉદીરણાનાં માટે પણ જાણવું જોઈએ. પ્ર. ભલે તે જીવ કષ્ણલેશી, નીલલેશી કે કાપોતલેશી હોય છે ? ઉ. ગૌતમ ! (અહીં આ ત્રણ લેયાઓ સંબંધી) છવ્વીસ ભંગ કહેવા જઈએ. દષ્ટિથી ઈન્દ્રિય સુધીનું સમગ્ર વર્ણન ઉત્પલ ઉદેશકનો અનુસાર જાણવું જોઈએ. પ્ર. ભંતે ! શાલી, વ્રીહિ, ઘઉં, જુવાર અને જવજવના મૂળનો જીવ કેટલા કાળ સુધી રહે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય અંતર્મુહૂર્ત, | ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. પ્ર. ભંતે ! શાલી, વ્રીહી, ઘઉં, જુવાર, જવજવનાં મૂળ નાં જીવ પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય અને ફરીથી શાલી, વ્રીહી ઘઉં, જુવાર, જવજવનાં મૂળ રુપમાં ઉત્પન્ન થાય તો તે કેટલા સમય સુધી રહે છે અને કેટલા કાળ સુધી ગતિ-આગતિ કરે છે ? ઉ. ગૌતમ! ઉત્પલ ઉદેશકનાં અનુસાર અહીં સમગ્ર વર્ણન કરવું જોઈએ. દિલ્હી -- 7 ગઈ પત્તા . રે તે ! સાત્ક-વહી-ધૂમ-નવ-નવનવ मूलगजीवे कालओ केवचिरं होइ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं असंखेज्जं कालं । છે જે મંતે ! સાસ્ત્રી-વીદી- ધૂમ-નવ-નવનવमूलगजीवे, पुढवीजीवे,पुणरविसाली-वीही-गोधूम जव जवजवगमूलगजीवे केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करिज्जा? ૩. યમ ! નહ૩નુ. Page #431 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एएणं अभिलावेणं-जाव- मणुस्सजीवे । આ અભિશાપથી મનુષ્ય જીવ સુધી વર્ણન કરવું જોઈએ. आहारो जहा उप्पलुद्देसे। આહાર સંબંધી વર્ણન ઉત્પલ ઉદેશકનાં સમાન છે. ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं वासपुहत्तं । (આ જીવોની) સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ વર્ષ પૃથફત્વની છે. समुग्घायसमोहया य उबट्टणा य जहा उप्पलुद्देसे। સમુઘાત, સમવહત અને ઉદ્દવર્તના ઉત્પલ ઉદેશકનાં અનુસાર જાણવું જોઈએ. प. अह भंते! सव्वपाणा-जाव-सव्वसत्ता साली-वीही- પ્ર. ભંતે ! શું સર્વ પ્રાણ વાવ- સર્વ સત્વ શાલી, ___ गोधूम जव-जवजवगमूलग जीवत्ताए उववन्नपुब्बा? વ્રીહિ, ઘઉં, જુવાર અને જવજવનાં મૂળ જીવના રુપમાં પૂર્વે ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. હંતા, મા ! મનડું મહુવા સતપુરા ઉ. હા, ગૌતમ ! અનેકવાર કે અનન્તવાર ઉત્પન્ન - વિચા. સ. ૨૧, , ૨, ૩, ૬, કુ. ૨-૧૬ થઈ ચુક્યા છે. ૩૮, સજીવીટીઝ -ઑષતથા સારાવરિપત-ગુખ- ૩૮, શાલી-વ્રીહિ આદિનાં કંદ-સ્કંધ-ત્વચા-શાખા- પ્રવાલफल बीयजीवाणं उववायाइ परूवणं પત્ર-પુષ્પ-ફળ-બીજનાં જીવોનાં ઉત્પાતાદિનું પ્રરુપણ : g, મર્દ ભંતે ! સાન્ટી-વદ-ધૂમ-નવ-નવનવાઇr, પ્ર. ભંતે ! શાલી, વ્રીહિ, ઘઉં, જુવાર અને જવજવ આ एएसि णं जे जीवा कंदत्ताए वक्कमंति ते णं भंते ! બધાનાં કંદ રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તો जीवा कओहिंतो उववज्जति ? ભંતે ! તે જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एवं कंदाहिगारेण सो चेव मूलुद्देसो ઉ. ગૌતમ ! કંદનું વર્ણન કરતા થકા સમગ્ર મૂળનો अपरिसेसो -जाव- असई अदुवा अणंतखुत्तो। ઉદેશક અનેકવાર કે અનન્તવાર આનાથી પૂર્વમાં - વિચા. સ. ૨૬, . , ૩. ૨, મુ. ? ઉત્પન્ન થઈ ચુક્યા છે સુધી કહેવું જોઈએ. एवं खंधे वि उद्देसओ नेयब्बो। આ પ્રમાણે સ્કંધનાં ઉદેશક પણ પૂર્વવત કહેવા - વિચા. સ. ૨૨, ૩, ૩. ૩, કુ. ? જોઈએ. एवं तयाए वि उद्देसो। ત્વચાનો ઉદ્દેશક પણ આ પ્રમાણે કહેવા જોઈએ. - વિચા. સ. ૨૨, ૩, ૩, ૪, ૬. ? साले वि उद्देसो भाणियब्वो। શાખાનો ઉદેશક પણ આ પ્રમાણે કહેવા જોઈએ. - વિચા.સ. ૨૬, . ૨, ૩.૬, .? पवाले वि उद्देसो भाणियब्बो। પ્રવાલનાં વિષયમાં પણ આ પ્રમાણે ઉદેશક કહેવા - વિચા. સ.૨૬, .,૩.૬, સુ.? જોઈએ. पत्ते वि उद्देसो भाणियब्वो। પત્રના વિષયમાં પણ આ પ્રમાણે ઉદેશક કહેવા જોઈએ. एए सत्त वि उद्देसगा अपरिसेसं जहा मूले तहा આ સાતેય ઉદેશક સમગ્ર રુપમાં મૂળ ઉદેશકનાં નેવા સમાન જાણવા જોઈએ. - વિય. સ. ૨૬, ૩.૨, ૩.૭, મુ.? एवं पुप्फे वि उद्देसओ। પુપનાં વિષયમાં પણ આ પ્રમાણે ઉદેશક કહેવા જોઈએ. Page #432 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૬૧ णवर-देवो उववज्जइ । जहा उप्पलुद्देस-चत्तारि વિશેષ: ઉત્પલ ઉદેશકના અનુસાર પુનાં રૂપમાં लेस्साओ असीइभंगा। દેવ આવીને ઉત્પન્ન થાય છે. આને ચાર લેશ્યાઓ હોય છે અને તેના એસી (૮૦) ભંગ કહ્યા છે. ओगाहणा-जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, આની અવગાહના જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં उक्कोसेणं अंगुलपुहत्तं । ભાગની અને ઉત્કૃષ્ટ અંગુલ-પૃથફત્વની હોય છે. सेसं तं घेव। બાકીનું વર્ણન પૂર્વવત્ છે. - વિયાં. સ. ૨૨, ૩.,૩.૮, મુ. जहा पुप्फे तहा फले वि उद्देसओ अपरिसेसो જે પ્રમાણે પુષ્પનાં વિષયમાં કહ્યું છે તે પ્રમાણે भाणियो। ફળનાં વિષયમાં પણ સમગ્ર ઉદેશક કહેવા જોઈએ. - વિચા. સ. ૩૧, ૩, ૨,૩.૬,સુ. एवं बीए वि उद्देसओ। બીજનાં ઉદેશક પણ આ પ્રમાણે છે. एए दस उद्देसगा। આ પ્રમાણે દસ ઉદેશક છે. - વિચા. સ. ૨૧,૨,૩.૨ ૦, મુ.? ૩૨. સ્ત્ર-મજૂરીss મૂત્ર સંતાફળી, વવાયા - ૩૯. કલ મસૂર આદિનો મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પૂ. મદ મંતે ! – મસૂર-તિસ્ત્ર-મુલુ-માસ- નિવ- પ્ર. ભંતે ! કલાય-વટાણા, મસૂર, તલ, મગ, અડદ, कुलत्थ-आलिसंदग-सडिण-पलिमंथगाणं, एएसि નિષ્પાવ-વાલ, કુલથ, આલિસંદક, સટિન અને णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा પલિમંથક-ચણા આ બધાનાં મૂળનાં રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે! તે ક્યાંથી આવીને ઉત્પન્ન कओहिंतो उववज्जति ? થાય છે ? ૩. ગોવા ! હવે મૂત્રા રસ સાત મળિયા ઉ. ગૌતમ! જે પ્રમાણે શાલી આદિનાં મૂળાદિ ઉદેશક जहेव सालीणं निरवसेसं तहेव भाणियब्ब। કહ્યા છે તે પ્રમાણે અહીં પણ મૂલાદિ દસ ઉદેશક - વિચા. સ. ૨૨, ૩. ૨, ૩. ૨, મુ. સંપૂર્ણ કહેવા જોઈએ. ૪૦. મણિ સુકુંભાળ મૂત્રવાળીવેણુ વવાયા હવ- ૪૦. અળસી કુસુમ્બ આદિનાં મૂળ કંદાદિ જીવોનાં ઉત્પાતાદિનું પ્રરુપણ : ૫. નદ મંતે! અસિ-સુલુંમ-દ્ધવ-સંકુ-રાજી-તુવર પ્ર. ભંતે ! અળસી, કસુમ્બ, કોદ્રવ, કાંગ, રાળ, તુઅર, कोद्सा -सण-सरिसव मूलगबीयाणं एएसि णं जे કોદૂસા, સણ, સરસો અને મૂળાનાં બીજ આ जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा વનસ્પતિઓનાં મૂળમાં જે જીવ ઉત્પન્ન થાય છે कओहिंतो उववज्जति? તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एत्थ वि मूलाईया दस उद्देसगा जहेव ગૌતમ ! શાલી આદિના દસ ઉદેશકોનાં સમાન सालीणं निरवसेसं तहेव भाणियब्वं । અહીં પણ સમગ્રરુપથી મૂળાદિ દસ ઉદેશક કહેવા - વિચા.સ. ૨,. રૂ,મુ.? જોઈએ. ૪૨. વર વેજુબાજ મૂ૪ લાડ નીવેણુ ઉવાચા વિ- ૪૧. વાંસ વેણુ આદિનાં મૂળ કંદાદિ જીવોનાં ઉત્પાતાદિનું પ્રરુપણ : ૫. અદમંત:વંસ-વેણુ-TI- વંસ-વાહવંસ-૩ડા- પ્ર. ભંતે ! વાંસ, વેણુ, કનક, કર્કીવંશ, ચાવંશ, ઉડા, कूडा-विमा-कंडा-वेणुया-कल्लाणीणं एएसि णं जे કુડા, વિમા, કંડા, વેણુકા અને કલ્યાણી આ બધી जीवा मूलत्ताए वक्कमति ते णं भंते ! जीवा વનસ્પતિઓનાં મૂળનાં રૂપમાં જે જીવ ઉત્પન્ન થાય कओहिंतो उववज्जति ? . છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ R , ૩. ગોય! ત્યવિભૂાઈ સરસ મજાવ્યા ઉ. ગૌતમ! અહીં પણ પૂર્વવત શાલી આદિનો સમાન બજ સાજીને મૂળાદિ દસ ઉદેશક કહેવા જોઈએ. णवर-देवो सब्वत्थ विन उववज्जति । વિશેષ : અહીં મૂળાદિ કોઈ પણ સ્થાનમાં દેવ ઉત્પન્ન થતા નથી. तिणि लेसाओ सव्वत्य वि छब्बीसं भंगा। सेसं तं બધાની ત્રણ વેશ્યાઓ અને તેના છવ્વીસ (૨૪) - વિચા.સ. ૨૬, ૨.૪,૬.૨ ભંગ જાણવા જોઈએ. શેપ બધુ વર્ણન પર્વવત છે. ૪૨. પુ-વહુવાડિયામાં મૂ-કાનવે વાચા ૪૨. શેરડી-ઈશુવાટિકા આદિનાં મૂળ કંદાદિ જીવોમાં परूवणं ઉત્પાતાદિનું પ્રરુપણ : પૂ. મદમંત૩વરકુ-૩વરકુવાડિયા-વીરખ- દુ-મકાન- પ્ર. ભંતે ! ઈશુ, ઈશુવાટિકા, વીરણ, ઈક્કડ, ભમાસ, सुंठि-सर-वेत्त-तिमिर-सत-वोरग-नलाणं एएसिणं સુંઠ, શર, વેંત, તિમિર, શત, બોરગ અને નળ जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा આ બધા વનસ્પતિઓનાં મૂળ રૂપમાં જે જીવ कओहिंतो उववज्जति ? ઉત્પન્ન થાય છે તો ભતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. गोयमा ! एवं जहेब बंसवग्गो तहेव एत्थ वि ગૌતમ ! જે પ્રમાણે વંશવર્ગનાં મુળાદિ દસ ઉદેશક मूलाईया दस उद्देसगा भाणियब्बा। કહ્યા છે, તે પ્રમાણે અહીં પણ દસ ઉદેશક કહેવા જોઈએ. णवर-खंधुद्देसे देवो उववज्जंति। चत्तारि लेसाओ। વિશેષ સ્કંધ ઉદેશકમાં દેવ પણ ઉત્પન્ન થાય છે, તેમાં ચાર વેશ્યાઓ હોય છે. સંતરા - વિચા. સ. ૨૭, ૩., મુ.? બાકી બધુ વર્ણન પૂર્વવત છે. ૪૩. રિ-પતિમાન મૂત્ર-પલાનીસુકવવાવાજી - ૪૩. સેડિય ભૂતિયાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : v. મદમંત:દિય-મંતિય-શ્નોતિય--જુસ-પવન- પ્ર. ભંતે! સેડિય, ભૂતિય, કૌન્તિય, દર્ભ, કુશ, પર્વક, पोदेइल-अज्जुण-आसाढग-रोहियंस-मुतव-खीर-भुस- પોદેઈલ, અર્જુન, આષાઢક, રોહિતક, મુતવ, ખીર, પરંતુ ચુંવ-વરર-લૂંટ-વિમંગુ-મદુરથT-થરા ભુસ, અરંડ, કુરુકુંદ, કરકર, સૂંઠ, વિભંગુ, મધુરાયણ, सिप्पिय-संकुलितणाणं, एएसिणंजे जीवामूलत्ताए થુરગ, શિલ્પિક અને સંકુલિતૃણ આ બધા वक्कमंतिते णं भंते ! जीवा कओहिंतो उववज्जंति? વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! एत्य विदसउद्देसगा निरवसेसंभाणियब्या ઉ. ગૌતમ ! અહીં પણ વંશવર્ગનાં સમાન સમગ્ર મૂળાદિ દસ ઉદેશક કહેવા જોઈએ. - વિચા. સ. ૨૨, ૩૬, ૩. ૪૪. મહાને મૂર-લાલુ યથાવાડ પવઈ- ૪૪. અબહાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : अह भंते ! अन्नरूह-वायाण-हरितग-तंदुलेज्जग- પ્ર. ભંતે ! અબ્રહ, વાયાણ, હરીતક,તંદુલેયક तण-वत्थुल-बोरग मज्जार पाइ-विल्लि पालक्क (ચંદલિયા), તૃણ, વત્થલ (બથુઆ)બોર, માંજરિક, दगपिप्पलिय-दवि-सोस्थिक-सायमंडुक्कि मूलग પાઈ, બિલ્લી, પાલક, દગપિપ્પલી, દર્દી, સ્વસ્તિક, सरिसव-अंबिल साग जियंतगाणं, एएसि णं जे શાકમંડુકી, મૂલક, સરસોં, અમ્બિલશાક અને જીવન્તક जीवा मूलत्ताए वक्कमंतितेणं भंते! जीवा कओहिंतो આ બધા વનસ્પતિઓનાં મૂળનાં રૂપમાં જે જીવ उववज्जंति ? ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? Page #434 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૩ ૩. ગોયમ ! ત્યજિત ડસા માયવ્ય દેવ ઉ. ગૌતમ! અહીં પણ વંશવર્ગનાં સમાન મૂળાદિ દસ સંસવા -વિચા. સ. ૨૭, ૩.૭, સુ.? ઉદેશક કહેવા જોઈએ. ૪૧. તુસિગાને મૂલવેલુ ૩ વાવાડ - ૪૫. તુલસી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પૂ. મદમં!તુ -દ્રરાત્ર- જ્ઞા-અન્ના-મૂયTI- પ્ર. ભંતે ! તુલસી, કૃષ્ણ, દરાલ, ફણેજ્જા, અજ્જા, चोरा-जीरा-दमणा-मस्या इंदीवर-सयपुष्फाणं, ભૂયણા, ચોરા, જીરા, દમણા, મયા, ઈન્દીવર एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! અને શતપુષ્પ આ બધાનાં મૂળનાં રૂપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને जीवा कओहिंतो उववज्जति ? ઉત્પન્ન થાય છે ? . ગોવા ! ત્ય િર ૩ નિરવ ગણા ઉ. ગૌતમ ! વંશવર્ગનાં સમાન અહીં પણ સમગ્ર સંસાને રુપથી મૂળાદિ દસ ઉદેશક કહેવા જોઈએ. एवं एएसुअट्ठसु बग्गेसु असीति उद्देसगा भवंति। આ પ્રમાણે તે આઠ વર્ગોનાં એસી (૮૦) ઉદેશક - વિચા. સ.૨૨, ૧.૮, યુ. થાય છે. ૪૬. તા-તમાને મૂ-સંતાફળીયુકવાના હવ- ૪૬. તાલ તમાલ આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : રાથ-િનવ-અવં વારિ રાજગૃહ નગરમાં (ગૌતમ ! સ્વામીએ (ભ.મહાવીર સ્વામીથી) –ચાવતુ આ પ્રમાણે પૂછ્યું - प. अह भंते ! ताल तमाल तक्कलि-तेतलि साल પ્ર. ભંતે! તાલ(તાડ) તમાલ, તક્કલી, તેતલી, શાલ, सरला-सारगल्लाणं -जाव- केयइ-कयलि कंदलि સરલ, (દેવદાર) સારગલ ચાવતુ- કેતકી, चम्मरूक्ख गुन्तरूक्ख हिंगुरूक्ख, लवंगुरूक्ख કેવડી, કંદલી (કળા) ચર્મવૃક્ષ, ગુંદવૃક્ષ, હિંગુવૃક્ષ, पूयफलिखज्जूरि नालिएरीणं, एएसिणं जे जीवा લવંગવૃક્ષ, પૂરફળ (સોપારી), ખજૂર અને નાળિયેર मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा कओहिंतो આ બધાના મૂળના રૂપમાં જે જીવ ઉત્પન્ન થાય છે उववज्जति ? તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एत्य विमूलाईया दस उद्देसगा कापव्वा ઉ. ગૌતમ ! અહીં પણ શાલિવર્ગ મૂળાદિનાં દસ जहेब सालीणं। ઉદેશકોનાં સમાન વર્ણન કરવું જોઈએ. णवरं-इमंनाणत्तंमूले कंदे खंधेतयाए साले य एएसु વિશેષઃ તે વૃક્ષોનાં મૂળ, કંદ, સ્કંધ, ત્વચા અને पंचसु उद्देसगेसु देवो न उववज्जंति, तिण्णि શાખા આ પાંચે અવયવોમાં દેવ આવીને ઉત્પન્ન लेसाओ, ठिई जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं થતા નથી. આમાં ત્રણ લેશ્યાઓ હોય છે અને दसवाससहस्साइं । उवरिल्लेसु पंचसु उद्देसगेसु સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દસ देवा उववज्जति, હજાર વર્ષની થાય છે. બાકી અંતિમ ઉદેશકો (અવયવો)માં દેવ ઉત્પન્ન થાય છે. चत्तारि लेसाओ, ठिई-जहण्णेणं अंतोमुहुत्तं, તેમાં ચાર વેશ્યાઓ હોય છે અને સ્થિતિ જઘન્ય उक्कोसेणं वासपुहत्तं, અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ વર્ષ પૃથફત્વની હોય છે. ओगाहणा मूले कंदे धणुपुहत्तं, મૂળ અને કંદની અવગાહના ધનુપ પૃથફત્વની, खंधे तयाए साले य गाउयपुहत्तं, સ્કંધ, ત્વચા અને શાખા ગભૂતિ પૃથત્વની, पवाले पत्ते य धणुपुहत्तं, પ્રવાલ અને પત્રની અવગાહના ધનુષ પૃથફત્વની, ૨. ?. સા૪િ, ૨. સ્ત્ર, ૩. મસ, ૪. વંણે, ૬. ૩વરજૂ ૬. ભ ચ, ૭. ગમ, ૮, તુસ્ત્રલી યા તે સવIT મસીતિ પુખ હરિ રે II - વિયા. સ. ૨૨, ૩-૮, T. ? Page #435 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૪ पुप्फे हत्थ हत्तं, फले बीए य अंगुलपुहत्तं । सव्वेसिं जहणेणं अंगुलस्स असंखेज्जइभागं । सेसं जहा सालीणं । एवं एए दस उद्देसगा । વિયા. સ.૨૨, ૬.o, મુ.૨-૩ ४७. निंबंबाईणं मूलकंदाइ जीवेसु उववायाइ परूवणं ૬. અન્ન મંતે ! નિંવંવ-તંવુ-જોસંવ-તાજ-અંજોજી-પીજી સેત્તુ સર્જા-મોયડ્-માજીય-૨૭૪-પાસ-રંન પુત્તનીવઽરિત્ઝ-વિદેઇન-દરિયા-મન્નાય-ડંવરિયखीरणि धायइ पियाल पूइय णिवाम सेण्हण पासिय सीसव अयसि पुन्नाग नागरूक्ख सोवण्णि असोगाणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जे जीवा कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! एवं मूलाईया दस उद्देसगा कायव्वा णिरवसेसं जहा तालवग्गे । - વિયા. સ. ૨૨, વ. ૨, સુ.શ્ ४८. अत्थिआईणं मूलकंदाइ जीवेसु उववायाइ परूवणं ૫. સહ મંતે ! અસ્થિય તેંવુય-વોર-વિટ્ઠ-સવાહા માપનું-વિસ્જી-ગામજૉ-ાસ-વાહિમ-આસોવ્ડउंबर वड णग्गोह- नंदिरूक्ख-पिप्पलि-सतर પિજવવુ-વ-વાડંવરિય-ત્યુંમરિય-વેવવત્તિતિજાતઙય-છત્તોદ-સિરીસ-સત્તિવળ-ધિવળ જોદ્ધ-ધવ-જંતા-અખુળ-ળીવ-કુડા-જીંવાળું, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! एत्थ वि मूलाईया दस उद्देसगा तालबग्ग રિસા યવા -ખાવ- રીય - વિયા. ત. ૨૨, વ.રૂ, સુ.શ્ ૪૬. વાડુંગળિગાવું ને મૂળવાળીનેમુ ૩વવાયા. Taj - ૫. અહ ભંતે ! વાવું,ના-અખ઼રૂ-વોડર્ -ખાવगंजपाडला दासि - अंकोल्लाणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते! जीवा कओहिंतो उववज्जंति ? ૪૭. ૪૮. ૪૯, દ્રવ્યાનુયોગ ભાગ-૩ પુષ્પની અવગાહના એકહાથ પૃથની, ફળ અને બીજની અવગાહના અંગુલ પૃથની હોય છે. આ બધાની જઘન્ય અવગાહના અંગુલનાં અસંખ્યાતમાં ભાગની હોય છે. બાકી બધું વર્ણન શાલિવર્ગનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે એ દસ ઉદ્દેશકોનું વર્ણન છે. લીમડો કેરી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! લીમડો, આમ્ર, જમ્બુ (જામુ) કોશંમ્બ, તાલ, અંકોલ, પીલૂ, સેલૂ, સલ્લકી, મોચકી, માલૂક, બકુલ, પલાસ, કરંજુ, પુત્રંજીવક, અરિષ્ટ(અરીઠા)બહેડા, હરિતક (હરડે), ભિલ્લામાં, ઉમ્બરિયા, ક્ષીરણી (ખોરની) ઘાતકી (ઘાવડી) પ્રિયાલ (ચારોલી) પૂર્તિક, નિવાગ, (નિપાક) સેર્ણાંક, પાંસિય સીસમ, અતશી, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી અને અશોક આ બધા વૃક્ષોનાં મૂળનાં રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અહીં પણ તાલવર્ગનાં સમાન સમગ્ર રુપથી મૂળાદિનાં દસ ઉદ્દેશક કહેવા જોઈએ. અસ્થિક આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! અસ્થિક, તિન્દુક, બોર, કવીઠ, અમ્બાડક, માતુલુંગ (બિૌરા), બિલ્વ (બેલ), આમલક, (આંવલા), ફણસ (અન્નનાસ) દાડમ, અશ્વત્થ (પીપલ) અંબર, ઉદુમ્બર વડ, ન્યગ્રોધ, નદિવૃક્ષ, પિપ્પલિ, સત્તર, પિપલવૃક્ષ કાંકોદુબો૨૫, કુસ્તુભ્ભોરિય, દેવદાલી, તિલક, લકુચવ (લીચી) છત્રોધ, શિરીષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોધ્રક, ધવ, ચંદન, અર્જુન, લીમડો, કુટજ અને કદમ્બ આ બધા વૃક્ષોમાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અહીં પણ તાલવર્ગનાં સમાન મૂળથી બીજ સુધી દસ ઉદ્દેશક કહેવા જોઈએ. રીંગણા આદિ ગુચ્છાનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! રિંગણ, અલ્લઈ, બોંડઈ -યાવગંજપાટલા, દાસિ, અંકોલ્લ સુધી આ બધા ગુચ્છોનાં મૂળનાં રુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? For Private Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૬૫ ૩. યમી ! ત્યકિ મૂત્રાસ ૩ ગાવ- ઉ. ગૌતમ ! વંશ વર્ગનાં સમાન અહીં પણ મૂળથી बीय त्ति निरवसेसं सेसं जहा वंसवग्गो। બીજ સુધી સમગ્ર રુપથી દસ ઉદેશક જાણવા - વિય. સ. ૨૨, ૩.૪, મુ.? જોઈએ. ૧૦. સિરિચાડડમાને મૂત્ર-વેતાળવેસુ ઉવાચા ૫૦. સિરિયકાદિ ગુલ્મોનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું परूवणं પરુપણ : g, મદ અંતે ! સિરિય-જાવાસ્ત્રિય-વોરંટ - પ્ર. ભંતે ! સિરિયક, નવમાલિક, કોરંટક, બંધુજીવક, बंधुजीवगमणोज्जा-जाव-नवणीय-कुंद-महाजाईणं મણોજ્જ વાવત- નલિની-કુંદ અને મહાજાતિ વગેરે एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! બધા ગુલ્મોનાં મૂળ રૂપમાં જે જીવ ઉત્પન્ન થાય जीवा कओहिंतो उववज्जंति ? છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एत्थ वि मूलाईया दस उद्देसगा निरवसेसं ઉ. ગૌતમ ! અહીં પણ શાલીવર્ગનાં સમાન મૂળાદિ ન સન્દિી - વિ .સ. ૨૨, ૩.૬, મુ.? સમગ્ર દસ ઉદેશક જાણવા જોઈએ. પપુસજિગાવીને મૂર તાળીસુ વવાયારૂ ૫૧. પૂસફલિકાઆદિવલ્લિયોના મૂલકંદાદિ જીવોમાં परूवणं ઉત્પાતાદિનું પ્રાણ : . કદ ! પૂ ત્ર-ત્રિ-તંવ-તરસ-પુત્ર- પ્ર. ભંતે ! પૂસફલિકા, કાલિંગી (તરબૂજ), તુમ્બી, ત્રપુષી वालुंकी -जाव- दधिफोल्लइ काकलि-मोकलि (કકડી) એલા (એલાયચી) વાલંકી -પાવતअक्कबोंदीणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते દધિફોલ્લઈ, કાંકલી (કાગણી) સોક્કલી અને અકબોદી આ બધી વલ્લિયોના મૂળમાં જે જીવ णं भंते ! जीवा कओहिंतो उववज्जति ? ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! एवं मूलाईया दस उद्देसगा कायब्बा जहा ઉ. ગૌતમ ! અહીં પણ તાલવર્ગનાં સમાન મૂળાદિ તતિti દસ ઉદેશક કહેવા જોઈએ. णवर-फलउद्देसओ, ओगाहणाए जहण्णेणं વિશેષ : ફળોદેશકમાં ફળની જઘન્ય અવગાહના अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं धणुपुहत्तं, અંગુળનાં અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથફત્વની હોય છે, ठिई सव्वत्थ जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं સર્વત્ર સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ वासपुहुत्तं । વર્ષ પૃથત્વની છે. सेसं तं चेव। બાકી બધું વર્ણન પૂર્વવત છે. एवं छसु वि वग्गेसु सटिं8 उद्देसगा भवंति । આ પ્રમાણે આ છ વર્ગોમાં કુળ સાઈઠ (%) - વિયા. ત. ૨૨, ૩, ૬, કુ? ઉદેશક થાય છે. ૨૨. માનુય-મૂત્ર અને મૂત્ર-લાફળીયુ વવાયાવ- પર. બટેટા મૂળા આદિના મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : रायगिहे -जाव- एवं वयासि રાજગૃહ નગરમાં (ગૌતમ ! સ્વામીએ ભ.મહાવીર સ્વામીથી) -યાવતુ- આ પ્રમાણે પૂછયું : प. अह भंते! आलूय मुलग-सिंगबेर हलिदद रूरू कंडरिय પ્ર. ભંતે ! બટેટા, મૂળા, આદુ, હળદર, રુરુ, કંડરિક, जारू छीरविरालि-किट्ठि कुंदु कण्ह-कडभु महु જીરૂ, ક્ષીરવિરાલી, કિરિઠ, કંદ, કૃષ્ણ, કડભુ, મધું, पुयलइ-महुसिंग-णेरूहा सप्पसुगंधा छिन्नरूहा પાયલઈ, મધુશ્રુંગી, નિરુહા, સર્પસુગંધા, છિન્ના હા અને બીજા આ બધા (સાધારણ) बीयरूहाणं एएसिणं जे जीवा मूलत्ताए वक्कमंति ते વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય णं भंते ! जीवा कओहिंतो उववज्जति? છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૧-૨. તાજુચિ , રૂ. વઘુવીયન ય, ૪. Tછી ય ગુમ્મ વસ્ત્રી ચ | छद्दसवग्गा एए स]ि पुण होंति उद्देसगा। - વિચા. સ. ૨૨, ૩, ૪-૬, T.? Page #437 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૬ उ. गोयमा ! एवं मूलाईमा दस उद्दसेगा कायव्वा बंसबग्ग सरिसा, गबरं- परिमाणं जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा, अणंता वा उववज्जंति, अबहारो ગોયમા ! તેનું અનંતા, સમ!-સમ અવદીરમાળાअवहीरमाणा अणंताहिं ओसप्पिणि उस्सप्पिणीहिं एवइकालेणं, अवहीरंति नो चेव णं अवहिया सिया, ठिई जहणेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । सेसं तं चैव । -વિયા. સ.૨૨, ૬.o, સુ.-૪ ५३. लोहीआईणं मूल-कंदाइजीवेसु उववायाइ परूवणं૫. અહ ભંતે ! સોહી નીદૂ થીન્દૂ-થીમા-મસળીसीहकण्णी-सीउंढी मुसुंढीणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति, ते णं भंते! जीवा कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! एत्थ वि दस उद्देसगा जहेब आलुयवग्गे । गबरं-ओगाहणा तालवग्ग सरिसा, सेसं तं चैव । -વિયા.સ.૨૨,૬.૨,સુ.o ५४. आय - कायाईणं मूल कंदाइजीवेसु उबवायाइ परूवणं ૫. अह भंते ! आय-काय - कुहुण कुंदुक्क उव्वेहलियसफा सज्झा छत्ता साणिय कुराणं एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा ओहिंतो उववज्जंति ? उ. गोयमा ! एत्थ विमूलाईया दस उद्देसगा निरवसेसं जहा आलुयवग्गे । - વિયા. ત. ૨૩, વ. ૨, સુ.શ્ ५५. पाढाईणं मूलकंदाइजीवेसु उववायाइ परूवणं ૫. अह भंते ! पाढा-मियवालुंकि मधुररस रायवल्लि पउम मोढरि दंति - चंडीणं, एएसि णं जे जीवा मूलत्ताए वक्कमंति ते णं भंते! जीवा कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! एत्थ वि मूलाईया दस उद्देसगा आलुय वग्गसरिया । Jain Education Internatiorial ૫૩. ૫૪. ૫૫. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! અહીં વંશવર્ગનાં સમાન મૂળાદિ દસ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષ : આનું પરિમાણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત જીવ ઉત્પન્ન થાય છે. અપહાર : ગૌતમ ! તે અનન્ત છે. જો પ્રતિ-સમયમાં એક-એક જીવનો અપહાર કરાય તો અનન્ત અવસર્પિણી-ઉત્સર્પિણીજેટલા કાળમાં અપહરણ થઈ શકે છે પરંતુ તેનો અપહાર થયો નથી. તેની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. લોહી આદીના મૂળબંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! લોહી, ની, થીહૂં, થીભગા, અશ્વકર્ણી, સિંહકર્ણી, સીઢી અને મુંસુઢી આ બધી વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આલુક વર્ગના સમાન અહીં પણ મૂળાદિ દસ ઉદ્દેશક કહેવા જોઈએ. વિશેષ : આની અવગાહના તાલવર્ગનાં સમાન છે. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. આય-કાયાદિનાં મૂળ કેદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! આય, કાય, કુહણ, કુન્નુરુક, ઉવ્રેહલિય, સફા, સેજ્જા, છત્રા, વંશાનિકા અને કુરા આ વનસ્પતિઓના મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અહીં પણ આલુક વર્ગનાં સમાન મૂળાદિ સમગ્ર દસ ઉદ્દેશક કહેવા જોઈએ. પાઠાદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! પાઠા, મૃગવાલુંકી, મધુ૨૨સા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી અને ચંડી આ બધા વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવો ઉત્પન્ન થાય છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અહીં પણ આલુકવર્ગનાં મૂળાદિ દસ ઉદ્દેશક કહેવા જોઈએ. For Private Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૬૭ णवरं-ओगाहणा जहा वल्लीणं जहण्णेणं अंगुलस्स વિશેષ : અવગાહના વલ્લીવર્ગનાં સમાન જધન્ય असंखेज्जइभागं उक्कोसेणं धणुपुहत्तं । અંગુળનાં અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ ધનુષ પૃથત્વ સમજવી જોઈએ. તે તે જેવા - વિયા..૨ ૨, .૪, સુ. બાકી બધુ વર્ણન પૂર્વવત છે. ૨૬. મારા માળે મૂત્ર તાળવેસુ વવાયા હવ- પ. ભાષપર્ટી આદિનાં મૂળ કંદાદિ જીવોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : प. अह भंते ! मासपण्णी मुग्गपण्णी जीवग-सरिसव- પ્ર. ભંતે ! માષપર્ટી, મુદગપર્ણી, જીવંક, સરિસવ, करेणुया-काओलि-खीरकाओलि भंगि-णहिं કરેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, સહી किमिरासि भद्दमुत्थ-णंगलइ पयुयकिण्णा કૃમિરાશિ, ભદ્રમુસ્તા, લાંગલી, પયોદકિષ્ણા, पयोयलया हरेणुया लोहीणं एएसि णं जे जीवा પયોદલતા, હરેણુકા અને લોહી આ બધા मूलत्ताए वक्कमंति ते णं भंते ! जीवा कओहिंतो વનસ્પતિઓનાં મૂળરુપમાં જે જીવ ઉત્પન્ન થાય उववज्जति? છે તો ભંતે ! તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एत्थ वि दस उद्देसगा वि निरवसेसं ઉ. ગૌતમ ! અહીં પણ આયુક વર્ગના સમાન મૂળાદિ आलुयवग्ग सरिसा। દસ ઉદેશક સમગ્ર રુપથી કહેવા જોઈએ. एवं एएसु पंचसु वि वग्गेसु पण्णासं उद्देसगा આ પ્રમાણે આ પાંચેય વર્ગોનાં કુલ મળીને પચાસ भाणियब्वं त्ति। ઉદેશક કહેવા જોઈએ. सब्वत्थ देवाण उववज्जति। तिन्नि लेसाओ। આ બધામાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી અને - વિચા. સ. ૨૩, , ૬, મુ.? ત્રણ વેશ્યાઓ જાણવી જોઈએ. ૬૭, સર્િવે સરિસ્ત્રક્રિયા ફેવરાિ મા વમવ ૫૭. શાલવૃક્ષ શાલયષ્ટિકા અને ઉંબરયરિકાનાં ભાવભવનું પત્ર પ્રરુપણ : प. एए णं भंते ! सालरूक्खए उण्हाभिहए तण्हाभिहए પ્ર. અંતે ! સૂર્યની ગરમીથી પીડિત, તૃષાથી વ્યાકુળ, दवग्गिजालाभिहए कालमासे कालं किच्चा कहिं દાવાનળની જ્વાળાથી ઝુલસતા તે શાલવૃક્ષ કાળ गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? માસમાં કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? उ. गोयमा ! इहेव रायगिहे नयरे सालरूक्खत्ताए ઉ. ગૌતમ ! આ શાલવૃક્ષ આજ રાજગૃહનગરમાં पच्चायाहिइ । से णं तत्थ अच्चिय वंदिय पूइय ફરીથી શાલવૃક્ષનાં રુપમાં ઉત્પન્ન થશે. તે ત્યાં सक्कारिय सम्माणिय दिब्वे सच्चे सच्चोवाए અર્ચિત, વંદિત, પૂજીત, સત્કૃત, સમ્માનિત અને દિવ્ય (દેવગુણોથી યુક્ત) સત્ય, સત્યાવપાત, सन्निहिय पाडिहेरे लाउल्लोइयमहिए यावि સન્નિહિત-પ્રાતિહાર્ય થશે તથા આનો ચબુતરો भविस्सइ। લીપેલો-પોતેલો અને પૂજનીય થશે. प. से णं भंते ! तओहिंतो अणंतरं उवटित्ता कहिं પ્ર. ભંતે ! તે શાલવૃક્ષ ત્યાંથી મરીને ક્યાં જશે અને गमिहिए, कहिं उववज्जिहिइ ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. જો મા ! મહાવિવારે સિદિઃ -ગાવ- ઉ. ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ। થશે -યાવતુ- બધા દુઃખોનો અંત કરશે. प. एस णं भंते ! साललठ्ठिया उण्हाभिहया ભંતે ! સૂર્યના તાપથી પીડિત, તૃષાથી વ્યાકુળ तण्हाभिहया दवग्गिजालाभिहया कालमासे कालं તથા દાવાનળની જ્વાલાથી પ્રજ્વલિત તે किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ? શાલયષ્ટિકા કાળમાસમાં કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? છે. માન્ચ, ૨, રોહી, રૂ. સવU, ૪. પાટા, ૬. તદ માસfor 27 ૨, પંજેતે સવI TUાસં રતિ દેસા | - વિચા. સ. ૨૩, ૩. ૧-૬, T. ? પ્ર, ભત Page #439 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे ઉ. ગૌતમ ! આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યાચલની विंझगिरिपायमूले महेसरीए नगरीए सामलि તળેટીમાં સ્થિત માહેશ્વરી નગરીમાં શાલ્મલી रूक्खत्ताए पच्चायाहिइ । सेणं तत्थ अच्चिय वंदिय વૃક્ષના રુપમાં ફરીથી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત, पूइय -जाव-लाउल्लोइयमहिया यावि भविस्सइ। વિંદિત અને પૂજનીય થશે -યાવતુ- તેનો ચબુતરો લીપેલો-પોતેલો અને પૂજનીય થશે. प. से णं भंते ! तओहिंतो अणंतरं उब्वट्टित्ता कहिं પ્ર. ભંતે ! તે (શાલયષ્ટિકા) ત્યાંથી કાળ કરીને ક્યાં गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. ગયા ! મહાવિહેવાસે સિન્નિહિ -ના- ઉ. ગૌતમ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ। થશે -યાવતુ- સર્વ દુઃખોનો અંત કરશે. प. एस णं भंते ! उंबरलठिया उण्हाभिहया પ્ર. ભંતે સૂર્યનાં તાપથી પીડિત, તૃષાથી વ્યાકુળ तण्हाभिहया दवग्गिजालाभिहया कालमासे कालं અને દાવાનળની જ્વાલાથી પ્રજ્વલિત તે किच्चा कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? ઉમ્બરવૃક્ષની શાખા કાળમાસમાં કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? उ. गोयमा! इहेवजंबुद्दीवे दीवे भारहे वासे पाडलिपुत्ते ગૌતમ ! આજ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાટલીપુત્ર नाम नगरे पाडलिरूक्खत्ताए पच्चायाहिइ । से णं નામક નગરમાં પાટલી વૃક્ષનાં રુપમાં ફરીથી तत्थ अच्चिय-वंदिय-पूइय-जाव-लाउल्लोइयमहिया ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત, વંદિત અને પૂજનીય यावि भविस्सइ। થશે -ચાવતુ- તેનો ચબુતરો લીધેલો-પોતેલો અને પૂજનીય થશે. प. से णं भंते ! तओहिंतो अणंतरं उबटिता कहिं પ્ર. ભંતે ! તે જીવ ત્યાંથી કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ગછિદિ? દિં ૩વન્નિહિ ? ઉત્પન્ન થશે ? उ. गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ -जाव- ઉ. ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ । થશે -યાવતુ- તે સર્વ દુઃખોનો અંત કરશે. - વિ . સ. ૬૪, ૩.૮, સુ. ૨૮-૨ ૦ ૧૮. સંક્ષેત્ન ગણે% મતવિયવરણાને મેચ પણ વો- ૫૮. સંખ્યાત અસંખ્યાત અને અનન્ત જીવવાળા વૃક્ષોનાં ભેદોનું પ્રાણ : 1. ફવિદા નું મંતે ! ફરવા guત્તા ? પ્ર. અંતે ! વૃક્ષ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गोयमा ! तिविहा रूक्खा पण्णत्ता, तं जहा ઉ. ગૌતમ ! વૃક્ષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. संखेज्जजीविया, २. असंखेज्जजीविया, ૧. સંખ્યાત જીવવાળા, ૨. અસંખ્યાત જીવવાળા, રૂ. અviતનીવિયા ૩. અનન્ત જીવવાળા. 1 સે જિં તે સંવેન્જનીવિયા ? પ્ર. ભંતે ! સંખ્યાત જીવવાળા વૃક્ષ કયા છે ? उ. संखेज्जजीविया अणेगविहा पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! સંખ્યાત જીવવાળા વૃક્ષ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. તાત્રે, તમને, તવત્રિ, તેત્રિ -ળાવ તાડ, તમાલ, તક્કલિ, તેતલી -યાવત- નારિયેલ नालिएरीजे याऽवन्ने तहप्पगारा। આ પ્રકારથી અન્ય વૃક્ષ વિશેષ પણ સંખ્યાત જીવવાળા જાણવાં જોઈએ. ૨. ટાઇi , ૩, ૩. ૨, સુ. ૨૪૧ તૃણ વનસ્પતિના ભેદ છે. ૨. vv[, g. ૨, મુ. ૪૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિ-અધ્યયન છું. सेतं संखेज्जजीविया । प से किं तं असंखेज्जजीविया ? उ. असंखेज्जजीविया दुविहा पण्णत्ता, तं जहा - છુ. મિયા ય, ૨. વદુરીયા ય । ૬. उ. एगट्ठिया अणेगविहा पण्णत्ता, तं जहा- निबंब जंबु -ખાવ- તદ્દા અને ય । ને યવને તદધ્વારા | ૫. किं तं एगट्ठिया ? ૩. एसि णं मूला वि असंखेज्जजीविया, एवं कंदा वि, ચા વિ, તથા વિ, સારા વિ, વાત્તા વિ ૫. સેવિં તં વહુવીયા ? ૩. વધ્રુવીયા ગોવિદા પળત્તા, તે નદાअत्थिय तिंदु कविट्ठे - जाव- णीमे कहुए कयंबे य । जे याऽवण्णे तहप्पगारा । पत्ता पत्तेय जीविया, पुप्फा अणेग जीविया, फला एगट्ठिया । सेतं एगट्ठियां' । एएसि णं मूला वि असंखेज्जजीविया, कंदा वि, ધંધા વિ, તથા વિ, સાના વિ, વવાના વિ, पत्ता पत्तेय जीविया, पुप्फा अणेगजीविया, फला बहुबीयगा जे याऽवण्णे तहप्पगारा । सेतं बहुबीयगा, से तं असंखेज्जजीविया । से किं तं अनंतजीविया ? अनंतजीविया अणेगविहा पण्णत्ता, तं जहा ૨૧. ૫. o, મુ. ૪૦ પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. પ્ર. ઉ. આ સંખ્યાત જીવવાળા વૃક્ષોનું વર્ણન છે. ભંતે ! અસંખ્યાત જીવવાળા વૃક્ષ કયા છે ? ૧૭૬૯ ગૌતમ ! અસંખ્યાત જીવવાળા વૃક્ષ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. એકાસ્થિક (એક ગુઠલી બીજ વાળા), ૨. બહુબીજક (ઘણા બીજવાળા). ભંતે ! એકાસ્થિક વૃક્ષ કયા છે ? ગૌતમ ! એકાસ્થિક વૃક્ષ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે-નીંબ, આમ્ર, જાંબુ -યાવત્- અશોક વૃક્ષ આ પ્રમાણે અન્ય વૃક્ષોને એકાસ્થિક જાણવા જોઈએ. આના મૂળ (જડ) પણ અસંખ્યાત જીવવાળા હોય છે. આના કંદ, સ્કંધ, ત્વચા (છાલ), શાખા, પ્રવાલ પણ અસંખ્યાત જીવવાળા છે. પાંદડા પ્રત્યેક જીવવાળા છે, પુષ્પ અનેક જીવવાળા છે, ફળ એક જીવવાળા છે, આ એકાસ્થિક વૃક્ષ (એક બીજવાળા)નું વર્ણન છે. બહુબીજક વૃક્ષ કયા છે ? બહુબીજક વૃક્ષ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકેઅસ્તિક, તેંદુ, કપિત્થ -યાવત્- નીમ, ક્રુજ અને કદંબ આદિ. આ પ્રમાણે અન્ય વૃક્ષોને બહુબીજક જાણવા જોઈએ. આ (બહુબીજક વૃક્ષો)નાં મૂળ અસંખ્યાત જીવવાળા હોય છે. આનાં કંદ, સ્કંધ, ત્વચા (છાલ) શાખા અને પ્રવાલ પણ (અસંખ્યાત જીવવાળા છે.) આના પાંદડા પ્રત્યેક જીવાત્મક (પ્રત્યેક પાંદડામાં એક-એક જીવવાળા) હોય છે, પુષ્પ અનેક જીવરુપ હોય છે અને ફળ ઘણા બીજોવાળા હોય છે. આ અને આ પ્રમાણેનાં જેટલા પણ અન્ય વૃક્ષ છે તેને પણ (બહુબીજવાળા) જાણી લેવું જોઈએ. આ બહુબીજક વૃક્ષોનું વર્ણન થયું. આ અસંખ્યાત જીવોનું વર્ણન થયું. અનન્ત જીવવાળા વૃક્ષ કયા છે ? અનન્ત જીવવાળા વૃક્ષ અનેક પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. વળ. ૧. ?, મુ. ૪૨ For Private Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ आलुए, मूलए, सिंगबेरे, हिरिली, सिरिली, सिस्सिरिली, किट्ठिया, छिरिया, छीरविरालिया, कण्हकंदे, वज्जकंदे, सूरणकन्दे, खिलूडे, भद्दमुत्था, fiડાિ , સ્ત્રોદી, દૂ, થાત્, મા, मुग्गकण्णी, अस्सकण्णी, सीहकण्णी, सीउंढी, मुसुंढी । जे याऽवन्ने तहप्पगारा। બટેટા, મૂળા, શૃંગબેર (અદરક), હિરલી, સિરિલી, સિસ્સિરલી, કિટિકા, છિરિયા, હીરવિદારિકા, કૃષ્ણકંદ, વજૂકંદ, સૂરણકંદ, ખીલૂડા (આદ્ર) ભદ્રમુસ્તા, પિંડહરિદ્રા (હળદરની ગાંઠ) લોહી, ની, થી, મુદ્દગકર્ણી, અશ્વકર્થી , સિંહકર્મી , સિઉંડી અને મુસુંડી આ અને આનાથી બીજા જેટલા પણ આ પ્રકારનાં અન્ય વૃક્ષ છે તેને (અનન્ત જીવવાળા) જાણી લેવા જોઈએ. આ અનન્ત જીવવાળા વૃક્ષોનું વર્ણન થયું. से तं अणंतजीविया। - વિચા. સ. ૮, ૩. રૂ, કુ. ૨-૫ ५९. वणस्सइकाए गंधंगाg. ૬ ને અંતે ! પં ? कइ णं भंते ! गंधसया पण्णत्ता ? उ. गोयमा ! सत्त गंधंगा, सत्त गंधसया पण्णत्ता। - નીવ, રિ. ૩, ૩. ૨, સુ. ૧૮ પ૯, વનસ્પતિકાયિકનાં ગંધાંગ : પ્ર. ભંતે ! ગંધાંગ કેટલા પ્રકારનાં છે ? તથા ગંધસત કેટલા પ્રકારનાં છે ? ઉ. ગૌતમ ! ગંધાંગ સાત પ્રકારનાં છે અને પ્રભેદોની અપેક્ષાએ ગંધ સાતસો પ્રકારનાં કહ્યા છે. 9. વિચા. સ. ૭, ૩. ૩, મુ. ૬ Page #442 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૧ નામના નાના કાપા પાડવા . Tutam IIIIIII IIIIIIII HitinguisitilitieEllilithillllllll all ll lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllliાપ પાણીમાં ૩૬. મનુષ્યગતિ અધ્યયન - આ અધ્યયનમાં મુખ્યરૂપથી અગ્રાંકિત વિષય વર્ણિત છે (૧) વિવિધ વિવક્ષાઓથી પુરુષના ત્રણ, ચાર આદિ પ્રકાર (૨) એકોરુકદ્વીપના પુરુષ અને સ્ત્રીઓના શારીરિક ગઠન, આહાર, આવાસ આદિના સિવાય ત્યાં અન્ય પ્રાણીઓ, વસ્તુઓ આદિના સંબંધમાં કથન (૩) સ્ત્રી, ભૂતક, સુત, પ્રસર્પક, તૈરાક, રાજા, માતા-પિતા આદિના ચાર-ચાર પ્રકાર (૪) મનુષ્યની અવગાહના અને સ્થિતિ. મનુષ્યના જન્મ-મરણ આદિના સંબંધમાં ગર્ભ અને ધુત્કાન્તિ અધ્યયનમાં જુઓ. મનુષ્યના જ્ઞાન, યોગ, ઉપયોગ, લેશ્યા આદિ માટે તેજ અધ્યયનમાં જુવો. અહિં આ અધ્યયનમાં મનુષ્ય સંબંધિત તેજ વર્ણનનો સમાવેશ છે જેનું અન્યત્ર વર્ણન કરવામાં આવ્યું નથી. મનુષ્ય બે પ્રકારના હોય છે- (૧) ગર્ભજ અને (૨) સમુચ્છિમસમુશ્ચિમ મનુષ્ય અત્યંત અવિકસિત હોય છે તેમજ ચોથી પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જ મૃત્યુ પામે છે. આની ઉત્પત્તિ મળ, મૂત્ર, શ્લેષ્મ, વીર્ય આદિ ચૌદ અશુચિ સ્થાનો પર થાય છે. ગર્ભજ મનુષ્ય પણ ત્રણ પ્રકારના હોય છે. કર્મભૂમિમાં ઉત્પન્ન, અકર્મભૂમિમાં ઉત્પન્ન તથા છપ્પન અંતરá પોમાં ઉત્પન્ન. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એ પંદર કર્મભૂમિ માની છે. અકર્મભૂમિના ૩૦ ભેદ છે- ૫ હૈમવત, પ હૈરણ્યવત, ૫ હરિવર્ષ, ૫ રમ્યફવર્ષ, ૫ દેવકુરુ અને ૫ ઉત્તરકુરુ. ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને પ્રકારના હોય છે. જ્યારે સમુચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્તા જ હોય છે. વેદ અને લિંગની અપેક્ષાએ ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. (૧) પુરુષ (૨) સ્ત્રી અને (૩) નપુંસક. પ્રસ્તુત અધ્યયનમાં મુખ્યરૂપે મનુષ્ય પુરુષનું વિવિધ પ્રકારથી વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ આનુષંગિક અને લાક્ષણિકરૂપથી આ પુરુષ શબ્દ મનુષ્યનું જ સૂચક છે. જેમાં સ્ત્રી અને નપુંસકોનું પણ ગ્રહણ થઈ જાય છે. પુરુષ ત્રણ પ્રકારના કહ્ય છે- (૧) સુમનસ્ક (૨) દુર્મનસ્ક અને (૩)નો સુમનસ્ક - નો દુર્મનસ્ક. આ ત્રણે ભેદ માત્ર પુરુષ પર ઘટિત ન થઈ મનુષ્ય માત્ર પર ઘટિત થાય છે. એટલા માટે અહિં પુરુષ શબ્દથી સ્ત્રી અને નપુંસકરૂપ મનુષ્યોને પણ સમાવેશ થઈ જાય છે. પુરુષ શબ્દનો પ્રયોગ નામ, સ્થાપના અને દ્રવ્યના ભેદથી જુદા અર્થમાં પણ થાય છે. કયાંક વિવક્ષાભેદથીએ જ્ઞાન પુરુષ, દર્શન પુરુષ અને ચારિત્રપુરુષ પણ કહ્યા છે. પુરુષના ઉત્તમ, મધ્યમ અને જધન્ય ભેદ પણ કર્યા છે. ઉત્તમ પુરુષના ફરી ધર્મપુરુષ - અહતુ, ભોગપુરુષ - ચક્રવર્તી અને કર્મપુરુષ - વાસુદેવ આદિ ભેદ કર્યા છે. મધ્યમ પુરુષના ઉગ્ર, ભોગ અને રાજન્ય પુરુષ તથા જઘન્ય પુરુષના દાસ, ભૂતક અને ભાગીદાર આદિ પુરુષ ભેદ કર્યા છે. ગમનની વિવક્ષાથી, આગમનની વિવક્ષાથી, સ્થિરતાની વિવક્ષાથી પુરુષના સુમનસ્ક, દુર્મનસ્ક અને નો સુમુનસ્કનોદુર્મનસ્ક ભેદ કર્યા છે. તે જ ત્રણ ભેદ બેસવા, હનન કરવા, છેદન કરવા, બોલવા, ભાષણ કરવા, આપવા, ભોજન કરવા, પ્રાપ્તિ - અપ્રાપ્તિ, પાન કરવા, સૂવા, યુદ્ધ કરવા, જીતવા, પરાજિત કરવા, સાંભળવા, જોવા, સૂંઘવા, આસ્વાદ લેવા અને સ્પર્શ કરવા આદિ અનેક પ્રકારે પણ કર્યા છે. કોઈ પુરુષ આ ક્રિયાઓને કરી અને કોઈ ન કરી સુમનસ્ક (હર્ષિત મનવાળા) થાય છે. કોઈ આને કરી અથવા ન કરી દુર્મનસ્ક (ખિન્ન મનવાળા) થાય છે. કોઈ પુરુષ અથવા મનુષ્ય એવા પણ હોય છે જે ન સુમનસ્ક હોય છે અને ન દુર્મનસ્ક હોય છે. પરંતુ તે ઉદાસીન ચિત્તવાળા રહે છે. સુમનસ્કતા, દુર્મનસ્કતા અને નો સુમનસ્કતા - નો દુર્મનસ્કતા આ વિભિન્ન ક્રિયાઓના ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ન થવાના આધારે થવી જોવા મળે છે. આ વર્ણનથી મનુષ્ય કિંવા જીવની જુદી-જુદી રચિ અને પ્રકૃતિ હોવાનો પણ સંકેત મળે છે તથા એ પણ જ્ઞાત થાય છે કે જીવ પોતાના સંસ્કારોના અનુસાર આ ક્રિયાઓના થવા કે ન થવામાં પ્રસન્ન અથવા તટસ્થ રહે છે. પુરુષનું અનેક પ્રકારથી ચર્તુભંગીમાં વર્ણન કરવામાં આવ્યું છે. જેમ- કેટલાક પુરુષ જાતિ અને મન બંનેથી શુદ્ધ હોય છે. કેટલાક જાતિથી શુદ્ધ અને અશુદ્ધ મનવાળા હોય છે. કેટલાક જાતિથી અશુદ્ધ અને મનથી શુદ્ધ હોય છે. filitiuદાWITગપnts intFirminalianhailalitanii alધાપાકા કામiluપાllialisualillainiHitiiiiiiiiiiiiiiiiiiiiiiiE=filiiiiiiiiiii) Page #443 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૨ %Bhaોષ્યિોતિપિfiliધવ ણothોuhahal Nikhill છે થી જ છે - - - - અને કેટલાક જાતિ અને મન બંનેથી અશુદ્ધ હોય છે. આ પ્રકારની ચર્તુભંગીનું વર્ણન જાતિની સાથે સંકલ્પ, પ્રજ્ઞા, દષ્ટિ શીલાચાર અને પરાક્રમનું પણ થયું છે. શરીરથી પવિત્રતા અને અપવિત્રતાના ભંગોનું કથન મન, સંકલ્પ, પ્ર દષ્ટિ આદિની પવિત્રતા અને અપવિત્રતાની સાથે થયું છે. તે જ પ્રમાણે ઐશ્વર્યના ઉન્નત અને પ્રણત થવાનું કથન મન, પ્રજ્ઞા, દૃષ્ટિ આદિની ઉન્નતતા અને પ્રણતતાની સાથે ચાર ભંગોમાં થયું છે. શરીરની ઋજુતા અને વક્રતાની સાથે મન, સંકલ્પ, પ્રજ્ઞા, દૃષ્ટિ, વ્યવહાર અને પરાક્રમની ઋજુતા અને વક્રતાના પણ ચાર-ચાર ભંગ બન્યા છે. શરીર, કુળ આદિની ઉચ્ચતા અને હીનતાની સાથે તેમજ વિચારોની ઉચ્ચતા અને હીનતાની સાથે પણ ચાર ભંગ વર્ણિત છે. સત્ય અને અસત્ય બોલવું, પરિણમન કરવું, સત્ય અને અસત્ય રૂપવાળા, મનવાળા, સંકલ્પવાળા, પ્રજ્ઞાવાળા, દષ્ટિવાળા આદિ પુરુષોના પણ વિવિધ પ્રકારથી ચાર ભંગોમાં વર્ણન થયું છે. આ પ્રમાણે આર્ય અને અનાર્યની વિવશાથી, પ્રીતિ અને અપ્રીતિની વિવક્ષાથી, આત્માનુકંપ અને પરાનુકમ્પના ભેદની વિવક્ષાથી, આત્મ-પદના અંતકરાદિની વિવક્ષાથી, મિત્ર અને અમિત્રના દૃષ્ટાંત દ્વારા, સ્વપરનું નિગ્રહ કરવા આદિની વિવક્ષાથી પુરુષ ચાર-ચાર પ્રકારના પ્રતિપાદિત કર્યા છે. અહીં જાતિ, કુળ, બળ, રૂ૫, શ્રુત અને શીલથી સંપન્ન થવા અને ન થવાના આધાર પર પુરુષની ૨૧ ચર્તુભંગીઓનું વર્ણન પણ મહત્વપૂર્ણ છે. દીન-અદીન પરિણતિને લઈ સત્તર (૧૭) ચૌભંગી, પરિજ્ઞાત અને અપરિજ્ઞાતને લઈ ત્રણ ચૌભંગી, સુગત-દુર્ગતની અપેક્ષાથી પાંચ ચૌભંગી, કૃશ અને દૃઢની અપેક્ષાએ ત્રણ ચૌભંગીનું વર્ણન થયું છે. પોતાના અને બીજાના દોષ જોવા અને ન જોવા, તેની ઉદીરણા કરવી અને ન કરવી, તેનું ઉપશમન કરવું અને ન કરવું ના આધારે પણ ચર્તુર્ભાગી બની છે. ઉદય - અસ્તની વિવક્ષાથી, આખાયક અને પ્રવિભાવકની વિવક્ષાથી, અર્થ (કાર્ય) અને અભિમાનની વિવક્ષાથી પણ પુરુષના ચાર પ્રકાર વર્ણિત છે. પુરુષના સૌવસ્તિક અને પ્રધાનના રૂપમાં પણ ચાર પ્રકાર પ્રતિપાદિત છે. વૈયાવૃત્ય કરવું અને કરાવવું અને ન કરવું અને ન કરાવવું ના આધાર પર પણ પુરુષ ચાર પ્રકારના હોય છે. ત્રણ કરવા અને ન કરવા ની સાથે પરિમર્શ (ઉપચાર) સંરક્ષણ (દેખરેખ) અને સ ચાર ભંગ બને છે. વનખંડના દષ્ટાંતથી પણ ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. વૃક્ષોના પ્રણત અને ઉન્નત થવા અને ઋજુ, અને વક્ર થવા તેમજ પાંદડા આદિથી યુક્ત થવાના દષ્ટાંતોથી પણ પુરુષના ચાર-ચાર પ્રકાર પ્રતિપાદિત છે. અસિપત્ર, કરપત્ર, સુરપત્ર અને કદમ્બચીરિકા પત્રની જેમ મનુષ્ય (પુરુષ) પણ ચાર પ્રકારના કહ્યા છે. કોરક પુષ્પ, કાચા ફળ, સમુદ્ર, શંખ, મધુ-વિષકુંભ, પૂર્ણ-તુચ્છકુંભ આદિના દષ્ટાંતોથી પણ પુરુષના ચર્તુવિધત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. પૂર્ણ અને તુચ્છકુંભના દૃષ્ટાંતથી પુરુષની પાંચ ચૌભંગી, માર્ગના દૃષ્ટાંતથી ત્રણ ચૌભંગી, યાનના દાંતથી ચાર ચૌભંગી, યુગ્ય (વાહન વિશેષ)ના દૃષ્ટાંતથી ચાર ચૌભંગી વર્ણિત છે. સારથીના દૃષ્ટાંતથી પુરુષને યોજક - વિયોજકના આધારે ચાર પ્રકારના બતાવ્યા છે. વૃષભને ચાર પ્રકારના બતાવી પુરુષને પણ ચાર પ્રકારના કહ્યા છે- (૧) જાતિ સંપન્ન (ર) કુળસંપન્ન (૩) બળ સંપન્ન અને (૪) રૂપ સંપન્ન. ફરી જાતિ, કુળ, બળ અને રૂપનાં પરસ્પર વિધેયાત્મક, નિષેધાત્મક આદિના રૂપમાં સાત ચર્તુભંગ વર્ણિત છે. આકીર્ણ (ઝડપથી ચાલવાવાળો) અને ખલુંક (મંદ ગતિવાળા) અશ્વના દષ્ટાંતથી પણ પુરુષના ભંગોનું નિરૂપણ થયું છે. જાતિ, કુળ, બળ, રૂપ અને સંપન્ન ઘોડાના દષ્ટાંત દ્વારા પુરુષના દશ ચર્તુભંગોનું વર્ણન કર્યું છે. અશ્વની યુક્તાયુક્તતાના દષ્ટાંતથી પુરુષના ચાર ચર્તુભંગ, હાથીની યુક્તાયુક્તતાના દાંતથી પાંચ ચર્તુભંગ અને સેનાના દષ્ટાંતથી બે ચર્તુભંગોનું પ્રતિપાદન થયું છે. હાથી ચાર પ્રકારના કહ્યા છે- (૧) ભદ્ર (૨) મંદ (૩) મૃગ અને (૪) સંકીર્ણ. આ ચારેના સ્વરૂપનું વર્ણન કરતાં પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે. પછી આ ભેદોના આધારે પુરુષના અનેક ચર્તુભંગ બને છે. સ્વર અને રૂપથી સંપન્ન પક્ષીના દૃષ્ટાંતથી, શુદ્ધ અને અશુદ્ધ વસ્ત્રોના દષ્ટાંતથી, પવિત્ર - અપવિત્ર વસ્ત્રોના દષ્ટાંતથી અને ચટાઈના દષ્ટાંતથી પણ પુરુષના ચર્તુવિધત્વનું વર્ણન થયું છે. મધુસિફથી ( મીણબત્તી) જતું (લાખ), દારુ (લાકડુ) અને માટીના ગોળા, લોઢા (લોખંડ), ત્રપુ (રાંગા), તાંબુ અને શીશાના ગોળા, ચાંદી, સોનું, રત્ન અને હીરાના ગોળાના દષ્ટાંતથી પણ પુરુષ ચાર-ચાર પ્રકારના કહ્યા છે. કૂટાગાર અને મેઘના દૃષ્ટાંતોથી પણ પુરુષની ચર્તુભંગીઓનું પ્રતિપાદન થયું છે. આ પ્રમાણે વિવિધ દષ્ટાંતોના માધ્યમથી પુરુષ (મનુષ્ય)ને ચાર પ્રકારના પ્રતિપાદિત કર્યા છે. પપધse Page #444 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૩ [lllla Hlllllllllllllllllllllllllllllllllllllll. lllululitiliitilit anillallalllllllllllllllllllllllllllll l lllli He illllllllllllllllll mill ill all illumiliatilianitunititlullllllllllltall willlllllllllllll ill all allu allulilluuurl મેઘના દષ્ટાંતોથી માતા - પિતા અને રાજાના ચાર-ચાર પ્રકાર કહ્યા છે. વાત-મંડલિકાના દૃષ્ટાંતથી સ્ત્રીઓ ચાર પ્રકારની કહી છે. સ્ત્રીઓના ચર્તવિધત્વનું પ્રતિપાદન ધૂમશિખા, અગ્નિશિખા, કૂટાગાર શાલા આદિના દૃષ્ટાંતોના માધ્યમથી પણ કરવામાં આવ્યું છે. ભૂતક અર્થાત્ શ્રમિક, સુત (પુત્ર) પ્રસર્પક પ્રયત્નશીલ અને તૈરાકોના પણ ચાર-ચાર પ્રકારોનું આ અધ્યયનમાં પ્રતિપાદન થયું છે. આ બધા મનુષ્યગતિના જીવ છે. માટે તેને આ અધ્યયનમાં લેવામાં આવ્યા છે. પુરુષનું પ્રતિપાદન પાંચ અને છ પ્રકારોથી પણ થયું છે. સ્થાનાંગ સૂત્રમાં પુરુષ પાંચ પ્રકારના કહ્યા છે. હિનસત્વ, હિનમન: સત્વ, ચલસત્વ, સ્થિરસત્વ અને ઉદયનસત્વ તેઓના અર્થનું પણ પ્રતિપાદન અહિં અધ્યયનમાં યથાસ્થાન કરવામાં આવ્યું છે. મનુષ્યના છ પ્રકારોનું પ્રતિપાદન બે પ્રકારથી ઉપલબ્ધ છે- પ્રથમ પ્રકારના અનુસાર જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધ, અર્ધપુષ્કરદ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાર્ય તથા અંતર્લીપોમાં ઉત્પન્ન થવાના કારણે મનુષ્ય છ પ્રકારના છે. બીજા પ્રકારના અનુસાર કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપમાં ઉત્પન્ન ત્રિવિધ સમ્મસ્કિમ અને ત્રિવિધ ગર્ભજ મળી છ પ્રકારના થાય છે. ઋદ્ધિ સંપન્ન મનુષ્યોના પૃથફ રૂપથી છ પ્રકાર બતાવ્યા છે- (૧) અહ, (૨) ચક્રવર્તી (૩) બળદેવ (૪) વાસુદેવ (૫) ચારણ અને (૬) વિદ્યાધર. જે ઋદ્ધિ સંપન્ન નથી તે પણ હૈમવત. રમ્યફવર્ષ, કરવર્ષ અને અંતર્લેપોમાં ઉત્પન્ન થવાથી છ પ્રકારના છે. નૈપુણિક પુરુષોના નવ પ્રકાર અને પુત્રોના આત્મજ, ક્ષેત્રજ આદિ દશ પ્રકારોનો પણ આ અધ્યયનમાં ઉલ્લેખ છે. એકોરુકદ્દીપના પુરૂષો અને સ્ત્રીઓના શરીર સૌષ્ઠવનું આ અધ્યયનમાં સુંદર વર્ણન થયું છે. તેના પગ, આંગળીઓ, પીંડી, ગોઠણ, કમર, વક્ષસ્થલ, ભુજા, હાથ, નખ, હસ્તરેખા આદિ સમસ્ત અંગોનું સ્વરૂપ આમાં વર્ણિત છે. આ મનુષ્પો માટે કહેવામાં આવ્યું છે કે તે સ્વભાવથી ભદ્ર, વિનીત, શાંત, અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા માદેવ સંપન્ન અને સંયત ચેષ્ટાવાલા હોય છે. તે એક દિવસ છોડી એક દિવસ આહાર ગ્રહણ કરે છે. સ્ત્રીઓ છત્ર, ધ્વજા આદિ ૩૨ લક્ષણોથી સંપન્ન હોય છે. પુરુષોની ચાલ હસ્તીના સમાન અને સ્ત્રીઓની ચાલ હંસ ના સમાન કહેવામાં આવી છે. તે સ્ત્રીઓ તથા પુરુષો પુથ્વી, પુષ્પ અને ફળોનો આહાર કરે છે. પૃથ્વી આદિનો સ્વાદ પણ અત્યંત ઈષ્ટ અને મનોજ્ઞ કહ્યો છે. તેઓ પોતાનું અલગ ઘર બનાવીને રહેતા નથી. પરંતુ ગેહાકાર પરિણત વૃક્ષોમાં જ નિવાસ કરે છે, એકોક દ્વીપમાં ગ્રામ, નગર -જાવત- સન્નિવેશ નથી. ત્યાં અસિ, મપી, કૃષિ, પશ્ય અને વાણિજ્ય પણ નથી. સોના, ચાંદી જેવી વસ્તુઓમાં તેઓનો તીવ્ર મમત્વભાવ હોતો નથી. ત્યાં રાજા, સાર્થવાહ, દાસ, નોકર આદિ પણ નથી. માતા-પિતા આદિના પ્રત્યે તીવ્ર પ્રેમ બંધન હોતું નથી. ત્યાં કોઈ અરિ, ઘાતક, વધક આદિ નથી. મિત્ર આદિ પણ નથી. ત્યાં સગાઈ, લગ્ન, યજ્ઞ, સ્થાલીપાક જેવા સંસ્કાર પણ હોતા નથી. તે મહોત્સવ પણ મનાવતા નથી. ત્યાં કોઈપણ પ્રકારનું વાહન નથી. તેઓ પગપાળા ચાલે છે. ઘોડા, હાથી, ઊંટ, બેલ આદિ પશુ છે. પરંતુ તેઓનો વાહનનારૂપમાં ઉપયોગ કરતા નથી. એકોક દ્વીપમાં સિંહ, વ્યાધ્ર (વાઘ) આદિ પશુ છે. પરંતુ તેઓ સ્વભાવથી ભદ્ર પ્રકૃતિવાળા છે. એકોક દ્વીપનો ભૂ-ભાગ વધારે સમતલ અને રમણીય કહેવામાં આવ્યો છે. તે સ્થાન પ્રાકૃતિક ઉપદ્રવ રહિત છે. ત્યાંના નિવાસી મનુષ્ય રોગ અને આતંકથી પણ મુક્ત છે. આ એકોક દ્વીપના મનુષ્ય છ મહિનાનું અલ્પ આયુ શેષ રહે ત્યારે એક યુગલિકને જન્મ આપે છે તથા કષ્ટ વગર મૃત્યુને પ્રાપ્ત થઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેઓનું ઉત્કૃષ્ટ આય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય છે તથા તેનાથી જઘન્ય અસંખ્યાતભાગ ઊણ હોય છે. જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં સુષમા નામક કાળમાં મનુષ્યની ઊંચાઈ બે ગાઉ અને ઉત્કૃષ્ટ આયુ બે પલ્યોપમ હોય છે. આ ક્ષેત્રોમાં સુષમ-સુષમા કાળમાં ઊંચાઈ ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આય ત્રણ પલ્યોપમ હોય છે. દેવકર, ઉત્તરકર, ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપના પૂર્વાર્ધ્વ અને પશ્ચિમાદ્ધમાં પણ ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ આય ત્રણ પલ્યોપમ કહેવામાં આવી છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ કુર - ૧૭૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३६. मणुस्सगई-अज्झयणं ૩૬. મનુષ્ય ગતિ-અધ્યયન સૂત્ર : १. विविह विवक्खया पुरिसाणं तिविहत्त परूवणं- ૧. વિવિધ વિવાથી પુરુષોનાં ત્રિવિધત્વનું પ્રરુપણ : तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 2. મ પુરિસે, ૨. ટવી પુરિસે, રૂ. ત્રપુરિસા ૧. નામ પુરુષ, ૨. સ્થાપના પુરુષ, ૩. દ્રવ્ય પુરુષ. તો કુરિસનાથી , નહીં પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૬. Tળપુરસે, ૨. હંસાપુર, રૂ. રપુરા ૧. જ્ઞાન પુરુષ, ૨. દર્શન પુરુષ, ૩. ચારિત્ર-પુરુષ. तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વેરિસે, ૨. પિપુરિસે, રૂ. અમિસ્ત્રાવપુરા ૧. વેદ પુરુષ, ૨. ચિન્હ પુરુષ, ૩. અભિલાષ પુરુષ. तिविहा पुरिसा पण्णत्ता, तं जहा - પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उत्तमपुरिसा, २. मज्झिमपुरिसा, ३. जहण्णपुरिसा। ૧. ઉત્તમ પુરુષ, ૨. મધ્યમ પુરુષ, ૩. જઘન્ય પુરુષ. उत्तमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा - ઉત્તમ-પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ધમ્મપુરા, ૨. મોર પુરિસારૂ. રમપુરિસા | ૧. ધર્મ પુરુષ, ૨. ભોગ-પુરુષ, ૩. કર્મ-પુરુષ. ૨. ધમ્મપુરિસા - નરહંતા, ૧. ધર્મ પુરુષ- અહંત, ૨. મોર પુરિસર-જવઠ્ઠી, ૨, ભોગ પુરુષ - ચક્રવર્તી, રૂ. શ્નપુરિસા-વાસુદેવા !'' ૩. કર્મ પુરુષ - વાસુદેવ. मज्झिमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा મધ્યમ-પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ૩NIT, ૧. ઉગ્ર પુરુષ - નગર રક્ષક, ૨. મા , ૨. ભોગ પુરુષ - કુલગુરુ, પુરોહિત, રૂ. રાઇUT | ૩. રાજન્ય પુરુષ - જાગીરદાર આદિ. जहण्णपुरिसा तिविहा पण्णत्ता, तं जहा - જઘન્ય - પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ઢસા, ૨. મથTI, ૩. માફ7 TI ૧. દાસ-સેવક, ૨. ભૂતક-નૌકર, ૩. ભાગીદાર. - ટાળ. . ૨, ૩. ૨, . ૨૩૭ ૨. મળ વિવાપુરલાને ગુમાસ્સા તિવિહાવ- ૨. ગમનની વિવફાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. અમને, ૨. તુમને, ૧. સુમનસ્ક(માનસિક હર્ષવાળા), ૨. દુર્મનસ્ક(માનસિક વિષાદવાળા) રૂ. નોસુમ કુમને ! ૩. નોસુમનસ્ક-નોર્મનસ્ક (ન હર્ષવાળા, ન વિષાદવાળા) (૨) તમ પુરિસનાયા પU/TI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . જંતા ગામે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ ગયા પછી સુમનસ્ક (હર્ષિત) થાય છે. ૨. બંતા જામે તુમ મવડું, ૨. કેટલાક પુરુષ ગયા પછી દુર્મનસ્ક (દુઃખી) થાય છે, ३. गंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ગયા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે અર્થાત્ સમભાવમાં રહે છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૭૫ (२) तओ पुरिसजाया पण्णत्ता, तं जहा૨. ગામીતે ગુમ મવ૬, २. जामीतेगे दुम्मणे भवइ, ३. जामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પત્તા, તે નહીં१. जाइस्सामीतेगे सुमणे भवइ, २. जाइस्सामीतेगे दुम्मणे भवइ, ३. जाइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તમો પુરસનાયા , તે નહીં१. अगंता णामेगे सुमणे भवइ, २. अगंता णामेगे दुम्मणे भवइ, ३. अगंता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ, () તો પુરિસનાયા પU/Tી, તે નહીં१. ण जामि एगे सुमणे भवइ, (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જઈશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જઈશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જઈશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ ન જવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન જવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન જવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે દુર્માસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દર્મનસ્ક થાય છે. ૩. આગમનની વિવક્ષાથી પુરુષોનો સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આવ્યા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ આવ્યા પછી દુર્મનસ્ક થાય છે, २. ण जामि एगे दुम्मणे भवइ, ३. ण जामि एगे णोसुमणे-णोदुम्मणे भवइ, (૬) તો પુરિસનાયા પત્તા, તે નહીં१. ण जाइस्सामि एगे सुमणे भवइ, २. ण जाइस्सामि एगे दुम्मणे भवइ, ३. ण जाइस्सामि एगे णोसुमणे-णोदुम्मणे भवइ। - ટાઈ. સ. રૂ, ૩.૨,સુ. ૨૬૮ ગામના વિવાયા પુરસા મુમત્સાઇ તિવિ परूवणं(૨) તમો પુરિસનાયા પત્તા, તું નરછે. માતા નામે સુમો ભવ, ૨. માતા પામે તુમને ભવઃ, Page #447 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. आगंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનીયા TWITT, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ આવું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. મીતે તુમને બવઃ, ૨. કેટલાક પુરુષ આવું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. एमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો રિસનાયા TUITI, તે નીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સામીતે સુમો મવ૬, ૧. કેટલાક પુરુષ આવશે એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. ઇસ્લામીતે તુને મવડું, ૨. કેટલાક પુરુષ આવશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. एस्सामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TUVIRા, તેં નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. માતા પામે તુમ ભવ૬, ૧. કેટલાક પુરુષ ન આવવાથી સુમનસ્ક થાય છે. २. अणागंता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન આવવાથી દુર્મનસ્ક થાય છે, ३. अणागंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન આવવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. જ પુનીત કુમ ભવ૬. ૧. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. તો તુHો મવડું, ૨. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण एमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરિસનાયા પત્તા, તે ના (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण एस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण एस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण एस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે ન - ટાઇમ, રૂ, ૩.૨, મુ.? ૬૮ (૮-૨ રૂ) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૪, વિવિયાપુરિસાને ગુમvસાતિવિદત્તાવ- ૪. રહેવાની વિવેક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ : () તમો પુરિસના પUTI, તે નીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. चिट्ठित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રહ્યા પછી સુમનસ્ક થાય છે. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૭ મનુષ્ય ગતિ-અધ્યયન ૨. વિદ્વિત્તા નામે તુમ્મ મવ૬, ૨. કેટલાક પુરુષ રહ્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. चिट्ठित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનાયા પછાત્તા, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. જામીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ રહે છે એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. વિટ્ટીમીતે ડુમો ભવઃ, ૨. કેટલાક પુરુષ રહે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. चिट्ठामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો કુરિસનાયા પVIRા, તે નઈ (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વિદિત્સાનીતે અમને મવ૬, ૧. કેટલાક પુરુષ રહીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. વિટ્ટિસામી તુમ મવડું, ૨. કેટલાક પુરુષ રહીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. રૂ. નિરિસ્સાનીત સમ-નમ્પ મા. ૩. કેટલાક પુરુષ રહીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરિસનાથી પwા , તં નહા (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अचिट्ठित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન રહેવાથી સુમનસ્ક થાય છે. २. अचिट्ठित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન રહેવાથી દુર્મનસ્ક થાય છે. ३. अचिट्ठित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ન રહેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો રસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. વિક્રામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण चिट्ठामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण चिट्ठामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરિસનીય પvyત્તા, તે ના (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण चिट्ठिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण चिट्ठिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण चिट्ठिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે ન સુમનસ્ક - ટાપ. . ૨, ૩. ૨, ૩. ૨૬૮ (૨૪-૨૮) થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ક્લિીયા વિવાયા પુરિસાને કુમારની તિવિદત્ત ૫. બેસવાની વિવલાથી પુરુષનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું परूवणं પ્રરુપણ : () તો પુરિસનાયા UTI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. णिसिइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બેઠા પછી સુમનસ્ક થાય છે, Page #449 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭૮ ૬. २. णिसिइत्ता णामेगे दुम्मणे भवइ, ३. णिसिइत्ता णामेगे णोसुमणे - णोदुम्मणे भवइ । (૨) તો પુરિમનાયા વાત્તા, तं जहा १. णिसीयामीतेगे सुमणे भवइ, २. णिसीयामीतेगे दुम्मणे भवइ, ३. णिसीयामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ । (૩) તો રિસનાયા પળત્તા, તં નહા १. णिसीइस्सामीतेगे सुमणे भवइ, २. णिसीइस्सामीतेगे दुम्मणे भवइ, ३. णिसीइस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા પળત્તા, તું બહા १. अणिसिइत्ता णामेगे सुमणे भवइ, २. अणिसिइत्ता णामेगे दुम्मणे भवइ, ३. अणिसिइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૧) તો પુરિસનાયા વળત્તા, તં નહીં १. ण णिसीयामीतेगे सुमणे भवइ, २. ण णिसीयामीतेगे दुम्मणे भवइ, ૩. ण णिसीयामीतेगे णोसुमणे - णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પળત્તા, तं जहा १. ण णिसीइस्सामीतेगे सुमणे भवइ, ૨. ण णिसीइस्सामीतेगे दुम्मणे भवइ, રૂ. ण णिसीइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । - ટાળે. અ. ૨, ૩. ૨, મુ. ૬૮ (૨૦-૨૧) हनन विवक्खया पुरिसाणं सुमणस्साइ तिविहत्त परूवणं- 5. (૨) તો પુરિસનાયા વળત્તા, તં નહીં१. हंता णामेगे सुमणे भवइ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ બેઠા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ બેઠા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. કેટલાક પુરુષ બેસુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૩. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે . - ૧. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૩. ૨. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. કેટલાક પુરુષ બેસીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન બેસવાથી સુમનસ્ક થાય છે, ૨. ૩. કેટલાક પુરુષ ન બેસવાથી દુર્મનસ્ક થાય છે, કેટલાક પુરુષ ન બેસવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ બેસતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે . - ૧. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ બેસીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. મારવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ માર્યા પછી સુમનસ્ક થાય છે. For Private Personal Use Only - Page #450 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૭૯ २. हंता णामेगे दुम्मणे भवइ, ३. हंता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરસનાયા પછU/ત્તા, તે નહીં१. हणामीतेगे सुमणे भवइ, २. हणामीतेगे दुम्मणे भवइ, ३. हणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા TUITI, તેં નહા૨. દfબસામીને અમને મવ૬, ૨. fસ્સામી ટુને મવ૬, ३. हणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા TUત્તા, તે નીં૨. મહંતા ગમે મને મવડું, ૨. મહંતા ગામે તુમ્મને મવડું, ३. अहंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૨. કેટલાક પુરુષ માર્યા પછી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ માર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ મારું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ મારું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ મારીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ મારીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન મારવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન મારવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન મારવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે સુમન થાય છે. ૨. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે સુમનસ્ક (૯) તો પુરિસનીયા TWત્તા, તે નહીં१. ण हणामीतेगे सुमणे भवइ, २. ण हणामीतेगे दुम्मणे भवइ, ३. ण हणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પUUITI, તં નહીં૨. સિમીતે સુમને મવ૬, થાય છે, २. ण हणिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण हणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે ન -યા. . ૨, ૩.૨, .? ૬૮ (૨૨-૨૨) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૭. છિદ્રાવિવારસા ગુમાસ્તાતિવિહવળ- ૭. છેદનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : | (?) તો પુરિસનાયા પVITI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. છિદ્રિતા ને સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ છેદન કર્યા પછી સુમનસ્ક થાય છે, Page #451 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. छिंदित्ता णामेगे दुम्मणे भवइ, ३. छिंदित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તમો પુરસનીયા પwwત્તા, તે નદી१. छिंदामीतेगे सुमणे भवइ, ૨. છિલામીતે ડુમો ભવઃ, ३. छिंदामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પત્તા, તે નદી - १. छिंदिस्सामीतेगे सुमणे भवइ, २. छिंदिस्सामीतेगे दुम्मणे भवइ, ३. छिंदिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા પછી , તે ન१. अछिंदित्ता णामेगे सुमणे भवइ, २. अछिंदित्ता णामेगे दुम्मणे भवइ, ३. अछिंदित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૨. કેટલાક પુરુષ છેદન કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ છેદન ન કરવાથી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરસનાયા પU, તે નહીં१. ण छिंदामीतेगे सुमणे भवइ, ૨. ઝિંદ્રામીતે દુશ્મને મવડું, ३. ण छिंदामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પત્તા, તે નીં૨. ન છિરિસ્સામીતે ગુમ ભવઃ, ૨. ઇ છિવિસાની તુજે મવડું, ३. ण छिंदिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । - ડા. ક. રૂ. ૩. ૨, ૩. ૨૬૮ (૨૨-૩૭) Page #452 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૧ ૮. કયા વિવવાપુરક્ષાને કુમાર સિવિતા પવનં- ૮. બોલવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસના પUUUત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. बूइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બોલ્યા પછી સુમનસ્ક થાય છે, २. बूइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલ્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. बूइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા , નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. તેમને સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. વેની કુમળે મવ૬, ૨. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. बेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરિસનાયા પત્તા, તે નદી (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વોછાની સુમો ભવઃ, ૧. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. बोच्छामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. बोच्छामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TvvITI, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अबूइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન બોલવાથી સુમનસ્ક થાય છે, २. अबूइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન બોલવાથી દુર્મનસ્ક થાય છે, ३. अबूइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન બોલવાથી ન સુમન થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્તા, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण बेमीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण बेमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण बेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા TWITી, તે નદી (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ન વોછીમીતે મને મવ૬, ૧. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण बोच्छामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण बोच्छामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે ન - ટાઈ. . , ૩, ૨, મુ. ૨૬૮ (૨૮-૪૩) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. Page #453 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ९. भासण विवक्खया पुरिसाणं सुमणस्साइ तिविहत्त परुवर्ण- ४ () તો પુરિસનાયા પત્તા, તે નહીં. માસિ મે સુમો મવડું, ૨. માસિત્તા મે તુમ્મા મવ૬. ३. भासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। (૨) તો પુરિસનાયા TUVIRા, તે નદી૨. માલસામીતે ગુમ મવડું, २. भासिस्सामीतेगे दुम्मणे भवइ, ३. भासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પાત્તા, તેં નહીં૨. માસિસમીતે સુમને ભવ૬, ૨. માસિસમીતે ગુમ મવડું, ભાષણની વિવલાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે થાય છે. ૨. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે ના સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ३. भासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસના પત્તા, તે નહીં૨. માલિત્તા મે તુમને ભવ૬, २. अभासित्ता णामेगे दुम्मणे भवइ, ३. अभासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । () તો પુરિસનાયા SWત્તા, તે નહીં૨. ઇ માસામીતે સુમો ભવ, २. ण भासामीतेगे दुम्मणे भवइ, ३. ण भासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તમો પુરિસનાયા guત્તા, તે નહીં૨. છ માસિસમીતે સુમને મવડું, Page #454 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન २. ण भासिस्सामीतेगे दुम्मणे भवइ, ण भासिस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । - ઢાળ. ૧. રૂ, ૩.૨, મુ. ૬૮ (૪૪-૪૬) ૨૦. વાન-વિવાયાપુરિતાપે મુમનસાડ તિવિત્ત પવનં- ૧૦. રૂ. (૨) તો રિસનાયા વળત્તા, १. दच्चा णामेगे सुमणे भवइ, तं जहा २. दच्चा णामेगे दुम्मणे भवइ, રૂ. રન્ના મેળે નોમુમળે-ળોદુમ્મળે મવદ્ । (૨) તો પુરિસનાયા વળત્તા, તં નહા છુ. તેમીતેને મુમત્તે ભવર, ૨. તેમીતેને ટુમ્બને મવર, ૨. વેમીતેને ખોવુમને-ખોદુમ્ભળે મવર । (૩) તો રિસનાયા વળત્તા, તં નહીં છુ. વાસમાંતેને સુમળે મવર, २. दासामीतेगे दुम्मणे भवइ, રૂ. વાસામીતેને ખોવુમને-ખોવુમને મવડ (૪) તો રિસનાયા વળત્તા, તં નહીં १. अदच्चा णामेगे सुमणे भवइ, ૨. अदच्चा णामेगे दुम्मणे भवइ, રૂ. अदच्चा णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (૧) તો રિસનાયા પળત્તા, તં નહા १. ण देमीतेगे सुमणे भवइ, २. ण देमीतेगे दुम्मणे भवइ, રૂ. ૫ ફેમીતેને જોવુમળે-ળોદુમ્મળે મવદ્ । (૬) તો રિસનાયા વĪત્તા, તં નહીં१. ण दासामीतेगे सुमणे भवइ, ૧૭૮૩ ૨. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. દેવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીધા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દીધા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દીધા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દેશે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દેશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દેશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન દેવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન દેવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન દેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. For Private Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. ण दासामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण दासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે ન સુમનસ્ક - ટા. મ. ૨, ૩.૨, કુ૨૬૮ (૨૦-૧૧) થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) મોરવિવારિતા ગુમાસનાતિવિહાવ- ૧૧. ભોજનની વિવાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તમો પુરસનાયા TWITT, તે નદી (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મુંનિત્તા મે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી સુમનસ્ક થાય છે, २. भुंजित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. भुंजित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા પછU/TV, તે નદી (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મુંનામી સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. भुंजामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. भुंजामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરસનાયા TUITI, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મુંનિસામીતે સુમને મવરૂ, ૧. કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે સુમનસ્ક થાય છે, २. भुंजिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. भुंजिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા વાત્તા, તે ના (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अभुंजित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अभुंजित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अभुंजित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૯) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण भुंजामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण भुंजामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण भुंजामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. Page #456 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૫ (૬) તો પુરિસનાયા પત્તા, તે તદ (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण भुंजिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण भुंजिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. જ મુંગામીતે ળાલુમ-ળોદુ ભવફા ૩. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે ન - ટાળે મ. રૂ, ૩.૨, .૬૮ (૨૬-૬૭). સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨. રામામ વિવવા રિસાને ગુમાસ્સી તિવિહત ૧૨. પ્રાપ્તિ-અપ્રાપ્તિની વિવક્ષાથી પુરુષનાં સુમનસ્કાદિ परूवणं ત્રિવિધત્વનું પ્રરુપણ : () તો પુરિસનાયા પUVIRા, તેં નદા (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. fમત્તા નામે ગુમ મવ૬, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી સુમનસ્ક થાય છે. २. लभित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી દુર્મનસ્ક થાય છે. ३. लभित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાથી પVITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. लभामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. लभामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. लभामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસના પત્તા, તે નદી (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મિસામીતને અમને મવડું, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. આંfમસીમીતે ડુમો ભવ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. लभिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસના TUTTI, « નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अलभित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अलभित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अलभित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરસનાયા પત્તા, તં નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण लभामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે સુમન થાય છે, Page #457 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. ण लभामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે - દુર્મનસ્ક થાય છે, ३. ण लभामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન ધર્મનસ્ક થાય છે. (૬) તો રિસનાયા TvU/TI, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण लभिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण लभिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण लभिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે ન - ટામાં મ. ૨, ૩. ૨, કુ. ૨૬૮ (૬૨-૬૭) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૧૩. વેરવિવવા રિસાને ગુમાસ્તા તિવિદ્યા વિનં- ૧૩. પીવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તક પુરિસનાયા પછાત્તા, તે નહા (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પિવિત્તા નામ મુજે મવડું, ૧. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી સુમનસ્ક થાય છે, ૨. જિવિત્તા મે તુમ્મ મવડું, ૨. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી દુર્મનસ્ક થાય છે, ३. पिबित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. પિવીમીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, २. पिबामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पिबामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસના પત્તા, તે નદા (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. पिबिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે સુમનસ્ક થાય છે, २. पिबिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पिबिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરિસનાયા પUU/, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अपिबित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ને પીવાથી સુમનસ્ક થાય છે, २. अपिबित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન પીવાથી દુર્મનસ્ક થાય છે, ३. अपिबित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન પીવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૭ (૬) તો પુરિસનાયા પછાત્તા, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ન પિવામીતે સુમને મવડું, ૧. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पिबामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पिबामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પvvITI, તે નદી (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વિવિસામીતે સુમને ભવ, ૧. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पिबिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पिबिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે ન - ઠા. . ૩, ૩. ૨, મુ. ૨૬૮ (૬૮-૭૩) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૪. સયાવિવવિયાપુરસા ગુમાસ તિવિદત્તાવ- ૧૪. સુવાની વિવેક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધિત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસનાયા પછાત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુત્તા નામે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ સુઈને સુમનસ્ક થાય છે, २. सुइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુઈને દુર્મનસ્ક થાય છે, ३. सुइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મુગામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, २. सुआमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. सुआमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુfસનાથી પૂછત્તા, તે નહા (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુસામીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ સુવશે એટલા માટે સુમન થાય છે, २. सुइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુવશે એટલા માટે દુર્મન થાય છે, ३. सुइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુવશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા Tvv/ત્તા, તે નીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. असुइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન સુવાથી સુમનસ્ક થાય છે, २. असुइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન સુવાથી દુર્મનસ્ક થાય છે, Page #459 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮૮ ३. असुइत्ता णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (બુ) તો રિસનાયા વળત્તા, તં નહીં १. ण सुआमीतेगे सुमणे भवइ, २. ण सुआमीतेगे दुम्मणे भवइ, ૨. (૬) તમો પુરિસનાયા પત્તા, तं जहा ण सुइस्सामीतेगे सुमणे भवइ, सुइस्सामीतेगे दुम्मणे भवइ, ण सुइस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । - ઝાળ અ. રૂ, ૩. ૨, સુ. ૧૬૮ (૭૪-૭૨) ૨૧. ગુપ્શન વિવારિસાળ મુમળÆા, તિવિહત્તવપ્ન- ૧૫. ?. ૨. ण सुआमीतेगे णोसुमणे - णोदुम्मणे भवइ । ૩. (૨) તો પુરિસનાયા પળત્તા, તું બહા१. जुज्झित्ता णामेगे सुमणे भवइ, २. जुज्झित्ता णामेगे दुम्मणे भवइ, ३. जुज्झित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરિસનાયા પાત્તા, તં નહીં १. जुज्झामीतेगे सुमणे भवइ, २. जुज्झामीतेगे दुम्मणे भवइ, રૂ. ખુગ્ગામીતેશે ખોસુમળે-ખોદુમ્મને મવદ્ । (૩) તો પુરિસનાયા પળત્તા, તં નહા - १. जुज्झिस्सामीतेगे सुमणे भवइ, २. जुज्झिस्सामीतेगे दुम्मणे भवइ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. કેટલાક પુરુષ ન સુવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, - ૩. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે નદુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. યુદ્ધની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીને સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીને દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, For Private Personal Use Only ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, = ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, - ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, Page #460 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૯ ३. जुज्झिस्सामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા પત્તા, તેં નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अजुज्झित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને સુમનસ્ક થાય છે, २. अजुज्झित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને દુર્મનસ્ક થાય છે, ३. अजुज्झित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્ત, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण जुज्झामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण जुज्झामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण जुज्झामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો રિસગાથા gujત્તા, તેં નીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण जुज्झिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण जुझिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. મુન્નિસામીતે સુમો-ખોદુમો ભવ . ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે ન - ટાઈ મ. , ૩. ૨, મુ. ? ૬૮ (૮૦-૮૫) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૬. ના વિવસ્થા પુરિસાઈ કુમારની તિવિહાવ- ૧૬. જયની વિવલાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તમો પુરસનાયા પU/TI, તં નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – . નન્ના નામે સુમો ભવ, ૧. કેટલાક પુરુષ જીતીને સુમનસ્ક થાય છે, २. जइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ જીતીને દુર્મનસ્ક થાય છે, ३. जइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ જીતીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનીયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. जिणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ જીતું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. जिणामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ જીતુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. जिणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ જીતુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નિમિતે ગુમ ભવ, ૧. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે સુમનસ્ક થાય છે, Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૦ २. जिणिस्सामीतेगे दुम्मणे भवइ, ३. जिणिस्सामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ । (૪) તો પુરસનાયા વળત્તા, તં નહીં १. अजइत्ता णामेगे सुमणे भवइ, २. अजइत्ता णामेगे दुम्मणे भवइ, ३. अजइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૫) તો પુરિસનાયા પળત્તા, તું બહા १. ण जिणामीतेगे सुमणे भवइ, ण जिणामीतेगे दुम्मणे भवइ, ३. ण जिणामीतेगे णोसुमणे णोदुम्मणे भवइ । (૬) તો રિસનાયા પળત્તા, તં નહીં १. ण जिणिस्सामीतेगे सुमणे भवइ, ૨. . ण जिणिस्सामीतेगे दुम्मणे भवइ, ૩. ण जिणिस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । ટાળું . રૂ, ૩. ર્, સુ. ૧૬૮ (૮૬-૬૨) ૨૭, પરાનય વિવશ્વયા પુરિતાપે મુમળસાપ તિવિહત્ત ૧૭, परूवणं - (૨) તો પુરિસનાયા પળત્તા, તં નહીં १. पराजिणित्ता णामेगे सुमणे भवइ, २. पराजिणित्ता णामेगे दुम्मणे भवइ, ३. पराजिणित्ता णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (ર) તો પુરિસનાયા પળત્તા, તં નહીં १. पराजिणामीतेगे सुमणे भवइ, २. पराजिणामीतेगे दुम्मणे भवइ, ३. पराजिणामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ જીત્યા વગર સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જીત્યા વગર દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જીત્યા વગર ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જીતતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જીતીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. પરાજયની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ પરાજીત કર્યા પછી સુમનસ્ક થાય છે, ૩. ૩. કેટલાક પુરુષ પરાજીત કર્યા પછી દુર્મનસ્ક થાય છે, કેટલાક · પુરુષ પરાજીત કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ પરાજીત કરે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. For Private Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૧ (૩) તો પુરિસનાયા પળા, તે ના (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. રગળિસીમીતે સુમો બવફ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. पराजिणिस्सामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पराजिणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ, ૩. કેટલાક પુરુષ પરાજીત કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TvU/ત્તા, તે નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अपराजिणित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अपराजिणित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अपराजिणित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પરાજીત ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પત્તા, નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण पराजिणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पराजिणामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण पराजिणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પરાજીત કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાથી પvUત્તા, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. T TTળસ્સામીતે સુમો ભવઃ, ૧. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पराजिणिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पराजिणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પરાજીત કરીશ નહિ એટલા માટે - ટામાં ર. ૩, ૩. ૨, મુ. ૨૬૮ (૧૨-૧૭). ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૮. સવા વિવારિસાને ગુમાસ્તા તિવિહાવવો- ૧૮. શ્રવણની વિવલાથી પુરુષોનાં ત્રિવિધત્વનું પ્રરુપણ : () તમો પુરિસનાથી /TI, તે નીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સર્વ સત્તા મે તુમ મવ૬, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને સુમનસ્ક થાય છે, ૨. સર્વે મુત્તા મેને તુમ ભવ૬, ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને દુર્મનસ્ક થાય છે, ३. सदं सुणेत्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસની પૂછત્તા, નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सदं सुणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળે છે એટલા માટે સુમનસ્ક થાય છે, Page #463 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. सदं सुणामीतेगे दुम्मणे भवइ । ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. सदं सुणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસનાયા પછITI, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સર્વ સુખસ્સામીને સુમો ભવઃ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. सदं सुणिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. सद सुणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસના , તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. सदं असुणेत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળ્યા વગર સુમનસ્ક થાય છે, २. सदं असुणेत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળ્યા વગર દુર્મનસ્ક થાય છે, ३. सदं असुणेत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળ્યા વગર ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તમો પુરિસનાયા , તે નદ (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. सदं ण सुणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. सदं ण सुणामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ શબ્દ સાંભળતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. सदं ण सुणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરસનાયા પત્તા, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सदं ण सुणिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ શબ્દ સાંભળશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. सद ण सुणिस्सामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ શબ્દ સાંભળશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. સદ્ન જ સુનસાન તેને ળાલુમ-ળીકુમળે મવફા ૩. કેટલાક પુરુષ શબ્દ સાંભળશે નહિ એટલા માટે - ટામાં મ. , ૩, ૨, ૨૬૮ (૧૮-૨૦ રૂ) ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૧. હંસા વિવરીય કુરિસાને ગુસ્સાફ તિવિહાવ- ૧૯, જોવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (?) તો પુરિસનાયા પત્તા, તં નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. હર્વ સિત્તા મે તુમ મવડું, ૧. કેટલાક પુરુષ રૂપને જોઈને સુમનસ્ક થાય છે, Page #464 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૩ ૨. હવે પારિત્તા પામે તુમ ભવ૬, ३. रूवं पासित्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરિસનાયા પત્તા, તેં નીં૨. હવે પાસામીતે ગુમ વેફ, ૨. સર્વ પાસામીતેજે તુ મવડું, ३. रूवं पासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તમો પુરસનીય પUત્તા, તે નહીં१. रूवं पासिस्सामीतेगे सुमणे भवइ, २. रूवं पासिस्सामीतेगे दुम्मणे भवइ, ३. रूवं पासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તમો પુરિસના પત્તા, તેં નદી - १. रूवं अपासित्ता णामेगे सुमणे भवइ, २. रूवं अपासित्ता णामेगे दुम्मणे भवइ, ३. रूवं अपासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૨. કેટલાક પુરુષ રુપને જોઈને દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જુવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોવીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રૂપને જોવીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોવીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોયા વગર સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોયા વગર દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોયા વગર ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ રુપને જોવીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તક પુરિસનાયા પત્તા, તે નહીં१. रूवं ण पासामीतेगे सुमणे भवइ २. रूवं ण पासामीतेगे दुम्मणे भवइ, ३. रूवं ण पासामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તમો પુરિસનાયા પછી , તે નહીં૨. હવે જ પાકિસાનીતે સુમને મવ૬, ૨. સવં સિસ્સાથીતેને કુમળે મવડું, ३. रूवं ण पासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। - Sા ક. ૩, ૩. ૨, સુ. ? ૬૮ (૦૪-૨૦૧) Page #465 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦. પારિવારિતા ગુમાસ્તાફ સિવિદત્ત - ૨૦. સૂંઘવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તો પુરિસનાયા પત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. ધ માફત્તા નામે સુમને મવડું, ૧. કેટલાક પુરુષ ગંધ લઈને સુમનસ્ક થાય છે, २. गंधं अग्धाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈને દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ગંધ લઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મન થાય છે. (૨) તો પુરિસનાયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નર્ધ શ્વામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. ધામ તેજે તુમ્મળે વિરુ, ૨. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ગંધ લે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. तओ पुरिसजाया पण्णत्ता, तं जहा (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. गंधं अग्घाइस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. गंधं अग्घाइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं अग्घाइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ગંધ લઈશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસગાથા પત્તા, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गंधं अणग्घाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ ન લેવાથી સુમનસ્ક થાય છે, २. गंधं अणग्घाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ ન લેવાથી દુમનસ્ક થાય છે. ३. गंधं अणग्घाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। કેટલાક પુરુષ ગંધ ન લેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પત્તા, તેં નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. ગંધં જ મથામીતે સુમો ભવ, ૧. કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. गंधं ण अग्धामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. गंधं ण अग्घामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । કેટલાક પુરુષ ગંધ લેતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુમનસ્ક થાય છે. (૬) તમો પુરિસનાયા પUU/T, તે નદ (3) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गंधं ण अग्घाइस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. છે. છે Page #466 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૫ २. गंधं ण अग्घाइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, - રૂ. 7 yr પફિસમીતે ગોલુમળે-ળોદુમને ભવફા ૩. કેટલાક પુરુષ ગંધ લઈશ નહિ એટલા માટે ન - ટામાં મ. રૂ ૩. ૨, મુ. ૨૬૮ (૨૦-૨૧૫). સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૨. માસાયવિવાદુરિતાને ગુમારૂતિવિહરાવ- ૨૧. આસ્વાદની વિવાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસનાયા પછMITI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. रसं आसाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ચાખીને સુમનસ્ક થાય છે, २. रसं आसाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખીને દુર્મનસ્ક થાય છે, ३. रसं आसाइत्ता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રસ ચાખીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસના TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ર૪ ગામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. ર૪ માસનીતે તુમને મવ૬, ૨. કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. रसं आसादेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। કેટલાક પુરુષ રસ ચાખે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરિસનાયા Tvuત્તા, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ર ાસરિસીમીતે ગુમ મવ૬, ૧. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. रसं आसादिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. रसं आसादिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ચાખીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા પU/TI, તે નીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रसं अणासाइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ન ચાખીને સુમનસ્ક થાય છે, २. रसं अणासाइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ન ચાખીને દુર્મનસ્ક થાય છે, ३. रसं अणासाइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ન ચાખીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પછUI ના, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. रसं ण आसादेमीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ચાખતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. रसं ण आसादेमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, Page #467 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. रसं ण आसादेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ચાખતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરિસનાયા Tvv/I, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रसं ण आसादिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રસ ચાખીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. रसं ण आसादिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રસ ચાખીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. रसं ण आसादिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રસ ચાખીશ નહિ એટલા માટે ન - ટા, ૪. રૂ, ૩. ૨, સુ. ૨૬૮ (૨૬-૨૨૨) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૨. રવિવરિયાપુરિસાને ગુમાસ્તાત્તિવિહાવ- ૨૨. સ્પર્શની વિવેક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (?) તો પુરિસનાયા ઈત્તા, તે નદી (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. फासं फासेत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ કરીને સુમનસ્ક થાય છે, २. फासं फासेत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સ્પર્શ કરીને દુર્મનસ્ક થાય છે, ३. फासं फासेत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ સ્પર્શ કરીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા પછOWત્તા, સં નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પાકું પામતેરો સુમો ભવ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ કરે છે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. તેને મવ૬, ૨. કેટલાક પુરુષ સ્પર્શ કરે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. फासं फासेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સ્પર્શ કરે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસનાથા guત્તા, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. फासं फासिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. फासं फासिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. फासं फासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો રિસનાયા પત્તા, તે નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. फासं अफासेत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ ન કરવાથી સુમનસ્ક થાય છે, २. फासं अफासेत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સ્પર્શ ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. फासं अफासेत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ સ્પર્શ ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. Page #468 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૭ () તો પુરિસનાથ TUત્તા, તેં નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. फासं ण फासेमीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. फासं ण फासेमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સ્પર્શ કરતા નથી એટલા માટે દુર્મન થાય છે, ३. फासं ण फासेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સ્પર્શ કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા | Wત્તા, તે નદી (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. फासं ण फासिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. फासं ण फासिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. સિંગ સિમીતે ગોલુમ-જોવુમો બવફા ૩. કેટલાક પુરુષ સ્પર્શ કરીશ નહિ એટલા માટે ન - ટા, મ, રૂ, ૩. ૨, મુ. ૨૬૮ (૨૨-૧૨૭) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૩. બુદ્ધ-મસુદ્ધ મા સેવા વિવશ યા પુરિસાઈ મેરા ૨૩. શુદ્ધ-અશુદ્ધ મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : () રારિ પુરિસનાયા પUITI, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सुद्धे णाममेगे सुद्धमणे, ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ મનવાળા હોય છે, २. सुद्धे णाममेगे असुद्धमणे, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે પરંતુ અશુદ્ધ મનવાળા હોય છે, ३. असुद्धे णाममेगे सुद्धमणे, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ મનવાળા હોય છે, ४. असुद्धे णाममेगे असुद्धमणे । ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ મનવાળા હોય છે. (૨) પત્તારિ પુરિસના પત્તા, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. सुद्धे णाममेगे सुद्धसंकप्पे, ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ સંકલ્પવાળા હોય છે, २. सुद्धे णाममेगे असुद्धसंकप्पे, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે, પરંતુ અશુદ્ધ સંકલ્પવાળા હોય છે, ३. असुद्धे णाममेगे सुद्धसंकप्पे, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ સંકલ્પવાળા હોય છે, ४. असुद्धे णाममेगे असुद्धसंकप्पे । ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ સંકલ્પવાળા હોય છે. (૩) ચત્તાર પુરસનાયા પછUJત્તા, તે નદા (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સુદ્દે નામને સુદ્ધપજે, ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ પ્રજ્ઞાવાળા હોય છે. Page #469 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. મુદ્દે નામે મસૂદ્ધપur, ३. असुद्धे णाममेगे सुद्धपण्णे, ૪. અશુદ્ધ ગામો મહુવા (૪) ચત્તાર પુરિસના પત્તા, તે નદી૨. મુદ્દે ગામને સુદ્ધવિઠ્ઠી, २. सुद्धे णाममेगे असुद्धदिट्ठी, ३. असुद्धे णाममेगे सुद्धदिट्ठी, ૪. અમુદ્દે મને મયુદ્ધતિ ! (૧) ચત્તર પુરિસનાયા , તે નહ૨. મુદ્દે ગામમે સુદ્ધસત્તાવારે, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે, પરંતુ અશુદ્ધ પ્રજ્ઞાવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ પ્રજ્ઞાવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ પ્રજ્ઞાવાળા હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ દષ્ટિવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે, પરંતુ અશુદ્ધ દષ્ટિવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ દૃષ્ટિવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ દષ્ટિવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ શીલાચારવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે, પરંતુ અશુદ્ધ શીલાચારવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ શીલાચારવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ શીલાચારવાળા હોય છે. (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ વ્યવહારવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે પરંતુ અશુદ્ધ વ્યવહારવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે પરંતુ શુદ્ધ વ્યવહારવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ - વ્યવહારવાળા હોય છે. (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને શુદ્ધ પરાક્રમવાળા હોય છે, २. सुद्धे णाममेगे असुद्धसीलाचारे, ३. असुद्धे णाममेगे सुद्धसीलाचारे, ४. असुद्धे णाममेगे असुद्धसीलाचारे । (૬) રારિ પુરિસનારા પત્તા, તે ના१. सुद्धे णाममेगे सुद्धववहारे, २. सुद्धे णाममेगे असुद्धववहारे, ३. असुद्धे णाममेगे सुद्धववहारे, ४. असुद्धे णाममेगे असुद्धववहारे। (૭) પરિપુરિસનાયા પછી, નહીં१. सुद्धे णाममेगे सुद्धपरक्कमे, Page #470 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૯૯ २. सुद्धे णाममेगे असुद्धपरक्कमे, ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે અને અશુદ્ધ પરાક્રમવાળા હોય છે, ३. असुद्धे णाममेगे सुद्धपरक्कमे, ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે, પરંતુ શુદ્ધ પરાક્રમવાળા હોય છે, ४. असुद्धे णाममेगे असुद्धपरक्कमे । ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે અને અશુદ્ધ - ટાળે. .૪, ૩. ૨, ૩. ૨૩૧ પરાક્રમવાળા હોય છે. ૨૪. દુ-મભુ જળ સંશા વિવા પુરસા પામેલા ૨૪. પવિત્ર-અપવિત્ર મન સંકલ્પાદિની વિવલાથી પુરુષોનાં परूवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : (9) ચત્તાર પુરિસનાયા પUJત્તા, તં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૬. સુ મને સુમળે, ૧, કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર મનવાળા હોય છે, ૨. સુ તમે સુમ, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર મનવાળા હોય છે, ३. असुई णाममेगे सुइमणे, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર મનવાળા હોય છે, ૪. અમુકું નામ અણુમળા ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર મનવાળા હોય છે, (૨) રારિ પુરિસનાયા પછU/TI, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુ નામો સુસંધે, ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર સંકલ્પવાળા હોય છે, २. सुई णाममेगे असुइसंकप्पे, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર સંકલ્પવાળા હોય છે, ३. असुई णाममेगे सुइसंकप्पे, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર સંકલ્પવાળા હોય છે, ४. असुई णाममेगे असुइसंकप्पे । ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર સંકલ્પવાળા હોય છે. (૩) પત્તારિ પુરિસનાયા પત્તા, તે નદી (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુ નામને સુપm, ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર પ્રજ્ઞાવાળા હોય છે, ૨. સુકું નામ અનુરૂપm, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર પ્રજ્ઞાવાળા હોય છે, ३. असुई णाममेगे सुइपण्णे, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર પ્રજ્ઞાવાળા હોય છે. ૪. અમુકું નામ અનુરૂપો . ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર પ્રજ્ઞાવાળા હોય છે, Page #471 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૮૦૦ (૪) ચત્તાર પુરિસનાયા TWITT, તે નહીં૨. સુ નામને સુવિઠ્ઠી, २. सुई णाममेगे असुइदिट्ठी, રૂ. અમુકું નામ સુદ્દિી , ४. असुई णाममेगे असुइदिट्ठी। () પત્તાર પુરિસનાયા પUJત્તા, તે નહીં१. सुई णाममेगे सुइसीलाचारे, २. सुई णाममेगे असुइसीलाचारे, ३. असुई णाममेगे सुइसीलाचारे, ૪. અસુ મને સુફસીવારે.. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર દષ્ટિવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર દૃષ્ટિવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર દષ્ટિવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર દષ્ટિવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર શીલાચારવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર શીલાચારવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર શીલાચારવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર શીલાચારવાળા હોય છે, (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર વ્યવહારવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર વ્યવહારવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર વ્યવહારવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર વ્યવહારવાળા હોય છે. (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર પરાક્રમવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે, પરંતુ અપવિત્ર પરાક્રમવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે, પરંતુ પવિત્ર પરાક્રમવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર પરાક્રમવાળા હોય છે. (૬) વાર પુરિસની ચા પત્તા, તે નહીં१. सुई णाममेगे सुइववहारे, २. सुई णाममेगे असुइववहारे, ३. असुई णाममेगे सुइववहारे, ४. असुई णाममेगे असुइववहारे। (૭) ચત્તરિ પુરિસના પત્તા , તે નઈ - ૨. સુકું નામ સુપરમે, २. सुई णाममेगे असुइपरक्कमे, ३. असुई णाममेगे सुइपरक्कमे, ४. असुई णाममेगे असुइपरक्कमे । - ટા. મ. ૪, ૩. ૨, મુ. ૨૪ Page #472 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૦૧ ૨૧.૩૦થ-યમળ સંપ્પા વિવાયાપુરિયાળું ૧૩મંગ ૨૫, ઉન્નત-પ્રણત મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - (૨) વૃત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહા १. उण्णए णाममेगे उण्णयमणे, २. उण्णए णाममेगे पणयमणे, ३. पणए णाममेगे उण्णयमणे, ४. पणए णाममेगे पणयमणे । (ર) પત્તારિ પુરિતનાયા પાત્તા, તં નહીંo. उण णाममेगे उण्णयसंकप्पे, २. उण्णए णाममेगे पणयसंकप्पे, ३. पणए णाममेगे उण्णयसंकप्पे, ४. पणए णाममेगे पणयसंकप्पे । (३) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा १. उण्णए णाममेगे उण्णयपणे, २. उण्णए णाममेगे पणयपण्णे, ३. पणए णाममेगे उण्णयपण्णे, ४. पणए णाममेगे पणयपण्णे । (૪) ચત્તરિ પુરિસનાયા વળત્તા, તં નહા१. उण्णए णाममेगे उण्णयदिट्ठी, २. उण्णए णाममेगे पणयदिट्ठी, पण णाममेगे उण्णयदिट्ठी, ૩. - ૧. કેટલાક પુરુષ ઐશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત (ઉદાર) મનવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉદાર હોય છે પરંતુ પ્રણત (અનુદા૨) મનવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત મનવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત મનવાળા હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત સંકલ્પવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત સંકલ્પવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત સંકલ્પવાળા હોય છે ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત સંકલ્પવાળા હોય છે. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત પ્રજ્ઞાવાળા હોય છે,. ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પ્રજ્ઞાવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત પ્રજ્ઞાવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત પ્રજ્ઞાવાળા હોય છે (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત દૃષ્ટિવાળા હોય છે, - ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત દૃષ્ટિવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત દૃષ્ટિવાળા હોય છે, For Private Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. પણ મને પાર્દિા ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત દષ્ટિવાળા હોય છે. () પત્તારિ પુરિસના Tv9/ત્તા, તે નદી (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उण्णए णाममेगे उण्णयसीलाचारे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત શીલાચારવાળા હોય છે, २. उण्णए णाममेगे पणयसीलाचारे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત શીલાચારવાળા હોય છે, ३. पणए णाममेगे उण्णयसीलाचारे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત શીલાચારવાળા હોય છે, ૪. વUTU Mામને પાયમીત્રવારે ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત શીલાચારવાળા હોય છે. (૬) ચત્તાર પુરિસનાયા gujત્તા, તે નદી - (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णयववहारे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત વ્યવહારવાળા હોય છે. २. उण्णए णाममेगे पणयववहारे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત વ્યવહારવાળા હોય છે. ३. पणए णाममेगे उण्णयववहारे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત વ્યવહારવાળા હોય છે. ४. पणए णाममेगे पणयववहारे । ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત વ્યવહારવાળા હોય છે. (૭) પત્તારિપુરિસનાયા વાત્તા, તે નહીં (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णयपरक्कमे, ૧. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે અને ઉન્નત પરાક્રમવાળા હોય છે. २. उण्णए णाममेगे पणयपरक्कमे, ૨. કેટલાક પુરુષ એશ્વર્યથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પરાક્રમવાળા હોય છે. ३. पणए णाममेगे उण्णयपरक्कमे, ૩. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત પરાક્રમવાળા હોય છે. ૪. વU Mામમે પણ પરમે. ૪. કેટલાક પુરુષ એશ્વર્યથી પ્રણત હોય છે અને પ્રણત - ટા, ક. ૪, ૩. ૨, મુ. ૨૩૬ પરાક્રમવાળા હોય છે. ૨૬. ૩ખૂ-વૅ મન સંસ્થા વિવા પુરસા મે ૨૭, ૨જુ વક્ર મન સંકલ્પાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : (१) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उज्जू णाममेगे उज्जुमणे, ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ મનવાળા હોય છે. २. उज्जू णाममेगे वंकमणे, ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર મનવાળા હોય છે. .. Page #474 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન રૂ. વંદે મને ૩ળુમળે, ૪. વં મને વૈમને ! (૨) રારિ પુરિસનાયા TVVITI, તે નહીં१. उज्जू णाममेगे उज्जुसंकप्पे, २. उज्जू णाममेगे वंकसंकप्पे, ३. वंके णाममेगे उज्जुसंकप्पे, ૪. વૅ મને વંસંપે (૩) વારિ પુરિસનાયા TvMITI, તે ના૨. ૩નૂ નામ ૩નુપજે, ૨. નૂ નામને વંm, ૧૮૦૩ ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે પરંતુ ઋજુ મનવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર મનવાળા હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ સંકલ્પવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર સંકલ્પવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે પરંતુ ઋજુ સંકલ્પવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર સંકલ્પવાળા હોય છે.. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ પ્રજ્ઞાવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર પ્રજ્ઞાવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે પરંતુ ઋજુ પ્રજ્ઞાવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર પ્રજ્ઞાવાળા હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ દૃષ્ટિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર દૃષ્ટિવાળા હોય છે, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે પરંતુ ઋજુ દષ્ટિવાળા હોય છે, ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર દષ્ટિવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ શીલાચારવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્ર શીલાચારવાળા હોય છે, ३. वंके णाममेगे उज्जुपण्णे, ૪. વં નમે ચંપો . (૪) રારિ પુરિસનાયા Tv9TH, તે નહીં૨. નૂ ગામમેને ૩નું રદી, २. उज्जू णाममेगे वंकदिट्ठी, રૂ. વંગામો ૩ખુવિઠ્ઠી, ૪. 4 મિને વંદિતા () ચત્તાર પુરિસનાયા પછી , નહીં१. उज्जू णाममेगे उज्जुसीलाचारे, २. उज्जू णाममेगे वंकसीलाचारे, Page #475 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ રૂ. વંદે મને ૩ખુલીસ્ત્રાવારે, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે, પરંતુ ઋજુ શીલાચારવાળા હોય છે, ૪. ચં નામો વંશજ્ઞીત્રા વારે ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર શીલાચારવાળા હોય છે. (૬) ચત્તરિ પુરિસનાયા પત્તા, તે નહીં (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ઉજ્જુ મને ઝુવવધારે, * ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ વ્યવહારવાળા હોય છે, २. उज्जू णाममेगे वंकववहारे, ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે, પરંતુ વક્ર વ્યવહારવાળા હોય છે, ३. वंके णाममेगे उज्जुववहारे, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે, પરંતુ ઋજુ વ્યવહારવાળા હોય છે, ४. वंके णाममेगे वंकववहारे। ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર વ્યવહારવાળા હોય છે. (૭) ચત્તર પુરસના પUTI, તે નહીં (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उज्जू णाममेगे उज्जुपरक्कमे, ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને ઋજુ પરાક્રમવાળા હોય છે, २. उज्जू णाममेगे वंकपरक्कमे, કેટલાક પુરુષ શરીરથી અજુ હોય છે, પરંતુ વક્ર પરાક્રમવાળા હોય છે, ३. वंके णाममेगे उज्नुपरक्कमे, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે, પરંતુ ઋજુ પરાક્રમવાળા હોય છે, ४. वंके णाममेगे वंकपरक्कमे । ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને વક્ર - ટા. , ૪, ૩. ૧, મુ. ૨૩ ૬ પરાક્રમવાળા હોય છે. ર૭. ૩-ની છેતરવિવીિયરિલા વિદત્તપવળ- ૨૭. ઉચ્ચ-નીચ વિચારોની વિવલાથી પુરુષનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૧) વારિ પુરસગાથા પwત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે – ૨, ૩જે મને ઉછેરે, ૧. કેટલાક પુરુષ શરીર કુળ આદિથી ઉચ્ચ હોય છે અને વિચારોથી પણ ઉચ્ચ હોય છે. २. उच्चे णाममेगे णीयछंदे, ૨. કેટલાક પુરુષ શરીર કુળ આદિથી તો ઉચ્ચ હોય છે પરંતુ વિચારોથી હીન હોય છે. રૂ. fu UTTAજે ૩છેકે, ૩. કેટલાક પુરુષ શરીર કુળ આદિથી હીન હોય છે પરંતુ વિચારોથી ઉચ્ચ હોય છે. ૪. જી ગામને નીચા ૪. કેટલાક પુરુષ શરીર કુળ આદિથી પણ હીન હોય - ટા, બ, ૪, ૩, ૩, મુ. ૩૨૮ છે અને વિચારોથી પણ હીન હોય છે. ૨૮, સન્ન-મસ પરિવાર વિવસ્થા રિસાને વર્મા ૨૮. સત્ય-અસત્ય પરિણતાદિની વિવક્ષાથી પુરુષોનાં परूवणं ચતુર્ભાગોનું પ્રાણ : () વારિ પુરિસગાથા gujત્તા, તેં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. સને નામ સજે, ૧. કેટલાક પુરુષ પહેલા પણ સત્ય બોલે છે અને પછી પણ સત્ય બોલે છે, Page #476 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૦૫ ૨. સર્વે નમન કરજે, રૂ. સર્વે ગામને સર્વે, ૪. સસ નામને (૨) વત્તાર પુરિસનાથી પU/TV, તં નહીં૨. સર્વે મને સંક્વરિy, २. सच्चे णाममेगे असच्चपरिणए. ३. असच्चे णाममेगे सच्चपरिणए, ४. असच्चे णाममेगे असच्चपरिणए। (૩) ચત્તાર પુરિસના પત્તા, તે નદી૨. સર્વે મને સર્વહવે ૨. કેટલાક પુરુષ પહેલા સત્ય બોલે છે, પરંતુ પછી અસત્ય બોલે છે. ૩. કેટલાક પુરુષ પહેલા અસત્ય બોલે છે, પરંતુ પછીથી સત્ય બોલે છે. ૪. કેટલાક પુરુષ પહેલા પણ અસત્ય બોલે છે અને પછી પણ અસત્ય બોલે છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય પરિણતિ વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય પરિણતિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય પરિણતિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય પરિણતિવાળા હોય છે. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય રુપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય રુપવાળા હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય મનવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય મનવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય મનવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય મનવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય સંકલ્પ વાળા હોય છે. २. सच्चे णाममेगे असच्चरूवे, ३. असच्चे णाममेगे सच्चरूवे, ४. असच्चे णाममेगे असच्चरूवे, (૪) વત્તારિ પુરિસનાથા guત્તા, નહીં૨. સામે સમને, ૨. સને નામ કસવમvi, ३. असच्चे णाममेगे सच्चमणे, ४. असच्चे णाममेगे असच्चमणे । (૬) વારિ પુરિસનાયા gov/ત્તા, તેં નહીં૨. સર્વે નામે સંપે, Page #477 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૬ २. सच्चे णाममेगे असच्चसंकप्पे, ३. असच्चे णाममेगे सच्चसंकप्पे, ४. असच्चे णाममेगे असच्चसंकप्पे । (૬) પત્તરિ પુરિસનાયા પત્તા, તં નહીં १. सच्चे णाममेगे सच्चपण्णे, २. सच्चे णाममेगे असच्चपण्णे,. ३. असच्चे णाममेगे सच्चपण्णे, ४. असच्चे णाममेगे असच्चपण्णे । (૭) ચત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં - १. सच्चे णाममेगे सच्चदिट्ठी, २. सच्चे णाममेगे असच्चदिट्ठी, ३. असच्चे णाममेगे सच्चदिट्ठी, ४. असच्चे णाममेगे असच्चदिट्ठी । (૮) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહીં१. सच्चे णाममेगे सच्चसीलाचारे, २. सच्चे णाममेगे असच्चसीलाचारे, ३. असच्चे णाममेगे सच्चसीलाचारे, ४. असच्चे णाममेगे असच्चसीलाचारे । (૬) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહા१. सच्चे णाममेगे सच्चववहारे, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય સંકલ્પવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય સંકલ્પવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય સંકલ્પવાળા હોય છે. (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્યપ્રજ્ઞાવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય પ્રજ્ઞાવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય પ્રજ્ઞાવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય પ્રજ્ઞાવાળા હોય છે. (૭) પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય દૃષ્ટિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય દૃષ્ટિવાળા હોય છે ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય દૃષ્ટિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય દૃષ્ટિવાળા હોય છે. (૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય શીલાચારવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય શીલાચારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય શીલાચારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય શીલાચારવાળા હોય છે. (૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય વ્યવહાર વાળા હોય છે. For Private Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૦૭ २. सच्चे णाममेगे असच्चववहारे, ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય વ્યવહારવાળા હોય છે. રૂ. જે નામો સર્જવવારે, ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય વ્યવહારવાળા હોય છે. ४. असच्चे णाममेगे असच्चववहारे। ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય વ્યવહારવાળા હોય છે. (૨૦) વત્તારિ પુરિસનાયT TUત્તા, તેં નઈ - (૧૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सच्चे णाममेगे सच्चपरक्कमे, ૧. કેટલાક પુરુષ સત્ય હોય છે અને સત્ય પરાક્રમ વાળા હોય છે. २. सच्चे णाममेगे असच्चपरक्कमे, ૨. કેટલાક પુરુષ સત્ય હોય છે પરંતુ અસત્ય પરાક્રમવાળા હોય છે. ३. असच्चे णाममेगे सच्चपरक्कमे, ૩. કેટલાક પુરુષ અસત્ય હોય છે પરંતુ સત્ય પરાક્રમવાળા હોય છે. ४. असच्चे णाममेगे असच्चपरक्कमे । ૪. કેટલાક પુરુષ અસત્ય હોય છે અને અસત્ય - ટાળં. ગ.૪, ૩. ૨, મુ. ર૪? પરાક્રમવાળા હોય છે. ૨૧. મm-1 વિવાયા પુરિસાને જ વિ- ૨૯. આર્ય-અનાર્યની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () ચત્તાર પુરિસના પત્તા, તે કદા (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अज्जे णाममेगे अज्जे, ૧. કેટલાક પુરુષ દ્રવ્યથી પણ આર્ય હોય છે અને ભાવથી પણ આર્ય હોય છે, ૨. અને ગામને મને, કેટલાક પુરુષ દ્રવ્યથી આર્ય હોય છે પરંતુ ભાવથી અનાર્ય હોય છે. રૂ. બન્ને મને અન્ને, ૩. કેટલાક પુરુષ દ્રવ્યથી અનાર્ય હોય છે અને ભાવથી આર્ય હોય છે. ૪. મUન્ને મને બન્ને કેટલાક પુરુષ દ્રવ્યથી પણ અનાર્ય હોય છે અને ભાવથી પણ અનાર્ય હોય છે. (૨) વત્તારિ પુરિસનાયા પvyત્તા, તે નદી (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अज्जे णाममेगे अज्जपरिणए, ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય રુપમાં પરિણત હોય છે. २. अज्जे णाममेगे अणज्जपरिणए, ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય રુપમાં પરિણત હોય છે. ३. अणज्जे णाममेगे अज्जपरिणए, ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય રુપમાં પરિણત હોય છે. ४. अणज्जे णाममेगे अणज्जपरिणए । ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય રુપમાં પરિણત હોય છે. Page #479 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૩) ચત્તાર પુરિસનાયા પUTTI, તે નહીં૨. બન્ને નામ અન્નક્વે, २. अज्जे णाममेगे अणज्जरूवे, . મન્નેિ નામે મને હવે, ४. अणज्जे णाममेगे अणज्जरूवे । (૪) રારિ પુરસનાયા પત્તા, તેં કહ્યું१. अज्जे णाममेगे अज्जमणे, २. अज्जे णाममेगे अणज्जमणे, ३. अणज्जे णाममेगे अज्जमणे, ૪. મUIન્ને નામે મીન્ગમાં (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય રૂપ વાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય રુપ વાળા હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય મનવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હેય છે પરંતુ અનાર્ય મનવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય મનવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય મનવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય સંકલ્પ વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય સંકલ્પવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય સંકલ્પવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય સંકલ્પવાળા હોય છે. (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પ્રજ્ઞાવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પ્રજ્ઞાવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પ્રજ્ઞાવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પ્રજ્ઞાવાળા હોય છે. () રારિ પુરિસનાયા પVIRા, તે નહીં१. अज्जे णाममेगे अज्जसंकप्पे, २. अज्जे णाममेगे अणज्जसंकप्पे, ३. अणज्जे णाममेगे अज्जसंकप्पे, ४. अणज्जे णाममेगे अणज्जसंकप्पे । (૬) રારિ પુરિસનાયા પછાત્તા, નીં૧. અન્ને નામ મન્નપજે, २. अज्जे णाममेगे अणज्जपण्णे, રૂ. મન્નેિ પીએમે અન્નપજે, ४. अणज्जे णाममेगे अणज्जपण्णे। Page #480 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૦૯ (૭) રારિ પુરિસનાયા ૫ઇUત્તા, તે નદી9. અને મને અન્નવિટ્ટી. २. अज्जे णाममेगे अणज्जदिट्ठी, ३. अणज्जे णाममेगे अज्जदिट्ठी, ४. अणज्जे णाममेगे अणज्जदिट्ठी। (૮) ચત્તાર રસનીયા TvU/, તે નહીં१. अज्जे णाममेगे अज्जसीलाचारे, २. अज्जे णाममेगे अणज्जसीलाचारे. ३. अणज्ने णाममेगे अज्जसीलाचारे, ४. अणज्जे णाममेगे अणज्जसीलाचारे, (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય દષ્ટિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય દષ્ટિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય દષ્ટિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય દષ્ટિવાળા હોય છે. (૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય શીલાચાર વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય શીલાચારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય શીલાચારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય શીલાચારવાળા હોય છે. (૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય વ્યવહાર વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય વ્યવહારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય વ્યવહારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય વ્યવહારવાળા હોય છે. (૧૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પરાક્રમ વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પરાક્રમવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પરાક્રમવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પરાક્રમવાળા હોય છે. (૧) ચત્તાર પુરિસનાયા TUત્તા, તે નદી१. अज्जे णाममेगे अज्जववहारे, २. अज्जे णाममेगे अणज्जववहारे, ३. अणज्जे णाममेगे अज्जववहारे, ४. अणज्जे णाममेगे अणज्जववहारे । (૨૦) વારિ પુરિસનાયા TUITI, તે નહીં૨. બન્ને મા અન્નપૂરવને, २. अज्जे णाममेगे अणज्जपरक्कमे, ३. अणज्जे णाममेगे अज्जपरक्कमे । ४. अणज्जे णाममेगे अणज्जपरक्कमे । Page #481 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૦ (૨) વત્તર પુરિસનાથી પUJત્તા, તે નદી૨. બન્ને નામે સળંવિત્તી, ૨. બન્ને પામે મન્જિવિત્તી, ३. अणज्जे णाममेगे अज्जवित्ती, ४. अणज्जे णाममेगे अणज्जवित्ती। (૨૨) તારિ પુરસનાયા Tvvyત્તા, તે નહીં१. अज्जे णाममेगे अज्जजाती, २. अज्जे णाममेगे अणज्जजाती, ३. अणज्जे णाममेगे अज्जजाती, ४. अणज्जे णाममेगे अणज्जजाती। દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૧૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય વૃત્તિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય વૃત્તિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય - વૃત્તિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય વૃત્તિવાળા હોય છે. (૧૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય જાતિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય જાતિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય જાતિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય જાતિવાળા હોય છે. (૧૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્યભાષી હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્યભાષી હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્યભાષી હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્યભાષી હોય છે. (૧૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય જેવા દેખાય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય જેવા દેખાય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય જેવા દેખાય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય જેવા દેખાય છે. (૩) વારિ પુરિસંનીયા Tvv[, તે નદી१. अज्जे णाममेगे अज्जभासी, २. अज्जे णाममेगे अणज्जभासी, ३. अणज्जे णाममेगे अज्जभासी, ४. अणज्जे णाममेगे अणज्जभासी। (૨૪) રારિ પુરિસનાયા પvvyત્તા, તં નહીં१. अज्जे णाममेगे अज्जओभासी, २. अज्जे णाममेगे अणज्जओभासी, ३. अणज्जे णाममेगे अज्जओभासी, ४. अणज्जे णाममेगे अणज्जओभासी। Page #482 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન (') પત્તારિ પુરિસનાયા પળત્તા, તે નહીં १. अज्जे णाममेगे अज्जसेवी, २. अज्जे णाममेगे अणज्जसेवी, ३. अणज्जे णाममेगे अज्जसेवी, ४. अणज्जे णाममेगे अणज्जसेवी । (૨૬) પત્તારિ પુરિસનાયા વળત્તા, તે નદા १. अज्जे णाममेगे अज्जपरियाए, २. अज्जे णाममेगे अणज्जपरियाए, ३. अणज्जे णाममेगे अज्जपरियार, ४. अणज्जे णाममेगे अणज्जपरियाए । (૨૭) શ્વેત્તારિ પુરિસનાયા વળત્તા, તે નહીં१. अज्जे णाममेगे अज्जपरियाले, २. अज्जे णाममेगे अणज्जपरियाले, ३. अणज्जे णाममेगे अज्जपरियाले, ४. अणज्जे णाममेगे अणज्जपरियाले । (૨૮) પત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં१. अज्जे णाममेगे अज्जभावे, २. अज्जे णाममेगे अणज्जभावे, ३. अणज्जे णाममेगे अज्जभावे, ४. अणज्जे णाममेगे अणज्जभावे । - ઝાળ. . ૪, ૩. ૨, સુ. ૨૮૦ (૧૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય સેવી હોય છે. ૧૮૧૧ ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય સેવી હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય સેવી હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય સેવી હોય છે. (૧૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પર્યાયવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પર્યાયવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પર્યાયવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પર્યાયવાળા હોય છે. (૧૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય પરિવારવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ અનાર્ય પરિવારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ આર્ય પરિવારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય પરિવારવાળા હોય છે. (૧૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ આર્ય હોય છે અને આર્ય ભાવથી યુક્ત (દાર) હોય છે. - ૨. કેટલાક પુરુષ આર્ય હોય છે પરંતુ ભાવથી અનાર્ય હોય છે. ૩. કેટલાક પુરુષ અનાર્ય હોય છે પરંતુ ભાવથી આર્ય હોય છે. ૪. કેટલાક પુરુષ અનાર્ય હોય છે અને અનાર્ય ભાવથી યુક્ત હોય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩૦. પત્તિય-અપત્તિય વિવયા પુરિતાને પવિત્ત પવનં- ૩૦, પ્રીતિ અને અપ્રીતિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૨) વૃત્તારિ પુરસનાયા પળત્તા, १. पत्तियं करेमीतेगे पत्तियं करेइ, २. पत्तियं करेमीतेगे अप्पत्तियं करेइ, ३. अप्पत्तियं करेमीतेगे पत्तियं करेइ, ४. अप्पत्तियं करेमीतेगे अप्पत्तियं करेइ । (૨) વૃત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહા१. अप्पणो णाममेगे पत्तियं करेइ, णो परस्स, ૨. પરસ્ત ગામમેગે પત્તિયં રેડ, જો અવળો, રૂ. ૫ે અપ્પો વિ પત્તિયં રેડ, પરમ્સ વિ, ४. एगे णो अप्पणो पत्तियं करेइ, णो परस्स । (૩) ચત્તારિ પુરિસનાયા વળત્તા, તં નટ્ટા१. पत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, २. पत्तियं पवेसामीतेगे अप्पत्तियं पवेसेइ, તેં નહીં ३. अप्पत्तियं पवेसामीतेगे पत्तियं पवेसेइ, ४. अप्पत्तियं पवेसामीतेगे अप्पत्तियं पवेसेइ । (૪) પત્તરિ પુરિતનાયા વળત્તા, તં નહીં१. अप्पणो णाममेगे पत्तियं पवेसेइ, णो परस्स, ૨. परस्स णाममेगे पत्तियं पवेसेइ, णो अप्पणो, રૂ.ì અપ્પો વિ પત્તિયં વેસેર, પરફ્સ વિ, (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ પ્રીતિ કરું એમ વિચારીને પ્રીતિ કરે છે. કેટલાક પુરુષ પ્રીતિ કરું એમ વિચારીને અપ્રીતિ કરે છે. ૨. ૩. કેટલાક પુરુષ અપ્રીતિ કરું એમ વિચારીને પ્રીતિ કરે છે. ૪. કેટલાક પુરુષ અપ્રીતિ કરું એમ વિચારીને અપ્રીતિ કરે છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ (જે સ્વાર્થી હોય છે) તે પોતા પર પ્રીતિ કરે છે. બીજા પર કરતા નથી. ૨. કેટલાક પુરુષ બીજા ૫૨ પ્રીતિ કરે છે, પોતા પર કરતા નથી. ૩. કેટલાક પુરુષ પોતા પર પ્રીતિ કરે છે અને બીજા ૫૨ પણ પ્રીતિ કરે છે. ૪. કેટલાક પુરુષ પોતા પર પણ પ્રીતિ કરતા નથી અને બીજા પર પણ પ્રીતિ કરતા નથી. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બીજાનાં મનમાં પ્રીતિ (કે વિશ્વાસ) ઉત્પન્ન કરવા ચાહે છે અને પ્રીતિ ઉત્પન્ન કરી દે છે. ૨. કેટલાક પુરુષ બીજાનાં મનમાં પ્રીતિ ઉત્પન્ન કરવા ચાહે છે પરંતુ અપ્રીતિ ઉત્પન્ન કરી દે છે. ૩. કેટલાક પુરુષ બીજાનાં મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરવા ચાહે છે પરંતુ પ્રીતિ ઉત્પન્ન કરી દે છે. ૪. કેટલાક પુરુષ બીજાનાં મનમાં અપ્રીતિ ઉત્પન્ન કરવા ચાહે છે અને અપ્રીતિ ઉત્પન્ન કરી દે છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સ્વયં પર વિશ્વાસ કર છે પરંતુ બીજા પર પ્રીતિ કરતા નથી. ૨. કેટલાક પુરુષ બીજા પર પ્રીતિ કરે છે પરંતુ સ્વયં પર પ્રીતિ કરતા નથી. ૩. કેટલાક પુરુષ સ્વયં પર પણ પ્રીતિ કરે છે અને બીજા પર પણ પ્રીતિ કરે છે. For Private Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૧૩ છે ४. एगे णो अप्पणो पत्तियं पवेसेइ, णो परस्स। ૪. કેટલાક પુરુષ સ્વયં પર પણ પ્રીતિ કરતા નથી - ટાઇi. . ૪, ૩. રૂ, મુ. રૂ ૨૨ અને બીજા પર પણ પ્રીતિ કરતા નથી. ૩. મિમિત્ત હિતેન કુરિસા પા પ્રવ- ૩૧. મિત્ર-અમિત્રનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વત્તારિ પુરિસનાથ પUUUત્તા, તેં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મિત્તે નામને મિત્તે, ૧. કેટલાક પુરુષ વ્યવહારથી પણ મિત્ર હોય છે અને હૃદયથી પણ મિત્ર હોય છે. ૨. મિત્તે મને મિત્તે, ૨. કેટલાક પુરુષ વ્યવહારથી મિત્ર હોય છે પરંતુ હૃદયથી મિત્ર હોતા નથી. ३. अमित्ते णाममेगे मित्ते, કેટલાક પુરુષ વ્યવહારથી મિત્ર હોતા નથી, પરંતુ - હૃદયથી મિત્ર હોય છે. ૪. મિત્તે નામ મિત્તે ૪. કેટલાક પુરુષ વ્યવહારથી મિત્ર હોતા નથી અને હૃદયથી પણ મિત્ર હોતા નથી. (૨) વારિ પુરિસનાથા guત્તા, તે નદી - (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. મિત્તે મને મિત્ત, ૧. કેટલાક પુરુષ મિત્ર હોય છે અને તેનો વ્યવહાર પણ મિત્રવતું હોય છે. २. मित्ते णाममेगे अमित्तरूवे, ૨. કેટલાક પુરુષ મિત્ર હોય છે પરંતુ તેનો વ્યવહાર અમિત્રવતુ હોય છે. ३. अमित्ते णाममेगे मित्तरूवे, ૩. કેટલાક પુરુષ અમિત્ર હોય છે પરંતુ તેનો વ્યવહાર મિત્રવત્ હોય છે. ४. अमित्ते णाममेगे अमित्तरूवे । ૪. કેટલાક પુરુષ અમિત્ર હોય છે અને તેનો વ્યવહાર - ડા. . ૪, ૩. ૪, . રૂ ૬૬ પણ અમિત્રવતું હોય છે. ૩૨. ગાયા-રાજુને પુરતા પs Heal- ૩૨. આત્માનુકંપ-પરાનુકંપનાં ભેદથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (9) ચત્તાર પુરિસનાયા TUITI, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयाणुकंपए णाममेगे णो पराणुकंपए, ૧. કેટલાક પુરુષ આત્માનુકંપક-આત્મહિતમાં પ્રવૃત્ત હોય છે પરંતુ પરાનુકંપક-પરહિતમાં પ્રવૃત્ત થતા નથી. (જેમ - જિનકલ્પિક મુનિ) २. पराणुकंपए णाममेगे णो आयाणुकंपए, કેટલાક પુરુષ પરાનુકંપક હોય છે, પરંતુ આત્માનું કંપક હોતા નથી. (જેમ-કૃતકૃત્ય તીર્થંકર) ३. एगे आयाणुकंपए वि, पराणुकंपए वि, કેટલાક પુરુષ આત્માનુકંપક પણ હોય છે અને પરાનુકંપક પણ હોય છે. (જેમ-સ્થવિરકલ્પિક મુનિ) ४. एगे णो आयाणुकंपए, णो पराणुकंपए। ૪. કેટલાક પુરુષ આત્માનુકંપક હોતા નથી અને - ટા. મ. ૪, ૩. ૪, ૪. રૂ૫૨/૬ પરાનુકંપક પણ હોતા નથી. (જેમ-જૂરકર્મા પુરુષ) Page #485 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩૩. મો-પરસ મ7ધુ વિવાર રિલા મંન ૩૩. સ્વ-પરનાં નિગ્રહ કરવાની વિવાથી પુરુષનાં ચતુર્ભાગોનું परूवणं પ્રરુપણ : (૨) રારિ પુરિસનાયા TOા, તં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अप्पणो णाममेगे अलमंथू भवइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે પરંતુ બીજાનો નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. २. परस्स णाममेगे अलमंथू भवइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાનો નિગ્રહ કરવામાં સમર્થ હોય છે પરંતુ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. ३. एगे अप्पणो वि अलमंथू भवइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોય છે અને બીજાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોય છે. ४. एगे णो अप्पणो अलमंथू भवइ, णो परस्स । ૪. કેટલાક પુરુષ પોતાનો નિગ્રહ કરવામાં સમર્થ - Tv. . ૪, ૩. ૨, મુ. ૨૮૬ હોતા નથી અને બીજાનો પણ નિગ્રહ કરવામાં સમર્થ હોતા નથી. રૂ૪, ગાં- વતાવિવાપુરા જાવ- ૩૪, આત્મ-પરનાં અંતકરાદિની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ પુરિસનીય TUITI, તે ના (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयंतकरे णाममेगे, णो परंतकरे, ૧. કેટલાક પુરુષ પોતાના ભવનો અંત કરે છે પરંતુ બીજાના ભવનો અંત કરતા નથી. (જેમ- ગજસુકુમાર) ૨. પરંતરે નામને, જે માયંતરે, કેટલાક પુરુષ બીજાનાં ભવનો અંત કરે છે પરંતુ પોતાના ભવનો અંત કરતા નથી. (જેમ-અચરમ શરીરી આચાર્ય) રૂ. જે માયંતરે વિ, પરંતરે વિ, ૩. કેટલાક પુરુષ પોતાના ભવનો પણ અંત કરે છે અને બીજાનાં ભવનો પણ અંત કરે છે. (જેમ તીર્થકર ભગવંત) ૪. જે માયંતરે, ન તરે ! ૪. કેટલાક પુરુષ પોતાના ભવનો પણ અંત કરતા નથી અને બીજાનાં ભવનો પણ અંત કરતા નથી. (જેમ-પ્રભવસ્વામી) (૨) રારિ પુરિસનાયા પU/T, નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयंतमे णाममेगे, णो परंतमे, ૧. કેટલાક પુરુષ સ્વયંને ખેદ-ખિન્ન કરે છે પરંતુ બીજાને ખેદ-ખિન્ન કરતા નથી. ૨. પરંતને નામે, જે માયંતને, કેટલાક પુરુષ બીજાને ખેદ-ખિન્ન કરે છે પરંતુ સ્વયંને ખેદ- ખિન્ન કરતા નથી. રૂ. જે માયંત વિ. પરંતને વિ, ૩. કેટલાક પુરુષ સ્વયંને પણ ખેદ-ખિન્ન કરે છે અને બીજાને પણ ખેદ-ખિન્ન કરે છે. ४. एगे णो आयंतमे, णो परंतमे। ૪. કેટલાક પુરુષ સ્વયંને પણ ખેદ-ખિન્ન કરતા નથી અને બીજાને પણ ખેદ-ખિન્ન કરતા નથી. Page #486 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન (૩) સત્તારિ પુરિમનાયા પળત્તા, તં નહીંછુ.આયંતમે ગામમેળે, જે પરંતમે, ૨. પરમે ગામમેળે, જે આયંતમે, રૂ. ૫ે આયંને વિ, પરંતમે વિ, ૪. શે જો આયત્ને, જો પરંમે ॥ - · ટાળું. અ. ૪, ૩. ૨, સુ. ૨૮૭ ३५. आयंभरं-परंभरं पडुच्च पुरिसाणं चउभंग परूवणं (૨) પત્તારિ પુરિતનાયા પળત્તા, તં નહીં१. आयंभरे णाममेगे णो परंभरे, ૨. પરંમરે ગામમેળે, જો સયંમરે, રૂ. ૫ે આયંમરે વિ, પરંમરે વિ, ૪. પે ો ઞયંમરે, જો પરંમરે । - ટાળ્યું. અ. ૪, ૩. ૨, સુ. ૩૨૭ (૨) ३६. इहत्थं परत्थं पडुच्च पुरिसाणं चउभंग परूवणं परूवणं (૨) પત્તારિ પુરિતનાયા વળત્તા, તં નહીં છુ. ખાતિસંપળે ગામમેળે, ળો જસંપળે, (૨) વૃત્તારિ રિસનાયા વળત્તા, તં નહીંછુ. દત્યે મમળે, તે પરત્વે, ૨. પરત્વે ગામમેળે, તે ફહત્ય, રૂ.ì હત્યે વિ, વરત્યે વિ, ૪. પે ો ફદત્યે, જો પરત્વે । ટાળે. ૧. ૪, ૩. રૂ, મુ. ૨૨૭ (૨૩) રૂ૭. નાઇ-જ-વ-વ-મુય-સીજવિવાયાપુરિક્ષાબંધનમેળ ૩૭. ૧૮૧૫ (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ પોતાનું દમન કરે છે પરંતુ બીજાનું દમન કરતા નથી. ૨. કેટલાક પુરુષ બીજાનું દમન કરે છે પરંતુ પોતાનું દમન કરતા નથી. ૩. કેટલાક પુરુષ પોતાનું પણ દમન કરે છે અને બીજાનું પણ દમન કરે છે. ૪. કેટલાક પુરુષ પોતાનું દમન કરતા નથી અને બીજાનું પણ દમન કરતા નથી. ૩૫. આત્મભર-પરંભરની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આભંભર (પોતાનું ભરણ-પોષણ કરનાર) હોય છે પરંતુ પરંભર (બીજાનું ભરણ-પોષણ કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ પરંભર હોય છે પરંતુ આત્મભર હોતા નથી. ૩. કેટલાક પુરુષ આત્મભર પણ હોય છે અને પરંભર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ આત્મભર પણ હોતા નથી અને પરંભર પણ હોતા નથી. ૩૬, ઈહાર્થ-પરાર્થની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા હોય છે પરંતુ પરલૌકિક પ્રયોજનવાળા હોતા નથી, ૨. કેટલાક પુરુષ પરલૌકિક પ્રયોજનવાળા હોય છે પરંતુ ઇહલૌકિક પ્રયોજનવાળા હોતા નથી, ૩. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા પણ હોય છે અને પરલૌકિક પ્રયોજનવાળા પણ હોય છે. ૪. કેટલાક પુરુષ ઇહલૌકિક પ્રયોજનવાળા પણ હોતા નથી અને પરલૌકિક પ્રયોજનવાળા પણ હોતા નથી. જાતિ-કુળ-બળ-રુપ-શ્રુત અને શીલની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. For Private Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૬ २. कुलसंपण्णे णाममेगे, णो जातिसंपन्ने, . અને નાતિસંપને તિ, પુત્રસંપને વિ, ૪. અને નાતિસંપ, જે કુસંપા (૨) ચત્તાર રસનાયા TWITTI, તે નહીં१. जातिसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, २. बलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ३. एगे जातिसंपण्णे वि, बलसंपण्णे वि, ४. एगे णो जातिसंपण्णे, णो बलसंपण्णे । (૩) રારિ પુરિસનાયા પત્તા, તે નીં१. जातिसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને કુળ-સંપન્ન પણ હોય છે. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને કુળ-સંપન્ન પણ હોતા નથી. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, શ્રુત-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને શ્રુત-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને શ્રત-સંપન્ન પણ હોતા નથી. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, શીલ-સંપન્ન હોતા નથી. २. रूवसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ३. एगे जातिसंपण्णे वि, रूवसंपण्णे वि, ४. एगे णो जातिसंपण्णे, णो रूवसंपण्णे । (૪) પત્તારિ રિસના પત્તા, તંગદા૨. નાતિસંપvજે નામશે, જો સુસંપm, २. सुयसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे. રૂ. નાતિસંપur , સુસંપvજે વિ, ૪. ળો નાતિસંપm, નો સુયપ | (૬) વત્તરિ પુરિસનાયા TUITI, તે નહીં१. जातिसंपण्णे णाममेगे. णो सीलसंपण्णे. Page #488 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૧૭ २. सीलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ३. एगे जातिसंपण्णे वि, सीलसंपण्णे वि, ૪. ને નાતિસંપvor, t સીનસંપvot | , ૪. (૬) વારિ પુરિસનાયા પUUત્તા, તે નદી१. जातिसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, २. चरित्तसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ૩. જે નીતિસંપ વિ, વરિત્તસંપvoો વિ, ४. एगे णो जातिसंपण्णे, णो चरित्तसंपण्णे । (૭) ચત્તાર પુરિસનાયા પvUત્તા, તે નr१. कुलसंपण्णे णाममेगे, णो बलसंपण्णे. ૨. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને શીલ-સંપન્ન પણ હોય છે. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને શીલ-સંપન્ન પણ હોતા નથી. (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, ચારિત્ર સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, જાતિ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. . (૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, શ્રુત-સંપન્ન હોતા નથી. २. बलसंपण्णे णाममेगे, णो कुलसंपण्णे, રૂ. Uો કુસંપ વિ, વસંપને વિ, ४. एगे णो कुलसंपण्णे, णो बलसंपण्णे । (૮) વારિ પુરિસનાયા પત્તા, તે નહીં१. कुलसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, २. रूवसंपण्णे णाममेगे, णो कुलसंपण्णे, ३. एगे कुलसंपण्णे वि, रूवसंपण्णे वि, ૪. અને તે સંપm, rો વસંપm | (૨) વત્તારિ પુરિસનાયા પU/, નહીં૬. કુસંપ મ, ના સુયસંપum, Page #489 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કુસંપ નામને, જે સંપજે, રૂ. જે કુસંપને વિ, વિ, ૪. જે કુસંપ, જો સુસંપm . (૨૦) વારિરિસનાયા SUત્તા, તે નહીં१. कुलसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे, २. सीलसंपण्णे णाममेगे, णो कुलसंपण्णे, રૂ. જે સંપજે , સીત્રપજે વિ. ४. एगे णो कुलसंपण्णे, णो सीलसंपण्णे । (9) ચત્તારિપુરિસનાયા પUVIRા, તેં નહીં१. कुलसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, ૨. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને શ્રુત-સંપન્ન પણ હોય છે. ૪, કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને શ્રુત-સંપન્ન પણ હોતા નથી. (૧૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ કુળ સંપન્ન હોય છે, શીલ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને શીલ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને શીલ-સંપન્ન પણ હોતા નથી. (૧૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, ચારિત્ર-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, કુળ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. (૧૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને રુપ સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૧૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, શ્રત-સંપન્ન હોતા નથી. ૨. ચરિત્તસંપને તમને જો સ્ત્રસંgoot, રૂ. સંપ વિ, ચરિત્તસંપwો વિ, ૪. ને જો ત્રસંપvot, Tો ચરિત્તસંપm I (૨) ચત્તાર પુરિસનાયા TUITI, તે નહીં१. बलसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, २. रूवसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, ३. एगे बलसंपण्णे वि, रूवसंपण्णे वि, ૪. જે જે વસંપm, જે સંપm I (૩) વારિ પુરિસનાયા પVITI, તે નદા१. बलसंपण्णे णाममेगे. णो सुयसंपण्णे, Page #490 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૧૯ २. सुयसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, રૂ. ને વસંપને વિ, સુયસંપm વિ, ૪. જે તે વસ્ત્રસંપvo, જો સુસંપv I (૧૪) વત્તારિપુરિસનાથી પUત્તા, તં નહીં१. बलसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे, २. सीलसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, રૂ. જે વસંપળે વિ, સીકંપને વિ, ૪. જે તે વનસંપv. જે સંપvor | () વારિ પુરસનીય quત્તા, તે નહીં१. बलसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, २. चरित्तसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, ૨. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને શ્રુત-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને શ્રુત-સંપન્ન પણ હોતા નથી. (૧૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, શીલ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને શીલ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને શીલ-સંપન્ન પણ હોતા નથી. (૧૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, ચારિત્ર-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, બળ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. (૧૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, શ્રુત-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ શ્રત-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોય છે અને શ્રુત-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોતા નથી અને શ્રુત-સંપન્ન પણ હોતા નથી. (૧૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, શીલ-સંપન્ન હોતા નથી. રૂ. જે વસંપm વિ, ચરિત્તસંપને વિ, ४. एगे णो बलसंपण्णे, णो चरित्तसंपण्णे । (૬) વાર પુરિસનાયા , તં નહીં१. रूवसंपण्णे णाममेगे, णो सुयसंपण्णे, ૨. સુયસંપvo ||મમે, જો વસંપvo, રૂ. અને હવસંપm વિ, સુયસંપvit વિ, ૪. અને જો સ્વસંપળે, જો સુસંપm I (૧૭) વત્તારિ પૂરિસનાથી પUત્તા, તેં નહીં१. रूवसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे, Page #491 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. सीलसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, ૩. જે વસંપને શિ, રીસંપm વિ, ૪. જે ળ વસંપ, જો સીસંપvot | (૨૮) વારિ પુરિસનાથી પUUત્તા, તં નહીં१. रूवसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, २. चरित्तसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, રૂ. અને હવસંપm વિ, ચરિત્તસંપને વિ, ૪. જે જે વસંપ, ળ વરિત્તસંપા (૨૨) રારિ પુરિસનાયા પળાત્તા, તે નહીં१. सुयसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे, ૨. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોય છે અને શીલ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોતા નથી અને શીલ-સંપન્ન પણ હોતા નથી. (૧૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, ચારિત્ર-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, રુપ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોતા નથી અને ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. (૧૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન હોય છે, શીલ-સંપન્ન - હોતા નથી. ૨. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે, શ્રુત-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન પણ હોય છે અને શીલ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન પણ હોતા નથી અને શીલ-સંપન્ન પણ હોતા નથી. (૨૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન હોય છે, ચારિત્ર-સંપન્ન હોતા નથી. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, શ્રુત-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ શ્રત-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ શ્રુત-સંપન્ન પણ હોતા નથી અને ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. (૨૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શીલ-સંપન્ન હોય છે અને ચારિત્ર સંપન્ન હોતા નથી. ૨. સીજીસંપને ગામો , નો સુયસંપm, રૂ. જ કુસંપ વિ. ívo વિ, ૪. જે જે સુયશંપો, જે સીસંપm (૨૦) રારિ પુરિસનાયા પછી, તે નહીં१. सुयसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, २. चरित्तसंपण्णे णाममेगे, णो सुयसंपण्णे, રૂ. v સુથસંપળે વિ. વરિત્તસંપvo વિ. ४. एगे णो सुयसंपण्णे, णो चरित्तसंपण्णे । (૨૨) વાર પુરિસનાયા guત્તા, તે નદી१. सीलसंपण्णे णाममेगे, णो चरित्तसंपण्णे, Page #492 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૨૧ २. चरित्तसंपण्णे णाममेगे. णो सीलसंपण्णे, ૨. કેટલાક પુરુષ ચારિત્ર-સંપન્ન હોય છે, શીલ સંપન્ન હોતા નથી. - રૂ. જે સીસંપvજે વિ, વરિત્તસંપvoો વિ, ૩, કેટલાક પુરુષ શીલ-સંપન્ન પણ હોય છે અને ચારિત્ર-સંપન્ન પણ હોય છે. ४. एगे णो सीलसंपण्णे, णो चरित्तसंपण्णे । ૪. કેટલાક પુરુષ શીલ-સંપન્ન પણ હોતા નથી અને - ડા. . ૪, ૩. ૩, કુ. ૨૨ ૦ ચારિત્ર-સંપન્ન પણ હોતા નથી. ૩૮. જિ -નિવર્ડ મેળપુરસા પામેTV- ૩૮. નિકૃષ્ટ-અનિકૃષ્ટનાં ભેદથી પુરુષનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) પારિ પુરસનાયા TvMITI, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. णिक्कठे णाममेगे णिक्कठे, ૧. કેટલાક પુરુષ શરીરથી પણ નિષ્કૃષ્ટ (ક્ષીણ) હોય છે અને કષાયથી પણ નિકૃષ્ટ હોય છે, २. णिक्कठे णाममेगे अणिक्कठे, ૨. કેટલાક પુરુષ શરીરથી નિકૃષ્ટ હોય છે પરંતુ કષાયથી અનિષ્ફર હોય છે. ३. अणिक्कठे णाममेगे णिक्कठे, ૩. કેટલાક પુરુષ શરીરથી અનિષ્કૃષ્ટ હોય છે પરંતુ કષાયથી નિકૃષ્ટ હોય છે. ४. अणिक्कठे णाममेगे अणिक्कठे । ૪. કેટલાક પુરુષ શરીરથી પણ અનિકૃષ્ટ હોય છે અને કષાયથી પણ અનિકૃષ્ટ હોય છે. (૨) વારિ પુરિસનાયા પત્તા, તે નહીં - (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. णिक्कठे णाममेगे णिक्कट्ठप्पा, ૧. કેટલાક પુરુષ શરીરથી પણ નિષ્કૃષ્ટ હોય છે અને તેની આત્મા પણ નિકૃષ્ટ હોય છે. २. णिक्कट्ठे णाममेगे अणिक्कट्ठप्पा, ૨. કેટલાક પુરુષ શરીરથી નિષ્કૃષ્ટ હોય છે પરંતુ તેની આત્મા નિષ્કૃષ્ટ હોતી નથી. ३. अणिक्कठे णाममेगे णिक्कट्ठप्पा, ૩. કેટલાક પુરુષ શરીરથી અનિષ્ફર હોય છે પરંતુ તેની આત્મા નિષ્કૃષ્ટ હોય છે. ४. अणिक्कठे णाममेगे अणिक्कट्ठप्पा। ૪. કેટલાક પુરુષ શરીરથી પણ અનિકૃષ્ટ હોય છે - ટામાં . ૪, ૩. ૪, કુ. ૩૬૨ અને આત્માથી પણ અનિકૃષ્ટ હોય છે. ૩૨. રીબ-ગરીબ રિયા વિવા રિસાને મેરા ૩૯. દીન-અદીન પરિણતિ આદિની વિવાથી પુરુષોનાં परूवर्ण ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) વારિ પુરસગાથા gov/d, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ઢીને મળે છે, ૧. કેટલાક પુરુષ બહારથી પણ દીન હોય છે અને અંદરથી પણ દીન હોય છે. ૨. ઢીને મને મહીને, ૨. કેટલાક પુરુષ બહારથી દીન હોય છે પરંતુ અંદરથી અદીન હોય છે. ३. अदीणे णाममेगे दीणे, ૩. કેટલાક પુરુષ બહારથી અદીન હોય છે પરંતુ અંદરથી દીન હોય છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. અઢી મિમે મલી I (૨) પત્તાર પુરિસનાયા Tv9/ત્તા, તે નહીં૨. ઢીને મને તારા, २. दीणे णाममेगे अदीणपरिणए, ३. अदीणे णाममेगे दीणपरिणए, ४. अदीणे णाममेगे अदीणपरिणए। (૩) ચત્તાર પુરિસનાથા guત્તા, તે નહીં૨. ઢીને ગામને સીખવે, २. दीणे णाममेगे अदीणरूवे, ३. अदीणे णाममेगे दीणरूवे, ૪. કેટલાક પુરુષ બહારથી પણ અદીન હોય છે અને અંદરથી પણ અદીન હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન રુપમાં પરિણત હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન રુપમાં પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન રુપમાં પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન રુપમાં પરિણત હોય છે. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન રુપવાળા હોય છે, ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીનરુપ વાળા હોય છે. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન રુપ વાળા હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન મનવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન મનવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન મનવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન મનવાળા હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન સંકલ્પવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન સંકલ્પવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન સંકલ્પવાળા હોય છે. ४. अदीणे णाममेगे अदीणरूवे। ૪ ટે (૪) વત્તાર પુરિસનાયા gujત્તા, તે નહીં૨. ઢીને મને ઢીળમ, ૨. ઢીને મને મળમળે, રૂ. અઢી મિને સીમા, ४. अदीणे णाममेगे अदीणमणे । () વત્તારિ પુરિસનાયા Tv9ITI, તે નહીં૨. ઢીને મને કીસંવ, ૨. ઢીને મને કીસંખે, રૂ. અઢી નામને સીસંખે. Page #494 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૨૩ ४. अदीणे णाममेगे अदीणसंकप्पे। (૬) રારિ પુરિસનાયા પત્તા, નદી૨. ઢીને ગામને લીપ, ૨. ઢીને નામે કરીનપજે, ३. अदीणे णाममेगे दीणपण्णे, ४. अदीणे णाममेगे अदीणपण्णे । (૭) વત્તારિ પુરિસગાથા gourd, તે નહીં૨. ઢીને નામ કીર્તિી , २. दीणे णाममेगे अदीणदिट्ठी, ३. अदीणे णाममेगे दीणदिली, ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન સંકલ્પવાળા હોય છે. (૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન પ્રજ્ઞાવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દિન ોય છે પરંતુ અદીન પ્રજ્ઞાવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દિનપ્રજ્ઞાવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન પ્રજ્ઞાવાળા હોય છે. (૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન દષ્ટિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન દૃષ્ટિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન દષ્ટિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન દષ્ટિવાળા હોય છે. (૮) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન શીલાચારવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન શીલાચારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન શીલાચારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન શીલાચારવાળા હોય છે. (૯) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન વ્યવહારવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન વ્યવહારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન વ્યવહારવાળા હોય છે. ४. अदीणे णाममेगे अदीणदिली। (૮) પત્તાર પુરિસના પત્તા, તે નહીં૨. ઢીને મને રીસીવારે, २. दीणे णाममेगे अदीणसीलाचारे, રૂ. અઢી મિને સીત્રાવારે, ४. अदीणे णाममेगे अदीणसीलाचारे। (૧) પત્તારિ પુરિસના પત્તા, તે નહીં૨. જે મને ખવવારે, २. दीणे णाममेगे अदीणववहारे, રૂ. અઢી મને ટીવવારે, Page #495 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૪ ૪. अदीणे णाममेगे अदीणववहारे । (૨૦) શ્વેત્તારિ રિસનાયા વળત્તા, તે નહીં१. दीणे णाममेगे दीणपरक्कमे, २. दीणे णाममेगे अदीणपरक्कमे ३. अदीणे णाममेगे दीणपरक्कमे, ४. अदीणे णाममेगे अदीणपरक्कमे । (૨૨) વૃત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં १. दीणे णाममेगे दीणवित्ती, २. दीणे णाममेगे अदीणवित्ती, ३. अदीणे णाममेगे दीणवित्ती, ४. अदीणे णाममेगे अदीणवित्ती । (૨૨) ચત્તા પુરિમનીયા પાત્તા, તં નહીંછુ..ઢીને ગામમેળે ટીનનાર્ડ, २. दीणे णाममेगे अदीणजाई, ३. अदीणे णाममेगे दीणजाई, ४. अदीणे णाममेगे अदीणजाई । (૨૩) ચત્તારિ પુરિસનાયા પળત્તા, તે નહીંશ્રીને મમેળે પીળમાસી, २. दीणे णाममेगे अदीणभासी, ३. अदीणे णाममेगे दीणभासी, ४. अदीणे णाममेगे अदीणभासी । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન વ્યવહારવાળા હોય છે. (૧૦) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન પરાક્રમવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન પરાક્રમવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન પરાક્રમવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન પરાક્રમવાળા હોય છે. (૧૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન વૃત્તિ (આજીવિકા) વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન વૃત્તિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન વૃત્તિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન વૃત્તિવાળા હોય છે. (૧૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીન જાતિવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન જાતિવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન જાતિવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન જાતિવાળા હોય છે. (૧૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીનભાષી હોય છે. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીનભાષી હોય છે. ૨. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીનભાષી હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીનભાષી હોય છે. For Private Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન (૨૪) રારિ પુરિસનાયા પત્તા, તે નહીં૨. ઢીને મે માસી, २. दीणे णाममेगे अदीणोभासी, ३. अदीणे णाममेगे दीणोभासी, ૪. મરીને નામ વીળોમાણી, (૨૫) વારિપુરિસનાયા TUITI, તે નહીં૨. ઢીને ગામને સીનસેવી, ૨. સો ગામને આવી સેવા, રૂ. અઢી ગામને સીખવી, ४. अदीणे णाममेगे अदीणसेवी। ૧૮૨૫ (૧૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીનાવભાષી (દીનની જેમ જોવાવાળા) હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીનાવભાષી હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીનાવભાષી હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીનાવભાષી હોય છે. (૧૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીનસેવી (દીનોની સેવા કરનાર) હોય છે, ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીનસેવી હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીનસેવી હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીનસેવી હોય છે. (૧૬) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીન હોય છે અને દીનપર્યાય (ગૃહસ્થ અને સાધુ પર્યાય)વાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન પર્યાયવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન પર્યાયવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન પર્યાયવાળા હોય છે. (૧૭) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ દીન ોય છે અને દીન પરિવારવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ દીન હોય છે પરંતુ અદીન પરિવારવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અદીન હોય છે પરંતુ દીન પરિવારવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અદીન હોય છે અને અદીન પરિવારવાળા હોય છે. (૬) વારિ પુરિસનાયા UTTI, તે નહીં૨. તેને ગામમેરે તીનપરિયાપુ, २. दीणे णाममेगे अदीणपरियाए, ३. अदीणे णाममेगे दीणपरियाए, ४. अदीणे णाममेगे अदीणपरियाए। (૨૭) ચત્તરિ પુરિસનાયા TUITI, તં નહીં૨. ઢીને ગામને સીખ રૂરિયાસ્તે, २. दीणे णाममेगे अदीण परियाले, ३. अदीणे णाममेगे दीण परियाले, ४. अदीणे णाममेगे अदीण परियाले। - ટાઈ. . ૪, ૩. ૨, મુ. ૨૭૬ Page #497 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૦. રિ -ગરિષદુ પુરિસાઈ જામંગ હવ- ૪૦. પરિજ્ઞાત-અપરિજ્ઞાતની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ પુરિસના પત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायकम्मे णाममेगे, णो परिन्नायसन्ने, ૧. કેટલાક પુરુષ પાપકર્મોના જ્ઞાતા હોય છે પરંતુ પાપકર્મોને છોડતા નથી. २. परिन्नायसन्ने णाममेगे, णो परिन्नायकम्मे, ૨. કેટલાક પુરુષ પાપકર્મોને છોડે છે પરંતુ પાપકર્મોનાં જ્ઞાતા હોતા નથી. રૂ. જે ઘરનામે વિ, રિના સો વિ, ૩. કેટલાક પુરુષ પાપકર્મોનાં પણ જ્ઞાતા હોય છે અને પાપકર્મોને છોડે પણ છે. ४. एगे णो परिन्नायकम्मे. णो परिन्नायसण्णे । ૪. કેટલાક પુરુષ પાપકર્મોના જ્ઞાતા પણ હોતા નથી અને પાપકર્મોને છોડતા પણ નથી. (૨) વારિ પુરિસનાયા TVVITI, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायकम्मे णाममेगे, णो परिन्नायगिहावासे, ૧. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા હોય છે પરંતુ પરિજ્ઞાત ગૃહવાસી (ગૃહવાસનો ત્યાગ કરનાર) હોતા નથી. २. परिन्नायगिहावासे णाममेगे, णो परिन्नायकम्मे, ૨. કેટલાક પુરુષ પરિજ્ઞાત ગૃહવાસી હોય છે પરંતુ પરિજ્ઞાતક હોતા નથી. ३. एगे परिन्नायकम्मे वि, परिन्नायगिहावासे वि, ૩. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા પણ હોય છે અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોય છે. ४. एगे णो परिन्नायकम्मे, णो परिन्नायगिहावासे । ૪. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા પણ હોતા નથી અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોતા નથી. (૩) ચત્તાર પુસિગાથા પUTTI, નહીં (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायसन्ने णाममेगे, णो परिन्नायगिहावासे, ૧. કેટલાક પુરુષ પરિજ્ઞાતસંજ્ઞી (ભાવનાનાં જાણકાર) હોય છે પરંતુ પરિજ્ઞાત ગ્રહવાસી હોતા નથી. २. परिन्नायगिहावासे णाममेगे, नो परिन्नायसन्ने, ૨. કેટલાક પુરુષ પરિજ્ઞાત ગૃહવાસી હોય છે પરંતુ પરિજ્ઞાતસંજ્ઞી હોતા નથી. ३. एगे परिन्नायसन्ने वि, परिन्नायगिहावासे वि, ૩. કેટલાક પુરુષ પરિજ્ઞાત સંજ્ઞી પણ હોય છે અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોય છે. ४. एगे णो परिन्नायसन्ने. णो परिन्नायगिहावासे । ૪. કેટલાક પુરુષ પરિજ્ઞાતસંજ્ઞી પણ હોતા નથી અને - ટાઇr. 5. ૪, ૩. ૩, ૬. રૂ ૨૭ પરિજ્ઞાત ગૃહવાસી પણ હોતા નથી. ૪૬. માવાય-વાસમદ્દવિવાપુરસા મે હવ- ૪૧. આપાત-સંવાસ ભદ્રની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () ચત્તાર પુરિસનાયા પvUત્તા, તે નદી (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आवायभद्दए णाममेगे, णो संवासभद्दए, ૧. કેટલાક પુરુષ મળતા સમયે સારા હોય છે પરંતુ સહવાસમાં સારા હોતા નથી. २. संवासभद्दए णाममेगे, णो आवायभद्दए, ૨. કેટલાક પુરુષ સહવાસમાં સારા હોય છે પરંતુ મળવા પર સારા હોતા નથી. Page #498 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન રૂ. ૫ે ગવાયમ વિ, સંવાસભ વિ, ४. एगे णो आवायभद्दए, णो संवासभद्दए । - ટાળે. ૧. ૪, ૩. ?, મુ. ૨૬૬ ४२. सुग्गयं- दुग्गयं पडुच्च पुरिसाणं चउभंग परूवणं (૨) ચત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહા૨. દુશ્માણ ગામમેને ૩૧૬, २. दुग्गए णाममेगे રૂ. સુÇ ગામમેને ટુાણ, ४. सुग्गए णाममेगे सुग्गए । (૨) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહીં૨. કુણુ ગામમેળે તુલ્ય, ૨. દુશ્માણુ ળામમેળે સુત્ત્ર, ३. सुग्गए णाममेगे ૪. સુણ ગામમેળે સુવણ । (૩) પત્તારિ પુરિસનાયા પળત્તા, તં નહીં१. दुग्गए णाममेगे दुप्पडियाणंदे, २. दुग्गए णाममेगे सुप्पडियाणंदे, ३. सुग्गए णाममेगे दुप्पडियाणंदे, ४. सुग्गए णाममेगे सुप्पडियाणंदे । (૪) ચત્તારિ રિસનાયા વળત્તા, તં નહીં१. दुग्गए णाममेगे दुग्गइगामी, સુવુ, ધ્રુવા, ૧૮૨૭ ૩. કેટલાક પુરુષ મળવાથી પણ સારા હોય છે અને સહવાસથી પણ સારા હોય છે. ૪. કેટલાક પુરુષ મળવાથી પણ સારા હોતા નથી અને સહવાસથી પણ સારા હોતા નથી. ૪૨. સુગત-દુર્ગતની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ધનથી પણ દુર્ગત-દરિદ્ર હોય છે અને જ્ઞાનથી પણ દુર્ગત હોય છે. ૨. કેટલાક પુરુષ ધનથી દુર્ગત હોય છે પરંતુ જ્ઞાનથી સુગત હોય છે. ૩. કેટલાક પુરુષ ધનથી સુગત હોય છે અને જ્ઞાનથી દુર્ગત હોય છે. ૪. કેટલાક પુરુષ ધનથી પણ સુગત હોય છે અને જ્ઞાનથી પણ સુગત હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દુર્ગત (ધન હીન) હોય છે અને વ્રત (સદાચાર)થી પણ હીન હોય છે. ૨. કેટલાક પુરુષ ધનહીન હોય છે પરંતુ સદાચારી હોય છે. ૩. કેટલાક પુરુષ ધનવાન હોય છે પરંતુ સદાચારી હોતા નથી. ૪. કેટલાક પુરુષ ધનવાન પણ હોય છે અને સદાચારી પણ હોય છે. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દુર્ગત (દરીદ્રી) હોય છે અને કૃતઘ્ન પણ હોય છે. ૨. કેટલાક પુરુષ દુર્ગત (દરીદ્રી) હોય છે પરંતુ કૃતજ્ઞ હોય છે. ૩. કેટલાક પુરુષ સુગત (ધનવાન) હોય છે અને કૃતઘ્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ સુગત (ધનવાન) પણ હોય છે અને કૃતજ્ઞ પણ હોય છે. (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દુર્ગત (દરીદ્રી) હોય છે અને દુર્ગતિગામી પણ હોય છે. Page #499 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૮ २. दुग्गए णाममेगे सुग्गइगामी, ३. सुग्गए णाममेगे दुग्गइगामी, ४. सुग्गए णाममेगे सुग्गइगामी । (૧) વૃત્તારિ પુરિસનાયા વળત્તા, તં નહીં १. दुग्गए णाममेगे दुग्गइं गए, २. दुग्गए णाममेगे सुग्गइं गए, ३. सुग्गए णाममेगे दुग्गइं गए, ૪. મુદ્ ામમેને સુખાનું ગણ્ । - ટાળું. અ.૪,૩.૩,સુ.૨૨૭ ४३. मुत्तामुत्त दिट्ठतेण पुरिसाणं चउभंग परूवणं (૨) પત્તારિ પુરિસનાયા વળત્તા, તું બહા. મુત્તે ગામમેળે મુત્તે, ૨. મુત્તે ગામમેળે અમુત્તે, રૂ. અમુત્તે નામનેશે મુત્તે, ૪. અમુત્તે નામમેળે પ્રમુત્તે (ર) વત્તરિ રિસનાયા વાત્તા, તં નહીં. મુત્તે ગામનેશે મુત્તવે, २. मुत्ते णाममेगे अमुत्तरूवे, રૂ. અમુત્તે ગામમેળે મુત્તવે, ૪. મુત્તે ગામમેળે અમુત્તવે । - કાળ.૪.૪,૩.૪,સુ.૨૬૬ ૪૪, શિવ વિવયા રિસાળે ૧૩મેશ પવળ(૨) શ્વત્તારિ પુરિસનયા પાત્તા, તં નહીં૨. વિસે મમેળે વિસે, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ દુર્ગત (દરીદ્રી) હોય છે પરંતુ સુગતિગામી હોય છે. ૩. કેટલાક પુરુષ સુગત (ધનવાન) હોય છે પરંતુ દુર્ગતિગામી હોય છે. ૪. કેટલાક પુરુષ સુગત (ધનવાન) પણ હોય છે અને સુગતિગામી પણ હોય છે. (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ દુર્ગત થઈને દુર્ગતિમાં ગયેલ છે. ૨. કેટલાક પુરુષ દુર્ગત થઈને સુગતિમાં ગયેલ છે. ૩. કેટલાક પુરુષ સુગત થઈને દુર્ગતિમાં ગયેલ છે. ૪. કેટલાક પુરુષ સુગત થઈને સુગતિમાં ગયેલ છે. - ૪૩. મુક્ત-અમુક્તનાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભૂગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ દ્રવ્યથી પણ મુક્ત હોય છે અને ભાવથી પણ મુક્ત હોય છે. - ૨. કેટલાક પુરુષ દ્રવ્યથી મુક્ત હોય છે અને ભાવથી અમુક્ત હોય છે. ૩. કેટલાક પુરુષ દ્રવ્યથી અમુક્ત હોય છે પરંતુ ભાવથી મુક્ત હોય છે. ૪. કેટલાક પુરુષ દ્રવ્યથી પણ અમુક્ત હોય છે અને ભાવથી પણ અમુક્ત હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ મુક્ત હોય છે અને તેનો વ્યવહાર પણ મુક્તવત્ હોય છે. ૨. કેટલાક પુરુષ મુક્ત હોય છે પરંતુ તેનો વ્યવહાર અમુક્તવત્ હોય છે. ૩. કેટલાક પુરુષ અમુક્ત હોય છે પરંતુ તેનો વ્યવહાર મુક્તવત્ હોય છે. ૪. કેટલાક પુરુષ અમુક્ત હોય છે અને તેનો વ્યવહાર પણ અમુક્તવત્ હોય છે. ૪૪. કૃશ અને દઢની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે For Private Personal Use Only – ૧. કેટલાક પુરુષ શરીરથી પણ કૃશ હોય છે અને મનોબળથી પણ કૃશ હોય છે. Page #500 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૨. વિસે ગામમેને વઢે, ३. दढे णाममेगे किसे, ૪. તે ગામમેળે હે (ર) પત્તારિ પુરિતનાયા વળત્તા, તં નહીં१. किसे णाममेगे किस सरीरे, ૨. વિસે ગામમેળે વસરીરે, ३. दढे णाममेगे किससरीरे, ૪. જે ગામમેળે વતસરી । (૨) વૃત્તારિ પુરિસનાયા પળત્તા, તું બહા . किससरीरस्स णाममेगस्स णाणदंसणे समुप्पज्जइ, णो दढसरीरस्स, २. दढसरीरस्स णाममेगस्स णाणदंसणे समुप्पज्जइ, णो किससरीरस्स, ३. एगस्स किससरीरस्स वि, णाणदंसणे समुप्पज्जइ, दढसरीरस्स वि, ४. एगस्स णो किससरीरस्स णाणदंसणे समुप्पज्जइ, णो दढसरीरस्स । -ટામાં અ.૪,૩.૨,સુ.૨૮૨ (૨) શ્વત્તારિ રિસનાયા પળત્તા, તં નહીં१. अप्पणो णाममेगे वज्जं पासइ, णो परस्स, ૨. પરસ્ત ગામમેળે વપ્ન વાસર, જો અવળો, .રૂ. ો અપળો વિ વપ્નું પાતરૂ, પરફ્સ વિ, ૪. શે તો અપનો વપ્નું વાસર, જો પર । ૧૮૨૯ ૨. કેટલાક પુરુષ શરીરથી કૃશ હોય છે પરંતુ મનોબળથી દૃઢ હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી દૃઢ હોય છે પરંતુ મનોબળથી કૃશ હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી પણ દૃઢ હોય છે અને મનોબળથી પણ દૃઢ હોય છે. (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ ભાવનાથી પણ કૃશ હોય છે અને શરીરથી પણ કૃશ હોય છે. ૨. કેટલાક પુરુષ ભાવનાથી કૃશ હોય છે પરંતુ શરીરથી દૃઢ હોય છે. ૩. કેટલાક પુરુષ ભાવનાથી દૃઢ હોય છે પરંતુ શરીરથી કૃશ હોય છે. ૪. કેટલાક પુરુષ ભાવનાથી પણ દૃઢ હોય છે અને શરીરથી પણ દૃઢ હોય છે. (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - = ૧. કૃશ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ દૃઢ શરીરવાળાને ઉત્પન્ન થતા નથી. ૨. દઢ શરીરવાળા પુરુષને જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે પરંતુ કૃશ શરીરવાળાને ઉત્પન્ન થતા નથી, ૩. કૃશ શરીરવાળા પુરુષને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે અને દઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થાય છે. ૪૬, વખ્તપાસતીરળ સવસામળ ત્રિવાયા પુરિતાળ ૪૫. દોષનાં દર્શન ઉપશમન અને ઉદીરણની વિવક્ષાથી चउभंग परूवणं પુરુષોનાં ચતુર્ભેગોનું પ્રરુપણ : (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૪. કૃશ શરીરવાળા પુરુષને પણ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થતા નથી અને દૃઢ શરીરવાળાને પણ ઉત્પન્ન થતા નથી. ૧. કેટલાક પુરુષ પોતાના દોષ જુવે છે, બીજાનાં દોષ જોતા નથી. ૨. કેટલાક પુરુષ બીજાનાં દોષ જુવે છે, પોતાના દોષ જોતા નથી. ૩. કેટલાક પુરુષ પોતાના પણ દોષ જુવે છે અને બીજાનાં પણ દોષ જુવે છે, ૪. કેટલાક પુરુષ ન પોતાનો દોષ જુવે છે અને ન બીજાનો દોષ જુવે છે. Page #501 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૨) વત્તારિપુરિસનાથી પvU/ત્તા, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अप्पणो णाममेगे वज्जं उदीरेइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાના દોષની ઉદીરણા કરે છે, બીજાનાં દોષની ઉદીરણા કરતા નથી. २. परस्स णाममेगे वज्जं उदीरेइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાના દોષની ઉદીરણા કરે છે પરંતુ પોતાના દોષની ઉદીરણા કરતા નથી. ३. एगे अप्पणो वि वज्जं उदीरेइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાના દોષની પણ ઉદીરણા કરે છે અને બીજાના દોષની પણ ઉદીરણા કરે છે. ४. एगे णो अप्पणो वज्जं उदीरेइ, णो परस्स। ૪. કેટલાક પુરુષ પોતાના દોષની પણ ઉદીરણા કરતા નથી અને બીજાનાં દોષની પણ ઉદીરણા કરતા નથી. (૩) રારિ પુરિસનાથી પUUત્તા, તે ના (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अप्पणो णाममेगे वज्जं उवसामेइ, णो परस्स, ૧. કેટલાક પુરુષ પોતાના દોષનું ઉપશમન કરે છે પરંતુ બીજાનાં દોષનું ઉપશમન કરતા નથી. २. परस्स णाममेगे वज्जं उवसामेइ, णो अप्पणो, ૨. કેટલાક પુરુષ બીજાના દોષનું ઉપશમન કરે છે પરંતુ પોતાના દોષનું ઉપશમન કરતા નથી. ३. एगे अप्पणो वि वज्जं उवसामेइ, परस्स वि, ૩. કેટલાક પુરુષ પોતાના દોષનું પણ ઉપશમન કરે છે અને બીજાના દોષનું પણ ઉપશમન કરે છે. ४. एगे णो अपणो वज्जं उवसामेइ, णो परस्स। ૪. કેટલાક પુરુષ પોતાના દોષનું પણ ઉપશમન - Avi, ૫,૪, ૩.૬, સુ.૨૬૬ કરતા નથી અને બીજાના દોષનું પણ ઉપશમન કરતા નથી. ૪૬. અત્યામિ વિવવા રિસાને ચિત્ત ઉવ- ૪૬ ઉદય-અસ્તની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૨) વારિ પુરિસનાયા પત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उदियोदिएणाममेगे, भरहे राया चाउरंतचक्कवट्टी ૧. કેટલાક પુરુષ ઉદિતોદિત હોય છે, જે પ્રારંભમાં णं उदियोदिए, પણ ઉન્નત અને અંતમાં પણ ઉન્નત હોય છે. જેમ : ચાતુરંત ચક્રવર્તી ભરતરાજા. २. उदियत्थमिए णाममेगे, बंभदत्ते णं राया चाउरंत- ૨. કેટલાક પુરુષ ઉદિતાસ્તમિત હોય છે, જે પ્રારંભમાં चक्कवट्टी उदियत्थमिए, ઉન્નત અને અંતમાં અવનત હોય છે, જેમ: ચાતુરત ચક્રવર્તી બ્રહ્મદત્તરાજા. ३. अत्यमियोदिए णाममेगे, हरिएसबले णं अणगारे ૩. કેટલાક પુરુષ અસ્તમિતોદિત હોય છે, જે પ્રારંભમાં अत्थमियोदिए, અવનત અને અંતમાં ઉન્નત હોય છે, જેમ : હરિકેશીબલ અનગાર. ४. अत्यमियत्थमिए णाममेगे, काले णं सोयरिए ૪. કેટલાક પુરુષ અસ્તમિસ્તામિત હોય છે, જે अत्थमियत्थमिए। પ્રારંભમાં પણ અવનત અને અંતમાં પણ અવનત - તા. ૪.૪, ૩. ૩, મુ. ૩૬૬ હોય છે, જેમ : કાળસૌકરિક - કસાઈ. ૪૭. માપવચન વિવાયા પુરિસાઈ મેરા હવ- ૪૭. વ્યાખ્યાતાની વિવાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વત્તારિ ક્સિનાથા , નદી- . (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आघवइत्ता णाममेगे , णो पविभावइत्ता, ૧. કેટલાક પુરુષ આગાયક (વ્યાખ્યાતા) હોય છે. પરંતુ પ્રવિભાવક (પ્રભાવના કરનાર) હોતા નથી. Page #502 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૧ २. पविभावइत्ता णाममेगे , णो आघवइत्ता, ૨. કેટલાક પુરુષ પ્રભાવના કરનાર હોય છે પરંતુ વ્યાખ્યાતા હોતા નથી. રૂ. જે માપવત્તા વિ, વિભાવેત્તા વિ, ૩. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોય છે અને પ્રભાવના કરનાર પણ હોય છે. ૪. જે ને માધવત્તા, જે વિખવફત્તા કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોતા નથી અને પ્રભાવના કરનાર પણ હોતા નથી. (૨) રારિ પુરિસના પૂU/, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आघवइत्ता णाममेगे , णो उंछजीविसंपण्णे, ૧. કેટલાક પુરુષ વ્યાખ્યાતા હોય છે પરંતુ ઉછજીવિકા (ભિક્ષાથી જીવનનિર્વાહ કરનાર) હોતા નથી. २. उंछजीविसंपण्णे णाममेगे , णो आघवइत्ता, ૨. કેટલાક પુરુષ ભિક્ષાથી જીવનનિર્વાહ કરનાર હોય છે પરંતુ વ્યાખ્યાતા હોતા નથી. ३. एगे आघवइत्ता वि, उंछजीविसंपण्णे वि, ૩. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોય છે અને ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર પણ હોય છે. ४. एगे णो आघवइत्ता, णो उंछजीविसंपण्णे । ૪. કેટલાક પુરુષ વ્યાખ્યાતા પણ હોતા નથી અને - ઠા. મ.૪, ૩.૪, મુ. ૩૪૪ ભિક્ષાથી જીવન નિર્વાહ કરનાર પણ હોતા નથી. ૪૮. ગર્લ્ડ મારા જ પુરિસાને ચમેન હવ- ૪૮. અર્થ અને માનકરણની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) ચત્તાર પુરિસનાયા TVVIRા, તે નદી (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - 2. મદ્યારે ગામો, નો માળવારે, ૧. કેટલાક પુરુષ કાર્ય કરે છે પરંતુ અભિમાન કરતા નથી. २. माणकरे णाममेगे, णो अट्ठकरे, ૨. કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ કાર્ય કરતા નથી. ३. एगे अट्ठकरे वि, माणकरे वि, ૩. કેટલાક પુરુષ કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે. ૪. જે જે મરે, જો મારે | ૪. કેટલાક પુરુષ કાર્ય પણ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. (૨) રારિ પુરિસનાયા TWત્તા, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. गणट्ठकरे णाममेगे , णो माणकरे, ૧. કેટલાક પુરુષ ગણનાં માટે કાર્ય કરે છે, પરંતુ અભિમાન કરતા નથી. ૨. માળવારે નામ , TMદ્યારે, કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ ગણનાં માટે કાર્ય કરતા નથી. ३. एगे गणट्ठकरे वि, माणकरे वि, ૩. કેટલાક પુરુષ ગણનાં માટે કાર્ય પણ કરે છે અને અભિમાન પણ કરે છે. ૪. જે જે રે, જો મારા ૪. કેટલાક પુરુષ ગણનાં માટે પણ કાર્ય કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. Page #503 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૩) વારિ પુરિસનાથ TUITI, તે નહીં (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિંદિરે મને, જે મારે, ૧. કેટલાક પુરુષ ગણનાં માટે સંગ્રહ કરે છે પરંતુ અભિમાન કરતા નથી. २. माणकरे णाममेगे, णो गणसंगहकरे, કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ ગણનાં માટે સંગ્રહ કરતા નથી. રૂ. જે સંદરે વિ, મારે વિ, કેટલાક પુરુષ ગણનાં માટે સંગ્રહ પણ કરે છે અને અભિમાન પણ કરે છે. ४. एगे णो गणसंगहकरे, णो माणकरे। ૪. કેટલાક પુરુષ ગણનાં માટે સંગ્રહ પણ કરતા નથી અને અભિમાન પણ કરતા નથી. (४) चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा (૪) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गणसोभकरे णाममेगे. णो माणकरे. ૧. કેટલાક પુરુષ ગણની શોભા કરનાર હોય છે પરંતુ અભિમાન કરતા નથી. ૨. મારે જામશે, જો જાસોમારે, કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ ગણની શોભા કરનાર હોતા નથી. ३. एगे गणसोभकरे वि, माणकरे वि, ૩. કેટલાક પુરુષ ગણની શોભા પણ કરનાર હોય છે અને અભિમાન પણ કરનાર હોય છે. ૪. જે જે સોમરે, ગો માળા ૪. કેટલાક પુરુષ ગણની શોભા પણ કરનાર હોતા નથી અને અભિમાન પણ કરતા નથી. () વારિ પુરિસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. गणसोहिकरे णाममेगे, णो माणकरे, ૧. કેટલાક પુરુષ ગણનાં દૂષણોની શુદ્ધિ કરનાર હોય છે પરંતુ અભિમાન કરતા નથી. २. माणकरे णाममेगे. णो गणसोहिकरे, ૨. કેટલાક પુરુષ અભિમાન કરે છે પરંતુ ગણનાં દૂષણોની શુદ્ધિ કરનાર હોતા નથી. રૂ. Tળસોદિરે વિ, માળવારે વિ, ૩. કેટલાક પુરુષ ગણનાં દૂષણોની શુદ્ધિ કરનાર પણ હોય છે અને અભિમાન પણ કરે છે. ४. एगे णो गणसोहिकरे. णो माणकरे।' ૪. કેટલાક પુરુષ ગણનાં દૂષણોની શુદ્ધિ કરનાર પણ - ટા. ૧.૪, ૩.રૂ, સુ.રૂ ૨૦ હોતા નથી અને અભિમાન પણ કરતા નથી. ૪૧. વેચાવા રજ વિવસ્થા રિસાઈ મેળ પવઈ- ૪૯. વૈયાવૃત્ય કરવાની વિવાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) વારિ પુરિસગાથા પત્તા, તં નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. करेइ णाममेगे वेयावच्चं, णो पडिच्छइ, ૧. કેટલાક પુરુષ બીજાની વૈયાવૃત્ય કરે છે પરંતુ કરાવતા નથી. २. पडिच्छइ णाममेगे वेयावच्चं, णो करेइ, ૨. કેટલાક પુરુષ બીજાની વૈયાવૃત્ય કરતા નથી પરંતુ કરાવે છે. ३. एगे करेइ वि वेयावच्चं, पडिच्छइ वि, ૩. કેટલાક પુરુષ બીજાની વૈયાવૃત્ય કરે પણ છે અને કરાવે પણ છે. ૨. વવ. ૩. ? , . ૪-૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૩ ४. एगे णो करेइ वेयावच्चं, णो पडिच्छइ। ૪. કેટલાક પુરુષ બીજાની વૈયાવૃત્ય પણ કરતા નથી - ટાઇ, ૨,૪, ૩. , . રૂ ૨૦ અને કરાવતા પણ નથી. ५०. पुरिसाणं चउब्बिहत्त परूवर्ण ૫૦. પુરુષોનાં ચાર પ્રકારોનું પ્રરુપણ: () તત્તર પુરિસગાથા govત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. તરે નામને, ૧. તથા – આદેશને માનીને ચાલનાર, ૨. નો તહે મને, ૨. નો તથા - પોતાની સ્વતંત્ર ભાવનાથી ચાલનાર, રૂ. સોવત્થી મને, ૩. સૌવસ્તિક - મંગલપાઠક (સ્તુતિ પ્રશંસા કરનાર), ૪. દાળ નામને ! ૪. પ્રધાન - સ્વામી (ગુરુ). - ટાપ. ૧.૪,૩.૨, મુ.૨૮૭ ५१. वण दिद्रुतेण पुरिसाणं चउभंग परूवर्ण- ૫૧. વ્રણ (ઘાવ) દાંતનાં દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (3) તારિ રિસનાયા પત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. वणकरे णाममेगे, णो वणपरिमासी, ૧. કેટલાક પુરુષ વ્રણ (ઘાવો કરે છે પરંતુ તેનું પરિમર્શ (ઉપચાર) કરતા નથી. ૨. વારિમાણી મળે, જો વારે, ૨. કેટલાક પુરુષ ઘાવનો ઉપચાર કરે છે પરંતુ ઘાવ કરતા નથી. ३. एगे वणकरे वि, वणपरिमासी वि, ૩. કેટલાક પુરુષ ઘાવ પણ કરે છે અને તેનો ઉપચાર પણ કરે છે. ૪. જે વપર. નો વપરાશ ! ૪. કેટલાક પુરુષ ઘાવ પણ કરતા નથી અને તેનો ઉપચાર પણ કરતા નથી. (૨) વારિ પુરસનાયા TUITI, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વાલરે મિનો વપસારવી, ૧. કેટલાક પુરુષ ઘાવ કરે છે પરંતુ તેનો સંરક્ષણ (દેખભાલ) કરતા નથી, ૨. વરવી મળે, જો વધવારે, ૨. કેટલાક પુરુષ ઘાવનું સંરક્ષણ કરે છે પરંતુ વાવ કરતા નથી. રૂ. 0 વિ વાસાવવી વિ. ૩. કેટલાક પુરુષ ઘાવ પણ કરે છે અને તેનું સંરક્ષણ પણ કરે છે. ૪. જે ળ વવરે, વનસારવી ૪. કેટલાક પુરુષ ઘાવ પણ કરતા નથી અને તેનું સંરક્ષણ પણ કરતા નથી. (૩) ચત્તાર રિસનાયા પVITI, તંગ (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વળવારે જામ, જે વસંરોદી, ૧. કેટલાક પુરુષ ઘાવ કરે છે પરંતુ તેને ભરતા નથી. २. वणसरोही णाममेगे, णो वणकरे, ૨. કેટલાક પુરુષ ઘાવને ભરે છે પરંતુ ઘાવ કરતા નથી. રૂ. જે વUરે વિ, વસંરોદી વિ. ૩. કેટલાક પુરુષ ઘાવ પણ કરે છે અને તેને ભરાવે પણ છે. ૪. જે જે વરે, વસંરોદી. ૪. કેટલાક પુરુષ ઘાવ પણ કરતા નથી અને તેને - ટાઇ, ૨.૪, ૩.૪, મુ. રૂ૪૩ ભરાવતા પણ નથી. Page #505 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५२. वनसंड दिट्टतेण पुरिसाणं चउभंग परूवणं- પર. વનખંડનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ વાસંs TUITI, તે નહીં- . (૧) વનખંડ (ઉદ્યાન) ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. તારે નામને વનવજો, ૧. કેટલાક વનખંડ વામ (ઉજ્જડ) હોય છે અને વામાવર્ત હોય છે, २. वामे णाममेगे दाहिणावत्ते, ૨. કેટલાક વનખંડ વામ હોય છે અને દક્ષિણાવર્ત હોય છે, ३. दाहिणे णाममेगे वामावत्ते, ૩. કેટલાક વનખંડ દક્ષિણ હોય છે અને વામાવર્ત હોય છે, ૪. તfજે મને તfer વત્તા ૪. કેટલાક વનખંડ દક્ષિણ (તપોવન) હોય છે અને દક્ષિણાવર્ત હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વાને મને વામાવજે, ૧. કેટલાક પુરુષ વામ (નાસ્તિક) હોય છે અને વામાવર્ત હોય છે, ૨. વામે ગામમે વાદિળાવજો, ૨. કેટલાક પુરુષ વામ હોય છે અને દક્ષિણાવર્ત હોય છે, રૂ. ઢાળેિ નામને વામાવજો, ૩. કેટલાક પુરુષ દક્ષિણ (દક્ષિણ) હોય છે અને વામાવર્ત હોય છે, ૪. દિm Tીમે શિવત્તા ૪. કેટલાક પુરુષ દક્ષિણ હોય છે અને દક્ષિણાવર્ત - ટાઇi. 4.૪, ૩.૨, ૩.૨૮૨ હોય છે. જરૂ. ૩પ-પાસ હિતેન કુરિસાઈ મેરા હવ- ૫૩. ઉન્નત-પ્રણત વૃક્ષોનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વત્તારિત પUત્તા, તે નહીં (૧) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णए, ૧. કેટલાક વૃક્ષ શરીરથી પણ ઉન્નત હોય છે અને જાતિથી પણ ઉન્નત હોય છે, જેમ-શાલ. २. उण्णए णाममेगे पणए, ૨. કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત હોય છે પરંતુ જાતિથી પ્રણત(હીન) હોય છે, જેમ-લીંબડા. રૂ. gUU Tમને ૩UTU, ૩. કેટલાક વૃક્ષ શરીરથી હીન હોય છે પરંતુ જાતિથી ઉન્નત હોય છે, જેમ – અશોક. ૪. પણ ગામને પણ ૪. કેટલાક વૃક્ષ શરીરથી પણ હીન હોય છે અને જાતિથી પણ હીન હોય છે, જેમ-ખેર. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. उण्णए णाममेगे उण्णए, ૧. કેટલાક પુરુષ શરીરથી પણ ઉન્નત હોય છે અને ગુણોથી પણ ઉન્નત હોય છે, २. उण्णए णाममेगे पणए, ૨. કેટલાક પુરુષ શરીરથી ઉન્નત હોય છે પરંતુ ગુણોથી હીન હોય છે. ३. पणए णाममेगे उण्णए, ૩. કેટલાક પુરુષ શરીરથી હીન હોય છે પરંતુ ગુણોથી ઉન્નત હોય છે, ૪. પૂTU TIP TUITI ૪. કેટલાક પુરુષ શરીરથી પણ હીન હોય છે અને ગુણોથી પણ હીન હોય છે. Page #506 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૫ (૨) વત્તારિ હવા પ00/ત્તા, તે નહીં१. उण्णए णाममेगे उण्णयपरिणए, २. उण्णए णाममेगे पणयपरिणए, ३. पणए णाममेगे उण्णयपरिणए, ૩. ४. पणए णाममेगे पणयपरिणए, एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. उण्णए णाममेगे उण्णयपरिणए, २. उण्णए णाममेगे पणयपरिणए, ३. पणए णाममेगे उण्णयपरिणए, (૨) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત હોય છે અને ઉન્નત પરિણત (અશુભ રસ આદિને છોડીને શુભ રસ આદિમાં પરિણત) હોય છે. ૨. કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પરિણત હોય છે. કેટલાક વૃક્ષ શરીરથી પ્રણત હોય છે અને ઉન્નત પરિણત હોય છે. ૪. કેટલાક વૃક્ષ શરીરથી પ્રણત હોય છે અને પ્રણત પરિણત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શરીરથી ઉન્નત હોય છે અને ઉન્નત પરિણત (અવગુણોને છોડીને ગુણોમાં પરિણત) હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી પ્રણત હોય છે અને ઉન્નત પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી પ્રણત હોય છે અને પ્રણત પરિણત હોય છે. (૩) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત હોય છે અને ઉન્નત રુપવાળા હોય છે. ૨. કેટલાક વૃક્ષ શરીરથી ઉન્નત હોય છે પરંતુ પ્રણત રુપવાળા હોય છે. ૩. કેટલાક વૃક્ષ શરીરથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત રુપવાળા હોય છે. ૪. કેટલાક વૃક્ષ શરીરથી પ્રણત હોય છે અને પ્રણત રુપવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી ઉન્નત હોય છે અને ઉન્નત રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી ઉન્નત હોય છે અને પ્રણત રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી પ્રણત હોય છે પરંતુ ઉન્નત રુપવાળા હોય છે. ४. पणए णाममेगे पणयपरिणए। (૩) રારિ હવા પત્તા, તેં નીં१. उण्णए णाममेगे उण्णयस्वे, २. उण्णए णाममेगे पणयस्वे, ३. पणए णाममेगे उण्णयरूवे, ૪, v[U Mામને પૂછવા एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. उण्णए णाममेगे उण्णयस्वे, २. उण्णए णाममेगे पणयस्वे, રૂ. gorg નામે ૩vય, Page #507 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४. पणए णाममेगे पणयस्वे। ૪. કેટલાક પુરુષ શરીરથી પ્રણત હોય છે અને પ્રણત - ઠા. મ.૪, ૩.૨, મુ. ૨૩૬ રુપવાળા હોય છે. ૧૪. ઉનૂ હિતેન કુરતા અમે હવઈ- ૫૪. ઋજુ વક્ર વૃક્ષોનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વત્તારિકવવા પUત્તા, તે કદા (૧) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उज्जू णाममेगे उज्जू, ૧. કેટલાક વૃક્ષ પહેલા પણ ઋજુ (સરળ) હોય છે અને પછી પણ ઋજુ હોય છે. २. उज्जू णाममेगे वंके, ૨. કેટલાક વૃક્ષ પહેલા ઋજુ હોય છે અને પછી વક્ર હોય છે. રૂ. મે ૩જૂ, ૩. કેટલાક વૃક્ષ વક્ર હોય છે અને પછી ઋજુ હોય છે. ૪. વં તમને વં! ૪. કેટલાક વૃક્ષ પહેલા પણ વક્ર હોય છે અને પછી પણ વક્ર હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - १. उज्जू णाममेगे उज्जू, ૧. કેટલાક પુરુષ શરીરની ચેષ્ટાથી પણ ઋજુ હોય છે અને પ્રકૃતિથી પણ ઋજુ હોય છે. (સાધુ) २. उज्जू णाममेगे वंके, ૨. કેટલાક પુરુષ શરીરની ચેષ્ટાથી ઋજુ હોય છે પરંતુ પ્રકૃતિથી વક્ર હોય છે. (પૂર્વ) રૂ. 4 નામ કબૂ, ૩. કેટલાક પુરુષ શરીરની ચેષ્ટાથી વક્ર હોય છે પરંતુ પ્રકૃતિથી ઋજુ હોય છે. (શિક્ષક) ૪. વંદે મને વંદે ૪. કેટલાક પુરુષ શરીરની ચેષ્ટાથી પણ વક્ર હોય છે અને પ્રકૃતિથી પણ વક્ર હોય છે. (દુર્જન) (૨) વારિ હવા પત્તા, તે નહીં (૨) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उज्जू णाममेगे उज्जूपरिणए, ૧. કેટલાક વૃક્ષ મૂળમાં પણ સરળ અને ઉપરથી પણ સરળ પરિણતિવાળા હોય છે. २. उज्जू णाममेगे वंकपरिणए, કેટલાક વૃક્ષ મૂળમાં સરળ પરંતુ ઉપરથી વક્ર પરિણતિવાળા હોય છે. ३. वंके णाममेगे उज्जूपरिणए, ૩. કેટલાક વૃક્ષ મૂળમાં વક્ર પરંતુ ઉપરથી સરળ પરિણતિવાળા હોય છે. ૪. વંદે મને વંવપરિણા ૪. કેટલાક વૃક્ષ મૂળમાં પણ વક્ર અને ઉપરથી પણ વક્ર પરિણતિવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -- १. उज्जू णाममेगे उज्जूपरिणए, ૧. કેટલાક પુરુષ સ્વભાવથી પણ સરળ હોય છે અને પ્રવૃત્તિથી પણ સરળ હોય છે. २. उज्जू णाममेगे वंकपरिणए, ૨. કેટલાક પુરુષ સ્વભાવથી સરળ હોય છે પરંતુ પ્રવૃત્તિથી વક્ર હોય છે. ૨, Page #508 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૭ ३. वंके णाममेगे उज्जूपरिणए, ૩. કેટલાક પુરુષ સ્વભાવથી વક્ર હોય છે પરંતુ પ્રવૃત્તિથી સરળ હોય છે. ४. वंके णाममेगे वंकपरिणए। ૪. કેટલાક પુરુષ સ્વભાવથી પણ વક્ર હોય છે અને પ્રવૃત્તિથી પણ વક્ર હોય છે. (૩) ચત્તાર વનવા પત્તા , તે નહીં (૩) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उज्जू णाममेगे उज्जूरूवे, ૧. કેટલાક વૃક્ષ શરીરથી ઋજુ હોય છે અને દર્શનીય રુપવાળા હોય છે. २. उज्जू णाममेगे वंकरूवे, ૨. કેટલાક વૃક્ષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક્રરુપવાળા હોય છે. ३. वंके णाममेगे उज्जूरुवे, ૩. કેટલાક વૃક્ષ શરીરથી વક્ર હોય છે પરંતુ દર્શનીય રુપવાળા હોય છે. ૪. વંદે મને લંકા ૪. કેટલાક વૃક્ષ શરીરથી પણ વક્ર હોય છે અને વક્રરુપવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उज्जू णाममेगे उज्जूरुवे, ૧. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે અને સુંદર રુપવાળા હોય છે. २. उज्जू णाममेगे वंकरूवे, ૨. કેટલાક પુરુષ શરીરથી ઋજુ હોય છે પરંતુ વક રુપવાળા હોય છે. ३. वंके णाममेगे उज्जूरुवे, ૩. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે પરંતુ સુંદર રુપવાળા હોય છે. ૪. વૈમિને વંદા ૪. કેટલાક પુરુષ શરીરથી વક્ર હોય છે અને - ટા. ગ.૪, ૩.૨, મુ.૨ ૩૬ વક્રરુપવાળા હોય છે. ૨૧. વત્તાવા મા કિર્તિા પુરસા મેન પાવ- ૫૫. પાંદડા આદિથી યુક્ત વૃક્ષનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભગોનું પ્રરુપણ : (૨) વારસા પwત્તા, તે નહીં (૧) વૃક્ષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . પત્તોવા, ૨. પુષ્કોવ, ૧. પાંદડાથી યુક્ત (ખાખરા), ૨. ફૂલોથી યુક્ત (ગુલાબ) રૂ. 7ોવ, ૪. છાયોવU | ૩. ફળોથી યુક્ત (કેરી), ૪. છાયાથી યુક્ત. (વડ, પીપળો) एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. પત્તોવા સમાને, ૧. પાંદડાવાળા વૃક્ષોનાં સમાન (સૂત્રનાં દાતા) २. पुप्फोवा रूक्खसमाणे, ૨. ફૂલોવાળા વૃક્ષોના સમાન (અર્થનાં દાતા) ३. फलोवा रूक्खसमाणे, ૩. ફળોવાળા વૃક્ષોનાં સમાન (સૂત્રાર્થનું અનુવર્તન અને સંરક્ષણ) ૪. છાયોવા સમાજે ! ૪. છાયાવાળા વૃક્ષોનાં સમાન (સૂત્રાર્થની સતત - ટાળે. ૫.૪, ૩. ૩, . ૨૩ ઉપાસના કરનાર) ૨. ટા . ૨, ૩, ૬, મુ. ૨૩૪ Page #509 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ५६. पत्त दिद्रुतेण पुरिसाणं चउभंग परूवणं- પક પત્રનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () દત્તારિ પત્તા પU/T, તે નદી (૧) પાંદડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિત્તે, ૧. અસિપત્ર- તલવાર જેવા પત્ર, ૨. રપજો, ૨. કરપત્ર - કરોત જેવા પત્ર, રૂ. પુરપજે, ૩. સુરપત્ર - ચાકુ જેવા પત્ર, ૪. રૂંવરિયાપત્તા ૪. કદબચરિકાપત્ર - તીક્ષ્ણ અણીવાળા ઘાસ કે શસ્ત્ર જેવા પત્ર. एवामेव चत्तारि पूरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મસિપત્તમાળ, ૧. અસિપત્રનાં સમાન- તરત સ્નેહપાશને છેદનાર. ૨. ર૫ત્તસમાળ, ૨. કરપત્રનાં સમાન-વારંવારનાં અભ્યાસથી સ્નેહપાશને છેદનાર. રૂ. પુરપHસમાને, ૩. સુરપત્રનાં સમાન- કિંચિત્ સ્નેહપાશને છેદનાર, ૪. રૂંવરિયાપત્તરમાળા ૪. કદમ્બ ચીરિકાપત્રનાં સમાન- સ્નેહ છેદવાની - ટાઈ. .૪, ૩.૪, મુ. રૂ૫ ૦ ઈચ્છા રાખનાર પરંતુ કાર્ય પરિણત નહિ કરનાર. ५७. कोरव दिळेंतेण पुरिसाणं चउभंग परूवणं- ૫૭. કળી મંજરી(કોરક)નાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () રત્તર કોરવા પત્તા, તે નહીં (૧) કારક (કળી મંજરી) ચાર પ્રકારની કહી છે, જેમકે – ૨. સંવપóવો, ૨. તાપસઁવોર, ૧. આમ્ર - ફળની મંજરી, ૨. તાડ-ફળની મંજરી, રૂ. વસ્તૃિપન્કંવર, ૪. મૅવિસાળવો ૩. વલ્લિ-ફળની મંજરી, ૪. મેંઢ-વિષાણ જેવી વનસ્પતિની મંજરી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अंबपलंबकोरवसमाणे, ૧. કેટલાક પુરુષ આમ્ર-ફળની મંજરીનાં સમાન હોય છે, જે ઉચિત સમય પર ઉપકાર કરે છે. ૨. તાપóવરવસમા, ૨. કેટલાક પુરુષ તાડ-ફળની મંજરીનાં સમાન હોય છે, જે વિલંબ અને કઠિનતાથી ઉપકાર કરે છે. ३. वल्लिपलंबकोरवसमाणे, ૩. કેટલાક પુરુષ બલિ-ફળની મંજરીનાં સમાન હોય છે, જે વગર વિલંબ અને કષ્ટ વગર ઉપકાર કરે છે. ૪. મૅવિસાશોરવસમા ા ૪. કેટલાક પુરુષ મેષ-વૃંગની મંજરીનાં સમાન હોય - ટાઈ. સ.૪, ૩.૨, મુ. ૨૪૨ છે, જે ઉપકાર કરતા નથી ફક્ત મીઠા વચન બોલે છે. ૧૮, પુખ કિર્તા પુરસા સ્વ સી સંપન્નસ પમંગ ૫૮. પુષ્પનાં દાંત દ્વારા પુરુષોનાં રુપ શીલ સંપન્નતાથી परवणं ચતુર્ભાગોનું પ્રરુપણ : () પત્તારિપુ પU/T, તે નહીં (૧) પુષ્પ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रूवसंपण्णे णाममेगे, णो गंधसंपण्णे, ૧. કેટલાક પુષ્પ રુપ સંપન્ન હોય છે, ગંધ સંપન્ન હોતા નથી. (આકડાનું પુષ્પો २. गंधसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, ૨. કેટલાક પુષ્પ ગંધ સંપન્ન હોય છે, રુપ સંપન્ન હોતા નથી. (બકુલનું પુષ્પો Page #510 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩૯ ३. एगे रूवसंपण्णे वि, गंधसंपण्णे वि, ૩. કેટલાક પુષ્પ રુપ સંપન્ન પણ હોય છે અને ગંધ સંપન્ન પણ હોય છે. (ગુલાબ) ૪. જે જે વસંપm, it fધસંપst ૪. કેટલાક પુરુષ રુપ સંપન્ન પણ હોતા નથી અને ગંધ સંપન્ન પણ હોતા નથી. (બોરનું પુષ્પો एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रूवसंपण्णे णाममेगे, णो सीलसंपण्णे, ૧. કેટલાક પુરુષ રુપ સંપન્ન હોય છે, શીલ (આચાર) સંપન્ન હોતા નથી. २. सीलसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, ૨. કેટલાક પુરુષ શીલ સંપન્ન હોય છે. રુપ સંપન્ન હોતા નથી. ३. एगे रूवसंपण्णे वि, सीलसंपण्णे वि, કેટલાક પુરુષ રુપ સંપન્ન પણ હોય છે અને શીલ સંપન્ન પણ હોય છે. ४. एगे णो रूवसंपण्णे. णो सीलसंपण्णे। ૪. કેટલાક પુરુષ રુપ સંપન્ન પણ હોતા નથી અને - ટાઇ .૪, ૩.૩, મુ. રૂ ૨ ૦ શીલ સંપન્ન પણ હોતા નથી. ૨૨. પવે મામ પાત્ર ૌિન પુરિસાઈ મેરા વિM- ૫૯. કાચા પાકા ફળનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ I SWા, તે નહીં (૧) ફળ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મારે મને કામમદુરે, ૧. કેટલાક ફળ કાચા હોય છે અને કાચા હોવા છતાં પણ થોડા મીઠા હોય છે. ' २. आमे णाममेगे पक्कमहुरे, ૨. કેટલાક ફળ કાચા હોવા છતાં પણ અત્યંત મીઠા હોય છે. ३. पक्के णाममेगे आममहुरे, ૩. કેટલાક ફળ પાકો હોવા છતાં પણ થોડા જ મીઠા હોય છે. ४. पक्के णाममेगे पक्कमहुरे । ૪. કેટલાક ફળ પાકા હોવા પર અત્યંત મીઠા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. આમે મને ગામમદુરસમાળ, ૧. કેટલાક પુરુષ વય અને શ્રુતથી અપરિપક્વ હોય છે અને અપરિપક્વ મધુર ફળનાં સમાન અલ્પ ઉપશમવાળા હોય છે. ૨. સામે મને મદુરસમાળ, ૨. કેટલાક પુરુષ વય અને શ્રતથી અપરિપક્વ હોય છે અને પરિપક્વ મધુર ફળનાં સમાન પ્રબળ ઉપશમવાળા હોય છે. રૂ. 1 નામ મામદુરસT. ૩. કેટલાક પુરુષ વય અને શ્રુતથી પરિપક્વ હોય છે અને અપરિપક્વ મધુર ફળનાં સમાન અલ્પ ઉપશમવાળા હોય છે. ४. पक्के णाममेगे पक्कमहुरफलसमाणे । ૪. કેટલાક પુરુષ વય અને શ્રુતથી પરિપક્વ હોય છે - Sા. ૧.૪, ૩.૨, સુ.૨૬૩ અને પરિપક્વ મધુરફળનાં સમાન પ્રબળ ઉપશમવાળા હોય છે. Page #511 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬. સત્તાળ મીરો! વિતેળ રિસાળ ૧૩મા પથળ- ૬૦. ઉત્તાન અને ગંભીર ઉદક (પાણી)નાં દૃષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભેગોનું પ્રરુપણ : (૧) પાણી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧૮૪૦ (૨) વૃત્તરિ સવા વળત્તા, તં નહીં१. उत्ताणे णाममेगे उत्ताणोदए, २. उत्ताणे णाममेगे गंभीरोदए, ३. गंभीरे णाममेगे उत्ताणोदए, ४. गंभीरे णाममेगे गंभीरोदए । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, १. उत्ताणे णाममेगे उत्ताणहियए, २. उत्ताणे णाममेगे गंभीरहियए, ३. गंभीरे णाममेगे उत्ताणहियए, ४. गंभीरे णाममेगे गंभीरहियए । (૨) ચત્તરિ ૩૬ વળત્તા, તું બહા१. उत्ताणे णाममेगे उत्ताणोभासी, २. उत्ताणे णाममेगे गंभीरोभासी, ३. गंभीरे णाममेगे उत्ताणोभासी, ४. गंभीरे णाममेगे गंभीरोभासी, एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा १. उत्ताणे णाममेगे उत्ताणोभासी, २. उत्ताणे णाममेगे गंभीरोभासी, ३. गंभीरे णाममेगे उत्ताणोभासी, ४. गंभीरे णाममेगे गंभीरोभासी । तं जहा - ટાળં. ૪.૪, ૩.૪, મુ.૩૮ = ૧. એક પાણી છિછરું પણ હોય છે અને સ્વચ્છ હોવાનાં કારણે તેનું તળ પણ દેખાય છે. ૨. એક પાણી છિછરું હોય છે પરંતુ સ્વચ્છ ન હોવાનાં કારણે તેનું તલ ભાગ દેખાતું નથી. ૩. એક પાણી ગંભીર હોય છે પરંતુ સ્વચ્છ હોવાનાં કારણે તેનો તલ ભાગ દેખાય છે. ૪. એક પાણી ગંભીર હોય છે પરંતુ સ્વચ્છ ન હોવાનાં કારણે તેનો તલ ભાગ દેખાતો નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ આકૃતિથી પણ ગંભીર હોતા નથી અને હૃદયથી પણ ગંભીર હોતા નથી. ૨. કેટલાક પુરુષ આકૃતિથી ગંભીર હોતા નથી પરંતુ હૃદયથી ગંભીર હોય છે. ૩. કેટલાક પુરુષ આકૃતિથી ગંભીર હોય છે પરંતુ હૃદયથી ગંભીર હોતા નથી. ૪. કેટલાક પુરુષ આકૃતિથી પણ ગંભીર હોય છે અને હૃદયથી પણ ગંભીર હોય છે. (૨) પાણી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. એક પાણી છિછરું છે અને છિછરું જ દેખાય છે. ૨. એક પાણી છિછરું છે પરંતુ ગંભીર દેખાય છે. ૩. એક પાણી ગંભીર છે પરંતુ છિછરું દેખાય છે. ૪. એક પાણી ગંભીર છે અને ગંભીર જ દેખાય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - કેટલાક પુરુષ તુચ્છ હોય છે અને તુચ્છતાનું પ્રદર્શન કરે છે, ૧. - ૨. કેટલાક પુરુષ તુચ્છ હોય છે પરંતુ ગંભીરતાનું પ્રદર્શન કરે છે. ૩. કેટલાક પુરુષ ગંભીર હોય છે પરંતુ તુચ્છતાનું પ્રદર્શન કરે છે. For Private Personal Use Only ૪. કેટલાક પુરુષ ગંભીર હોય છે અને ગંભીરતાનું પ્રદર્શન કરે છે. Page #512 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૪૧ ६१. उदही दिट्ठतेण पुरिसाणं चउभंग परूवणं () વત્તારિ ૩હી પૂUMા, તે નહીં. ૩ત્તા મિને સત્તાનોલી. २. उत्ताणे णाममेगे गंभीरोदही, રૂ. મારે મને ૩Tદી , ४. गंभीरे णाममेगे गंभीरोदही। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. उत्ताणे णाममेगे उत्ताणहियए, २. उत्ताणे णाममेगे गंभीरहियए, ३. गंभीरे णाममेगे उत्ताणहियए, ૪. ગંમરે નામને મરદિયTI ૧. સમુદ્રનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) સમુદ્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સમુદ્રનો કેટલોક ભાગ પહેલા પણ છિછરો હોય છે અને પછી પણ છિછરો થઈ જાય છે. ૨. સમુદ્રનો કેટલોક ભાગ પહેલા છિછરો હોય છે અને પછી ભરતી આવવાથી ગંભીર થઈ જાય છે. | સમુદ્રનો કેટલોક ભાગ પહેલા ગંભીર હોય છે અને પછી ઓટ આવવાથી છિછરો થઈ જાય છે. ૪. સમુદ્રનો કેટલોક ભાગ પહેલા પણ ગંભીર હોય છે અને પછી પણ ગંભીર થઈ જાય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આચરણથી પણ તુચ્છ હોય છે અને - હૃદયથી પણ તુચ્છ હોય છે. ૨. કેટલાક પુરુષ આચરણથી તુચ્છ હોય છે પરંતુ તેનું હૃદય ગંભીર હોય છે. ૩. કેટલાક પુરુષ આચરણથી ગંભીર હોય છે પરંતુ હૃદયથી તુચ્છ હોય છે. ૪. કેટલાક પુરુષ આચરણથી પણ ગંભીર હોય છે અને તેનું હૃદય પણ ગંભીર હોય છે. (૨) સમુદ્ર ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. સમુદ્રનો કેટલોક ભાગ છિછરો હોય છે અને છિછરો જ દેખાય છે. ૨. સમુદ્રનો કેટલોક ભાગ છિછરો હોય છે પરંતુ ગંભીર દેખાય છે. ૩. સમુદ્રનો કેટલોક ભાગ ગંભીર હોય છે પરંતુ છિછરો દેખાય છે. ૪. સમુદ્રનો કેટલોક ભાગ ગંભીર હોય છે અને ગંભીર જ દેખાય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આચરણથી હીન હોય છે અને તેવા જ દેખાય છે. ૨. કેટલાક પુરુષ આચરણથી હીન હોય છે પરંતુ આચરણનું પ્રદર્શન કરે છે. ૩. કેટલાક પુરુષ આચરણ યુક્ત હોય છે પરંતુ આચરણ હીન દેખાય છે. (૨) રારિ રહી /Tી, તે નહીં૨. સત્તાને નામે સત્તાનો માલી, २. उत्ताणे णाममेगे गंभीरोभासी, ३. गंभीरे णाममेगे उत्ताणोभासी, ૪. મીરે ગામો મીરમાસી, एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहाછે. ઉત્તાને નામ કામાસી, ૨. ૩રાજે મને માર મારી, રૂ. મીરે મને સત્તામાસી, Page #513 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૨ ૪. મીરે મને મીરામારા - ટાઇ ગ.૪, ૩.૪, મુ. રૂ૫૮ ६२. संख दिट्टतेण पुरिसाणं चउभंग परूवर्ण () ચત્તારિ સંવુવા પત્તા, તે નદી૨. વાને નામ વામાવજે, २. वामे णाममेगे दाहिणावत्ते, ३. दाहिणे णाममेगे वामावत्ते, ૪. દિને મને હળવત્તે, एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૧. વામે ગામ વામાવજે, ૨. વાને મને તાવજો દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. કેટલાક પુરુષ આચરણ યુક્ત હોય છે અને આચરણ યુક્ત જ દેખાય છે. ક૨. શંખનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) શબુક (શંખ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક શંખ વાંકા હોય છે અને વામાવર્ત (જમણી તરફ ઘુમનાર) હોય છે. ૨. કેટલાક શંખ વામ હોય છે અને દક્ષિણાવર્ત (ડાબી તરફ ઘુમનાર) હોય છે. ૩. કેટલાક શંખ દક્ષિણ (સીધા) હોય છે અને વામાવર્ત હોય છે. ૪. કેટલાક શંખ દક્ષિણ હોય છે અને દક્ષિણાવર્ત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વામ અને વામાવર્ત હોય છે. તે સ્વભાવથી પણ વક્ર હોય છે અને પ્રવૃત્તિથી પણ વક્ર હોય છે. કેટલાક પુરુષ વામ અને દક્ષિણાવર્ત હોય છે, તે સ્વભાવથી વક્ર હોય છે પરંતુ કારણવશ પ્રવૃત્તિમાં સરળ હોય છે. ૩. કેટલાક પુરુષ દક્ષિણ અને વામાવર્ત હોય છે, તે સ્વભાવથી સરળ હોય છે પરંતુ કારણવશ પ્રવૃત્તિમાં વક્ર હોય છે. ૪. કેટલાક પુરુષ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે, તે સ્વભાવથી પણ સરળ હોય છે અને પ્રવૃત્તિથી પણ સરળ હોય છે. ૩. મધુ-વિષ કુંભનાં દગંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કુંભ (ઘડા) મધુથી ભરેલ હોય છે અને તેના ઢાંકણા પણ મધુમય હોય છે. ૨. કેટલાક કુંભ મધુથી ભરેલ હોય છે પરંતુ તેના ઢાંકણા વિષમય હોય છે. ૩. કેટલાક કુંભ વિષથી ભરેલ હોય છે પરંતુ તેના ઢાંકણા મધુમય હોય છે. ૪. કેટલાક કુંભ વિષથી ભરેલ હોય છે અને તેના ઢાંકણા પણ વિષમય હોય છે. ३. दाहिणे णाममेगे वामावत्ते, ૪. દિને નામો રિવો. - ટા. મ.૪, ૩.૨, સુ.૨૮૨ રૂ. મહુ-વિણ શું તેિજ રિસાઈ જામં વિળ- (9) ચત્તાર મા પwત્તા, તે નહીં१. महुकुंभे णाममेगे महुपिहाणे, २. महुकुंभे णाममेगे विसपिहाणे, ३. विसकुंभे णाममेगे महुपिहाणे, ४. विसकुंभे णाममेगे विसपिहाणे । Page #514 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૪૩ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. महुकुंभे णाममेगे महुपिहाणे, २. महुकुंभे णाममेगे विसपिहाणे, ३. विसकुंभे णाममेगे महुपिहाणे, ४. विसकुंभे णाममेगे विसपिहाणे । १. हिययमपावमकलुसं, जीहाविय महुरभासिणी णिच्चं। जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे महुपिहाणे ॥ આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષોનાં હૃદય પણ મધુ જેવા મધુરતાથી ભરેલ હોય છે અને તેની વાણી પણ મધુ જેવી મધુરતાથી ભરેલી હોય છે. કેટલાક પુરુષોનાં હૃદય મધુથી ભરેલા હોય છે પરંતુ તેની વાણી વિષથી ભરેલી હોય છે. ૩. કેટલાક પુરુષોનાં હૃદય વિષથી ભરેલા હોય છે પરંતુ તેની વાણી મધુ જેવી મધુરતાથી ભરેલી હોય છે. ૪. કેટલાક પુરુષોનાં હૃદય પણ વિષથી ભરેલા હોય છે અને તેની વાણી પણ વિષથી ભરેલી હોય છે. ૧. જે પુરુષનું હૃદય પાપ અને કલુષિત રહિત હોય છે તથા જેની જીલ્ડા પણ મધુરભાષિણી હોય છે એવા ગુણ જેનામાં વિદ્યમાન હોય તે પુરુષ મધુથી ભરેલ અને મધુનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. જે પુરુષનું હૃદય પાપ અને કલુષિત રહિત હોય છે પરંતુ જેની જીલ્ડા કટુભાષિણી હોય છે તે પુરુષ મધથી ભરેલ અને વિશ્વનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. ૩. જે પુરુષનાં હૃદય કલુષમય હોય છે પરંતુ જીલ્લા મધુરભાષિણી હોય છે તે પુરુષ વિષથી ભરેલ અને મધુનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. ૪. જે પુરુષનાં હૃદય કલુષમય હોય છે અને જીલ્ડા પણ કટુભાષિણી હોય છે તે પુરુષ વિષથી ભરેલ અને વિષનાં ઢાંકણાવાળા કુંભનાં સમાન હોય છે. २. हिययमपावमकलुसं जीहा य कडुयभासिणी णिच्चं। जम्मि पुरिसम्मि विज्जइ, से महुकुंभे विसपिहाणे॥ ૩. નં દિયે વડુસમાં, ના ય મદુરમાસિf fજો जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे महुपिहाणे। ४. जंहिययं कलुसमयं, जीहा वि य कडुयभासिणी णिच्चं। जम्मि पुरिसम्मि विज्जइ, से विसकुंभे विसपिहाणे॥ - ઠા. .૪, ૩.૪, ૩.૩ ૬ ૦ ૬૪. પુvજ તુ શુંમ વિર્તક પુરિસાને અમે હવ- (૨) વારિ સ્મા TvvITI, તે નદી૨. પુજે મને પુજે, ૨. પુને નામ તુજે, ૪. પૂર્ણ-તુચ્છ કુંભનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કુંભ આકારથી પણ પૂર્ણ હોય છે અને રાખનાર દ્રવ્યોથી પૂર્ણ હોય છે. ૨. કેટલાક કુંભ આકારથી પૂર્ણ હોય છે પરંતુ રાખનાર દ્રવ્યોથી અપૂર્ણ હોય છે. ૩. કેટલાક કુંભ આકારથી અપૂર્ણ હોય છે પરંતુ રાખનાર દ્રવ્યોથી પૂર્ણ હોય છે. ૪. કેટલાક કુંભ રાખનાર દ્રવ્યોથી પણ અપૂર્ણ હોય છે અને આકારથી પણ અપૂર્ણ હોય છે. ३. तुच्छे णाममेगे पुण्णे, ४. तुच्छे णाममेगे तुच्छे । Page #515 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. પુને ગામને પુજે, ૨. પુom Mામને તુજે, ૩. તુજે મને પુજે, ૪. તુજે મને તુચ્છા (૨) ચત્તાર માં પત્તા, તે નદી१. पुण्णे णाममेगे पुण्णोभासी, २. पुण्णे णाममेगे तुच्छोभासी, ३. तुच्छे णाममेगे पुण्णोभासी, ४. तुच्छे णाममेगे तुच्छोभासी । આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિ આદિ (આકાર)થી પૂર્ણ હોય છે અને ગુણોથી પણ પૂર્ણ હોય છે. ૨. કેટલાક પુરુષ જાતિ આદિથી પૂર્ણ હોય છે પરંતુ ગુણોથી અપૂર્ણ હોય છે. ૩. કેટલાક પુરુષ જાતિ આદિથી અપૂર્ણ હોય છે પરંતુ ગુણોથી પૂર્ણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ આદિથી પણ અપૂર્ણ હોય છે અને ગુણોથી પણ અપૂર્ણ હોય છે. (૨) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક કુંભ આકારથી પૂર્ણ હોય છે અને પૂર્ણ જ દેખાય છે. ૨. કેટલાક કુંભ આકારથી પૂર્ણ હોવા છતાં પણ અપૂર્ણ દેખાય છે. ૩. કેટલાક કુંભ આકારથી અપૂર્ણ હોવા છતાં પણ પૂર્ણ દેખાય છે. ૪. કેટલાક કુંભ આકારથી અપૂર્ણ હોય છે અને અપૂર્ણ જ દેખાય છે. આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પૂર્ણ હોય છે અને ગુણોથી પણ પૂર્ણ જ દેખાય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી પૂર્ણ હોય છે પરંતુ ગુણોથી અપૂર્ણ દેખાય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી અપૂર્ણ હોવા છતાં પણ ગુણોથી પૂર્ણ દેખાય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી પણ અપૂર્ણ હોય છે અને ગુણોથી પણ અપૂર્ણ દેખાય છે. (૩) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કુંભ જલ આદિથી પૂર્ણ છે અને રુપથી પણ સુંદર છે. ૨. કેટલાક કુંભ જલ આદિથી પૂર્ણ છે પરંતુ રુપથી સુંદર નથી. ૩. કેટલાક કુંભ જલ આદિથી અપૂર્ણ છે પરંતુ રુપથી સુંદર છે. ૪. કેટલાક કુંભ જલ આદિથી પણ અપૂર્ણ છે અને રુપથી પણ સુંદર નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. पुण्णे णाममेगे पुण्णोभासी, ૨. પુજે નામ તુમારી, ३. तुच्छे णाममेगे पुण्णोभासी, ४. तुच्छे णाममेगे तुच्छोभासी। (૩) ચત્તાર સ્મા /ત્તા, તે ગદા१. पुण्णे णाममेगे पुण्णरूवे, २. पुण्णे णाममेगे तुच्छरूवे, ३. तुच्छे णाममेगे पुण्णरूवे, ४. तुच्छे णाममेगे तुच्छरूवे। Page #516 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૪૫ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. पुण्णे णाममेगे पुण्णरूवे, २. पुण्णे णाममेगे तुच्छरूवे, ३. तुच्छे णाममेगे पुण्णरूवे, ४. तुच्छे णाममेगे तुच्छरूवे। (૪) ચત્તાર સ્મા પUUત્તા, તે નહીં૨. પુને વિ અને વિચઢે, २. पुण्णे वि एगे अवदले, ३. तुच्छे वि एगे पियट्टे, ૪. તુજે વિ અને વિદ્રત્યે एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. પુ વિ પિચ, આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શ્રત આદિથી પૂર્ણ હોય છે અને રુપથી પણ પૂર્ણ હોય છે. ૨. કેટલાક પુરુષ શ્રુત આદિથી પૂર્ણ હોય છે પરંતુ રુપથી અપૂર્ણ હોય છે. ૩. કેટલાક પુરુષ શ્રુત આદિથી અપૂર્ણ હોય છે પરંતુ રુપથી પૂર્ણ હોય છે. ૪. કેટલાક પુરુષ શ્રત આદિથી પણ અપૂર્ણ હોય છે અને રુપથી પણ અપૂર્ણ હોય છે. (૪) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક કુંભ જલ આદિથી પૂર્ણ હોય છે અને દર્શનીય પણ હોય છે. ૨. કેટલાક કુંભ જલ આદિથી પૂર્ણ હોય છે પરંતુ જોવામાં અસાર દેખાય છે. ૩. કેટલાક કુંભ જલ આદિથી અપૂર્ણ હોય છે પરંતુ જોવામાં પ્રિય હોય છે. ૪. કેટલાક કુંભ જલ આદિથી પણ અપૂર્ણ હોય છે અને જોવામાં પણ અસાર દેખાય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શ્રુત આદિથી પણ પૂર્ણ હોય છે અને પરોપકારી હોવાથી પ્રિય પણ હોય છે, ૨. કેટલાક પુરુષ શ્રુત આદિથી પૂર્ણ હોય છે પરંતુ પરોપકારી ન હોવાથી અપ્રિય હોય છે. ૩. કેટલાક પુરુષ શ્રુત આદિથી અપૂર્ણ હોય છે પરંતુ પરોપકારી હોવાથી પ્રિય હોય છે. ૪. કેટલાક પુરુષ શ્રુત આદિથી પણ અપૂર્ણ હોય છે અને પરોપકારી ન હોવાથી અપ્રિય પણ હોય છે. (૫) કુંભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક કુંભ જલથી પૂર્ણ હોય છે અને ઝરે પણ છે. ૨. કેટલાક કુંભ જલથી પૂર્ણ હોય છે અને ઝરતાં પણ નથી. ૩. કેટલાક કુંભ જલથી અપૂર્ણ હોય છે અને ઝરે પણ છે. ૪. કેટલાક કુંભ જલથી પણ અપૂર્ણ હોય છે અને ઝરતાં પણ નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ શ્રુત આદિથી પણ પૂર્ણ હોય છે અને જ્ઞાનદાન આદિ પણ કરે છે. ૨. પુને વિ જે મસ્તે, રૂ. તુજે વિ અને પિયર્સ્ટ, ૪. તુછે વિ અને અવહસ્તે () રારિ સ્મા પUIT, નહીં૨. પુખ વિ ને વિસંત, ૨. વિ જે તે વિસઁ, રૂ. વિ વિટ્સ, ૪. તુચ્છ વિ જે તે વિસંત एवामेव चत्तारि पूरिसजाया पण्णत्ता. तं जहा૨. પુ વિ પ વિસંત, Page #517 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. Twજે વિ જે તે વિસંઃ , ३. तुच्छे वि एगे विस्संदइ, ४. तुच्छे वि एगे णो विस्संदइ। - ટાઈ. સ.૪, ૩.૪, સુ.૩ ૬ ૦ ६५. मग्ग दिद्रुतेण पुरिसाणं चउभंग परूवणं () વત્તાર મા પૂUત્તા, તે નહીં१. उज्जू णाममेगे उज्जू, २. उज्जू णाममेगे वंके, ३. वंके णाममेगे उज्जू, ૪. વંદે નામને વં एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. उज्जू णाममेगे उज्जू, २. उज्जू णाममेगे वंके, ૨. કેટલાક પુરુષ શ્રુત આદિથી પૂર્ણ હોય છે પરંતુ જ્ઞાનદાન આદિ કરતાં નથી. કેટલાક પુરુષ શ્રત આદિથી અપૂર્ણ હોય છે પરંતુ જ્ઞાનદાન આદિ કરે છે. ૪. કેટલાક પુરુષ શ્રુત આદિથી પણ અપૂર્ણ હોય છે અને જ્ઞાનદાન આદિ પણ કરતાં નથી. બ્ધ. માર્ગનાં દાંત દ્વારા પુરુષોને ચતુર્ભાગોનું પ્રપણ: (૧) માર્ગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક માર્ગ ઋજુ (સરળ) લાગે છે અને ઋજુ જ હોય છે. ૨. કેટલાક માર્ગ ઋજુ લાગે છે પરંતુ વાસ્તવમાં વક્ર હોય છે. કેટલાક માર્ગ વક્ર લાગે છે પરંતુ વાસ્વતમાં ઋજુ હોય છે. ૪. કેટલાક માર્ગ વક્ર લાગે છે અને વક્ર જ હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ઋજુ લાગે છે અને ઋજુ જ હોય છે. ૨. કેટલાક પુરુષ ઋજુ લાગે છે પરંતુ વાસ્તવમાં વક્ર હોય છે. ૩. કેટલાક પુરુષ વક્ર લાગે છે પરંતુ વાસ્તવમાં ઋજુ હોય છે. ૪. કેટલાક પુરુષ વક્ર લાગે છે અને વક્ર જ હોય છે. (૨) માર્ગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક માર્ગ પ્રારંભમાં પણ ક્ષેમ (નિરુપદ્રવ) હોય છે અને અંતમાં પણ ક્ષેમ હોય છે. ૨. કેટલાક માર્ગ પ્રારંભમાં શ્રેમ (નિરુપદ્રવી હોય છે પણ અંતમાં અક્ષમ હોય છે. ૩. કેટલાક માર્ગ પ્રારંભમાં અક્ષમ હોય છે અને અંતમાં શ્રેમ હોય છે. ૪. કેટલાક માર્ગ પ્રારંભમાં પણ ક્ષેમ હોતા નથી અને અંતમાં પણ ક્ષેમ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ પ્રારંભમાં પણ ક્ષેમ (કપાય રહિત) હોય છે અને અંતમાં પણ ક્ષેમ હોય છે. ૨. કેટલાક પુરુષ પ્રારંભમાં શ્રેમ હોય છે પરંતુ અંતમાં અક્ષેમ (કષાય સહિત) હોય છે. ३. वंके णाममेगे उज्जू, ૪. 4 મિને વંદે (૨) ચત્તાર માં પૂછUત્તા, તેં નદી૨. મે નામ ઉમે, २. खेमे णाममेगे अखेमे, રૂ. અમે ITમને ઉમે ૪. તમે અમને જે एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. હેમે નામો ઉમે, ૨. મેળામમે મને, Page #518 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન રૂ. અવેને ગામમેળે હેમે, ४. अखेमे णाममेगे अखेमे । (૩) પત્તારિ મા વાત્તા, તું બહા.હેમે મમેળે હેમ વે, ૨. હેમે ગામમેને અવેમહવે, ३. अखेमे णाममेगे खेमरूवे, ४. अखेमे णाममेगे अखेमरुवे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा. લેમે મનેશે વેમહવે, ૨. હેમે મમેળે અવેમવે, ३. अखेमे णाममेगे खेमरूवे, ૪. અવેને ગામમેળે અવેમહવે । - ટાળે. ૧. ૪, ૩. ૨, સુ.૨૮૨ ૬૬. નાળ વિદ્યુતે પુરિમાળ ગુત્તાનુત્તાળ પડમંગ પવળ- ૬૬. (૨) વત્તરિ નાળા વાત્તા, તું બહા૨. નુત્તે મમત્તે ખુત્તે, ૨. ખુન્ને ગામમેને અનુત્તે, રૂ. અનુત્તે ામમેળે નુત્તે, ૪. અનુત્તે ગામમેળે અનુત્તે । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. નુત્તે ગામમેને ખુત્તે, ૩. કેટલાક પુરુષ પ્રારંભમાં અક્ષેમ હોય છે અને અંતમાં ક્ષેમ હોય છે. ૧૮૪૭ ૪. કેટલાક પુરુષ પ્રારંભમાં પણ અક્ષમ હોતા નથી અને અંતમાં પણ અક્ષેમ હોતા નથી. (૩) માર્ગ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક માર્ગ ક્ષેમ હોય છે અને ક્ષેમ રુપવાળો હોય છે. ૨. કેટલાક માર્ગ ક્ષેમ હોય છે અને અક્ષમ રુપવાળો હોય છે. ૩. કેટલાક માર્ગ અક્ષમ હોય છે અને ક્ષેમ રુપવાળો હોય છે. ૪. કેટલાક માર્ગ અક્ષમ હોય છે અને અક્ષમ રુપવાળો હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ક્ષેમ હોય છે અને ક્ષેમ રુપવાળા હોય છે. (સુસાધુ) ૨. કેટલાક પુરુષ ક્ષેમ હોય છે અને અક્ષમ રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અક્ષેમ હોય છે અને ક્ષેમ રુપવાળા હોય છે. (નિનવ) ૪. કેટલાક પુરુષ અક્ષમ હોય છે અને અક્ષમ રુપવાળા હોય છે. (ગૃહસ્થ, અન્યતીર્થિક) યાનનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં યુક્તાયુક્ત ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) યાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક યાન યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે, તે યંત્રથી જોડાયેલ અને વસ્ત્રાભરણોથી યુક્ત હોય છે. ૨. કેટલાક યાન યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. કેટલાક યાન અયુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. કેટલાક યાન અયુક્ત થઈને અયુક્ત રુપવાળા જ હોય છે. ૩. ૪. આ પ્રમાણે પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. તે ગુણસંપન્ન અને રુપ સંપન્ન હોય છે. For Private Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. નામ મનુત્તે, રૂ. અનુરે મને નુત્તે, ૪. મનુ નામમે અનુત્તા (૨) વારિ ના પત્તા, તે નહીં૨. ગુરે નામને નુત્તરિ, २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૪. મનુ નામ અનુરૂપરિણા एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. નામો નુત્તરિ, २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૪. મનુત્તે મમ મનુત્તપરિy | (૩) રારિ ના કુત્તા, તે નહીં૨. ગુરે ગામને ગુહવે, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈનેયુક્તપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. (૨) યાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક યાન યુક્ત થઈને યુક્ત પરિણત હોય છે. (સામગ્રીથી યુક્ત છે અને મંત્રાદિથી જોડાયેલ છે.) ૨. કેટલાક યાન યુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. ૩. કેટલાક યાન અયુક્ત થઈને યુક્ત પરિણત થાય છે. ૪. કેટલાક યાન અયુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત પરિણત થાય છે. ધ્યાન આદિથી સમૃદ્ધ થઈને તે ભાવોમાં પરિણત થાય છે. ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત પરિણત થાય છે. ૩, કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત પરિણત થાય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત પરિણત થાય છે (૩) યાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક યાન યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. (યંત્ર આદિથી જોડાયેલ થઈને વસ્ત્રાભરણોથી સુશોભિત હોય છે.) ૨. કેટલાક યાન યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. ૩. કેટલાક યાન અયુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. ૪. કેટલાક યાન અયુક્ત થઈને અયુક્ત સ્પવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. (ગુણોથી સમૃદ્ધ થઈને વસ્ત્રાભરણોથી પણ સુશોભિત હોય છે.) ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. (૪) યાન ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક યાન યુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. (બળદ આદિથી જોડાયેલ તથા જોવામાં સુંદર હોય છે.) ૨. નુરે મને મનુત્ત, ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ४. अजुत्ते णाममेगे अजुत्तरूवे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. કુત્તે ગામને ગુત્ત, २. जुत्ते णाममेगे अजुत्तरूवे, ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ૪. મનુ નામ અનુત્તા (૪) ચત્તાર ના પતા, નહીં१. जुत्ते णाममेगे जुत्तसोभे, Page #520 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૪૯ २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક યાન યુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક યાન અયુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तसोभे। ૪. કેટલાક યાન અયુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ગુરે નામને નુત્તસામે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. (ઘન આદિથી સમૃદ્ધ થઈને શોભા સંપન્ન હોય છે) २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तसोभे। ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત શોભાવાળા - તા. ૧.૪, ૩.૩, મુ. રૂ ૨૦ હોય છે. ૬૭. કુમાર્ટ્સિતેજ ગુIyતા રિસા મુંજા પવનં- ૭. યુગ્યનાં દાંત દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () ચત્તાર ગુI TUITI, તે નહીં (૧) યુગ્ય (વાહનવિશેષ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ગુરે ગામને નુત્તે, ૧. કેટલાક યુગ્ય યુક્ત થઈને યુક્ત હોય છે (બાહ્ય ઉપકરણોથી યુક્ત થઈને વેગથી યુક્ત હોય છે) ૨. નુ નામ મનુત્તે, ૨. કેટલાક યુગ્ય યુક્ત થઈને અયુક્ત હોય છે. ૩. મનુજે નામને કુત્તે, ૩. કેટલાક યુગ્ય અયુક્ત થઈને યુક્ત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्ते। ૪. કેટલાક યુગ્ય અયુક્ત થઈને અયુક્ત હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નુ નામ નુત્તે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત હોય છે. (સંપત્તિથી યુક્ત થઈને બળથી યુક્ત હોય છે.) ૨. ગુરૂં નામ મનુત્તે, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्ते, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત હોય છે. ૪. મનુ નામ અનુત્તો ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત હોય છે. (૨) વત્તારિ ગુI TUત્તા, તે નદી (૨) યુગ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. जुत्ते णाममेगे जुत्तपरिणए, ૧. કેટલાક યુગ્ય યુક્ત થઈને યુક્ત પરિણત હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ૨. કેટલાક યુગ્ય યુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૩. કેટલાક યુગ્ય અયુક્ત થઈને યુક્ત પરિણત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तपरिणए । ૪. કેટલાક યુગ્ય અયુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. છે Page #521 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે. જેમકે - १. जुत्ते णाममेगे जुत्तपरिणए, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત પરિણત હોય છે. ૨. ગુરૂં નામ મનુ પરિણ, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત પરિણત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तपरिणए । ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત પરિણત હોય છે. (૩) રારિ નુ પત્તા, તેં નહીં (૩) યુગ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નામને નુત્તવે, ૧. કેટલાક યુગ્ય યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तरूवे, ૨. કેટલાક યુગ્ય યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. ૩. મનુ નામ નુત્ત, ૩. કેટલાક યુગ્ય અયુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. ૪. અનુરે મમે મનુdહવે ૪. કેટલાક યુગ્ય અયુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કુત્તે ગામને ગુત્ત, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तरूवे, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત રુપવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तरूवे, ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત રુપવાળા હોય છે. (૪) ઉત્તર ગુ પUત્તા, તે નહીં (૪) યુગ્ય ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નુ નામ ગુત્તમે, ૧. કેટલાક યુગ્ય યુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક યુગ્ય યુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક યુગ્ય અયુક્ત થઈનેયુક્ત શોભાવાળા હોય છે. ૪. મનુત્તે નામ અનુસા ૪. કેટલાક યુગ્ય અયુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. કુત્તે મને ગુત્તસામે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तसोभे । ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત શોભાવાળા - ટાપ. મ.૪, ૩.૩, . રૂ ૨ ૦ હોય છે. ૬૮, ગુનારિયા કિર્તિા પણ ના પુરસા જમે ૬૮, યુગ્ય ગમન દાંત દ્વારા પોત્પથગામી પુરુષોનાં ચતુર્ભગોનું પ્રરુપણ : () રારિ ગુનારિયા પૂરા, તં નહીં (૧) યુગ્ય (ઘોડા આદિનું જોડનાં જોડલા)નું ગમન ચાર પ્રકારનું કહ્યું છે, જેમકે – परूवर्ण Page #522 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૫૧ ૨. પંથનારું નામ મેળ, નો ૩Mદનારું, २. उप्पहजाई णाममेगे, नो पंथजाई, * , ३. एगे पंथजाई वि, उप्पहजाई वि, ૪. જે ન થના, જો ૩પન્નાડું ! एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. पंथजाई णाममेगे, णो उप्पहजाई, ૨. ઉપદના નામને, જે પંથનારું, રૂ. 9 પંથના વિ, ૩પદના વિ, ૪. અને જે પંચનાકું, ઉપદજ્ઞાÉ - . .૪, ૩.૨, . ૨૦ ૧. સારહી હિતેન ગોવા - વિનાયાસ પુરિસા चउभंग परूवणं(૨) રત્તર સારહી પાત્તા, તે નહીં१. जोयावइत्ता णाममेगे, णो विजोयावइत्ता, ૧. કેટલાક યુગ્ય માર્ગગામી હોય છે. ઉન્માર્ગગામી હોતા નથી. ૨. કેટલાક યુગ્ય ઉન્માર્ગગામી હોય છે, માર્ગગામી હોતા નથી. ૩. કેટલાક યુગ્ય માર્ગગામી પણ હોય છે અને ઉન્માર્ગગામી પણ હોય છે. ૪. કેટલાક યુગ્ય માર્ગગામી પણ હોતા નથી અને ઉન્માર્ગગામી પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ માર્ગગામી હોય છે, ઉન્માર્ગગામી હોતા નથી. ૨. કેટલાક પુરુષ ઉન્માર્ગગામી હોય છે, માર્ગગામી હોતા નથી. ૩. કેટલાક પુરુષ માર્ગગામી પણ હોય છે અને ઉન્માર્ગગામી પણ હોય છે. ૪. કેટલાક પુરુષ માર્ગગામી પણ હોતા નથી અને ઉન્માર્ગગામી પણ હોતા નથી. ૯. સારથિનાં દાંત દ્વારા યોજક-વિયોજક પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) સારથિ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સારથિ યોજક હોય છે પરંતુ વિયોજક હોતા નથી. (બળદ આદિને ગાડીથી જોડનારા હોય છે, મુક્ત કરનાર હોતા નથી.) ૨. કેટલાક સારથિ વિયોજક હોય છે પરંતુ યોજક હોતા નથી. ૩. કેટલાક સારથિ યોજક પણ હોય છે અને વિયોજક પણ હોય છે. ૪. કેટલાક સારથિ યોજક પણ હોતા નથી અને વિયોજક પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યોજક હોય છે પરંતુ વિયોજક હોતા २. विजोयावइत्ता णाममेगे, णो जोयावइत्ता, રૂ. જે નોયવફા વિ, વિનાયાવત્તા વિ, ४. एगे णो जोयावइत्ता, णो विजोयावइत्ता । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - ૨. નોધાવત્તા મળે, જે વિનોચાવફત્તા, નથી. २. विजोयावइत्ता णाममेगे, णो जोयावइत्ता, ૨. કેટલાક પુરુષ વિયોજક હોય છે પરંતુ યોજક હોતા નથી. ૩. કેટલાક પુરુષ યોજક પણ હોય છે અને વિયોજક પણ હોય છે. રૂ. જે નોથાવત્તા વિ, વિનોથાવત્તા વિ, Page #523 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૨ ૪. મે ળો ખોયાવત્તા, ો વિનોયાવત્તા / ફાળું. અ. ૪, ૩. રૂ, સુ. ૩૨૦ ૭૦. નાઞા વિતેળ ગુત્તાનુત્ત સમ પુરસાનું પડમંત્ર परूवणं (૨) ચત્તરિ જીમમા વાત્તા, તે નહીં ૧. નાતિસંપન્ને, ૨. કુલસંપળે, રૂ. વજસંપળ્યે, ૪. વસંવì | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा . નાતિસંપળ્યે, રૂ. વનસંપì, (૨) સત્તારિ સમા વĪત્તા, તં નહીંછુ. નાસંપન્ને ગામમેળે, નો જુજીસંપન્ને, ૨. હુસંપન્ને ગામમેશે, તો નાસંપન્ને, રૂ. ૫ે નાસંવને વિ, જુસંપન્ને વિ, ૪. ì નો નાસંપન્ને, તો કુરુસંપન્ને । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૧. નાસંપને મમેળે, નો લુટસંપને, ૨. કુસંપન્ને ગામમેળે, નો નાસંપને, રૂ. ૫ે નાસંપન્ને વિ, ત્તસંપને વિ, ૪. ì નો નાસંપન્ને, નો હુસંપન્ને । (૨) વૃત્તારિ સમા વળત્તા, તં નહા૨. નાસંપન્ને ગામમેળે, નો વંસંપન્ને, ૨. વનસંપન્ને મમેશે, તો નાસંપત્તે, રૂ. ો ખાસંપન્ને વિ, વસંપન્ને વિ ૨. બ્રુસંવળે, ૪. વસંપળે | દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. કેટલાક પુરુષ યોજક પણ હોતા નથી અને વિયોજક પણ હોતા નથી. ૭૦, જાતિ આદિથી વૃષભનાં દૃષ્ટાંત દ્વારા યુક્ત-અયુક્ત પુરુષોનાં ચતુર્થંગોનું પ્રરુપણ : (૧) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. જાતિ-સંપન્ન, ૨. કુળ સંપન્ન, ૩. બળ-સંપન્ન, ૪. રુપ-સંપન્ન. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જાતિ-સંપન્ન, ૨. કુળ-સંપન્ન, ૪. રુપ-સંપન્ન. ૩. બળ-સંપન્ન, - (૨) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન હોય છે પરંતુ કુળ સંપન્ન હોતા નથી. - ૨. કેટલાક વૃષભ કુળ-સંપન્ન હોય છે પરંતુ જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોય છે અને કુળ સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને કુળ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે પરંતુ કુળસંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે પરંતુ જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને કુળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને કુળ-સંપન્ન પણ હોતા નથી. (૩) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન હોય છે પરંતુ બળસંપન્ન હોતા નથી. ૨. કેટલાક વૃષભ બળ-સંપન્ન હોય છે પરંતુ જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. For Private Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૫૩ ४. एगे नो जाइसंपन्ने, नो बलसंपन्ने । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. जाइसंपन्ने णाममेगे, नो बलसंपन्ने, २. बलसंपन्ने णाममेगे. नो जाइसंपन्ने, રૂ. નારંપને વિ, વસંપને વિ, ૪. જે નો બાફસંપન્ન, નો વસંપન્ન (૪) ચત્તાર રસમ પUUત્તા, તે નહીં૨. નાફસંપને નામો , નો સંપજો, २. स्वसंपन्ने णाममेगे, नो जाइसंपन्ने, રૂ. જ નાફસંપને વિ, હવસંપને વિ. ૪. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે પરંતુ બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે પરંતુ જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. (૪) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન હોય છે પરંતુ રુપ સંપન્ન હોતા નથી. ૨. કેટલાક વૃષભ રુપ-સંપન્ન હોય છે પરંતુ જાતિ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક વૃષભ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે પરંતુ રુપ સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે પરંતુ જાતિ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૫) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વૃષભ કુળ-સંપન્ન હોય છે પરંતુ બળ સંપન્ન હોતા નથી. ૨. કેટલાક વૃષભ બળ-સંપન્ન હોય છે પરંતુ કુળ સંપન્ન હોતા નથી. ૩. કેટલાક વૃષભ કુળ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. જે નો બાફસંપન્ન, નો વસંપન્ન एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. નાફસંપન્ન મને, નો હવસંપને, ૨. વસંપને મને, નો નાસંપને, રૂ. જે નાફસંપને વિ, વસંપને વિ, છે. જે નો બાફર્સને, નો હવયંપને (૫) વારિસમાં પત્તા, તે નદ१. कुलसंपन्ने णाममेगे. नो बलसंपन्ने. २. बलसंपन्ने णाममेगे, नो कुलसंपन्ने, ३. एगे कुलसंपन्ने वि, बलसंपन्ने वि, Page #525 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૪ ૪. ì નો કુસંપન્ને, નો વત્તસંપન્ને । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा.હુજીસંપન્ને ગામમેળે, તો વસંપને, ૨. વનસંપન્ને ગામમેળે, નો યુજીસંપન્ને, રૂ. ì યુક્તસંપન્ને વિ, વ્રજસંપને વિ, ४. एगे नो कुलसंपन्ने, नो बलसंपन्ने । (૬) સત્તારિ રસમાં વળત્તા, તું બહા . સંપન્ને ગામમેળે, નો વસંપને, ૨. વસંપન્ને ગામમેળે, નો જુસંપને, રૂ. ૫ે કુસંપન્ને વિ, વસંપન્ને વિ, ૪. ત્યે નો છુસંપન્ને, નો વસંપન્ને । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा ૧. જુજીસંપન્ને ગામમેળે, નો વસંપન્ને, ૨. વસંપન્ને ગામમેળે, નો છુસંપન્ને, રૂ. ૫ે ઝુઝસંપન્ને વિ, વસંપન્ને વિ, ૪. ì નો લુત્તસંપને, નો વસંપને । (૭) ચત્તારિ ૩સમા વળત્તા, તં નહીં છુ. વસંપન્ને ગામમેળે, નો વસંપને, ૨. વસંપન્ને ગામમેશે, તો સંપને, રૂ. ૫ે વત્તસંપન્ને વિ, વસંપન્ને વિ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. કેટલાક વૃષભ કુળ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે પરંતુ બળસંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે પરંતુ કુળસંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને બળસંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. (૬) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક વૃષભ કુળ-સંપન્ન હોય છે પરંતુ રુપસંપન્ન હોતા નથી. ૨. કેટલાક વૃષભ રુપ-સંપન્ન હોય છે પરંતુ કુળસંપન્ન હોતા નથી. - ૩. કેટલાક વૃષભ કુળ-સંપન્ન પણ હોય છે અને રુપસંપન્ન પણ હોય છે. ૪. કેટલાક વૃષભ કુળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. આ ૧. પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે કેટલાકૢ પુરુષ કુળ સંપન્ન હોય છે પરંતુ રુપ સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે પરંતુ કુળસંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને રુપસંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. - (૭) વૃષભ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વૃષભ બળ-સંપન્ન હોય છે પરંતુ રુપસંપન્ન હોતા નથી. ૨. કેટલાક વૃષભ રુપ-સંપન્ન હોય છે પરંતુ બળસંપન્ન હોતા નથી. ૩. કેટલાક વૃષભ બળ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. For Private Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૫૫ ૪. જો નો વંત્રસંપને, ન વસંપને ૪. કેટલાક વૃષભ બળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. વસ્ત્રસંપને મને, નો સવ ને, ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, પરંતુ રુપ સંપન્ન હોતા નથી. ૨. વસંપન્ને , નો વસંપને, ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે પરંતુ બળ સંપન્ન હોતા નથી. રૂ. જે વસ્ત્રક્ષેપને વિ, વસંપને વિ, ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને રુપ સંપન્ન પણ હોય છે. ४. एगे नो बलसंपन्ने, नो रूवसंपन्ने । ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને - ટાપ. ૫.૪, ૩.૨, મુ. ૨૮ રુપ-સંપન્ન પણ હોતા નથી. ૭૨. માફvor નું ય ક્તિા પુરસા પામે ૭૧. તેજ ગતિવાળા અને મંદ ગતિવાળા અશ્વનાં દાંત દ્વારા परूवणं પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રપણ : () ચત્તાર પાઁચ qvv/ત્તા, તં નહીં (૧) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आइण्णे णाममेगे आइण्णे, ૧. કેટલાક ઘોડા પહેલા પણ તેજ ગતિવાળા હોય છે અને પાછળથી પણ તેજ ગતિવાળા રહે છે. २. आइण्णे णाममेगे खलुंके, ૨. કેટલાક ઘોડા પહેલા તેજ ગતિવાળા હોય છે પરંતુ પાછળથી મંદ ગતિવાળા થઈ જાય છે. ३. खलुंके णाममेगे आइण्णे, ૩. કેટલાક ઘોડા પહેલા મંદ ગતિવાળા હોય છે પરંતુ પાછળથી તેજ ગતિવાળા થઈ જાય છે. ૪. વતું મમે વજું ૪. કેટલાક ઘોડા પહેલા પણ મંદ ગતિવાળા હોય છે અને પાછળથી પણ મંદ ગતિવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – 9. માફvo મને માફ, ૧. કેટલાક પુરુષ પહેલા પણ ગુણવાન હોય છે અને પાછળથી પણ ગુણી રહે છે. २. आइण्णे णाममेगे खलुंके, ૨. કેટલાક પુરુષ પહેલા ગુણી હોય છે પરંતુ પાછળથી અવગુણી થઈ જાય છે. ૩. રવનું નામ માળે, ૩. કેટલાક પુરુષ પહેલા અવગુણી હોય છે પરંતુ પાછળથી ગુણી થઈ જાય છે. ४. खलुंके णाममेगे खलुंके। ૪. કેટલાક પુરુષ પહેલા અવગુણી હોય છે અને પાછળથી અવગુણી રહે છે. (૨) ચત્તાર પથઈ પત્તા, તેં નહીં (૨) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आइण्णे णाममेगे आइण्णयाए वहइ, ૧. કેટલાક ઘોડા તેજ ગતિવાળા હોય છે અને તેજ ગતિવાળા જેવો જ વ્યવહાર કરે છે. २. आइण्णे णाममेगे खलुंकयाए वहइ, ૨. કેટલાક ઘોડા તેજ ગતિવાળા હોય છે પરંતુ મંદગતિવાળા જેવો જ વ્યવહાર કરે છે. Page #527 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. खलुंके णाममेगे आइण्णयाए वहइ, ૩. કેટલાક ઘોડા મંદ ગતિવાળા હોય છે પરંતુ તેજ ગતિવાળા જેવો જ વ્યવહાર કરે છે. ४. खलुंके णाममेगे खलुंकयाए वहइ । ૪. કેટલાક ઘોડા મંદ ગતિવાળા હોય છે અને મંદ ગતિવાળા જેવો જ વ્યવહાર કરે છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आइण्णे णाममेगे आइण्णयाए वहइ, ૧. કેટલાક પુરુષ ગુણી હોય છે અને ગુણી જેવો જ વ્યવહાર કરે છે. २. आइण्णे णाममेगे खबँकयाए वहइ, ૨. કેટલાક પુરુષ ગુણી હોય છે પરંતુ અવગુણી જેવો જ વ્યવહાર કરે છે, ३. खलुंके णाममेगे आइण्णयाए वहइ, ૩. કેટલાક પુરુષ અવગણી હોય છે પરંતુ ગુણી જેવો જ વ્યવહાર કરે છે, ४. खलुंके णाममेगे खलुकयाए वहइ । ૪. કેટલાક પુરુષ અવગુણી હોય છે અને અવગુણી - તા. ૫.૪, ૩.૩, સુ. રૂ ૨૮ જેવો જ વ્યવહાર કરે છે. ૭૨, નાઇ-શુક-ર-વ-નવ સંver પથા તેિજ ૭૨, જાતિ-કુળ-બળ-રુ૫ અને જય સંપન્ન અશ્વનાં દષ્ટાંત पुरिसाणं घउभंग परूवणं દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રાણ : () વારિ પર્દાથ પU/રા, તં નહીં (૧) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નાતિસંપને નામશે, સુસંપmો, ૧. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. २. कुलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ૨. કેટલાક ઘોડા કુળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. રૂ. જે નાતિસંપને વિ, સુસંપને વિ, ૩. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોય છે અને કુળ સંપન્ન પણ હોય છે, ૪. જે જે નાતિસંપજે, નો સંપmi ૪. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોતા નથી અને કુળ-સંપન્ન પણ હોતા નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નાતિસંપને પામે છે, જે સુસંપને, ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. २. कुलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ૨. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ३. एगे जातिसंपण्णे वि, कुलसंपण्णे वि, ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને કુળ સંપન્ન પણ હોય છે. ૪. જે જે ગતિસંપળે, જે સુસંપm | ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને કુળ-સંપન્ન પણ હોતા નથી. (૨) ચત્તાર પથ પત્તા, તે નદી (૨) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. जातिसंपण्णे णाममेगे, णो बलसंपण्णे, ૧. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. Page #528 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૫૭ २. बलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, રૂ. અને જાતિસંપને વિ, વસ્ત્રસંપળે વિ, ૪. અને જો નાતિસંપm, તે વસ્ત્રપut I एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. નાતિસંપને ગામને, જે વસ્ત્રસંપને, २. बलसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ३. एगे जातिसंपण्णे वि. बलसंपण्णे वि. ૪. અને જે નાતિસંપvછે, જે વસંપા . (૩) ચત્તાર થTI TvU/ત્તા, તે નહીં१. जातिसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, २. रूवसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, ૨. કેટલાક ઘોડા બળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે, ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. (૩) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક ઘોડા રુપ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી, (૪) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. ३. एगे जातिसंपण्णे वि, रूवसंपण्णे वि, ४. एगे णो जातिसंपण्णे, णो रूवसंपण्णे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. जातिसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, २. रूवसंपण्णे णाममेगे, णो जातिसंपण्णे, રૂ. જે નાતિસંપvજે વિ, વસંપvજે વિ, ૪. જે તે નાતિસંપ, જો વસંgoot | (૪) ચત્તાર થT Tvyત્તા, તે નહીં१. जातिसंपण्णे णाममेगे, णो जयसंपण्णे, Page #529 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫૮ ૨. નયસંવળે ગામમેળે, જો નાતિસંપળે, ३. एगे जातिसंपण्णे वि, जयसंपण्णे वि, ૪. શ્ને તે નાતિસંપળે, જો નયસંપળે | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहाછુ. નાતિસંપન્ગે ગામમેળે, જો નયસંપળે, ૨. નયસંપળે મમેળે, જો નાતિસંપળે, ३. एगे जातिसंपण्णे वि, जयसंपण्णे वि, ૪. શે તે નાતિસંપળે, જો યસંપળે | (૫) વૃત્તરિ પભ્રંથના વાત્તા, તં નહીં૬. હુસંપળે ગામમેળે, જો વજસંપળે, २. बलसंपण्णे णाममेगे, णो कुलसंपण्णे, રૂ.ો કુલસંપળે વિ, વસંવળે વિ, ૪. મે જો કુસંપળે, જો વસંપળે | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. હુસંપન્ને ગામમેળે, તે ત્રસંપળે, ૨. વસંપન્ને ગામમેળે, જો યુજીસંપળે, રૂ. જીસંપળે વિ, વ્રજસંપળે વિ, ૪. મે ળો સંપળે, જો નજસંપળે । (૬) વૃત્તારિ વથા વાત્તા, તું બહા૧. કુસંપળે ગામમેળે, જો સંપળે, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક ઘોડા જય-સંપન્ન હોય છે, જાતિસંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા જાતિ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ જય-સંપન્ન હોય છે, જાતિ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. (૫) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક ઘોડા કુળ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક ઘોડા બળ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને બળ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને બળ-સંપન્ન પણ હોતા નથી. (૬) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા કુળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. For Private Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૨. વસંપળે ગામમેળે, જો ગુજસંપળે, રૂ. ૫ે નસંપળે વિ, વસંપન્ને વિ, ૪. મે ળો હુસંપળે, નો વસંવો | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. कुलसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, ૨. વસંપળે ગામમેળે, જો યુજીસંપળે, રૂ. ૫ે જીસંપળે વિ, વસંપળે વિ, ૪. મે જો હુસંપળે, જો હનસંપન્ને चत्तारि पकंथगा पण्णत्ता, तं जहा १. कुलसंपणे णाममेगे, णो जयसंपण्णे, (૧) ૨. નયસંપળ્યે ગામમેળે, જો બ્રુસંપળે, રૂ.ો નસંપળે વિ, નયસંપળે વિ, ૪. ત્યે નો કુલસંપળે, જો નયસંપળ્યે । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. कुलसंपण्णे णाममेगे, णो जयसंपण्णे, ૨. નયસંપળે બામમેળે, જો જીસંપળે, રૂ. ૫ે કુલસંપળે વિ, ખયસંપન્ને વિ, ૪. ત્યે નો સંપળે, જો નયસંપન્ને (૮) પત્તારિ પ ંચ પત્તા, તં નહીં१. बलसंपण्णे णामंमेगे, णो रुवसंपण्णे, ૧૮૫૯ ૨. કેટલાક ઘોડા રુપ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોય છે અને રુપસંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી, ૧. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી, ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૭) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા કુળ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક ઘોડા જય-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોય છે અને જયસંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા કુળ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ કુળ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ જય-સંપન્ન હોય છે, કુળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ કુળ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. (૮) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા બળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. For Private Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૦ ૨. વસંવળે બામમેળે, જો વજસંપળે, રૂ. ì વજસંપળે વિ, વસંપળે વિ, ૪. શે જો વજસંપળે, જો વસંપળે | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा. વસંપળે ગામમેળે, જે વસંપળે, ૨. વસંપળ્યે ગામમેળે, જો વજસંપળે, રૂ. ૫ે વસંપળે વિ, વસંવળે વિ, ૪. મે ળો વનસંપળ્યે, તો વસંવળે । (૨) વૃત્તાર પ ંથ વળત્તા, તે નહીં१. बलसंपण्णे णाममेगे, णो जयसंपण्णे, ૨. નચસંપળે ગામમેળે, ળો વ્રજસંપળે, રૂ.ને વજસંપળે વિ, નયસંપળે વિ, ૪. શ્ને જો વનસંપળે, જો નયસંપળે | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. बलसंपण्णे णाममेगे, णो जयसंपण्णे, ૨. નયસંપળ્યે મમેળે, જો વજસંપળે, રૂ. ૫ે વજસંવળે વિ, નયસંવળે વિ, ૪. શે જો વનસંપળે, જો નયસંપન્ને (૨૦) શ્વેત્તારિ પાંચા વળત્તા, તં નહીં૨. વસંપળે ગામમેળે, જો નયસંપળે, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક ઘોડા રુપ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા બળ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા બળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને રુપ-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને રુપ-સંપન્ન પણ હોતા નથી. (૯) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક ઘોડા બળ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. - ૨. કેટલાક ઘોડા જય-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક ઘોડા બળ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક ઘોડા બળ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ બળ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. ૨. કેટલાક પુરુષ જય-સંપન્ન હોય છે, બળ-સંપન્ન હોતા નથી. ૩. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. કેટલાક પુરુષ બળ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. (૧૦) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા રુપ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. For Private Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૬૧ २. जयसंपण्णे णाममेगे, नो स्वसंपण्णे, ૨. કેટલાક ઘોડા જય-સંપન્ન હોય છે, રુપ-સંપન્ન હોતા નથી. ३. एगे रूवसंपण्णे वि, जयसंपण्णे वि, ૩. કેટલાક ઘોડા રુપ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. જે નો હવસંપvor, t નયસંપvot I ૪. કેટલાક ઘોડા રુપ-સંપન્ન પણ હોતા નથી અને જય-સંપન્ન પણ હોતા નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. रूवसंपण्णे णाममेगे, णो जयसंपण्णे, ૧. કેટલાક પુરુષ રુપ-સંપન્ન હોય છે, જય-સંપન્ન હોતા નથી. २. जयसंपण्णे णाममेगे, णो रूवसंपण्णे, કેટલાક પુરુષ જય-સંપન્ન હોય છે, ૫-સંપન્ન હોતા નથી. રૂ. વસંપvoો વિ, નયસંgo વિ, ૩. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોય છે અને જય-સંપન્ન પણ હોય છે. ૪. જે ળ વસંપvo, Mો નથસંપvor 1 ૪. કેટલાક પુરુષ રુપ-સંપન્ન પણ હોતા નથી અને - Sા. ૨,૪, ૩. રૂ, . ૨૮ જય-સંપન્ન પણ હોતા નથી. ૭૩. હા વિદ્યતેલ ગુayત્તા પુરિસાને ઉમે હવ- ૭૩. અશ્વનાં દાંત દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) રારિ દયા પત્તા, તે નહીં (૧) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ગુરૂં નામ , ૧. કેટલાક ઘોડા યુક્ત થઈને યુક્ત હોય છે. ૨. કુત્તે નામો અનુત્તે, ૨. કેટલાક ઘોડા યુક્ત થઈને પણ અયુક્ત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्ते, ૩. કેટલાક ઘોડા અયુક્ત થઈને પણ યુક્ત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्ते । ૪. કેટલાક ઘોડા અયુક્ત થઈને અયુક્ત હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નુત્તે મને ગુત્તે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત હોય છે, ૨. ગુરૂં નામ મનુજે, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને પણ અયુક્ત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्ते, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને પણ યુક્ત હોય છે. ૪. ગુરૂં નામ ા ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત હોય છે. (૨) જરિરયા , તે નર્ટી (૨) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કુત્તે મને ગુપરિન, ૧. કેટલાક ઘોડા યુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. ૨. ગુરૂં નામે અનુરારિ, ૨. કેટલાક ઘોડા યુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૩, કેટલાક ઘોડા અયુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तपरिणए। ૪. કેટલાક ઘોડા અયુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . નુ નામ નુરારિ, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૨ २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૪. અનુત્તે મને અનુત્તરિ | (૩) રારિ દયા TOWત્ત, તે નહીં૨. કુત્તે ગામમે ગુત્ત, २. जुत्ते णाममेगे अजुत्तरूवे, ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ४. अजुत्ते णाममेगे अजुत्तरूवे। एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. કુત્તે મને ગુત્ત, २. जुत्ते णाममेगे अजुत्तरूवे, ३. अजुत्ते णाममेगे जुत्तस्वे, ४. अजुत्ते णाममेगे अजुत्तरूवे। દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. (૩) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા યુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૨. કેટલાક ઘોડા યુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. ૩. કેટલાક ઘોડા અયુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૪. કેટલાક ઘોડા અયુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-૫વાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. (૪) ઘોડા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક ઘોડા યુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે. ૨. કેટલાક ઘોડા યુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. ૩. કેટલાક ઘોડા અયુક્ત થઈને યુક્ત શોભાવાળા હોય છે, ૪. કેટલાક ઘોડા અયુક્ત થઈને અયુક્ત શોભાવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-શોભાવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-શોભાવાળા હોય છે. (૪) રારિ દયા પછી , તે નહીં१. जुत्ते णाममेगे जुत्तसोभे, २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ४. अजुत्ते णाममेगे अजुत्तसोभे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. નુત્તે મને ખુરસીમે, २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ४. अजुत्ते णाममेगे अजुत्तसोभे । - તા. સ.૪, ૩.૩, મુ. રૂ ૨૦ Page #534 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૩ ૭૪, જય હિતેન કુરકુરા પુરસા પામેલા પરવળ- ૭૪. હાથીનાં દર્શન દ્વારા યુક્તાયુક્ત પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ સાચા પપUત્તા, તે નહીં (૧) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નુત્તે / મામેર નુત્તે, ૧. કેટલાક હાથી યુક્ત થઈને યુક્ત જ હોય છે. ૨. નુરે મને મનુત્તે, ૨. કેટલાક હાથી યુક્ત થઈને પણ અયુક્ત હોય છે, ૩. અનુત્તે ગામમેળે ગુને, ૩. કેટલાક હાથી અયુક્ત થઈને પણ યુક્ત હોય છે, ४. अजुत्ते णाममेगे अजुत्ते। ૪. કેટલાક હાથી અયુક્ત થઈને અયુક્ત જ હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નુ નામ નુત્તે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત જ હોય છે. ૨. નુ નામ મનુજે, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને પણ અયુક્ત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्ते, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને પણ યુક્ત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्ते। ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત જ હોય છે. (૨) ચત્તાર રાય પૂછત્તા, તે નહીં (૨) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નામે ગુરૂપરિણ, ૧. કેટલાક હાથી યુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ૨. કેટલાક હાથી યુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૩. કેટલાક હાથી અયુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तपरिणए। ૪. કેટલાક હાથી અયુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. કુરે નામશે ગુરૂપરિણ, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तपरिणए, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तपरिणए, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-પરિણત હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तपरिणए । ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-પરિણત હોય છે. (૩) વારિ જયા પU/ત્તા, તે નદી (૩) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ગુત્તે ગામને નુત્તરવે, ૧. કેટલાક હાથી યુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૨. નુરે મને અનુત્તરવે, ૨. કેટલાક હાથી યુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ૩. કેટલાક હાથી અયુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तरुवे । ૪. કેટલાક હાથી અયુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . કુત્તે ગામને ગુરહવે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ૨. નુત્તે મને અનુdવે, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तरूवे, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-રુપવાળા હોય છે. ४. अजुत्ते णाममेगे अजुत्तरूवे । ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-રુપવાળા હોય છે. Page #535 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૪) વારિ ગયા પછી , તે નહા (૪) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નુ નામ ગુસામે, ૧. કેટલાક હાથી યુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક હાથી યુક્ત થઈને અયુક્ત-શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક હાથી અયુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. ૪. મનુ ગામજે મનુત્તસામે ૪. કેટલાક હાથી અયુક્ત થઈને અયુક્ત-શોભાવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. કુરે નામને ગુત્તરીમે, ૧. કેટલાક પુરુષ યુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. २. जुत्ते णाममेगे अजुत्तसोभे, ૨. કેટલાક પુરુષ યુક્ત થઈને અયુક્ત-શોભાવાળા હોય છે. ३. अजुत्ते णाममेगे जुत्तसोभे, ૩. કેટલાક પુરુષ અયુક્ત થઈને યુક્ત-શોભાવાળા હોય છે. ૪. મત્તે ગામે ગyત્તા ૪. કેટલાક પુરુષ અયુક્ત થઈને અયુક્ત-શોભાવાળા - ઠા. અ.૪, ૩.૩, કુ. ૩૨૦ હોય છે. ૭. મા પદિત્યે વિતેજપુરસા પામેવવ- ૭૫. ભદ્રાદિ ચાર પ્રકારનાં હાથીઓનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) ચત્તાર દસ્થ gov/તા, તે નહીં (૧) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. મરે, ૧. ભદ્ર-વૈર્ય આદિ ગુણયુક્ત, ૨. મંડે, ૨. મંદ-લૈર્ય આદિ ગુણોમાં મંદ. રૂ. મિg, ૩. મૃગ-ભીરુ (ડરપોક) ૪. વિને, ૪. સંકીર્ણ-વિવિધ સ્વભાવવાળા. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મરે, ૨. મરે, ૩. મિખ, ૪. સંવિને ૧. ભદ્ર, ૨. મંદ, ૩. મૃગ, ૪. સંકીર્ણ. - ટાઈ . ૪, ૩. ૨, મુ. ૨૮૨ मधुगुलिय-पिंगलक्खो, अणुपुब्व-सुजाय-दीहणंगूलो। ૧. જેની આંખો મધુ ગુટિકાનાં સમાન ભૂરાપન લઈને पुरओ उदग्गधीरो, सव्वंगसमाहिओ भद्दो। લાલ હોય છે, જે યોગ્ય કાળ-મર્યાદાથી ઉત્પન્ન થાય છે, જેની પૂંછડી લાંબી છે, જેનો આગળનો ભાગ ઉપસેલો છે, જે ધીર ગંભીર છે, જેના બધા અંગ પ્રમાણ અને લક્ષણોથી યુક્ત થવાનાં કારણે સુવ્યવસ્થિત છે તે હાથી “ભદ્ર” કહેવાય છે. વસ્ત્ર-વહ૮-વિસF-મો, યુન્દ્રસિરો ધૂળદ વેur | જેની ચામડી શિથિલ, સ્કૂલ અને રેખાઓથી યુક્ત ધૂTદવંત-વા, રિવિંઝાસ્ત્ર-સ્ત્રીય મંતt | હોય છે, જેનું માથું અને પૂંછડીનું મૂળ ભાગ સ્કૂલ હોય છે, જેના નખ, દાંત અને વાળ સ્થૂલ હોય છે તથા જેની આંખો સિંહની જેમ ભૂરાપણ લઈને પીળી થાય છે તે હાથી મંદ' કહેવાય છે. Page #536 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૬૫ તળુમો તજુથવો, તયતમ તyયવંત-ઈ-વો. भीरू तत्थुविग्गो, तासी य भवे मिए णामं ॥ एएसिं हत्थीणं थोवाथोवं तु, जो अणुहरइ हत्थी । रूवेण व सीलेण व सो, संकिन्नो त्ति णायब्वो ॥ भद्दो मज्जइ सरए, मंदो पुण मज्जए वसंतम्मि । मिओ मज्जइ हेमंते, संकिन्नो सव्वकालम्मि ॥ - ટા, ૫૪, ૩.૨, મુ.૨૮, મા.૨-૬ (૨) વારિ દત્ય quત્તા, તં નહીં૨. મદે નામને મદમ, ૨. મધે મને મંત્રમ, भद्दे णाममेगे मियमणे, ૪. મદે નામને સંવિન મને ૩. જેનું શરીર ગર્દન, ચામડી, નખ, દાંત અને વાળ પાતળા હોય છે, જે ભીરુ, ત્રસ્ત અને ઉદ્વિગ્ન સ્વભાવવાળા હોય છે તથા જે બીજાને ત્રાસ આપે છે તે હાથી "મૃગ” કહેવાય છે. જે હાથીનાં પૂર્વોક્ત ગુણ, ૫ અને શીલનાં લક્ષણ મિશ્રિત રૂપમાં મળે છે તે હાથી સંકીર્ણ કહેવાય છે. ભદ્ર શરદ ઋતુમાં, મંદ વસંત ઋતુમાં, મૃગ હેમન્ત ઋતુમાં અને સંકીર્ણ બધી ઋતુઓમાં મદોન્મત્ત થાય છે. (૨) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક હાથી ભદ્ર હોય છે અને તેનું મન પણ ભદ્ર હોય છે. ૨. કેટલાક હાથી ભદ્ર હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક હાથી ભદ્ર હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક હાથી ભદ્ર હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ ભદ્ર હોય છે અને તેનું મન પણ - ભદ્ર હોય છે. ૨. કેટલાક પુરુષ ભદ્ર હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક પુરુષ ભદ્ર હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક પુરુષ ભદ્ર હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. (૩) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક હાથી મંદ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક હાથી મંદ હોય છે અને તેનું મન પણ મંદ હોય છે. ૩. કેટલાક હાથી મંદ હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક હાથી મંદ હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. ' एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. મદે નામને મદમ, २. भद्दे णाममेगे मंदमणे, રૂ. મદ્દે મને નિયમો, ૪. મદે નામને સંવિના (૩) ચત્તાર દત્ય પત્તા, તે નહીં૨. મં મેરો મને, २. मंदे णाममेगे मंदमणे, રૂ. મંહે મને નિયમ, ૪. મરે નામને સંવિનમ ! Page #537 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. મે મને મદમ, ૨. મં? નામે મંગળ, मंदे णाममेगे मियमणे, ૪. મં નામ સંUિ /મો. (૪) રારિ હત્યા પwત્તા, તે નહીં१. मिए णाममेगे भद्दमणे, ૨. uિ Tમમેજે મળે, ३. मिए णाममेगे मियमणे, ૪. મિg Mામને સંવિન મને આ દ્રવ્યાનુયોગ ભાગ-૩ આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ મંદ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક પુરુષ મંદ હોય છે અને તેનું મન પણ મંદ હોય છે. ૩. કેટલાક પુરુષ મંદ હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક પુરુષ મંદ હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. (૪) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક હાથી મૃગ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક હાથી મૃગ હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક હાથી મૃગ હોય છે અને મને પણ મૃગ હોય છે. ૪. કેટલાક હાથી મૃગ હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ મૃગ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક પુરુષ મૃગ હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક પુરુષ મૃગ હોય છે અને તેનું મન પણ મૃગ હોય છે. ૪. કેટલાક પુરુષ મૃગ હોય છે પરંતુ તેનું મન સંકીર્ણ હોય છે. (૫) હાથી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક હાથી સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક હાથી સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક હાથી સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક હાથી સંકીર્ણ હોય છે અને મન પણ સંકીર્ણ હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. મિg મમ્મી મને, ૨. મિા નામને મંદ મળે, . મિg નામે મિયમને, ૪. gિ //મને વિનમrt 1 () વત્તાર ત્ય પUત્તા, તે નદી१. संकिन्ने णाममेगे भद्दमणे, २. संकिन्ने णाममेगे मंदमणे, . વિને મળે નિયમો, ४. संकिन्ने णाममेगे संकिन्नमणे। Page #538 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૬૭ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૭. સંવિને મને મમળે, ૨. સંવિને ગામને મંત્રમ, રૂ. સંવિને મને નિયમો, ४. संकिन्ने णाममेगे संकिन्नमणे। - ટાઇ .૪, ૩.૨, ૪.૨૮ ७६. सेणा दिट्टतेण पुरिसाणं चउभंग परूवर्ण () વત્તારિ સેTો પુણત્તા, તે ન - ૨. નફત્તા નામને, નો પરાજા, ૨. પરાનિત્તિ ગામમેજે, જે નફત્તા, ३. एगा जइत्ता वि, पराजिणित्ता वि, ૪. ઇ નો નન્ના, નો પુરનિત્તિ | આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન ભદ્ર હોય છે. ૨. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મંદ હોય છે. ૩. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે પરંતુ તેનું મન મૃગ હોય છે. ૪. કેટલાક પુરુષ સંકીર્ણ હોય છે અને તેનું મન પણ સંકીર્ણ હોય છે. ૭૬. સેનાનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) સેના ચાર પ્રકારની કહી છે. જેમકે - ૧. કેટલીક સેનાઓ વિજય પ્રાપ્ત કરે છે પરંતુ પરાજીત થતી નથી. ૨. કેટલીક સેનાઓ પરાજીત થાય છે પરંતુ વિજય પ્રાપ્ત કરતી નથી. ૩. કેટલીક સેનાઓ ક્યારેક વિજય પ્રાપ્ત કરે છે અને ક્યારેક પરાજીત થઈ જાય છે. ૪. કેટલીક સેનાઓ વિજય પણ પ્રાપ્ત કરતી નથી અને પરાજીત પણ થતી નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ (કષ્ટો પર) વિજય પ્રાપ્ત કરે છે પરંતુ (તેનાથી)પરાજીત થતા નથી. (જેમ-શ્રમણ ભગવાન મહાવીર) કેટલાક પુરુષ (કષ્ટોથી) પરાજીત થાય છે પરંતુ તેના પર વિજય પ્રાપ્ત કરતા નથી. (જેમ-કુંડરીક) ૩. કેટલાક પુરુષ (કષ્ટો પર) ક્યારેક વિજય પ્રાપ્ત કરે છે અને ક્યારેક તેનાથી પરાજીત થઈ જાય છે, (જેમ-શૈલક રાજર્ષિ). ૪. કેટલાક પુરુષ (કષ્ટો પ૨) વિજય પણ પ્રાપ્ત કરતા નથી અને (તેનાથી)પરાજીત પણ થતા નથી. (૨) સેના ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સેનાઓ જીતીને જીતે છે, ૨. કેટલીક સેનાઓ જીતીને પણ પરાજીત થાય છે, ૩. કેટલીક સેનાઓ પરાજીત થઈને પણ જીતે છે. ૪. કેટલીક સેનાઓ પરાજીત થઈને પરાજીત જ થાય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. जइत्ता णाममेगे, णो पराजिणित्ता, २. पराजिणित्ता णाममेगे, णो जइत्ता, ૨, રૂ. જે નફત્તા વિ, રગિણિત્તા વિ, ૪. જે જે નફા, જે પરાજિત્તા (૨) પત્તરિ સેT TTTIો, તે નદી१. जइत्ता णाममेगे जयइ, २. जइत्ता णाममेगे पराजिणइ, ३. पराजिणित्ता णाममेगे जयइ, ૪. નિખિત્તા મને પરાનિખા | Page #539 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે१. जइत्ता णाममेगे जयइ, ૧. કેટલાક પુરુષ જીતીને જીતે છે. २. जइत्ता णाममेगे पराजिणइ, ૨. કેટલાક પુરુષ જીતીને પણ પરાજીત થાય છે. ३. पराजिणित्ता णाममेगे जयइ, ૩. કેટલાક પુરુષ પરાજીત થઈને પણ જીતે છે. ४. पराजिणित्ता णाममेगे पराजिणइ। ૪. કેટલાક પુરુષ પરાજીત થઈને પણ પરાજીત થાય છે. - ટાળ. .૪, ૩.૨, સુ. ૨૬૨/૨-૪ ૭૭. પછી હિતેન - વિવધા પુરસા મે ૭૭. પક્ષીનાં દાંત દ્વારા સ્વર અને રુપની વિવક્ષાથી परूवणं પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () વારિ પવરવી guત્તા, તેં નહીં (૧) પક્ષી ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - , સંપને મને. વસંપને, ૧. કેટલાક પક્ષી સ્વર સંપન્ન હોય છે પરંતુ રુપ સંપન્ન હોતા નથી. (જેમકે - કોયલ) २. स्वसंपन्ने णाममेगे, णो रूयसंपन्ने, ૨. કેટલાક પક્ષી રૂપ સંપન્ન હોય છે પરંતુ સ્વર સંપન્ન હોતા નથી. (જેમકે – પોપટ) રૂ. U સંપને વિ, વસંપને ઉa, ૩. કેટલાક પક્ષી સ્વર સંપન્ન પણ હોય છે અને રુપ સંપન્ન પણ હોય છે. (જેમકે – મોર) ૪. જે ના સંપને. વસંપન્ન ૪. કેટલાક પક્ષી સ્વર સંપન્ન પણ હોતા નથી અને રુપ સંપન્ન પણ હોતા નથી. (જેમકે – કાગડો) एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. સંપળો નામશે, વસંm, ૧. કેટલાક પુરુષ સ્વરસંપન્ન હોય છે પરંતુ રુપસંપન્ન હોતા નથી. २. रुवसंपण्णे णाममेगे, णो रूयसंपण्णे, ૨. કેટલાક પુરુષ પસંપન્ન હોય છે પરંતુ સ્વરસંપન્ન હોતા નથી. રૂ. જે સ્થસંપળે વિ, વસંપળે વિ, ૩. કેટલાક પુરુષ સ્વરસંપન્ન પણ હોય છે અને પસંપન્ન પણ હોય છે. ૪. p [ સંપ, ળ વસંપા ૪. કેટલાક પુરુષ સ્વરસંપન્ન પણ હોતા નથી અને - ટાઇi. .૪, ૩. ૩, સુ. ૨૨ પસંપન્ન પણ હોતા નથી. ૭૮ સુદ્ધ-૩યુદ્ધ વન્ય હિર્તા પુરિસાઈ મેળ હવ- ૭૮. શુદ્ધ-અશુદ્ધ વસ્ત્રોનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (?) પત્તારિ વત્યા પુજારા, તે નહીં (૧) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – . મુદ્દે નામને સુદ્ધ, ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પણ શુદ્ધ થાય છે અને સ્થિતિથી પણ શુદ્ધ થાય છે. ૨. મુદ્દે નામને મસુદ્ધ, ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી શુદ્ધ થાય છે પરંતુ સ્થિતિથી અશુદ્ધ થાય છે. ३. असुद्धे णाममेगे सुद्धे, ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અશુદ્ધ થાય છે પરંતુ સ્થિતિથી શુદ્ધ થાય છે. Page #540 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૯ ૪. મસુદ્દે ગામને સુદ્ધા एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. સુદ્દે નામને સુદ્ધે, २. सुद्धे णाममेगे असुद्धे, રૂ. સુદ્ધ નામ સુદ્ધ, ૪. અસુદ્દે નામે કર્યું (૨) વત્તાર વલ્ય વૃત્તા, તે નહીં१. सुद्धे णाममेगे सुद्धपरिणए, २. सुद्धे णाममेगे असुद्धपरिणए, ३. असुद्धे णाममेगे सुद्धपरिणए, ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પણ અશુદ્ધ થાય છે અને સ્થિતિથી પણ અશુદ્ધ થાય છે આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાતિથી પણ શુદ્ધ હોય છે અને ગુણથી પણ શુદ્ધ હોય છે. ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ હોય છે પરંતુ ગુણથી અશુદ્ધ હોય છે. ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ હોય છે પરંતુ ગુણથી શુદ્ધ હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિથી પણ અશુદ્ધ હોય છે અને ગુણથી પણ અશુદ્ધ હોય છે. (૨) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી શુદ્ધ અને શુદ્ધ રુપમાં પરિણત હોય છે. ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી શુદ્ધ પરંતુ અશુદ્ધ રુપમાં પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ પ્રકૃતિથી અશુદ્ધ પરંતુ શુદ્ધ રુપમાં પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ પ્રકૃતિથી અશુદ્ધ અને અશુદ્ધ રુપમાં જ પરિણત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ અને શુદ્ધ રુપમાં પરિણત હોય છે. ૨. કેટલાક પુરુષ જાતિથી શુદ્ધ પરંતુ અશુદ્ધમાં પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ પરંતુ શુદ્ધ રુપમાં પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ જાતિથી અશુદ્ધ અને અશુદ્ધ રુપમાં જ પરિણત હોય છે. (૩) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી શુદ્ધ અને શુદ્ધ રુપવાળા હોય છે. ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી શુદ્ધ પરંતુ અશુદ્ધ રુપવાળા હોય છે. ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અશુદ્ધ પરંતુ શુદ્ધ રુપવાળા ४. असुद्धे णाममेगे असुद्धपरिणए । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. सुद्धे णाममेगे सुद्धपरिणए, २. सुद्धे णाममेगे असुद्धपरिणए, ३. असुद्धे णाममेगे सुद्धपरिणए, ४. असुद्धे णाममेगे असुद्धपरिणए । (૩) ચત્તાર વલ્યા good, તે નહીં१. सुद्धे णाममेगे सुद्धरूवे, २. सुद्धे णाममेगे असुद्धरूवे, ३. असुद्धे णाममेगे सुद्धरूवे, Page #541 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४. असुद्धे णाममेगे असुद्धरूवे । ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અશુદ્ધ અને અશુદ્ધ રુપવાળા હોય છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુદ્ધ પામને સુદ્ધ, ૧. કેટલાક પુરુષ પ્રકૃતિથી શુદ્ધ અને શુદ્ધ રુપવાળા હોય છે. २. सुद्धे णाममेगे असुद्धरूवे. ૨. કેટલાક પુરુષ પ્રકૃતિથી શુદ્ધ પરંતુ અશુદ્ધ રુપવાળા હોય છે. ३. असुद्धे णाममेगे सुद्धरूवे, ૩. કેટલાક પુરુષ પ્રકૃતિથી અશુદ્ધ પરંતુ શુદ્ધ રુપવાળા હોય છે. ૪. મમુદ્દે મેળે મયુદ્દા ૪. કેટલાક પુરુષ પ્રકૃતિથી અશુદ્ધ અને અશુદ્ધ જ - ટા. મેં.૪,૩.૨, . ૨૩૧ રુપવાળા હોય છે. ૭૧. સુ-ગgઈ પત્ય હિતેન કુરિસાને મંજા પરવળ- ૭૯. પવિત્ર - અપવિત્ર વસ્ત્રોનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (8) જત્તર વત્યા પત્તા, તે નહીં (૧) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. કુરું નામ મુ, ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પણ પવિત્ર હોય છે અને પરિષ્કાર કરવાથી પણ પવિત્ર હોય છે, २. सुई णाममेगे असुई, કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર હોય છે પરંતુ અપરિષ્કૃત થવાથી અપવિત્ર હોય છે. રૂ. ૩અમુકું મને , ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર હોય છે પરંતુ પરિષ્કાર કરવાથી પવિત્ર હોય છે. ૪. અમુકું નામ અણુ ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પણ અપવિત્ર હોય છે અને અપરિષ્કૃત થવાથી પણ અપવિત્ર હોય છે. एबामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સુકું નામ સુ, ૧. કેટલાક પુરુષ શરીરથી પણ પવિત્ર હોય છે અને સ્વભાવથી પણ પવિત્ર હોય છે, ૨. સુકું નામ અમુ, ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે પરંતુ સ્વભાવથી અપવિત્ર હોય છે, ૩. મનુ નામ મેને તુરું, કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે પરંતુ સ્વભાવથી પવિત્ર હોય છે, ૪. મસુદ્દે નામને મસુ | ૪. કેટલાક પુરુષ શરીરથી પણ અપવિત્ર હોય છે અને સ્વભાવથી પણ અપવિત્ર હોય છે. (૨) પારિ વત્યા પૂછા, તે નદી (૨) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. સુ નામ મુરખ, ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર હોય છે અને પવિત્ર રુપથી પરિણત હોય છે. २. सुई णाममेगे असुइपरिणए, ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર હોય છે પરંતુ અપવિત્ર રુપથી પરિણત હોય છે. Page #542 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૧ મનુષ્ય ગતિ-અધ્યયન ३. असुई णाममेगे सुइपरिणए, ४. असुई णाममेगे असुइपरिणए । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. सुई णाममेगे सुइपरिणए, २. सुई णाममेगे असुइपरिणए, ३. असुई णाममेगे सुइपरिणए, ४. असुई णाममेगे असुइपरिणए । (૩) ચત્તરિ વલ્યા gTTTI, તે નદી २. सुई णाममेगे असुइरूवे, ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર હોય છે પરંતુ પવિત્ર રુપથી પરિણત હોય છે. ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર હોય છે અને અપવિત્ર રુપથી પરિણત હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે અને પવિત્ર રુપમાં જ પરિણત હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર હોય છે પરંતુ અપવિત્ર રુપમાં પરિણત હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે પરંતુ પવિત્ર રુપમાં પરિણત હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર હોય છે અને અપવિત્ર રુપમાં જ પરિણત હોય છે. (૩) વસ્ત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર અને પવિત્ર રુપવાળા હોય છે. ૨. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી પવિત્ર પરંતુ અપવિત્ર રુપવાળા હોય છે. ૩. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર પરંતુ પવિત્ર રુપવાળા હોય છે. ૪. કેટલાક વસ્ત્ર પ્રકૃતિથી અપવિત્ર અને અપવિત્ર રુપવાળા હોય છે. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર અને પવિત્ર રુપવાળા હોય છે. ૨. કેટલાક પુરુષ શરીરથી પવિત્ર પરંતુ અપવિત્ર રૂપવાળા હોય છે. ૩. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર પરંતુ પવિત્ર રુપવાળા હોય છે. ૪. કેટલાક પુરુષ શરીરથી અપવિત્ર અને અપવિત્ર રુપવાળા હોય છે. ૮૦. ચટાઈનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રાણ : (૧) કટ (ચટાઈ) ચાર પ્રકારની કહી છે, જેમકે – ૧. સુંબકટ-ઘાસથી બનેલ, ૨. વિદલકટ-વાંસનાં ટુકડાથી બનેલ. ३. असुई णाममेगे सुइस्वे, ४. असुई णाममेगे असुइरूवे । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा - ૨. મને સુવે, २. सुई णाममेगे असुइरूवे, ३. असुई णाममेगे सुइरूवे, ४. असुई णाममेगे असुइरूवे। - ટા. .૪, ૩.૨, .૨૪ ८०. कड दिळेंतेण पुरिसाणं चउभंग परुवर्ण (9) ચાર ST SUPરા, તં નહીં૨. સુંવરે, ૨. વિવસ્ત્રો , Page #543 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ રૂ. રમે, ૩. ચર્મકટ-ચામડાથી બનેલ. ૪. ૐવંશ ૪. કંબલકટ-કંબલથી બનેલ. एवामेव चत्तारि परिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સ્વસમા, ૧. સુંબકટનાં સમાન – અલ્પ પ્રતિબંધવાળા. ૨. વિદ્વત્ર સમાને, ૨. વિદલકટનાં સમાન - બહુ પ્રતિબંધવાળા. ३. चम्मकडसमाणे, ૩. ચર્મકટનાં સમાન - બહુતર પ્રતિબંધવાળા. ૪. વેડસમાજે ! ૪. કંબલકટનાં સમાન - બહુતમ પ્રતિબંધવાળા. - Sા. .૪, ૩.૪, સુ. ૩૬ ૦ ૮૨. મધુલિત્યારાવાર્દિાપુરિસાને પકાવવ- ૮૧. મધુરિફથાદિ ગોળોનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ ગોરા પત્તા, તં નહીં (૧) ગોળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મધુસિત્યોત્તે, ૨. નરો , ૧. મીણબત્તીનો ગોળો, ૨. લાખનો ગોળો, ૩. ટાગો, ૪. મલ્ટિયાગો . ૩. કાષ્ઠનો ગોળો, ૪. માટીનો ગોળો. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. મધુસિત્યોત્રમાણે, ૧. મીણબત્તીનાં ગોળાનાં સમાન કોમળ, ૨. ન સમજે, ૨. લાખનાં ગોળાનાં સમાન મજબૂત, રૂ. હોસમા, ૩. કાષ્ઠના ગોળાનાં સમાન કઠોર, ૪. મટિયાગોત્રસમાજે . ૪. માટીનાં ગોળાનાં સમાન કઠોરતમ. (૨) વત્તારિ સોલ્યા Tvvyત્તા, તે નહીં (૨) ગોળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अयगोले, २. तउगोले, ૧. લોઢાનો ગોળો, ૨. ત્રપુ-રાંગનો ગોળો, રૂ. તંવોને, ૪. સીસના ૩. તાંબાનો ગોળો, ૪. શીશાનો ગોળો. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . યસમાજે, ૧. લોઢાનાં ગોળાનાં સમાન, ૨. તવોસમા, ૨. ત્રપુ-રાંગનો ગોળાનાં સમાન, રૂ. સંવનોત્રસમાજે, ૩. તાંબાનાં ગોળાનાં સમાન, ૪. સીસોજીસમા | ૪. શીશાનાં ગોળાનાં સમાન. (૩) જરિ નો પત્તા, તેં નહીં (૩) ગોળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. દિરનો?, ૨. સુવોત્તે, ૧. હિરણ્ય-ચાંદીનાં ગોળા, ૨. સોનાનાં ગોળા, રૂ. રયાળો, ૪. વયો ૩. રત્નનાં ગોળા, ૪. વજરત્ન હીરાનાં ગોળા. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. हिरण्णगोलसमाणे, ૧. ચાંદીનાં ગોળાનાં સમાન, २. सुवण्णगोलसमाणे, ૨. સોનાનાં ગોળાનાં સમાન, રૂ. ચળગોત્રમાણે, ૩. રત્નનાં ગોળાનાં સમાન, Page #544 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૭૩ ૪. વરસમાં ૪. વજરત્ન-હીરાનાં ગોળાનાં સમાને. - તા. ૫.૪, ૩.૪, સુ. ૩૬ ૦ ८२. कूडागार ट्ठितेण पुरिसाणं पउभंग परूवर्ण- ૮૨. શિખર સહિત ઘરનાં દષ્ટાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) ઉત્તર ઝૂડીરા પત્તા, તેં નહીં (૨) કૂટાગાર (શિખર સહિત ઘર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. કુત્તે ગામને ગુને, ૧. એક બહારથી ગુપ્ત છે અને અંદરથી પણ ગુપ્ત છે. ૨. કુત્તે મને મજુત્તે, ૨. એક બહારથી ગુપ્ત છે પરંતુ અંદરથી અગુપ્ત છે, ३. अगुत्ते णाममेगे गुत्ते, ૩. એક બહારથી તો અગુપ્ત છે પરંતુ અંદરથી ગુપ્ત છે. ૪. મા મને મા ૪. એક બહારથી અને અંદરથી બંને તરફથી અગુપ્ત છે. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – છે. ગુરૂં નામ , ૧. કેટલાક પુરુષ ગુપ્ત થઈને ગુપ્ત હોય છે, (વસ્ત્ર પહેરેલ હોય છે અને તેની ઈન્દ્રિયો પણ ગુપ્ત હોય છે.) ૨. કુત્તે મને મારે, ૨. કેટલાક પુરુષ ગુપ્ત થઈને અગુપ્ત હોય છે. (વસ્ત્ર પહેરેલ હોય છે પરંતુ તેની ઈન્દ્રિયો ગુપ્ત હોતી નથી.) રૂ. અનુત્તે મને ગુને, ૩. કેટલાક પુરુષ અગુપ્ત થઈને ગુપ્ત હોય છે, (વસ્ત્ર પહેરેલ હોતા નથી પરંતુ તેની ઈન્દ્રિયો ગુપ્ત હોય છે.) ૪. મત્તે ગામ મા . ૪. કેટલાક પુરુષ અગુપ્ત થઈને અગુપ્ત હોય છે, - (વસ્ત્ર પહેરેલ હોતા નથી અને તેની ઈન્દ્રિયો પણ ગ.૪, ૩.૨, સે. ૨૭ ગુપ્ત હોતી નથી.) ૮રૂ. સંતો વાદિયા ક્લેિ રિસાઈ મેરા હવ- ૮૩. અંતર-બાહ્યવ્રણનાં દસંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (9) ચત્તારિ quત્તા, તેં નહીં (૧) ત્રણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સંતોસન્સ મ, નો વાર્દિસર્જા, ૧. કેટલાક વ્રણ અંત:શલ્ય (આંતરિક ઘાવ) વાળા હોય છે, પરંતુ બાહ્ય શલ્યવાળા હોતા નથી. ૨. વાર્દિસર્જે મને, જે મંતોન્ને, ૨. કેટલાક વ્રણ બાહ્ય શલ્યવાળા હોય છે, પરંતુ અંત:શલ્યવાળા હોતા નથી. રૂ. જે મંતોન્ને વિ, વાર્દિસક્લે રિ, કેટલાક વ્રણ અંતઃશલ્યવાળા પણ હોય છે અને બાહ્ય શલ્યવાળા પણ હોય છે. ४. एगे णो अंतोसल्ले, णो बाहिंसल्ले। ૪. કેટલાક વ્રણ અંતઃશલ્યવાળા પણ હોતા નથી અને બાહ્ય શલ્યવાળા પણ હોતા નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. મંતસંન્ને ગામમે, જો વાહિંસજો, ૧. કેટલાક પુરુષ અંતઃશલ્યવાળા હોય છે, પરંતુ બાહ્ય શલ્યવાળા હોતા નથી. Page #545 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. बाहिंसल्ले णाममेगे, णो अंतोसल्ले, ૨. કેટલાક પુરુષ બાહ્ય શલ્યવાળા હોય છે, પરંતુ અંતઃશલ્યવાળા હોતા નથી. રૂ. જે અંતરન્સેિ વિ, વાટિંન્ને વિ, ૩. કેટલાક પુરુષ અંતઃશલ્યવાળા પણ હોય છે અને બાહ્ય શલ્યવાળા પણ હોય છે. ૪. જે જે યંતીસગ્ને, જે વાટિંન્ને ૪. કેટલાક પુરુષ અંતઃશલ્યવાળા પણ હોતા નથી અને બાહ્ય શલ્યવાળા પણ હોતા નથી. (૨) પત્તરિ વIT TOWત્તા, તે નહીં (૨) વ્રણ (રોગ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अंतोदुठे णाममेगे, णो बाहिंदुढे, ૧. કેટલાક રોગ અંતઃદષ્ટ (અંદરથી વિકૃત) હોય છે, પરંતુ બહારથી વિકૃત હોતા નથી. २. बाहिंदुढे णाममेगे, णो अंतोदुठे, ૨. કેટલાક રોગ બહારથી વિકૃત હોય છે, પરંતુ અંદરથી વિકૃત હોતા નથી. ३. एगे अंतोदुठे वि, बाहिंदुठे बि, ૩. કેટલાક રોગ અંદરથી પણ વિકૃત હોય છે અને બહારથી પણ વિકૃત હોય છે. ૪. જે જે સંતોકુટું, જે વાોિ . ૪. કેટલાક રોગ અંદરથી પણ વિકૃત હોતા નથી અને બહારથી પણ વિકૃત હોતા નથી. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अंतोदुठे णाममेगे, णो बाहिंदुठे, ૧. કેટલાક પુરુષ અંદરથી વિકૃત હોય છે, પરંતુ બહારથી વિકૃત હોતા નથી. ૨. વાજિંતુ નામ, જો સંતોકુટું, ૨. કેટલાક પુરુષ બહારથી વિકૃત હોય છે, પરંતુ અંદરથી વિકૃત હોતા નથી. રૂ. સંતોકુટુંવિ, વાર્દિકુટુંવિ, ૩. કેટલાક પુરુષ અંદરથી પણ વિકૃત હોય છે અને બહારથી પણ વિકૃત હોય છે. ४. एगे णो अंतोदुढे, णो बाहिंदुढे । ૪. કેટલાક પુરુષ અંદરથી પણ વિકૃત હોતા નથી અને - ટા. મ.૪, ૩.૪, ગુ.રૂ૪૪ બહારથી પણ વિકૃત હોતા નથી. ૪, મેહસ ITના તરસ ત્રણ - ૮૪. મેઘનાં ચાર પ્રકાર અને તેનાં લક્ષણ : (9) ચત્તાર મેદguત્તા, તે નહીં (૧) મેઘ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પુવવસંવ, ૨. , રૂ. નીમૂહ, ૪. ના . ૧. પુષ્કલ સંવર્તક, ૨. પ્રદ્યુમ્ન, ૩. જીમૂત, ૪. જીમહ. १. पुक्खलसंवट्टए णं महामेहे एगेणं वासेणं ૧. પુષ્કલસંવર્તક મહામેઘ એકવાર વરસીને દસ दसवाससहस्साई भावेइ। હજાર વર્ષ સુધી પૃથ્વીને સ્નિગ્ધ કરી દે છે. २. पज्जुण्णे णं महामेहे एगेणं वासेणं दसवाससयाई પ્રધુમ્ન મહામેઘ એકવાર વરસીને એક હજાર વર્ષ માવા સુધી પૃથ્વીને સ્નિગ્ધ કરી દે છે. ३. जीमूए णं महामेहे एगेणं वासेणं दसवासाइं भावेइ। ૩, જીમૂત મહામેઘ એકવાર વરસીને દસ વર્ષ સુધી પૃથ્વીને સ્નિગ્ધ કરી દે છે. ४. जिम्मे णं महामेहे बहुहिं वासेहिं एग वासं भावेइ ૪. જીલ્ડ મહામેઘ ઘણીવાર વરસીને એકવર્ષ સુધી વા, વા મા પૃથ્વીને સ્નિગ્ધ કરે છે અને કરતા પણ નથી. -ટા. .૪, ૩.૪, સુ. ૩૪૭ લા , Page #546 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૭૫ ८५. मेह दिट्ठतेण पुरिसाणं चउभंग परूवर्ण (9) ચત્તાર મેદ ઘારા, તં નહીં9. Tગ્નેત્તા નામને, જે વાસિત્તા, ૨. વાણિTI Tછે, જે ઉન્મત્તા, રૂ. નિત્તા વિ, વાસિત્તા વિ, ૪. નો ગબ્બત્ત, જે વાસિT I एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. બ્બિા મને, જે વાસિત્તા, ૨. વાસિત્ત બામ, જન્મત્તા, રૂ. ને વિ, વાસિત્તા વિ, ૪. અને નિત્તા, નો વશિત્તા ૮૫. વાદળાનાં દાંત દ્વારા પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રાણ : (૧) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા ગરજનાર હોય છે, વરસનાર હોતા નથી, ૨. કેટલાક વાદળા વરસનાર હોય છે, ગરજનાર હોતા નથી, ૩. કેટલાક વાદળા ગરજનાર પણ હોય છે અને વરસનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા ગરજનાર પણ હોતા નથી અને વરસનાર પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ગરજનાર હોય છે, પરંતુ વરસનાર (કાર્ય કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ વરસનાર હોય છે, પરંતુ ગરજનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ ગરજનાર પણ હોય છે અને વરસનાર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ ગરજનાર પણ હોતા નથી અને વરસનાર પણ હોતા નથી. (૨) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા ગરજનાર હોય છે, ચમકનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા ચમકનાર હોય છે, પરંતુ ગરજનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા ગરજનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા ગરજનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ ગરજનાર (આપવા આદિની પ્રવૃત્તિ કરનાર) હોય છે, પરંતુ ચમકનાર (પ્રદર્શન કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચમકનાર હોય છે પરંતુ ગરજનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ ગરજનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. (૨) વત્તારિ મેદ પત્તા, તે નદ૨. ઉન્નત્તા નામને, જે વિષ્ણુયાત્તા, २. विज्जुयाइत्ता णाममेगे, णो गज्जित्ता. ३. एगे गज्जित्ता वि, विज्जुयाइत्ता वि, ૪. અને જો ઉન્મત્તા, જો વિનુયાફત્તા | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. બ્દિત્તા નામ, નો વિપ્નયાત્તા, ૨. વિન્યજ્ઞા ગામમે, જો ઈન્ચTI, ३. एगे गज्जित्ता वि, विज्जुयाइत्ता वि, Page #547 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. અને જો ઉન્મત્તા, જે વિષ્ણુયાત્તા (૩) વારિ મેટ્ટ guત્તા, તેં નદી૨. વાસિત્તા નામને, જે વિષ્ણુયાçત્તા, २. विज्जुयाइत्ता णाममेगे, णो वासित्ता, રૂ. જ વાસિત્તા વિ, વિષ્ણુયત્તા વિ, ૪. અને વાસિTI, જે વિષ્ણુયાફત્તા | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. વાણિ મને, જે વિષ્ણુયાફTI, २. विज्जुयाइत्ता णाममेगे, णो वासित्ता, ३. एगे वासित्ता वि, विज्जुयाइत्ता वि, ૪. જે જે વાસિત્તા, જે વિષ્ણુયાફTI. ૪. કેટલાક પુરુષ ગરજનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. (૩) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળ વરસનાર હોય છે, ચમકનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા ચમકનાર હોય છે, પરંતુ વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા વરસનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા વરસનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ વરસનાર (દાન આપનાર) હોય છે, પરંતુ ચમકનાર (પ્રદર્શન કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચમકનાર હોય છે, પરંતુ વરસનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ વરસનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ વરસનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. (૪) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વાદળા સમય પર વરસનાર હોય છે, પરંતુ અસમયમાં વરસનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા અસમયમાં વરસનાર હોય છે પરંતુ સમયપર વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા સમય પર પણ વરસે છે અને અસમય પર પણ વરસે છે. ૪. કેટલાક વાદળા સમય પર પણ વસરતા નથી અને અસમય પર પણ વરસતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – કેટલાક પુરુષ સમય પર વરસનાર (અવસરમાં દાન આપનાર) હોય છે, અસમયમાં વરસનાર (વગર અવસરે દાન દેનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ અસમયમાં વરસનાર હોય છે, પરંતુ સમય પર વરસનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ સમય પર પણ વરસે છે અને અસમય પર પણ વરસે છે. (૪) વારિ મેહા પત્તા, નહીં१. कालवासी णाममेगे, णो अकालवासी, २. अकालवासी णाममेगे, णो कालवासी, ३. एगे कालवासी वि, अकालवासी वि, ૪. | Mો નિવાસી, ને માવાણી | एवामेव चत्तारि परिसजाया पण्णत्ता, तं जहा. શરિવાર ગામમ, મનિવાસ, २. अकालवासी णाममेगे, णो कालवासी, રૂ. જે વાસી વિ, અત્રિવાસી વિ, Page #548 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૭૭ ४. एगे णो कालवासी. णो अकालवासी। () ચત્તાર મેદ પviા , તે નદ૨. વેત્તવાસી મમે, જે ગયેત્તવાસી, ૨. સવેત્તવાણી મળે, જે વેત્તવારી, ३. एगे खेत्तवासी वि, अखेत्तवासी वि. ૪. જે ળો વેત્તવાસી, નો વેવાણી एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. खेत्तवासी णाममेगे, णो अखेत्तवासी, ૨. સત્તવાસી ગામને, જે ઉત્તવાસી, રૂ. ને વેત્તવાસી વિ, સત્તવાસી વિ, ૪. કેટલાક પુરુષ સમય પર પણ વરસતા નથી અને અસમય પર પણ વરસતા નથી. (૫) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા ક્ષેત્ર (ઉપજાઉભૂમિ) પર વરસનાર હોય છે પરંતુ ઉસર ભૂમિમાં વરસનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા ઉસર ભૂમિમાં વરસનાર હોય છે, પરંતુ ઉપજાઉ ભૂમિ પર વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા ઉપજાઉ ભૂમિ પર પણ વરસનાર હોય છે અને ઉસર ભૂમિમાં પણ વરસનાર હોય છે. ૪. કેટલાક વાદળા ઉપજાઉ ભૂમિ પર પણ વરસનાર હોતા નથી અને ઉસર ભૂમિ પર પણ વરસનાર હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ પાત્રને દાન આપનાર હોય છે પરંતુ અપાત્રને દાન આપનાર હોતા નથી. ૨. કેટલાક પુરુષ અપાત્રને દાન આપનાર હોય છે, પરંતુ પાત્રને દાન આપનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ પાત્રને દાન આપનાર પણ હોય છે અને અપાત્રને દાન આપનાર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ પાત્રને પણ દાન આપનાર હોતા નથી. અને અપાત્રને પણ દાન આપનાર હોતા નથી. ૮૬. વાદળાનાં દગંત દ્વારા માતા-પિતાનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા બીજને અંકુરિત કરનાર હોય છે, પરંતુ તેનું નિર્માણ (ફળયુક્ત) કરનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા બીજનું નિર્માણ કરનાર હોય છે, પરંતુ બીજને અંકુરિત કરનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા બીજને અંકુરિત પણ કરનાર હોય છે અને તેનું નિર્માણ કરનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા બીજને પણ અંકુરિત કરનાર હોતા નથી અને નિર્માણ પણ કરનાર હોતા નથી. આ પ્રમાણે માતાપિતા પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક માતા-પિતા સંતાનને ઉત્પન્ન કરનાર હોય છે પરંતુ તેનું નિર્માણ (સંસ્કારયુક્ત) કરનાર હોતા નથી. ૪. અને જે વેત્તવાસી, જે ગત્તવાણી | - ટાપ. ૫,૪, ૩.૪, સુ.૩૪૬ ૮. મેદસિત્તેજ અપિયર પર ઉવ- () વારિ મેa guત્તા, તે નહીં१. जणइत्ता णाममेगे, णो णिम्मवइत्ता, २. णिम्मवइत्ता णाममेगे, णो जणइत्ता, રૂ. ને ના દુત્તા વિ, નિસ્મવત્તા વિ, ૪. જે નત્તા, જે જિમ્મવત્તા | एवामेव चत्तारि अम्मापियरो पण्णत्ता, तं जहा १. जणइत्ता णाममेगे. णो णिम्मवइत्ता. Page #549 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. णिम्मवइत्ता णाममेगे, णो जणइत्ता, ૨. કેટલાક માતા-પિતા સંતાનને સંસ્કારયુક્ત કરનાર હોય છે પરંતુ તેને ઉત્પન્ન કરનાર હોતા નથી. રૂ. જે નાસ્તા વિ, નિસ્મવક્ત્તા વિ, ૩. કેટલાક માતા-પિતા સંતાનને ઉત્પન્ન પણ કરનાર હોય છે અને તેને સંસ્કારયુક્ત કરનાર પણ હોય છે. ૪. ને જો નાડુત્તા, જે જિમ્મવત્તા | ૪. કેટલાક માતા-પિતા સંતાનને ઉત્પન્ન કરનાર પણ - Sા સ.૪, ૩. ૪, સુ. રૂ૪૬ હોતા નથી અને તેને સંસ્કાર યુક્ત કરનાર પણ હોતા નથી. ८७. मेह दिट्टतेण रायाणं चउभंग परूवणं ૮૭. વાદળાનાં દષ્ટાંત દ્વારા રાજાનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (?) પત્તારિ મેરા પU/T, તેં નદ (૧) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સવાણી ગામમે, ગો સર્ઘવારી, ૧. કેટલાક વાદળા કોઈ એક દેશ (ક્ષેત્રોમાં વરસે છે, બધા ક્ષેત્રો દેશોમાં વરસતા નથી. ૨. સવાણી ગામને, જે રેસવારી, કેટલાક વાદળા બધા દેશોમાં વરસે છે, કોઈ એક દેશમાં વરસતા નથી. ३. एगे देसवासी वि, सब्बवासी वि, ૩. કેટલાક વાદળા એક દેશમાં પણ વરસે છે અને બધા દેશોમાં પણ વરસે છે. ૪. જે છે તેવાસી, ળો સવવાની ! ૪. કેટલાક વાદળા કોઈ દેશમાં પણ વરસતા નથી અને બધા દેશોમાં પણ વરસતા નથી. एवामेव चत्तारि रायाणो पण्णत्ता, तं जहा આ પ્રમાણે રાજા પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ફેસટિવ મળે, જો સંવાદિવ, ૧. કેટલાક રાજા એક પ્રદેશનાં જ અધિપતિ હોય છે, બધા દેશોનાં અધિપતિ હોતા નથી. २. सव्वाहिवई णाममेगे. णो देसाहिवई. કેટલાક રાજા બધા દેશોનાં અધિપતિ હોય છે, એક દેશનાં અધિપતિ હોતા નથી. રૂ. અને સાવિ વિ, સંવાદિવ વિ, ૩. કેટલાક રાજા એક દેશનાં પણ અધિપતિ હોય છે અને બધા દેશોનાં પણ અધિપતિ હોય છે. ૪. જળો તેલદિવ નો સંવાદિતા ૪. કેટલાક રાજા એક દેશનાં પણ અધિપતિ હોતા નથી - ટાપ. ૧.૪, ૩.૪, મુ. રૂ૪૬ અને બધા દેશોનાં પણ અધિપતિ હોતા નથી. ૮૮, વાયમંડરિયા વિદ્યા સ્થળે વિહત પવઈ- ૮૮. વાતમંડલિકાનાં દષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : () વારિ વયિમં7િ guત્તા, તે નહીં (૧) વાતમંડલિકા ચાર પ્રકારની કહી છે, જેમકે – ૨. વીમા નામના વામાવરા, ૧. કેટલીક વાતમંડલિકા વામ અને વામાવર્ત હોય છે. ૨. વામ નામ વિત્તા, ૨. કેટલીક વાતમંડલિકા વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. તારિખા ગામમાં વામાવત્તા, ૩. કેટલીક વાતમંડલિકા દક્ષિણ અને વામાવર્ત હોય છે. ४. दाहिणा णाममेगा दाहिणावत्ता। ૪. કેટલીક વાતમંડલિકા દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - . વીમા નામ વામાવા, ૧. કેટલીક સ્ત્રીઓ વામ અને વામાવર્ત હોય છે. Page #550 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન २. वामा णाममेगा दाहिणावत्ता, ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । કાળ. ૧.૪, ૩.૨, સુ.૨૮૬ ८९. धूमसिहा दिट्ठतेण इत्थीणं चउब्विहत्त परूवणं (૨) ચત્તરિ ધૂમસિન્હાએ વળત્તાઓ, તં નહીં १. वामा णाममेगा वामावत्ता, वामा णाममेगा दाहिणावत्ता, ૨. ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा १. वामा णाममेगा वामावत्ता, ૨. वामा णाममेगा दाहिणावत्ता, ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । - ઝાળ.સ.૪, ૩.૨, સુ.૨૮૨ ९०. अग्गिसिहा दिट्ठतेण इत्थीणं चउव्विहत्त परूवणं (૨) પત્તારિ અન્જિસિહાયો પળત્તાઓ, તં નહીં१. वामा णाममेगा वामावत्ता, वामा णाममेगा दाहिणावत्ता, ૨. ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा ?. वामा णाममेगा वामावत्ता, ૨. वामा णाममेगा दाहिणावत्ता, ३. दाहिणा णाममेगा वामावत्ता, ४. दाहिणा णाममेगा दाहिणावत्ता । - ટાળે. ૧.૪, ૩.૨, ૬.૨૮૬ ९१. कूडागारसाला दिट्ठतेण इत्थीणं चउभंग परूवणं (૨) પત્તરિ વૂડારસાજાઓ પાત્તાબો, તે નદા१. गुत्ता णाममेगा गुत्तदुवारा, ૧૮૭૯ ૨. કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. ૮૯. ધૂમશિખાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૧) ધૂમશિખા ચાર પ્રકારની કહી છે, જેમકે ૧. કેટલીક ધૂમશિખા વામ અને વામાવર્ત હોય છે. ૨. કેટલીક ધૂમશિખા વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક ધૂમશિખા દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક ધૂમશિખા દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સ્ત્રીઓ વામ અને વામાવર્ત હોય છે. ૨. કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે. ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. ૯૦. અગ્નિશિખાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૧) અગ્નિશિખા ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક અગ્નિશિખા વામ અને વામાવર્ત હોય છે. ૩. ૨. કેટલીક અગ્નિશિખા વામ અને દક્ષિણાવર્ત હોય છે. કેટલીક અગ્નિશિખા દક્ષિણ અને વામાવર્ત હોય છે. કેટલીક અગ્નિશિખા દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. ૪. આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સ્ત્રીઓ વામ અને વામાવર્ત હોય છે, ૨. કેટલીક સ્ત્રીઓ વામ અને દક્ષિણાવર્ત હોય છે, ૩. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને વામાવર્ત હોય છે. ૪. કેટલીક સ્ત્રીઓ દક્ષિણ અને દક્ષિણાવર્ત હોય છે. ૯૧. ફૂટાગારશાળાનાં દૃષ્ટાંત દ્વારા સ્ત્રીઓનાં ચતુર્ભેગોનું પ્રરુપણ : (૧) કૂટાગારશાળાઓ ચાર પ્રકારની કહી છે, જેમકે ૧. કેટલીક ફૂટાગારશાળાઓ ગુપ્ત અને ગુપ્ત દ્વારવાળી હોય છે. For Private Personal Use Only - Page #551 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૦ २. गुत्ता णाममेगा अगुत्तदुवारा, ३. अगुत्ता णाममेगा गुत्तदुवारा, ४. अगुत्ता णाममेगा अगुत्तदुवारा । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा १. गुत्ता णाममेगा गुत्तिंदिया, २. गुत्ता णाममेगा अगुत्तिंदिया, ३. अगुत्ता णाममेगा गुत्तिंदिया, ४. अगुत्ता णाममेगा अगुत्तिंदिया । - ટામાં ૬.૪, ૩.૨, સુ.૨૭૬ ૧૨. ઇચિયાવિનુ ાફ વિદ્યુતન મંતરસ્ત પશ્ચિત્ત ૯૨, परूवणं (૨) શ્વઽવિષે અંતરે વળત્તે, તું બહાછુ. તંતરે, ૨. પર્માંતરે, રૂ. સ્રોતંતરે, ૪. પત્યાંતરે एवामेव इथिए वा पुरिसस्स वा चउव्विहे अंतरे पण्णत्ते, તું નહા છુ. તરસમાળે, ૨. પર્માંતરક્ષમાળે, રૂ. જોહંતરતમાળે, ૪. पत्थरंतरसमाणे । - ઢાળ ઞ. ૪, ૩. ૧, મુ. ૨૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. કેટલીક કૂટાગા૨શાળાઓ ગુપ્ત પરંતુ અગુપ્ત દ્વારવાળી હોય છે. ૩. કેટલીક ફૂટાગા૨શાળાઓ અગુપ્ત પરંતુ ગુપ્ત દ્વારવાળી હોય છે, ૪. કેટલીક કૂટાગા૨શાળાઓ અગુપ્ત અને અણુપ્ત દ્વારવાળી હોય છે. આ પ્રમાણે સ્ત્રીઓ પણ ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. કેટલીક સ્ત્રીઓ ગુપ્ત અને ગુપ્તેન્દ્રિયવાળી હોય છે. ૨. કેટલીક સ્ત્રીઓ ગુપ્ત પરંતુ અગુપ્તેન્દ્રિયવાળી હોય છે. ૩. કેટલીક સ્ત્રીઓ અગુપ્ત પરંતુ ગુપ્તેન્દ્રિયવાળી હોય છે ૪. કેટલીક સ્ત્રીઓ અગુપ્ત અને અગુપ્તેન્દ્રિયવાળી હોય છે. સ્ત્રી આદિઓમાં કાષ્ઠાદિનાં દૃષ્ટાંત દ્વારા અંતરનાં ચતુર્વિધત્વનું પ્રરુપણ : (૧) અંતર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કાષ્ઠાન્તર – કાષ્ઠથી કાષ્ઠનું અંતર-રુપ નિર્માણની દૃષ્ટિથી. ૨. પક્ષ્માન્તર-દોરાથી દોરાનું અંતર-સુકુમારતા આદિની દૃષ્ટિથી. ૩. લોઢાન્તર-લોઢાથી લોઢાનું અંતર-છેદન શક્તિની દૃષ્ટિથી. ૪. પ્રસ્તરાંતર- પત્થરથી પત્થરનું અંતર- ઈચ્છાપૂર્ણ કરવાની ક્ષમતા આદિની દૃષ્ટિથી. આ પ્રમાણે સ્ત્રીથી સ્ત્રીનું અને પુરુષથી પુરુષનું અંતર પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કાષ્ઠાન્તરનાં સમાન - વિશિષ્ટ પદવી આદિની દૃષ્ટિથી. ૨. પદ્માન્તરનાં સમાન-સુકુમારતા આદિની દૃષ્ટિથી. ૩. લોઢાન્તરનાં સમાન- સ્નેહનાં છેદન કરવા આદિની દૃષ્ટિથી. ૪. પ્રસ્તરોતરનાં સમાન- મનોરથ પૂર્ણ કરવાની ક્ષમતા આદિની દૃષ્ટિથી. For Private Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૮૧ ९३. भयगाणं चउप्पगारा () વારિ મચTT III, તેં નહીંછે. દિવસમા , ૨. નામય, ૩. હવામથg, ૪. ટ્વીટ્સમથU I - ટા. આ.૪, ૩.૨, મુ. ૨૭ सुतस्स चउप्पगाराचत्तारि सुता पण्णत्ता, तं जहा૨. ના, ૨. અણુના, ૩. આવના, ૪. ત્રિા - ટા. ૨,૪,૩.૬, સુ. ૨૪૦ ९४. पसप्पगाणं चउप्पगारा चत्तारि पसप्पगा पण्णत्ता, तं जहा१. अणुप्पन्नाणं भोगाणं उप्पाएत्ता एगे पसप्पए । ૯૩. શ્રમિકોનાં ચાર પ્રકાર : (૧) ભૂતક (શ્રમિક) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. દિવસ શ્રમિક - પ્રતિદિવસનું નિયત મૂલ્ય લઈને કામ કરનાર, ૨. યાત્રા શ્રમિક-યાત્રામાં સહયોગ કરનાર, ૩. ઉચ્ચત્વ શ્રમિક-કલાકનાં અનુપાતમાં મૂલ્ય લઈને કામ કરનાર, ૪. કબ્બાડ શ્રમિક-હાથોનાં અનુપાતથી ધન લઈને ભૂમિ ખોદનાર. અર્થાત્ ઉધડુ કામ કરનાર. પુત્રનાં ચાર પ્રકાર : પુત્ર ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અતિજાત- પિતાથી અધિક, ૨. અનુજાત- પિતાનાં સમાન, ૩. અપજાત - પિતાથી હીન, ૪. કુલાંગાર - કુળનાં માટે અગ્નિ જેવા કુળદૂષક, કુળકલંક. ૯૪. પ્રયત્ન કરનારનાં ચાર પ્રકાર : પ્રસર્પક (પ્રયત્ન કરનાર) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક અનુત્પન્ન અથવા અપ્રાપ્ત ભોગોની પ્રાપ્તિનાં માટે પ્રયત્ન કરે છે. કેટલાક ઉત્પન્ન અથવા પ્રાપ્ત ભોગોનાં સંરક્ષણનાં માટે પ્રયત્ન કરે છે. ૩. કેટલાક અપ્રાપ્ત સુખોની પ્રાપ્તિનાં માટે પ્રયત્ન કરે છે. ૪. કેટલાક પૂર્વપ્રાપ્ત સુખોના સંરક્ષણનાં માટે પ્રયત્ન કરે છે. ૫. સાધકોના ચાર પ્રકાર : (૧) તૈરાક (સાધક) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સાધક સંસાર સમુદ્રને પાર કરવાનો સંકલ્પ કરે છે અને તેને પાર પણ કરે છે. ૨. કેટલાક સાધક સમુદ્રને પાર કરવાનો સંકલ્પ કરે છે પરંતુ નાના જળાશયને પાર કરે છે. ૩. કેટલાક સાધક નાના જળાશયને પાર કરવાનો સંકલ્પ કરે છે પરંતુ સંસારસમુદ્રને પાર કરે છે. ૪. કેટલાક સાધક નાના જળાશયને પાર કરવાનો સંકલ્પ કરે છે પણ નાના જળાશયને જ પાર કરે છે. २. पुवुप्पन्नाणं भोगाणं अविष्पयोगेणं एगे पसप्पए, ३. अणुप्पन्नाणं सोक्खाणं उप्पाएत्ता एगे पसप्पए, ४. पुन्चुप्पन्नाणं सोक्खाणं अविप्पयोगेणं एगे पसप्पए। - ટાઈ. સ.૪, ૩.૪, સુ. રૂ ૩૧ ९५. तरगाणं चउप्पगारा (9) ચત્તાર તર! પત્તા, નહીં૨. સમુહૂં તરીમીતે સમુહૂં તરફ, ૨. સમુહૂં તરામીત્તે નોર્થ તરફ, રૂ. પૂર્થ તરાનીત સમુહૂં તરફ, ४. गोप्पयं तरामीतेगे गोप्पयं तरइ। Page #553 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૨ (૨) ચત્તાર તર પvoTRા, તે નદી१. समुदं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, २. समुदं तरेत्ता णाममेगे गोप्पए विसीयइ, ३. गोप्पयं तरेत्ता णाममेगे समुद्दे विसीयइ, ૪. પૂર્વ તરેત્તા નામ ML વિલીયા - ટાળે ગ.૪, ૩.૪, સુ.૩૬૨ ९६. सत्त विवक्खया पुरिसाणं पंचभंग परूवणं पंचविहा पुरिसजाया पण्णत्ता, तं जहा૨. રિસ, ૨. દિરમસત્તે, રૂ. રત્નસત્તે, ૪. ચિરસત્તે છે. ૩યાસો - ઠા. .૬, ૩. ૩, ૪.૪૫૨ मणुस्साणं छब्बिहत्त परूवणंछब्बिहा मणुस्सा पण्णत्ता, तं जहा૧. નનૂદ્ધવI, ૨. બાયડુસંડીવપુરન્ચિમઢTI, રૂ. ધાસંવિપલ્બિમદા, ४. पुक्खरवरदीवड्ढपुरथिमद्धगा, ५. पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धगा, ૬. ઝંતરવIT T. अहवा-छब्बिहा मणुस्सा पण्णत्ता, तं जहा૨. મમ્મા , ૨. બન્મભૂમા, રૂ. અંતરીવા, ४. गब्भवक्कंतियमणुस्सा कम्मभूमगा, ૬. મમ્મમ્મ*T[, ૬. અંતરવીવ - તા. ૫, ૬, સુ.૪૬૦ ૨. ટાઇr . ૪, ૩. ૩, મુ. ૨૩ ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ (૨) સાધકનાં ચાર પ્રકાર કહ્યા છે, જેમકે – ૧. કેટલાક સાધક આખા સમુદ્રને પાર કરી કિનારા પર આવીને હતાશ થઈ જાય છે. કેટલાક સાધક સમુદ્રને પાર કરી નાના જળાશયમાં હતાશ થઈ જાય છે. ૩. કેટલાક સાધક નાના જળાશયને પાર કરી સમુદ્રમાં હતાશ થઈ જાય છે. ૪. કેટલાક નાના જળાશયને પાર કરી નાના જળાશયમાં જ હતાશ થઈ જાય છે. ૯૬. સત્વની વિવક્ષાથી પુરુષોનાં પાંચભંગોનું પ્રરુપણ : પુરુષ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧, હુનીસત્વ - વિકટ પરિસ્થિતિમાં પણ લજ્જાવશ કાયર ન થનાર, હનીમનસત્વ- વિકટ પરિસ્થિતિમાં પણ મનમાં કાયર ન થનાર, ૩. ચલસત્વ - અસ્થિરસત્વવાળા, ૪. સ્થિરસત્વ - સુસ્થિરસત્વવાળા, ૫. ઉદયનસત્વ - વૃદ્ધિશીલ સત્વવાળા. ૯૭. મનુષ્યોનાં છ પ્રકારોનું પ્રાણ : મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. જમ્બુદ્વીપમાં ઉત્પન્ન, ૨. ધાતકીખંડ દ્વીપનાં પૂર્વાર્ધમાં ઉત્પન્ન, ૩. ધાતકીખંડ દ્વીપનાં પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, ૪. અર્ધપુષ્કરવર દ્વીપનાં પૂર્વાર્ધમાં ઉત્પન્ન, ૫. અર્ધપુષ્કરવર દ્વીપનાં પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, ૬. અંતર્લીપોમાં ઉત્પન્ન. અથવા – મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કર્મભૂમિમાં ઉત્પન્ન સમૂ૭િમ મનુષ્ય, ૨. અકર્મભૂમિમાં ઉત્પન્ન સમૂચ્છિમ મનુષ્ય, ૩. અંતદ્વપમાં ઉત્પન્ન સમ્મસ્કિમ મનુષ્ય, ૪. કર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૫. અકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, ૬. અંતર્દી પોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. Page #554 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૮૩ ૨૮, દ્ધિ ગતિમંત મજુસ્સાને સ્થિર પ- ૯૮. અદ્ધિ- અમૃદ્ધિમંત મનુષ્યોનાં છ પ્રકારનું પ્રાણ : छविहा इढिमंता मणुस्सा पण्णत्ता, तं जहा ઋદ્ધિમંત મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. અરહંતા, ૨. વવટ્ટી, ૧. અહિંન્ત, ૨. ચક્રવર્તી, રૂ. વિવા, ૪. વાસુદેવા, ૩. બળદેવ, ૪. વાસુદેવ, ૫. વારVTI, ૬. વિજ્ઞાહર' ૫. ચારણ, ૬. વિદ્યાધર. छब्बिहा अणिड्ढीमंता मणुस्सा पण्णत्ता, तं जहा- અમૃદ્ધિમત મનુષ્ય છ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. હેમવયTI, ૨. હેર વયTI, ૧. હૈમવત ક્ષેત્રોત્પન્ન, ૨. હૈરણ્યવત ક્ષેત્રોત્પન, રૂ. હરિવસિTI, ૪. રમવાસTT, ૩. હરિવર્ષોત્પન્ન, ૪. રમ્યફવર્ષોત્પન્ન, ૬. કુવાસિનો, ૬. અંતરવિ | ૫. કુરુવર્ષોત્પન, ૬. અંતર્દીપોત્પન્ન. - ટા. બ. ૬, સુ.૪૬૨ उणिया पुरिसाणं पगारा ૯. નૈપુણિક પુરુષોનાં પ્રકાર : णव णेउणिया वत्थू पण्णत्ता, तं जहा નૈિપુણિક વસ્તુ (પુરુષ) નવ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. સંવાળ, ૧. સંખ્યાન - ગણિતને જાણનાર, ૨. નિમિત્તે, ૨. નૈમિત્તિક - નિમિત્તને જાણનાર, રૂ. છાયા, ૩. કાયિક - પ્રાણ તત્વોને જાણનાર, ૪. રાજે, ૪. પૌરાણિક - ઈતિહાસને જાણનાર, છે. પરિસ્થિg, ૫. પારિહસ્તિક - સ્વભાવથી જ સમસ્ત કાર્યોમાં દક્ષ, ૬. ૫રહિg, ૬. પર પંડિત - અનેક શાસ્ત્રોને જાણનાર, ૭. વાય, ૭. વાદી-વાદ - લબ્ધિથી સંપન્ન, ૮. મૂક્યું, ૮. ભૂતિકર્મ – ભસ્મલેપ કે દોરો બાંધીને જ્વર(તાવ) આદિની ચિકિત્સા કરનાર, ૧. તિછિg . - ટાઈ મ. ૧, મુ. ૬૭૬ ૯. ચિકિત્સા - ચિકિત્સા કરનાર. ૨૦૦. પુરા કસ પારા ૧૦૦. પુત્રોનાં દસ પ્રકાર : दस पुत्ता पण्णत्ता, तं जहा પુત્ર દસ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સત્તy, ૧. આત્મજ - પોતાના પિતાથી ઉત્પન્ન, ૨. સત્તy, ૨. ક્ષેત્રજ - નિયોગજન્ય વિધિથી ઉત્પન્ન, ૩. નિg, ૩. દત્તક - ખોળે લીધેલ, ૪. વિનg, ૪. વિજ્ઞક - વિદ્યા-શિષ્ય, ૬. મોર, ૫. ઔરસ – સ્નેહવશ સ્વીકૃતપુત્ર, ૬. મોદ, ૬. મૌખર - વાક્પટુતાનાં કારણે પુત્રરુપમાં સ્વીકૃત, ૭. સૌકીરે, ૭. શૌડીર- પરાક્રમનાં કારણે પુત્રરુપમાં સ્વીકૃત, ૮. સંવુદ્દે, ૮. સંવર્ધિત - પોષેલ અનાથ પુત્ર, ૧. મોવાણ, ૯. ઔપયાચિક - દેવ આરાધનાથી ઉત્પન્ન પુત્ર કે સેવક, ૨૦. ધમ્મતવાલા - 8ા. .૨૦, સુ.૭૬૨ ૧૦. ધર્માન્તવાસી - ધર્મશિષ્ય. ૨. ટાઇ ગ. ૬, ૩. ૨, મુ. ૪૪૦માં પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી પ્રારંભના ચાર સમાન છે પણ પાંચમો ભેદ ભાવિતાત્મા અણગાર છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦૨. pોવરી મનુયા માયાભાવપડયારાવ- ૧૦૧. એકોક દ્વીપનાં પુરુષોનાં આકાર-પ્રકારાદિનું પ્રાણ : प. एगोरूयदीवे णं भंते ! दीवे मणुयाणं केरिसए પ્ર. ભંતે ! એકોરુકદ્વીપમાં મનુષ્યોનાં આકાર___ आयारभावपडोयारे पण्णत्ते ? પ્રકારાદિનું સ્વરુપ કેવું કહ્યું છે? उ. गोयमा ! ते णं मणुस्सा अणुवमतरसोमचारुरूवा, ગૌતમ ! તે મનુષ્ય અનુપમ સૌમ્ય અને સુંદર भोगुत्तमगयलक्खणा, भोगसस्सिरीया, રુપવાળા છે, ઉત્તમ ભોગોનાં સૂચક લક્ષણોવાળા છે, ભોગજન્ય શોભાથી યુક્ત છે. सुजाय सव्वंगसुंदरंगा, તેના અંગ જન્મથી જ શ્રેષ્ઠ અને સર્વાંગસુંદર છે. सुपइट्ठिय कुम्मचारुचलणा પગ : સુપ્રતિષ્ઠિત સુંદર અને કાચબાની જેમ ઉન્નત છે. रत्तुप्पल-पत्तमउय-सुकुमाल-कोमलतला, પગનાં તળિયા : લાલ કમળનાં પાંદડાનાં સમાન મૃદુ, મુલાયમ અને કોમળ છે. नग-नगर-सागर-मगर-चक्कंक-वरंक-लक्खणंकिय ચરણ : ચરણમાં પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમાં આદિનાં ચિન્હ છે. अणुपुब्व सुसंहतंगुलीया, ચરણની આંગળીઓ : ક્રમથી મોટી-નાની અને મળેલી છે. उन्नततणु तंबणिद्धणखा, આંગળીઓનાં નખ : ઉન્નત પાતળા તામ્રવર્ણની કાંતિવાળા અને સ્નિગ્ધ છે. संठिय सुसिलिट्ठगूढगुप्फा, ઘુંટણી : સંસ્થિત પ્રમાણોપેત ધન અને ગૂઢ છે. एणी कुरुविंदावत्तवट्टाणुपुत्वजंघा, પીંડી : હરિણી અને તૃણવિશેષની જેમ ક્રમથી સ્કૂલ-સ્થૂલતર અને ગોળ છે. समुग्गणिमग्गगूढजाणू, ઘૂંટણ : સંપુટમાં રાખેલની જેમ ગૂઢ છે. गयससणसुजात सण्णिभोरू, ઉરુ : જાંધે હાથીની સૂંઢની જેમ સુંદર, ગોળ, અને પુષ્ટ છે. वरवारणमत्ततुल्ल विक्कम विलसियगई, ચાલ : શ્રેષ્ઠ મદોન્મત્ત હાથીની જેમ છે. सुजातवरतुरग गुज्मदेसा, आइण्णहओव्व णिरु ગુહ્યદેશ : શ્રેષ્ઠ ઘોડાની જેમ સુગુપ્ત છે તથા વન્સેવા, આકર્ણિક અશ્વની જેમ મળમૂત્રાદિનાં લેપથી રહિત છે. पमुइय वर तुरियसीह अतिरेग वट्टियकडी, કમર : યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ છે. सोहयसोणिंद मूसल दप्पणणिगरित वरकण કમરનો મધ્યભાગ : સંકોચાયેલી ત્રિપાઈ, મૂસળ, गच्छसरिसवर वइरपलिय मज्झा, દર્પણનો દંડ અને શુદ્ધ કરેલ સોનાના મૂઠથી યુક્ત શ્રેષ્ઠ વજની જેમ છે. उज्जुयसमसहित सुजात जच्चतणुकसिणणिद्ध રોમરાયઃ સરળ-સમ-સઘન-સુંદર-શ્રેષ્ઠ, પાતળી, आदेज्ज लडह सुकुमाल मउय रमणीज्जरोमराई, કાળી, સ્નિગ્ધ, યોગ્ય, લાવણ્યમય, સુકુમાર, સુકોમળ અને રમણીય છે. Page #556 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૮૫ गंगावत्त पयाहिणावत्त तरंग भंगुर रविकिरण तरुणबोधित अकोसायंत पउमगम्भीरवियडनाभी, झसविहग सुजात पीणकुच्छी, झसोयरा, सुइकरणा, पम्हवियडनाभी, सण्णयपासा,संगतपासा, सुंदरपासा,सुजातपासा, मितमाइय पीणरइयपासा, अकरुंडय-कणग-रूगग-निम्मल सुजाय निरुवहयदेहधारी, पसत्थबत्तीस लक्खणधरा, कणगसिलातलुज्जल पसत्थ समतलोविचिय विच्छिन पिहुलवच्छा, सिरिवच्छंकिवच्छा, पुरवर-फलिह-वट्टियभुजा, भुयगीसरविपुलभोगआयाण फलिहउच्छूढ दीहबाहु, નાભિ : ગંગાનાં આવર્તની જેમ દક્ષિણાવર્ત, તરંગની જેમ વક્ર અને સૂર્યની ઉગતા કિરણોથી ખિલતા કમળની જેમ ગંભીર અને વિશાળ છે. કુલિ (ઉદર) મત્સ્ય અને પક્ષીની જેમ સુંદર અને પુષ્ટ છે. પેટ : માછલીની જેમ કૃશ છે. ઈન્દ્રિયો : પવિત્ર અને નિર્લિપ્ત છે. નાભિ : કમળનાં સમાન વિશાળ છે. પાર્થભાગ : નીચે નમેલ પ્રમાણપત, સુંદર, અતિસુંદર, પરિમિત, માપયુક્ત સ્થૂલ અને આનંદ આપનાર છે. કરોડરજુ: અનુલક્ષિત છે, તેનું શરીર કંચનની જેમ કાંતિવાળા નિર્મળ સુંદર અને નિરુપત (સ્વસ્થ) છે. તે શુભ બત્રીસ લક્ષણોથી યુક્ત છે. વક્ષસ્થલ : કંચનની શિલાતલ જેવા ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુર વિસ્તીર્ણ અને મોટા છે. છાતી : પર શ્રીવત્સનું ચિન્હ અંકિત છે. ભુજાઓ: નગરની અર્ગલાનાં સમાન લાંબી છે. બાહ : શેષનાગનાં લાંબા શરીર તથા ઉપાડેલી અર્ગલાનાં સમાન લાંબી છે. હાથનું કહેઃ(પ્રકોષ્ઠ) વજનાં સમાન, દઢ પુષ્ટ, સુચિત, સઘન, વિશિષ્ટ ઘન, સ્થિર, સુબદ્ધ અને નિગૂઢ પર્વસંધીઓવાળી છે. હથેળી : લાલ વર્ણની પુષ્ટ, કોમળ, માંસલ, પ્રશસ્ત લક્ષણયુક્ત સુંદર અને છિદ્ર જાળ રહિત આંગળીઓવાળી છે. હાથની આંગળીઓ પુષ્ટ, ગોળ, સુજાત અને કોમળ છે. નખ : તામ્રવર્ણનાં પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે. હાથની રેખાઓ : ચંદ્રરેખા, સૂર્યરેખા, શંખરેખા, ચક્રરેખા, દક્ષિણાવર્ત સ્વસ્તિકરેખા તેમજ ચંદ્ર, સૂર્ય-શંખ-ચક્ર-દક્ષિણાવર્ત સ્વસ્તિકથી મળતી જુલતી હોય છે. હાથ : અનેક શ્રેષ્ઠ, લક્ષણ યુક્ત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ, આનંદપ્રદ રેખાઓથી યુક્ત છે. जुगसन्निभपीणरइयपीवर पउट्ठसंठिय सुसिलिट्ठ विसिट्ठ घण-थिर-सुबद्ध सुनिगूढ-पव्वसंधी। रत्ततलोवइय मउयमंसल पसत्थ लक्खण सुजाय अच्छिद्दजालपाणी. पीवरवट्टिय सुजाय कोमलवरंगुलीया, तंबतलिन सुचिरुइरणिद्ध णक्खा, चंदपाणिलेहा, सूरपाणिलेहा, संखपाणिलेहा, चक्कपाणिलेहा, दिसासोत्थिय पाणिलेहा, ચંદ્ર-સૂર-સંg-વ-કિસોિત્યિક ાિ . अणेगवर लक्खणुत्तम पसत्थरइय पाणिहा. Page #557 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ वरमहिस वराहसीह सदूल उसभणागवर पडिपुन्न विउल उन्नत खंधा, चउरंगुल सुप्पमाणा कंबुवर सरिसगीवा, अवट्ठित सुविभत्तसुजात चित्तमंसुमंसल संठिय पसत्थ सदूलविपुल हणुया, ओतबिय सिलप्पवाल बिंबफल सन्निभाहरोठा. पंडुर-ससि सगल विमल निम्मल संखगोखीर फेण दगरय मुणालिया धवल दंतेसेढी, अखंडदंता अफुडियदंता, अविरलदंता, सुजातदंता, एगदंतसेढिब्व अणेगदंता, हुतवह निद्धतधोततत्ततवणिज्जरत्ततलतालुजीहा, સ્કંધ : શ્રેષ્ઠભેંસા, ડુક્કર, સિંહ, વાઘ, બળદ અને ઉત્તમ હાથીનાં સ્કંધની જેમ પ્રતિપૂર્ણ, વિપુલ અને ઉન્નત છે. ગ્રીવા : ચાર આંગળ પ્રમાણ ઉંચી શ્રેષ્ઠ શંખનાં સમાન છે. ચિબુક : (હોંઠનો નીચેનો ભાગ) અવસ્થિત, સુવિભક્ત, સુંદરપથી ઉત્પન્ન, દાઢીનાં વાળોથી યુક્ત, સુંદર સંસ્થાન યુક્ત, પ્રશસ્ત અને વાઘની વિપુલ ચિબુક સમાન છે. હોઠ : પરિકર્મિત શિલાપ્રવાલ અને બિંબફળનાં સમાન લાલ છે. દાંત સફેદ ચંદ્રમાનાં ટુકડા જેવા નિર્મલ છે અને શંખ, ગાયનું દૂધ, ફેન, જલકણ અને મૃણાલિકાનાં તંતુઓના સમાન સફેદ છે, તેના દાંત અખંડિત હોય છે. તુટેલા હોતા નથી, અલગ-અલગ પણ હોતા નથી, તે સુંદર દાંતવાળા છે, તેના દાંત અનેક હોવા છતાં પણ એક દંત પંક્તિ જેવા દેખાય છે. જીભ અને તાલ : અગ્નિમાં તપાવીને ધોયેલ અને ફરીથી તપાવેલ સ્વર્ણનાં સમાન લાલ છે. નાક: ગરુડની નાસિકા જેવી લાંબી, તીખી અને ઉંચી હોય છે. આંખ :સૂર્યકિરણોથી વિકસિત નીલ કમળ જેવી હોય છે તેમજ તે ખીલેલ કમળ જેવી ખૂણામાં લાલ, વચમાં કાળી અને સફેદ તથા પમપુટવાળી હોય છે. ભમરો : ઈષતુ આરોપિત ધનુષના સમાન વક્ર, રમણીય, કૃષ્ણ, મેઘરાજીની જેમ કાળી, સંગત દીર્ઘ, સુજાત, પાતળી, કાળી અને સ્નિગ્ધ હોય છે. કાન : મસ્તકનાં ભાગ સુધી કંઈક-કંઈક લાગેલ અને પ્રમાણોપેત છે અને સુંદર છે અર્થાત્ સારી રીતે શ્રવણ કરનાર છે. ગાલ : પીન અને માંસલ હોય છે. લલાટ : ઉદય બાળચંદ્ર જેવા પ્રશસ્ત, વિસ્તીર્ણ અને સમતલ હોય છે. મુખ : પૂર્ણિમાનાં ચંદ્રમા જેવું સૌમ્ય હોય છે. મસ્તક છત્રાકાર અને ઉત્તમ લક્ષણોવાળું, પર્વત શિખરની જેમ ઉન્નત અને પાષાણની પિંડની જેમ ગોળ અને મજબૂત હોય છે. गरुलायय उज्जुतुंग णासा, अवदालिय पोंडरीयनयणा कोकासितधवलપત્તા , आणामिय चावरुइर किण्हब्भराइ य संठिय संगय आयत सुजात तणुकसिणनिद्ध भमुया, अल्लीणप्पमाणजुत्त सवणा सुस्सवणा, पीणमंसल कवोलदेसभागा, अचिरुग्गय बालचंदसंठिय पसत्थ विच्छिन्नसमणिडाला, उडुवइपडिपुण्णसोमवदणा, छत्तागारुत्तमंगदेसा, घणनिचियसुबद्ध लक्खपुण्णय कूडागारणिभपिंडियसीसे, Page #558 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન दाडिमपुप्फपगास तवणिज्जसरिस निम्मल सुजाय संतकेसभूमी, सामलिय बोंड घणणिचिय छोडिय मिउ विसयपसत्थ सुहुम लक्खण सुगंध सुन्दर भुयमोयग भिंगिणीलकज्जल पहट्ठ भमरगण णिद्धणिकुरंब निचियकुंचियपयाहिणावत्तमुद्धसिरया, लक्खणवंजणगुणोववेया सुजाय सुविभत्त सुरूवगा पासाइया दरिसणिज्जा अभिरुवा पडिरुवा । ते णं मणुया हंसस्सरा कोंचस्सरा नंदिघोसा सीहस्सरा सीहघोसा मंजुस्सरा मंजुघोसा सुस्सरा सुस्सरनिग्घोसा छायाउज्जोतियंगमंगा, वज्जरिसभनारायसंघयणा, समचउरंससंठाणसंठिया, सिणिद्धछवी णिरायंका, उत्तमपसत्थ अइसेसनिरुवमतणू, जल्लमलकलंक सेयरयदोस वज्जियसरीरा, अणुलोमवाउवेगा कंकणग्गहणी निरुवलेवा, कवोतपरिणामा, सउणिव्व पोसचिट्ठतरोरूपरिणया, विग्गहिय उन्नयकुच्छी, पउमुप्पलसरिस गंधणिस्सास सुरभिवदणा, अट्ठधणुसयं ऊसिया । सिं मणुयाणं चउसट्ठि पिट्ठिकरंडगा पण्णत्ता, समणाउसो ! ૧૮૮૭ કેશાન્તભૂમિ : ખોપડીની ચામડી દાડમનાંફૂલની જેમ લાલ, તપેલ સોનાનાં સમાન-નિર્મલ અને સુંદર હોય છે. મસ્તકનાં વાળ : છૂટા કરવા છતાં પણ શાલ્મલિ વૃક્ષનાં ફળની જેમ ઘટાદાર અને નિવિડ હોય છે. તે વાળ મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત, સુગંધિત, સુંદર, ભુજમોચક નીલમણિ, લીલા અને કાજળનાં સમાન કાળા, હર્ષિત ભ્રમરોનાં સમાન અત્યંત-કાળા-સ્નિગ્ધ અને જમાયેલા હોય છે, તે ઘુઘરાળા અને દક્ષિણાવર્ત હોય છે. તે મનુષ્ય લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત હોય છે, તે સુંદર અને સુવિભક્ત સ્વરુપવાળા હોય છે. તે પ્રસન્નતા પેદા કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. તે મનુષ્ય હંસ જેવા સ્વરવાળા, કાગડા જેવા સ્વરવાળા, બારવાદ્યોનાં સંમિશ્રિત સ્વર જેવા ઘોષ ક૨ના૨, સિંહના સમાન સ્વરવાળા અને ગર્જનાવાળા, મધુર સ્વરવાળા, મધુર ઘોષવાળા, સુસ્વરવાળા, સુસ્વર અને સુઘોષવાળા, અંગ-અંગમાં ક્રાંતિવાળા, વજ્રષભનારાચ સંહનનવાળા, સમચતુસ્ત્રસંસ્થાનવાળા, સ્નિગ્ધ છબીવાલા, રોગાદિરહિત, ઉત્તમ પ્રશસ્ત અતિશય યુક્ત અને નિરુપમ શરીરવાળા, પરસેવા આદિનાં મેલથી કલંકિત રહિત અને સ્વેદ-રજ આદિ દોષોથી રહિત શરીરવાળા, ઉપલેપથી રહિત, અનુકૂળ વાયુવેગવાળા, કંક પક્ષીની જેમ નિર્લેપ ગુદાભાગવાળા, કબૂતરની જેમ બધુ પચાવી લેવાવાળા, પક્ષીની જેમ મલોત્સર્ગનાં લેપથી રહિત અપાન દેશવાળા, સુંદર પૃષ્ઠભાગ ઉદર અને બંધાવાળા, ઉન્નત અને મુષ્ટિગ્રાહ્ય કુક્ષીવાળા, પદ્મકમળ જેવી સુગંધયુક્ત શ્વાસોચ્છ્વાસથી સુગંધિત મુખવાળા અને એકસો આઠ ધનુષની ઊંચાઈવાળા મનુષ્ય હોય છે, હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યોને ચોંસઠ (૬૪) પાંસળીઓ કહેવામાં આવી છે. For Private Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ते णं मणुया पगइभद्दगा, पगइविणीयगा, તે મનુષ્ય સ્વભાવથી ભદ્ર, સ્વભાવથી વિનીત, पगइउवसंता, पगइपयणु कोह-माण-माया-लोभा સ્વભાવથી શાંત, સ્વભાવથી અલ્પ ક્રોધ-માનमिउमद्दव संपण्णा अल्लीणा भद्दगा विणीया માયા-લોભવાળા, મૃદુતા અને માર્દવથી સંપન્ન હોય છે, અલીન (સંયત ચેષ્ટાવાળા) છે. ભદ્ર, अप्पिच्छा असंनिहिसंचया अचंडाविडिमंतरपरिव વિનીત, અલ્પ ઈચ્છાવાળા, સંચય-સંગ્રહ ન सणा जहिच्छिय कामगमिणो य ते मण्यगणा કરનાર, કૂર પરિણામોથી રહિત, વૃક્ષોની શાખાની पण्णत्ता समणाउसो! અંદર રહેવાવાળા તથા ઈચ્છાનુસાર વિચરણ કરનાર છે. તે આયુષ્યમાન્ શ્રમણ ! એવા એકોરુકદ્વીપનાં મનુષ્ય કહ્યા છે. प. तेसि णं भंते ! मणयाणं केवइकालस्स आहारट्ठे પ્ર. ભંતે ! તે મનુષ્યોને કેટલા કાળનાં અંતરથી समुप्पज्जइ ? આહારની ઈચ્છા થાય છે ? उ. गोयमा ! चउत्थभत्तस्स आहारट्टे समुप्पज्जइ । ઉ. ગૌતમ ! તે મનુષ્યોને ચતુર્થભક્ત અર્થાત એક - નીવા. કિ.રૂ, .?????રૂ દિવસ છોડીને બીજા દિવસે આહારની અભિલાષા થાય છે. ૨૨. પ્રોટીવ સ્વિાગામ પોલારપરવળ- ૧૦૨. એકોક દ્વીપની સ્ત્રીઓનાં આકાર-પ્રકારાદિનું પ્રરુપણ : प. एगोरूयमणुईणंभंते! केरिसए आयारभावपडोयारे પ્ર. ભંતે ! આ એકોરુકદ્વીપની સ્ત્રીઓનાં આકાર-પ્રકાર पण्णत्ते? ભાવ કેવા કહ્યા છે ? उ. गोयमा!ताओणंमणुईओ सुजायसव्वंगसुंदरीओ, ઉ. ગૌતમ ! તે મનુષ્ય સ્ત્રીઓ શ્રેષ્ઠ અવયવો દ્વારા पहाणमहिलागुणेहिं जुत्ता, સર્વાગ સુંદર છે, મહિલાઓના શ્રેષ્ઠ ગુણોથી યુક્ત છે. अच्चंत विसप्पमाणा पउम सुकुमाल कुम्मसंठिय ચરણ : અત્યંત વિકસિત પદ્મ કમળની જેમ विसिट्ठ चलणाओ, સુકોમળ અને કાચબાની જેમ ઉન્નત હોવાથી સુંદર આકારના છે. उज्जुमिउय पीवर निरंतर पुट्ठ सोहियंगुलीओ, પગની આંગળીઓ : સીધી, કોમળ, પૂલ, નિરંતર પુષ્ટ અને મળેલી છે. उन्नयरइय तलिणतंबसुइणिद्धणखा,. .. નખ : ઉન્નત, આનંદ આપનાર, પાતળા, તામ્ર જેવા રક્ત, સ્વચ્છ અને સ્નિગ્ધ છે. रोमरहित वट्ट लट्ठ संठियअजहण्ण पसत्थ પીંડી: રોમ રહિત, ગોળ, સુંદર, સુસ્થિત, लक्खण अकोप्पजंघयुगला, ઉત્કૃષ્ટ શુભલક્ષણવાળી અને પ્રીતિકર હોય છે. सुणिम्मिय सुगूढजाणुमंडलसुबद्धसंधी, ઘૂંટણ સુનિર્મિત સુગૂઢ અને સુબદ્ધસંધિવાળા છે. कयलिक्खंभातिरेग संठियणिवण सुकुमाल જાંઘ (સાથળ) : કદલીનાં સ્તંભથી પણ અધિક मउयकोमल अविरल समसहितसुजात वट्ट સુંદર, વ્રણાદિ રહિત, સુકોમળ, મૂદુ, કોમળ, पीवरणिरंतरोरू, એકસરખા સમાન પ્રમાણવાળી, સુજાત, ગોળ, મોટી અને અંતરહિત છે. अट्ठावयवी चिपट्टसंठिय पसत्थ विच्छिन्न નિતમ્બભાગ : અષ્ટાપદ ધૂતનાં પટ્ટનાં જેવા पिहुलसोणी, આકારના શુભ વિસ્તીર્ણ અને મોટા છે. वदणायामप्पमाणदुगुणित विसाल मंसल सुबद्ध જઘન પ્રદેશ : (બાર આંગળ) મુખ પ્રમાણથી जहणवर धारणीओ, બમણુ ચોવીસ અંગુલ પ્રમાણ વિશાળ, માંસલ અને સુબદ્ધ છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન वज्जविराइय पसत्थलक्खणणिरोदरा, तिवली वलियतणुणमिय मज्झिमाओ, उज्जुय समसंहित जच्चतणु कसिण गिद्धआदेज्ज लडह सुविभत्त सुजात कंतसोभंत रुइल रमणिज्ज રોમરાર્ડ, गंगावत्त पदाहिणावत्त तरंग भंगुररविकिरण तरुणबोधित अकोसायंत पउमवणगंभीर वियडनाभी, अणुब्भडपसत्थ पीणकुच्छी, सण्णयपासा, સંયપાતા, સુનાતવાલા, મિતમાइयपीण रइयपासा, अकरंडुय कणगरुयग निम्मल सुजाय णिरुवहय गायलट्ठी, कंचणकलससमपमाण समसंहितसुजात लट्ठ चूचुय आमेलग जमल जुगल वट्टि य अब्भुण्णयरइयसंठिय पयोधराओ, भुयंगणुपुव्वतणुयगोपुच्छ वट्ट समसंहिय णमिय आएज्ज ललिय बाहाओ, तंबणहा, मंसलग्गहत्था, पीवरकोमल वरंगुलीओ, णिद्धपाणिलेहा, रवि-ससि-संख-चक्कसोत्थिय-सुविभत्तसुविरइय पाणिलेहा, पीण्णय कक्खवत्थिदेसा, पडिपुण्णगल्लकबोला, चउरंगुलप्पमाणा कंबुवर सरिसगीवा, ૧૮૮૯ પેટ : વજ્રની જેમ સુશોભિત શુભ લક્ષણોવાળું અને પાતળું હોય છે. કમર : ત્રિવલીથી યુક્ત, પાતળી અને લચીલી હોય છે. રોમરાજિ : સરળ મળેલી જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, સુહાવની, સુંદર, સુવિભક્ત, જન્મદોષ રહિત, કાંત, શોભાયુક્ત રુચિકર અને રમણીય હોય છે. નાભિ : ગંગાનાં આવર્તની જેમ દક્ષિણાવર્ત્ત, ત્રિવલીથી યુક્ત, મધ્યાહ્નના સૂર્યનાં કિરણોથી તરત વિકસિત થયેલ કમળની જેમ ગંભી૨ અને વિશાળ છે. કુક્ષિ : ઉગ્રતા રહિત પ્રશક્ત અને સ્થૂલ છે. પાર્શ્વ : કંઈક ઝુકેલ છે, પ્રમાણોપેત છે, સુંદર છે, અતિ સુંદર છે, પરિમિત માપ યુક્ત સ્થૂલ અને આનંદ આપનાર છે. કરોડરજ્જુ : અનુપલક્ષિત છે, તેનું શરીર સોના જેવી ક્રાંતિવાળુ, નિર્મલ, સુંદર અને જ્વરાદિ ઉપદ્રવોથી રહિત છે. પયોધર (સ્તન) : સોનાનાં કળશ સમાન પ્રમાણોપેત, સમાન આકારવાળા, સહોત્પન્ન ચીકણા ચૂચુક રુપી મુગુટથી યુક્ત સહજાત ગોળ ઉપસેલ અને આકાર-પ્રકારથી પ્રીતિકર છે. બંને ખંભા : ભુજંગની જેમ ક્રમથી નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળ, આપસમાં સમાન, પોત-પોતાની સંધિઓથી જોડાયેલ, નમ્ર અને અતિ આઠેય તથા સુંદર હોય છે. નખ : તામ્રવર્ણનનાં લાલ હોય છે. હાથ : માંસલ હોય છે, આંગળીઓ : પુષ્ટ, કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ : સ્નિગ્ધ સુંવાલી હોય છે. રેખાઓ : સૂર્ય-ચંદ્ર-શંખ-ચક્ર – સ્વસ્તિકની અલગઅલગ હોય છે અને સુવિરચિત છે. કક્ષ અને વસ્તી : પીન અને ઉન્નત હોય છે. ગાળ : કપોળ ભરેલ હોય છે. ગર્દન : ચાર આંગળ પ્રમાણ ઉંચી અને શ્રેષ્ઠ શંખની જેમ હોય છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૦ मंसलसंठिय पसत्थ हणुमा, दाडिमपुप्फष्पगास पीवरकुंचियवराधरा सुंदरोत्तરોટ્ટા, दधिदगरय चंदकुंद वासंतिमउल अच्छिद्दवि मलदसणा, रत्तुप्पल पत्तमउल सुकुमाल तालुजीहा, कणयवरमुउलअकुडिल अब्भुग्गय उज्जुतुंगनासा, सारदनवकमलकुमुदकुवलय विमुक्कदलणिगर सरिस लक्खण अंकियकंतणयणा, पत्तल चवलायंततंबलोयणाओ, आणामिय चावरुइलकिण्हब्भराइसंठिय संगत आय सुजाय कसिण णिद्धभमुया, अल्लीणपमाणजुत्तसवणा, पीणमट्ठरमणिज्ज गंडलेहा, चउरंस पसत्थसमणिडाला, कोमुइरयणिकरविमल पडिपुन्नसोमवयणा, छत्तुन्नयउत्तमंगा, कुडिलसुसिणिद्धदीहसिरया, ૧. છત્ત, ૨-૩. ાય-ગુન, ૪. ધૂમ, ૬. મિળિ, ૬. મંડજી, ૭. જીસ, ૮. વવિ, ૧. સોષિય, o ૦. પડાય, o o. નવ, oર. મછુ, ૨૨. ન્મ, ૨૪.રહેવર, ૨૧.મ૬, ૨૬. સુખ્યાત, ૨૭. મંજુલ, ૧ ૮. અાવવીર, ૧૧. સુપ, ૨૦. મયૂર, ૨૨. સિરિયામ, ૨૨. અમિત્તેય, ૨૨. તોર, ૨૪. મેળિ, ૨૬. ધ, ૨૬. વર્મવળ, ૨૭, નિરિવર, ૨૮, ગાયંસ, ૨૧. ઇત્તિયાય, રૂ. ૩સમ, ૨૨. સીદ, ३२. चमरउत्तमपसत्थबत्तीसलक्खण धराओ, દ્રવ્યાનુયોગ ભાગ-૩ દાઢી : માંસલ, સુંદર આકારની તથા શુભ હોય છે. બંને હોઠ દાડમનાં ફૂલની જેમ લાલ આભાવાળા, પુષ્ટ અને કંઈક-કંઈક વલિત હોવાથી સારા લાગે છે. દાંત : દહીં, જલકણ, ચંદ્રકુંદ, વાસંતીકળીનાં સમાન સફેદ અને છેદ રહિત હોય છે. તાલુ અને જીભ ઃ લાલ કમળનાં પાંદડાનાં સમાન લાલ, મૃદુ અને કોમળ હોય છે. નાસિકા : કનેરની કળીની જેમ સીધી, ઉન્નત, ઋજુ અને તીખી હોય છે. નેત્ર ઃ શરદઋતુનાં કમળ કુમુદ અને નીલકમળથી વિમુક્ત, પત્ર દળનાં સમાન કંઈક શ્વેત કંઈક લાલ અને કંઈક કાલિમા કરેલ અને વચમાં કાળી પુતળીઓથી અંકિત હોવાથી સુંદર લાગે છે. લોચન : પશ્મપુટયુક્ત, ચંચળ, કાન સુધી લાંબા અને ઈષત્ રક્ત (તામ્રવત્) હોય છે. ભમરનેણ : કંઈક નમેલી ધનુષની જેમ આડી, સુંદર, કાળી અને મેઘરાજીનાં સમાન પ્રમાણોપેત, લાંબી, સુજાત, કાળી અને સ્નિગ્ધ હોય છે. કાન : મસ્તકથી લાગેલ અને પ્રમાણયુક્ત હોય છે. ગંડલેખા : (ગાલ અને કાનની વચ્ચેનો ભાગ) માંસલ, ચીકણી અને રમણીય હોય છે. લલાટ : ચૌરસ પ્રશસ્ત અને સમતલ હોય છે. મુખ ઃ શરદપૂર્ણિમાનાં ચંદ્રમાની જેમ નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક : છત્રનાં સમાન ઉન્નત હોય છે. વાળ : ઘુંઘરાળે, ચીકણા અને લાંબા હોય છે. તે નીચે પ્રમાણે બત્રીસ લક્ષણોને ધારણ કરવાવાળી છે - ૧. છત્ર, ૨. ધ્વજા, ૩. યુગ, ૪. સ્તૂપ, ૫. પુષ્પમાળા, ૬. કમંડળ, ૭. કળશ, ૮. વાવડી, ૯. સ્વસ્તિક, ૧૦. પતાકા, ૧૧. યવ, ૧૨. મત્સ્ય, ૧૩. કુંભ, ૧૪. શ્રેષ્ઠરથ, ૧૫. મકર, ૧૬. પોપટને ખવડાવવાનું પાત્ર, ૧૭. અંકુશ, ૧૮. દ્યૂતફળક, ૧૯. સુપ્રતિષ્ઠક, ૨૦. મયૂર, ૨૧. શ્રીદામ, ૨૨. અભિષેક કરાતી લક્ષ્મી, ૨૩. તોરણ, ૨૪. મેદિની, ૨૫. સમુદ્ર, ૨૬. શ્રેષ્ઠભવન, ૨૭. શ્રેષ્ઠપર્વત, ૨૮. દર્પણ, ૨૯. મનોજ્ઞહાથી, ૩૦. બળદ, ૩૧ સિંહ અને ૩૨. ચમર. For Private Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન हंससरिसगईओ, कोइलमधुरगिरसस्सराओ कंता सव्वस्स अणुनयाओ, ववगतवलिपलिया, वंगदुव्वण्णवाहिदोभग्गसोगमुक्काओ, उच्चत्तेण य नराण थोवूणमूसियाओ, सभावसिंगारागारचारुवेसा, संगयगतहसितभाणिय- चेट्ठियविलाससंलावणिउण जुत्तोवयारकुसला, सुंदरथणजहणवदण करचलणनयणमाला, वण्णलावण्णजोवणविलासकलिया, नंदणवण विवरचारिणीउव्व अच्छराओ अच्छेरगपेच्छणिज्जा पासाईयाओ, दरिसणिज्जाओ अभिरुवाओ पडिरूवाओ । प. तासि णं भंते! मणुईणि केवइकालस्स आहारट्ठे समुपज्जइ ? ૩. ગોયમા ! પત્થમત્તસ્ય આહાર સમુર્ખખ્ખર । નીવા. દ. રૂ, સુ.o o o /૨૪ १०३. एगोरुय दीवस्स मणुस्साणं आहारमावासाई परूवणं - .તે નં મંતે ! મનુયા મિાહારમાહાતિ ? ૩. गोयमा ! पुढविपुप्फफलाहारा ते मणुयगणा વળત્તા, સમળાવતો ! प. तीसे णं भंते! पुढवीए केरिसए आसाए पण्णत्ते ? ૩. ગોયમા!સેનહાળામનુજેવા, સંઘેડવા, સવરાર વા, મ ંડિયાફ વા, મિસવંદ્વંદ વા, પપ્પઙમોચફ વા, पुष्फउत्तराइ वा, पउमउत्तराइवा, अकोसियाइवा, विजयाइ वा, महाविजयाइ वा, आयंसोवमाइ वा, For Private ૧૦૩. ૧૮૯૧ તે એકોરુક દ્વીપની સ્ત્રીઓ હંસના સમાન ચાલવાળી છે. કોયલનાં સમાન મધુરવાણી અને સ્વરવાળી, કમનીય અને બધાને પ્રિય લગનારી છે. તેના શરીરમાં ઝુરિયાં (કરચલી) પડતી નથી અને વાળ સફેદ થતા નથી. તે વ્યંગ (વિકૃતિ, વર્ણ વિકાર) વ્યાધિ, દૌર્ભાગ્ય અને શોકથી મુક્ત હોય છે. તે ઊંચાઈમાં મનુષ્યોની અપેક્ષાએ કંઈક ઓછી ઉંચી હોય છે. તે સ્વાભાવિક શૃંગાર અને શ્રેષ્ઠ વેશવાળી હોય છે. તે સુંદર ચાલ, હાસ, બોલચાલ, ચેષ્ટા, વિલાસ, સંલાપમાં ચતુર તથા યોગ્ય ઉપચાર વ્યવહારમાં કુશળ હોય છે. તેના સ્તન, જન, મુખ, હાથ, પગ અને નેત્ર બહુ સુંદર હોય છે. તે સુંદર વર્ણ, લાવણ્ય યોવન અને વિલાસથી યુક્ત હોય છે. નંદનવનમાં વિચરણ કરનારી અપ્સરાઓની જેમ તે ઉત્સુકતાથી દર્શનીય છે. તે સ્ત્રીઓ મનને પ્રસન્ન કરનારી દર્શનીય અભિરુપ અને પ્રતિરુપ છે. પ્ર. ભંતે ! તે સ્ત્રીઓને કેટલા કાળનાં અંતરે આહારની અભિલાષા થાય છે ? ઉ. ગૌતમ ! ચતુર્થભક્ત અર્થાત્ એક દિવસ છોડીને બીજા દિવસે આહારની ઈચ્છા થાય છે. એકોરુક દ્વીપનાં મનુષ્યોનાં આહાર-આવાસ આદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! તે મનુષ્ય શેનો આહાર કરે છે ? ઉ. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્ય પૃથ્વી, પુષ્પ અને ફળોનો આહાર કરનાર કહ્યા છે. પ્ર. ભંતે ! તે પૃથ્વીનો સ્વાદ કેવો કહેવામાં આવ્યો છે ? ઉ. ગૌતમ ! જેમ ગોળ, ખાંડ, સાકર, મિશ્રી, કમલકંદ, પર્પટમોદક, પુષ્પોત્તર સાકર, કમલોત્તર સાકર, અંકોશિતા, વિજયા, મહાવિજયા, આદર્શોપમા, Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अणोवमाइवा, चाउरक्केगोखीरे चउठाण परिणए गुडखंडमच्छंडि उवणीए मंदग्गिकडीए वण्णेणं उववेए -जाव- फासेणं. भवेयारूवे सिया? અનોપમાં અથવા ચાર વાર પરિણત અને ચતુસ્થાન પરિણત ગાયનું દૂધ, જવ, ગોળ, સાકર, ખડીસાકર, મેળવેલી મંદાગ્નિ પર પકાવેલ તથા શુભવર્ણ -ચાવતુ- શુભસ્પર્શથી યુક્ત ગૌક્ષીર જેવો શું તે પૃથ્વીનો સ્વાદ હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, તે પૃથ્વીનો સ્વાદ આનાથી પણ અધિક ઈતર -જાવત-મનોજ્ઞતર કહેલો છે. પ્ર. ભંતે ! એ પુષ્પો અને ફળોનો સ્વાદ કેવો કહ્યો गोयमा! णो इणठेसमठे,तीसेणं पुढवीएएत्तो इट्ठतराए चेव -जाव-मणामतराए चेव आसाए i gઇત્તે .. प. तेसि णं भंते ! पुष्फफलाणं केरिसए आसाए पण्णत्ते? उ. गोयमा ! से जहानामए चाउरंतचक्कवट्टिस्स कल्लाणे पवरभोयणे सयसहस्सनिष्फन्ने वण्णेणं उववेए -जाव- फासेणं उववेए आसाइणिज्जे, वीसाइणिज्जे, दीवणिज्जे, विंहणिज्जे, दप्पणिज्जे, मयणिज्जे सव्विंदियगायपल्हायणिज्जे भवेयास्वे सिया? गोयमा! णो इणढे समठे, तेसि णं पुष्फफलाणं एत्तो इट्ठतराए चेव -जाव- मणामतराए चेव आसाएणं पण्णत्ते। प. ते णं भंते ! मणुया तमाहारमाहारित्ता कहिं वसहिं उति? उ. गोयमा!रुक्खगेहालया णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो! ૫. તે મંતે ! તેવા કિં સંચિT TUત્તા ? उ. गोयमा ! कूडागारसंठिया, पेच्छाघरसंठिया, छत्तागारसंठिया, झयसंठिया, थूभसंठिया, तोरणसंठिया, गोपुरवेइयचोपालसगसंठिया, अट्टालकसंठिया, पासादसंठिया, हम्मतलसंठिया, गवक्खसंठिया, वाल्लगपोइयसंठिया, वलभिसंठिया, अण्णे तत्थ बहवे वरभवणसयणासणविसिट्ठसंठाणसंठिया, सुहसीयलच्छाया णं ते दुमगणा पण्णत्ता समणाउसो! ઉ. ગૌતમ ! જેમ ચાતુરંત ચક્રવર્તીનું ભોજન જે કલ્યાણ પ્રવર ભોજન કહેવાય છે અને જે લાખગાયોના દૂધથી નિષ્પન્ન છે. જે શ્રેષ્ઠ વર્ણથી ચાવતસ્પર્શથી યુક્ત છે. આસ્વાદનને યોગ્ય છે. વિશેષ રુપથી આસ્વાદનના યોગ્ય છે. જે દીપનીય (જઠરાગ્નિ વર્ધક) છે. વૃંહણીય (ધાતુવૃદ્ધિકારક) છે. દર્પણીય (ઉત્સાહ આદિ વધારવાવાળો) છે. મદનીય (મસ્તી પેદા કરવાવાળો) અને જે સમસ્ત ઈન્દ્રિયો અને શરીરને આનંદદાયક થાય છે એવું શું એ પુષ્પો અને ફળોનો સ્વાદ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. એ પુષ્પ ફળોનો સ્વાદ એનાથી અધિક ઈષ્ટતર -યાવત આસ્વાદનીય કહ્યું છે. પ્ર. ભંતે ! તે આહારનો ઉપભોગ કરીને તે મનુષ્ય ક્યાં નિવાસ કરે છે ? ઉ. હે આયુષ્યમાન્ શ્રમણ ગૌતમ! તે મનુષ્ય ઘટાદાર પરિણત વૃક્ષોમાં નિવાસ કરનાર કહ્યા છે. પ્ર. ભંતે ! તે વૃક્ષોનો આકાર કેવો કહ્યો છે ? ઉ. હે આયુષ્યમાનું શ્રમણ ગૌતમ ! તે પર્વતનાં શિખરનાં આકારનાં, નાટ્યશાળાનાં આકારનાં છત્રનાં આકારના, ધ્વજાનાં આકારનાં, સ્તૂપનાં આકારનાં, તોરણનાં આકારનાં, ગોપુર અને વેદિકાથી યુક્ત ચૌપાલનાં આકારનાં, અાલિકાનાં આકારનાં, પ્રાસાદના આકારનાં, અગાસીનાં આકારનાં, ગવાક્ષ ઝરોખા જેવા આકારનાં, જલ-પ્રાસાદનાં આકારનાં, વલ્લભીના આકારનાં તથા બીજા પણ શ્રેષ્ઠ વિવિધ ભવનો, શયનો, આસનો આદિનો વિશિષ્ટ આકારવાળા અને સુખપ શીતળ છાયાવાળા તે વૃક્ષ સમૂહ કહ્યા છે. Page #564 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૯૩ प्र. ! | सोरुपम घर सनेहानोछ ? प. अस्थि णं भंते ! एगोरुयदीवे गेहाणि वा, गेहावणाणि वा? उ. गोयमा ! णो इणठे समठे. रुक्खगेहालयाणं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अस्थि णं भंते ! एगोरुयदीवे गामाइ वा, नगराइ वा -जाव- सन्निवेसाइ वा ? उ. गोयमा! णोइणठेसमठे, जहिच्छिय कामगामिणो ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते ! एगोरुयदीवे असीइ वा, मसीइ वा, कसीइ वा, पणीइ वा, वणिज्जाइ वा ? उ. गोयमा ! नो इणढे समठे, ववगयअसि-मसि किसि-पणिय-वाणिज्जाणंतेमणुयगणापण्णत्ता, समणाउसो! प. अत्थि णं भंते ! एगोरुयदीवे हिरण्णेइ वा, सुवण्णेइ वा, कंसेइ वा, दूसेइ वा, मणीइ वा, मुत्तिएइ वा विपुल-धणकणग-रयण-मणि-मोत्तिय-संख सिल-प्पवाल-संतसार-सावएज्जेइ वा ? उ. हंता, गोयमा ! अत्थि, णो चेव णं तेसिं मणुयाणं तिब्वे ममत्तभावे समुप्पज्जइ । प. अस्थि णं भंते ! एगोरुयदीवे राया इ वा, जुवराया इवा, ईसरे इ वा, तलवरे इ वा, माडंबिया इ वा, कोडुंबिया इवा, इब्भा इवा, सेट्ठी इवा,सेणावई इवा, सत्थवाहा इ वा ? उ. गोयमा ! णो इणढे समठे, ववगय-इड्ढि सक्कारका णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो! ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યગણ વૃક્ષોનાં બનેલ ઘરવાળા ह्या छे. प्र. मत ! ओरुद्वपम आम, नगर -यावत सन्निवेश छ ? 3. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યગણ ઈચ્છાનુસાર ગમન કરનાર કહ્યા છે. प्र. मत ! महाद्वीपमा मसि-शस्त्र, मसि बेपनाह, कृषि-पती, पश्य (रिया माहिनी हुआन) मने पाय-व्यापार छ ? 6. गौतम ! सा अर्थ समर्थ नथी, हे मायुध्यमान् श्रम ! ते मनुष्यगए। मसि-मधि-षि-५५५ અને વાણિજ્યથી રહિત છે. प्र. मते ! | 03 दीपम यांही, स्वरा, सा, वस्त्र, भलिस, भोता तथा विपुल, धन, सोना, रत्न, मलिश, मोती, शंभ, शिक्षाप्रवाल माह બહુમૂલ્ય દ્રવ્ય છે ? ઉ. હા ગૌતમ ! છે. પરંતુ તે મનુષ્યોને તે વસ્તુઓમાં તીવ્ર મમત્વભાવ હોતો નથી. प्र. भंते ! शुभेऔर वीपमा २०, युवरा४, श्वर, તલવર, માડંબિક, કૌટુંબિક, ધનિક, શેઠ, સેનાપતિ सार्थवाह छ ? 6. गौतम ! सामर्थ समर्थ नथी. सायुध्यमान् શ્રમણ ! તે મનુષ્યગણ ઋદ્ધિ અને સત્કારનાં વ્યવહારથી રહિત કહ્યા છે. अ. नंत ! शुं ओरुद्वीपमहास, प्रेध्य, शिष्य, स्मृत, मागाह२ अभयारी छ ? प. अस्थि णं भंते ! एगोरुयदीवे दासाइ वा, पेसाइ वा, सिस्साइ वा, भयगाइ वा, भाइल्लगाइ वा, कम्मगरपुरिसा इ वा ? उ. गोयमा! णो इणठे समठे, ववगयआभिओगिया णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! 6. गौतम ! मा अर्थ समर्थ नथी, हे मायुध्यमान् શ્રમણ ! તે મનુષ્યગણ નૌકર - કર્મચારી વગેરેથી રહિત કહ્યા છે. मते ! शुओरुद्वीपमा माता, पिता, भाई, पन, पत्नि, पुत्र, पुत्री पुत्रवधूछे ? प्र. प. अत्थि णं भंते ! एगोरुयदीवे माया इ वा, पिया इ वा, भाया इ वा, भइणी इ वा, भज्जाइ वा, पुत्ताइ वा, धूयाइ वा, सुण्हाइ वा ? Page #565 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૪ उ. हंता, गोयमा ! अत्थि, णो चेव णं तेसिं मणुयाणं तिव्वे पेमबंधे समुप्पज्जइ, पयणुपेज्जबंधणा णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते! एगोरुयदीवे अरी इ वा, वेरिए इ वा, घायका इवा, वहका इ वा, पडिणीया इवा, पच्चमित्ता इ वा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, ववगयवेराणुबंधा णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते! एगोरुय दीवे मित्ताइ वा, वयंसाइ वा, घडियाई वा, सहीइ वा, सुहियाइ वा, महाभागाइ वा, संगइयाइ वा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, ववगयपेम्मा मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते ! एगोरुयदीवे आबाहाइ वा, विवाहाइवा, जण्णाइवा, सड्ढाइ वा, थालिपाकाइ वा, चोलोवणयणाइ वा, सीमंतुण्णयणाई वा, पिइपिंडनिवेयणाइ वा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, ववगय-आबाहविवाह-जण्ण-सड्ढ थालिपाग-चोलोवणयणसीमंतुण्णयण पिइपिंडनिवेदणा णं ते पण्णत्ता, समणाउसो ! 'मणुयगणा प. अत्थि णं भंते ! एगोरुयदीवे इंदमहाइ वा, खंदमहाइ वा, रुद्दमहाइ वा, सिवमहाइ वा, वेसमणमहाइ वा, मुगुंदमहाइ वा, णागमहाइ वा, जक्खमहाइ वा, भूयमहाइ वा, कूवमहाइ वा, तलाय - ईमहा इवा, दहमहाइ वा, पव्वयमहाइ वा, रुक्खरोवणमहाइ वा, चेइयमहाइ वा, थूब्भमहा इ वा ? उ. गोयमा ! णो इणट्ठे समट्ठे, ववगय महमहिमा णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते ! एगोरुयदीवे णडपेच्छाइ वा, णट्टपेच्छाइ वा, जल्लपेच्छाइ वा, मल्लपेच्छाइ वा, मुट्ठियपेच्छाइ वा विडंवगपेच्छाइ वा, कहगपेच्छाइ वा, पवगपेच्छाइ वा अक्खायगपेच्छाइ वा, लासगपेच्छाइ वा, लंखपेच्छाइ वा, मंखपेच्छाइ वा, तूणइल्लपेच्छाइ वा, तुंबवीणापेच्छाइ वा, कावडपेच्छाइ वा मागहपेच्छाइ वा ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ 3. हा, गौतम ! छे. परंतु ते मनुष्योनुं माता-पिताहिभां તીવ્ર પ્રેમબંધન હોતો નથી. હે આયુષ્યમન્ શ્રમણ ! તે મનુષ્યગણ અલ્પરાગ બંધનવાળા કહ્યા છે. प्र. भंते ! शुं खेडोरुड द्वीपमा अरि, वैरी, घात, वध, विरोधी, शत्रु-मित्र छे ? 3. गौतम ! खा अघु त्यां नथी. हे आयुष्यमान् શ્રમણ ! તે મનુષ્યગણ વૈરભાવથી રહિત કહ્યા છે. प्र. लंते ! शुं खेडोरुड द्वीपमां मित्र, वयस, प्रेमी, सभा, सुहृध्य, महाभाग भने साथी छे ? 3. गौतम ! खा अर्थ समर्थ नथी. हे आयुष्यमान् શ્રમણ ! તે મનુષ્યગણ પ્રેમબંધન રહિત કહ્યા છે. प्र. अंते ! शुं खेोरुड द्वीपमां सगाई, विवाह, श्राद्ध, वर-वधू लो४, मुंडन संस्कार, उपनयन સંસ્કાર, પિતરને પિંડદાન આદિનાં સંસ્કાર છે ? ઉ. ગૌતમ ! આ સંસ્કાર ત્યાં નથી. હે આયુષ્યમાન્ श्रम ! ते मनुष्यगण सगाई, विवाह, यज्ञ, श्राद्ध, लोभ, मुंडन संस्कार, उपनयन संस्कार, પિતૃપિંડદાન આદિ વ્યવહારથી રહિત કહ્યા છે. प्र. अंते ! शुं खेोरुड द्वीपमा इन्द्रमहोत्सव, सह महोत्सव, यक्षाधिपति महोत्सव, शिव महोत्सव, वैश्रमा महोत्सव, द्रृष्णमहोत्सव, नाग, यक्ष, भूत, डूथ, तणाव, नही, मुंड, पर्वत, वृक्षारोपरा, ચૈત્ય અને સ્તૂપ મહોત્સવ થાય છે ? 3. गौतम ! त्यां खा महोत्सव थता नथी. हे આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યગણ મહોત્સવની મહિમાથી રહિત છે. प्र. भंते ! शुं भेडोरु द्वीपमां नटोना भेस थाय छे, નૃત્યોનું આયોજન થાય છે, દોરી પર નાચવાવાળાનાં ખેલ થાય છે, કુસ્તીઓ થાય છે, મુષ્ટિપ્રહારાદિનું પ્રદર્શન હોય છે, વિદૂષકો કથાકારો, ઉછળકૂદ કરનાર, શુભાશુભ ફળ કહેનાર, રાસ ગાનવાળા, વાંસ પર ચઢી નાચનાર, ચિત્રફળક હાથમાં લઈને માંગનારા, વાદ્ય વગાડનારા, વીણા વાદકો કાવડ લઈને ફરનારા, સ્તુતિ પાઠકોનો મેળો લાગે છે ? For Private Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૯૫ उ. गोयमा! णो इणठे समठे, ववगयकोउहल्ला णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अत्थि णं भंते ! एगोरुय दीवे सगडा इवा, रहा इ वा, जाणा इवा, जुग्गा इवा, गिल्ली इवा, थिल्ली इवा, पिल्ली इवा, पवहणाणिवा, सिविया इवा, संदमाणियाइं वा? उ. गोयमा ! णो इणढे समठे, पादचारविहारिणो ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! प. अस्थि णं भंते ! एगोरुयदीवे आसा इ वा, हत्थी इ वा, उट्टा इ वा, गोणा इवा, महिसा इवा, खरा इ वा, घोडा इवा, अजा इ वा, एला इ वा ? उ. हंता, गोयमा ! अत्थि, नो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हव्वमागच्छंति। प. अस्थि णं भंते ! एगोरुयदीवे सीहा इ वा, वग्धा इ वा, विगा इवा, दीविया इवा, अच्छा इवा, परस्सा इवा, तरच्छा इ वा, विडालाइ वा, सियाला इवा, सुणगा इवा, कोलसुणगा इवा, कोकंतिया इ वा, ससगा इ वा, चित्तला इ वा, चिल्ललगा इ वा ? उ. हंता, गोयमा! अत्थि, नो चेव णं ते अण्णमण्णस्स तेसिं वा मणुयाणं किंचि आबाहं वा, पबाहं वा, उप्पायंति वा, छविच्छेदं वा करेंति, पगइभद्दगा णं ते सावयगणा पण्णत्ता, समणाउसो! ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે મનુષ્યગણ કૌતુહલથી રહિત કહ્યા છે. - પ્ર. ભંતે ! શું એકાક દ્વીપમાં ગાડી, રથ, વાહન, યુગ્ય (ચતુષ્કોણ વેદિકાવાળી અને બે પુરુષો દ્વારા ઉઠાય એવી પાલકી) ગિલ્લી, થિલી, પિલ્લી, પ્રવહણ (હોડી-જહાજ) પાલખી, નાની પાલખી આદિ વાહન છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે મનુષ્યગણ પગે ચાલનારા હોય છે. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ, ગધેડા, ટટ્ટુ, બકરો અને ઘેટાં હોય છે ? ઉ. હા, ગૌતમ ! હોય છે, પરંતુ તે મનુષ્યોનાં ઉપભોગનાં માટે હોતા નથી. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં સિંહ, વ્યાધ્ર, દીપડો, ચિત્તો, રીંછ, ગેંડા, તરક્ષ, બિલાડી, શિયાળ, કૂતરા, સૂઅર, લીમડી, ખગોસ (સસલું) ચિત્રલ અને ચિલ્લલક છે ? ઉ. હા, ગૌતમ!તે છે, પરંતુ તે પરસ્પર અથવા ત્યાંના મનુષ્યોને પીડા કે બાધા આપતા નથી અને તેના અવયવોનું છેદન કરતા નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે જંગલી પશુ સ્વભાવથી ભદ્ર પ્રકૃતિવાળા કહ્યા છે. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં શાલી, વ્રીહિ, ઘઉં, જવ, તલ અને શેરડી હોય છે ? प. अस्थि णंभंते! एगोरुयदीवेसाली इवा,वीही इवा, गोधूमा इ वा, जवा इ वा, तिला इ वा, इक्खु त्ति વા? उ. हता, गोयमा! अत्थि, नो चेव णं तेसिं मणुयाणं परिभोगत्ताए हब्बमागच्छंति। प. अस्थि णं भंते ! एगोरुयदीवे गत्ता इवा, दरी इवा, घंसा इवा, भिगू इ वा, उवाए इ वा, विसमे इ वा, विज्जले इ वा, धूली इ वा, रेणू इ वा, पके इ वा, चलणी इ वा? उ. गोयमा! णो इणठे समठे, एगोरुय दीवेणं दीवे बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, समणाउसो! ઉ. હા, ગૌતમ ! હોય છે, પરંતુ તે પુરુષોનાં ઉપભોગમાં આવતા નથી. પ્ર. ભંતે! શું એકોક દ્વીપમાં ખાડા, બિલ, દર, પર્વત શિખર આદિ ઉંચા સ્થાન, પડવાની સંભાવનાવાળા સ્થાન, વિષમસ્થાન, દળદળ, ધૂળ, રજ, પંક-કાદવ કીચડ અને પગમાં લાગી જાય તેવું કિચડ આદિ છે ? ઉ. ગૌતમ ! ત્યાં એ ખાડા આદિ નથી, તે આયુષ્યમાનું શ્રમણ ! એકોક દ્વીપનો ભૂ-ભાગ ઘણો સમતળ અને રમણીય કહ્યો છે. ભંતે ! શું એકોક દ્વીપમાં ટૂંઠ, કાંટા, તીખી લાકડીનાં ટુકડા, કાંકરા, ઘાસનો કચરો, પાંદડાનાં કચરો, અશુચિ, સંડાસ, દુર્ગધ અને અપવિત્ર પદાર્થ છે ? છે. प. अस्थि णं भंते! एगोरुयदीवे खाणू इवा, कंटए इवा, हीरए इ वा, सक्करा इ वा, तणकयवरा इ वा, पत्तकयवरा इ वा, असुई इ वा, पूतिया इवा, दुब्भिगंधा इ वा, अचोक्खा इ वा ? Page #567 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોક દીપ હૂંઠ, કાંટા, હીરક, કાંકરા, તૃણનો કચરો, પત્રનો કચરો, અશુચિ, સંડાસ, દુર્ગધ અને અપવિત્ર પદાર્થથી રહિત કહેવામાં આવ્યો છે. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં ડાંસ, મચ્છર, પિલ્સ જૂ, લીખ, માંકડ છે ? ૩. જોય!ોસમ, વવાય-gg-દેશ દીર-સQર-તાવથ-વર-વત્તવય વર-બસુ-qदुब्भिगंधमचोक्खे णं एगोरुयदीवे पण्णत्ते. समणाउसो! अस्थि णं भंते ! एगोरुयदीवे दंसाइ वा, मसगाइ वा, पिसुयाइ वा, जूयाइ वा, लिक्खाइ वा, ढंकुणाइ वा? ૩. યમ ! જો સમઢે, વવાય-હંસ-મસા पिसुय-जूय-लिक्ख-ढंकुणेणं एगोरुयदीवे पण्णत्ते, समणाउसो! अस्थि णं भंते! एगोरुयदीवे अहीइ वा, अयगराइ વા, મહોરા વા? उ. हंता, गोयमा! अत्थि, णो चेव णं ते अन्नमन्नस्स तेसिं वा मणुयाणं किंचि आबाहं वा, पबाहं वा, छविच्छेयं वा करेंति । पगइभद्दगा णं ते बियालगणा पण्णत्ता, समणाउसो ! अस्थि णं भंते ! एगोरुयदीवे गहदंडाइ वा, गहमुसलाइ वा, गहगज्जियाइ वा, गहजुद्धाइवा, गहसंघाडगाइवा, गहअवसब्वाइवा, अब्भाइवा, अब्भरुक्खाइ वा, संझाइ वा, गंधव्वणगराइ वा, गज्जियाइ वा, विज्जुयाइ वा, उक्कापाताइ वा, दिसादाहाइ वा, निग्घायाइ वा, पंसुवुट्ठीइ वा, जुवगाइ वा, जक्खलित्ताइ वा, धूमियाइ वा, महियाइ वा, रउग्घायाइ वा, चंदोवरागाइ वा, सूरोवरागाइ वा, चंदपरिवेसाइ वा, सूरपरिवेसाइ वा, पडिचंदाइ वा, पडिसूराइ वा, इंदधणूइ वा, उदगमच्छाइ वा, अमोहाइ वा, कविहसियाइ वा, पाईणवायाइवा, पडीणवायाइवा-जाव-सुद्धवायाइ વ, મલાડુ વા, નારદ્વાદડુિ વા નાવसण्णिवेसदाहाइ वा, पाणक्खय-जणक्खयकुलक्खय-धणक्खय-वसणभूयमणारियाइ वा? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોરુક દ્વીપ ડાંસ, મચ્છર, પિસ્તુ, જૂ, લીખ, માંકડથી રહિત કહેવામાં આવ્યા છે. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં સર્પ, અજગર અને મહોરગ છે ? ઉં. હા, ગૌતમ ! ત્યાં હોય છે, પરંતુ પરસ્પર કે ત્યાંના લોકોને બાધા-પીડા પહુંચાડતા નથી અને કરડતા પણ નથી, હે આયુષ્માનું શ્રમણ ! સર્પાદિ સ્વભાવથી જ ભદ્રિક કહ્યા છે. પ્ર. ભંતે ! શું એકોરુક દ્વીપમાં (અનિષ્ટસૂચક) દંડાકાર ગ્રહસમુદાય, મૂસળાકાર પ્રહ સમુદાય, ગ્રહોનાં સંચારની ધ્વનિ, ગ્રહયુદ્ધ (બે ગ્રહોનું એક સ્થાન પર હોવું), ગ્રહ સંઘાટક (ત્રિકોણાકાર ગ્રહ-સમુદાય પ્રહાપસવ ગ્રહોનું વક્રી થવું) વાદળોનું ઉત્પન્ન થવું, વૃક્ષાકાર વાદળોનું હોવું, સંધ્યા, ગંધર્વનગર, ગર્જના, વીજળી ચમકવી, ઉલ્કાપાત, દિગ્દાહ (કોઈ એક દિશાનું એકદમ અગ્નિજ્વાલા જેવું ભયાનક દેખાવું) નિર્ધાત વીજળીનું કડકવું, ધૂળ વરસવી, ચૂપક (સંધ્યા પ્રભા અને ચંદ્રપ્રભાનું મિશ્રણ થવાથી સંધ્યાની ખબર ન પડવી). લક્ષદિપ્ત (આકાશમાં અગ્નિ સહિતપિશાચનું રુપ દેખાવું) ધૂવર, જલકણયુક્ત ધૂવર, રજ-ઉદ્દઘાત (દિશાઓમાંધૂળ ભરાય જાય), ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રની આસપાસ મંડળનું હોવું, સૂર્યની આસપાસ મંડળનું હોવું, બે ચંદ્ર દેખાવા, બે સૂર્ય દેખાવા, ઈન્દ્ર ધનુષ્યનો ટુકડો, અમોઘ સૂર્યાસ્તનાં પછી સૂર્યબિંબથી નીકળનારી શ્યામાદિ વર્ણવાળી રેખા, આકાશમાં થનાર ભયંકર શબ્દ, પૂર્વવાતું, પશ્ચિમવાત -યાવત-શુદ્ધવાત, રામદાહ, નગરદાહ -વાવત- સન્નિવેશદાહ (તેનાથી થનાર)પ્રાણિયોનો ક્ષય, જનક્ષય, કુળક્ષય, ધનક્ષય આદિ દુખ અને અનાર્ય- ઉત્પાત આદિ ત્યાં થાય છે ? Page #568 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૯૭ उ. गोयमा ! णो इणढे समठे । प. अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे डिंबाइ वा, डमराइ वा, कलहाइ वा, बोलाइ वा, खाराइ वा, वेराइ वा, विरुद्धरज्जाइ वा ? ૩. જોય! જો રૂ સમઢે, વવાય-હિંવ-ઉંમરकलह-बोल-खार-वेर-विरुद्धरज्जाणंतेमणुयगणा पण्णत्ता, समणाउसो! अत्थि णं भंते ! एगोरुयदीवे दीवे महाजुद्धाइ वा, महासंगामाइ वा, महासत्थनिवयणाइ वा, महापुरिसबाणा इ वा, महारुधिरबाणा इवा, नागबाणा इवा, खेणबाणा इवा, तामसबाणाइ વા ? ઉં, उ. गोयमा ! णो इणठे समठे, ववगय-वेराणुबंधा णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो! प. अस्थि णं भंते ! एगोरूयदीवे दीवे दुब्भूइयाइ वा, कुलरोगाइ वा, गामरोगाइ वा, णगररोगाइ वा, मंडलरोगाइ वा, सिरोवेयणाइवा, अच्छिवेयणाइ वा, कण्णवेयणाइवा,णक्कवेयणाइवा, दंतवेयणाइ वा, नखवेयणाइ वा, कासाइ वा, सासाइ वा, जराइ वा, दाहाइवा, कच्छूइ वा, खसराइवा, कुट्ठाइवा, कुडाइवा, दगोयराइवा, अरिसाइवा, अजीरगाइ वा, भगंदराइ वा, इंदग्गहाइ वा, खंदग्गहाइ वा, कुमारग्गहाइ वा, णागग्गहाइ वा, जक्खग्गहाइ वा, भूयग्गहाइ वा, उब्वेयग्गहाइ वा, धणुग्गहाइ वा, एगाहियगहियाइ वा, वेयाहियगहियाइ वा, तेयाहियगहियाइ वा, चाउत्थगहियाइ वा, हिययसूलाइ वा, मत्थगसूलाइ वा, पाससूलाइ वा, कुच्छिसूलाइ वा, जोणिसूलाइ वा, गाममारीइ वा -ની- મનિસમારીફ વાં, પાનવી -નવ वसणभूयमणारिया इ वा? उ. गोयमा ! णो इणढे समढे, ववगय रोगायंका णं ते मणुयगणा पण्णत्ता, समणाउसो ! ઉ. ગૌતમ ! આ બધા ઉપદ્રવ ત્યાં થતાં નથી. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં શત્રુભય, અન્ય દેશ દ્વારા કરેલ ઉપદ્રવ, વાયુધ્ધ, આર્તનાદ, માત્સર્ય, વૈર, વિરોધી રાજ્ય આદિ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્યાંના મનુષ્યગણ શત્રુભય, અન્ય દેશ દ્વારા કરેલ ઉપદ્રવ, વાયુદ્ધ, આર્તનાદ, માત્સર્ય, વૈર અને વિરુદ્ધ રાજ્યનાં ઉપદ્રવોથી રહિત કહ્યા છે. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશાસ્ત્રોનું નિપાત, મહાપુરુષો (ચક્રવર્તીબળદેવ, વાસુદેવ)નાં બાણ, મહારુધિરબાણ, નાગબાણ, આકાશબાણ, તામસ (અંધકાર કરી દેનાર) બાણ આદિ છે ? ગૌતમ ! આ બધુ ત્યાં નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્યાંના મનુષ્ય વૈરાનુબંધથી રહિત કહ્યા છે. માટે ત્યાં મહાયુદ્ધાદિ થતાં નથી. પ્ર. ભંતે ! શું એકોક દ્વીપમાં દુર્ભુતિક, કુલક્રમાં ગતરોગ, ગ્રામરોગ, નગરરોગ, મંડળ રોગ, શિરોવેદના, આંખ વેદના, કાન વેદના, નાકવેદના, દાંત વેદના, નખવેદના, ઉધરસ, શ્વાસ, જ્વર, દાહ, ખજોળવું, દાદ, કોઢ, ડમરુવાત, જલોદર, હરસ, અજીર્ણ, ભગંદર, ઈન્દ્રગાહ(ઈન્દ્રના આવેશથી થનાર રોગ) સ્કન્દગ્રહ(કાતિજ્યના આવેશથી થનાર રોગ), કુમારગ્રહ, નાગગ્રહ, યક્ષગ્રહ, ભૂતગ્રહ, ઉગગ્રહ, ધનુર્રહ (ધનુર્વાત), એકાંતર જ્વર, બે દિવસ છોડીને આવવાવાળુંજ્વર, ત્રણ દિવસ છોડીને આવનાર જ્વર, ચાર દિવસ છોડીને આવનાર જ્વર, હૃદયશૂળ, મસ્તકશૂળ, પાંસળીઓનું દર્દ, કુક્ષિ શૂળ, યોનિશૂળ, ગ્રામમારી -યાવતસન્નિવેશમારી અને તેનાથી થનાર પ્રાણીઓનાં પ્રાણનો ક્ષય -જાવત- દુ:ખરુપ ઉપદ્રવાદિ છે ? ગૌતમ ! આ બધા ઉપદ્રવ- રોગાદિ ત્યાં નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે મનુષ્યગણ બધા પ્રકારના રોગ અને આતંકોથી મુક્ત કહ્યા છે. પ્ર. ભંતે! શું એકોક દ્વીપમાં અતિવૃષ્ટિ, મંદવૃષ્ટિ, સુવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, દુવૃષ્ટિ, તીવ્રતાથી પાણીનું વહેવું, પ્રવાહ (ઊંચાઈથી જલ પડવાથી ખાડા પડી જવા) જલનું ઉપર ઉછળવું, ગામને ઘસેડી જનારી વર્ષા યાવત- સન્નિવેશને ઘસેડી જનારી વર્ષા અને તેનાથી થનાર પ્રાણલય -ચાવતુ- દુ:ખરૂપ ઉપદ્રવાદિ છે ? प. अस्थि णं भंते ! एगोरूयदीवे दीवे अइवासाइ वा, मंदवासाइवा, सुवुट्ठी इवा, मंदबुट्ठीइवा, उद्दवाहाइ वा, पवाहाइ वा, दगुब्भेयाइ वा, वगुप्पीलाइ वा, गामवाहाइ वा -जाव- सन्निवेसवाहाइ वा, पाणक्खय -जाव- वसणभूयमणारियाई वा ? Page #569 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯૮ द्रव्यानुयोग भाग-3 उ. गोयमा ! णो इणट्टे समटे, ववगयदगोवद्दवा णं ते 6. गौतम! अर्थ समर्थनथी, आयुध्यमान मणुयगणा पण्णत्ता, समणाउसो ! શ્રમણ ! તે મનુષ્યગણ જલથી થનાર ઉપદ્રવોથી રહિત કહ્યા છે. प. अस्थि णं भंते ! एगोरुयदीवे दीवे अयागराइ वा, ભંતે ! શું એકોક દ્વીપમાં લોઢાની ખાન, તાંબાની तंबागराइ वा, सीसागराइ वा, सुवण्णागराइ वा, ખાણ, સીસાની ખાણ, સોનાની ખાણ, રત્નોની रयणागराइ वा, वइरागराइ वा, वसुहाराइ वा, भाए, वनी जान, हीरानी पाए, वसुधारा, हिरण्णवासाइवा, सुवण्णवासाइवा, रयणवासाइ સોનાની વૃષ્ટિ, ચાંદીની વૃષ્ટિ, રત્નોની વૃષ્ટિ, वा, वइरवासाइवा, आभरणवासाइवा,पत्तवासाइ હીરાની વૃષ્ટિ, આભૂષણોની વૃષ્ટિ, પત્ર-પુષ્પवा, पुष्फवासाइ वा, फलवासाइ वा, बीयवासाइ ३१ली-भाग-ध-वा-यूपानी वृष्टि, दूधनी वा, मल्लवासाइ वा, गंधवासाइ वा, वण्णवासाइ वा, चुण्णवासाइ वा, खीरवुट्ठीइ वा, रयणवुट्ठीइ વૃષ્ટિ, રત્નોની વર્ષા, હિરણ્ય-સુવર્ણ તેજ પ્રકાર वा, हिरणवुट्ठीइ वा, सुवण्णवुट्ठीइवा, तहेव-जाव -यावत्- यूशानी वर्धा, सुजाण, ६ , सुभिक्ष, चुण्णवुट्ठीइ वा, सुकालाइ वा, दुकालाइ वा, मिक्ष, सस्तापन, भोधुपयो, य-विय-सन्निधिसुभिक्खाइ वा, दुब्भिक्खाइ वा, अप्पग्घाइवा, सन्नियय, निधि, निधान, ५९॥-शुना लेना महग्घाइवा, कयाइ वा, विक्कयाइ वा, सण्णिहीइ સ્વામી નષ્ટ થઈ ગયા, જેમાં નવું ધન નાખનારું वा, संचयाइ वा, निधीइ वा, निहाणाइ वा, કોઈ ન હોય, જેના ગોત્રીજનબધા મરી ગયેલ હોય, चिरपोराणाइ वा, पहीणसामियाइ वा, मेवा ४ ॥मोम, नगरोमi, २-12-2पहीणसेउयाइ वा, पहीणगोत्तागाराई वा, जाई भ34- द्रोभुज-पट्टन- साश्रम, संमार सने इमाइंगामागर-णगर-खेड-कब्बड-मडंब-दोणमुह सन्निवेशोभा रास, श्रृंट, त्रि, यतु, पट्टणा समसंवाह-सन्निवेसेसु, सिंघाडग-तिग ચત્વર, ચતુર્મુખ, મહામાર્ગો પર, નગરની ગટરોમાં, चउक्कचच्चर-चउमुह-महापहपहेसुणगरणिद्धमण મશાનમાં, પહાડની ગુફાઓમાં, ઉંચા પર્વતોનાં सुसाण गिरिकंदर संति सेलोवट्ठाण भवणगिहेसु ઉપસ્થાન અને ભવનગૃહોમાં રાખેલ ધન છે ? सन्निक्खित्ताई चिटुंति ? उ. गोयमा ! णो इणढे समढे। 3. गौतम ! माधुं त्या नथी. - जीवा. पडि.३, सु. १११/१५-१६ १०४. एगोरुयदीवस्स मणुयाणं ठिई परूवर्ण ૧૦૪. એકોક દ્વીપમાં મનુષ્યોની સ્થિતિનું પ્રરુપણ : प. एगोरुयदीवेणं भंते ! दीवे मणयाणं केवइयं कालं પ્ર. ભંતે ! એકોક દ્વીપમાં મનુષ્યોની સ્થિતિ કેટલી ठिई पण्णत्ता ? छ ? उ. गोयमा ! जहन्नेणं पलिओवमस्स असंखेज्जइभागं 6. गौतम ! धन्य असंध्यातमो मा न्यून असंखेज्जइभागेणं ऊणगं, उक्कोसेणं पलिओ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટवमस्स असंखेज्जइ भागं। પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ છે. ___- जीवा. पडि. ३, सु.१११/१७ (क) १०५. एगोरुयदीवस्स मणूसेहिं मिहुणगस्स संगोपणं देवलोएसु १०५. और दीपना मनुध्यो द्वारा युगलिनु पासन भने उप्पत्ति य परूवणं દેવલોકોમાં ઉત્પત્તિનું પ્રાણ : प. ते णं मणुसस्स कालमासे कालं किच्चा कहिं प्र. मते ! ते मनुष्य भासमा शने - गच्छंति ? कहिं उववज्जति ? મરીને ક્યાં જાય છે અને ક્યાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! तेणं मणुया छम्मासावसेसाउया मिहुणाई ઉ. ગૌતમ ! તે મનુષ્ય છ માસની આયુ શેષ રહે ત્યારે पसवंति, अउणासीइं राइंदियाई मिहुणाई એક યુગલિકને જન્મ આપે છે. ઓગણ્યાએંસી सारक्खंति संगोविंति य सारक्खित्ता संगोवित्ता (૭૯) રાત્રિ દિવસ સુધી તેનું પાલન-પોષણ કરે उस्ससित्ता निस्ससित्ता कासित्ता छीइत्ता, છે અને પાલન-પોષણ કરીને શ્વાસોશ્વાસ લઈને ખાંસી કે છીંક ખાયને, Page #570 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૯૯ अक्किट्ठाअवहिया, अपरियाविया (पलिओवमस्स કોઈ પણ પ્રકારનાં કષ્ટવગર, કોઈપણ પ્રકારના असंखेज्जइभागं परियावियं) सुहंसुहेणं कालमासे દુઃખ વગર, કોઈપણ પ્રકારના પરિતાપ વગર, कालं किच्चा अन्नयरेसु देवलोएसु देवत्ताए (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ આયુષ્ય उववत्तारो भवंति। ભોગવીને) સુખપૂર્વક મૃત્યુનાં અવસરે મરીને કોઈપણ દેવલોકમાં દેવનાં રૂપમાં ઉત્પન્ન થાય છે. देवलोयपरिग्गहा णं ते मणुयगणा पण्णत्ता, હે આયુષ્યમાનું શ્રમણ ! તે મનુષ્યગણ દેવલોકમાં समणाउसो! જ ઉત્પન્ન થનાર કહેવામાં આવ્યા છે. - નીવા. કિ.રૂ, કુ.???/૨૭(g) ૨૦૬. વાસ-રમ વાયુ મgયા સંપાનો સિમય ૧૦૬. હરિવર્ષ - રમ્યફ વર્ષમાં મનુષ્યોનાં યોવન પ્રાપ્તિ परूवर्ण સમયનું પ્રરુપણ : हरिवासरम्मयवासेसु मणुसस्स तेवट्ठिए राइंदिएहिं હરિવર્ષ અને રમ્યફ વર્ષનાં મનુષ્ય ત્રેસઠ (૩) संपत्तजोवणा भवंति। - સમ. ૬૩, સુપર દિવસ-રાતમાં યોવન અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. ૧૦૭. શેત્તરપકુમળુવાળ ગોગા - ૧૦૭. ક્ષેત્રકાળની અપેક્ષાએ મનુષ્યોની અવગાહના અને આયુનું પ્રરુપણ : जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीताए उस्सप्पिणीए જંબૂદ્વીપ હીપનાં ભારત અને એરવત ક્ષેત્રમાં અતીત सुसमाए समाए मणुया दो गाउयाई उडढं उच्चत्तेणं ઉત્સર્પિણી સુષમા નામક આરામાં મનુષ્યોની ઉંચાઈ होत्था, दोण्णि य पलिओवमाइं परमाउं पालइत्था । બે ગાઉની અને ઉત્કૃષ્ટ આયુ બે પલ્યોપમની હતી. एवं इमीसे ओसप्पिणीए वि। આ જ પ્રમાણે આ અવસર્પિણીનાં સુષમા કાળનાં માટે પણ જાણવું જોઈએ. एवमागमेस्साए उस्सप्पिणीए वि। આ જ પ્રમાણે આગામી ઉત્સર્પિણીનાં સુષમા કાળનાં - ટાઇ ગ.૨, ૩, ૩, કુ.૮૬ માટે પણ જાણવું જોઈએ. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीताए उस्सप्पिणीए જંબુદ્વીપ દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત सुसमसुसमाए समाए मणुया तिण्णि गाउयाई उड्ढे ઉત્સર્પિણીનાં સુષમ-સુષમા નામના આરામાં મનુષ્યોની उच्चत्तेणं होत्था, तिण्णि पलिओवमाई परमाउंपालइत्था। ઉંચાઈ ત્રણ ગાઉની હતી તથા તેની ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની હતી. एवं इमीसे ओसप्पिणीए, आगमेस्साए उस्सप्पिणीए। આ પ્રમાણે વર્તમાન અવસર્પિણી તથા આગામી ઉત્સર્પિણીમાં પણ જાણવું જોઈએ. जंबुद्दीवेदीवे देवकुरुउत्तरकुरासुमणुया तिण्णि गाउयाई જંબુદ્વીપ દીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુમાં મનુષ્યોની उडुढं उच्चत्तेणं पण्णत्ता, तिण्णि पलिओवमाइं परमाउं ઊંચાઈ ત્રણ ગાઉની છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પરિતિકા પલ્યોપમની છે. एवं -जाव- पुक्खरवरदीवड्ढपच्चथिम वि। આ પ્રમાણે ધાતકીખંડ તથા અધyકરવર દ્વીપનાં - ટામાં મ. ૨, ૩, કુ.૨૫૨/ પૂર્વાર્ધ અને પશ્ચિમાધ્ધમાં પણ જાણવું જોઈએ. १. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीताए ૧. જંબુદ્વીપનાં ભરત-એરવત ક્ષેત્રની અતીત उस्सप्पिणीए सुसमसुसमाए समाए मणुया छ ઉત્સર્પિણીનાં સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની धणुसहस्साई उड्ढं उच्चत्तेणं पण्णत्ता, छच्च ઊંચાઈ છ હજા૨ ધનુષની હતી તથા તેની ઉત્કૃષ્ટ अद्धपलिओवमाइं परमाउं पालयित्था । આયુ ત્રણ પલ્યોપમની હતી. Page #571 -------------------------------------------------------------------------- ________________ ૧૯OO દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए मणुया छ धणुसहस्साई उड्ढं उच्चत्तेणं पण्णत्ता, छच्च अद्धपलिओवमाइं परमाउं पालयति । ३. जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमेस्साए उस्सप्पिणी सुसमसुसमाए समाए मणुया छ धणुसहस्साइं उड्ढं उच्चत्तेणं भविस्संति, छच्च अद्धपलिओवमाइं परमाउं पालइस्संति । जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया छद्धणुसहस्साइं उड्ढं उच्चत्तेणं पण्णत्ता, छच्च अद्धपलिओवमाइं परमाउं पालेंति । एवं धायइसंडदीवपुरथिमद्धे चत्तारि आलावगा -जाव-पुक्खरवरदीवड्ढपच्चत्थिमद्धेविचत्तारि आलावगा। -ટા.સ. ૬ .૪૬૩ ૨. જંબૂદ્વીપમાં ભરત-એરવત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીનાં સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની છે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે. ૩. જંબૂદ્વીપનાં ભરત-એરવત ક્ષેત્રની આગામી ઉત્સર્પિણીનાં સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની થશે અને ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની થશે. ૪. જંબૂદ્વીપમાં દેવકરુ તથા ઉત્તરકુરુમાં મનુષ્યોની ઊંચાઈ છ હજાર ધનુષની છે તથા ઉત્કૃષ્ટ આયુ ત્રણ પલ્યોપમની કહેવામાં આવી છે. આ પ્રમાણે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાધ્ધમાં ચાર-ચાર આલાપક -યાવત- અર્ધ પુષ્કરવર દ્વીપનાં પશ્ચિમાધ્ધના પણ ચાર-ચાર આલાપક કહેવા જોઈએ. Page #572 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૧ ૩૦. દેવ ગતિ અધ્યયન દેવગતિના દેવો મુખ્યપણે ચાર પ્રકારના હોય છે- (૧) ભવનપતિ (૨) વાણવ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. પરંતુ દેવ શબ્દનો પ્રયોગ જુદા અર્થમાં થયો છે એના માટે સ્થાનાંગ અને ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સત્રમાં દેવ પાંચ પ્રકારના કહ્યા છે- (૧) ભવ્યદ્રવ્ય દેવ (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાગદેવ. એમાં ભાવવ જ એક એવો ભેદ છે જે દેવગતિને પ્રાપ્ત દેવોના માટે પ્રયુક્ત થયો છે. ભવ્યદ્રવ્યદેવ તે તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોનો કહ્યો છે જે દેવગતિમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. નરદેવ શબ્દનો પ્રયોગ ચાતુરન્ત ચક્રવર્તી રાજાઓ માટે પ્રયુક્ત થયો છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનું પાલન કરવાવાળા અનગારોને ધર્મદેવ કહેવામાં આવ્યા છે. દેવાધિદેવ શબ્દનો પ્રયોગ કેવળજ્ઞાન અને કેવળદર્શનના ધારક અરિહંત ભગવંતો માટે થયો છે કારણ કે તે દેવોના પણ દેવ છે. આ પ્રમાણે દેવ શબ્દ વિભિન્ન અર્થોમાં પ્રયુક્ત થયો છે. વેદોમાં દાન દેવા, ઘોતિત (પ્રકાશિત) થવા અને પ્રકાશિત કરવાવાળાને દેવ કહેવામાં આવે છે. “તેવો ઢીનદ્ વ ચોતના વા ઢીપના વ” આ પ્રમાણે વિભિન્ન અર્થોમાં ઉપર્યુક્ત પાંચ દેવ છે. આ પાંચમાં સૌથી અલ્પ નરદેવ છે. દેવાધિદેવ તેનાથી સંખ્યાતગણા, ધર્મદેવ તેનાથી સંખ્યાતગણા, ભવ્યદ્રવ્યદેવ તેનાથી અસંખ્યાતગણા અને ભાવદેવ તેનાથી પણ અસંખ્યાતગણા છે. આ પાંચે દેવોની કાયસ્થિતિ અને અંતરકાળનો પણ આ અધ્યયનમાં સંકેત છે. કાયસ્થિતિ માટે આ અનુયોગમાં સ્થિતિ અધ્યયન દરવ્ય છે. ભાવદેવ અર્થાતુ દેવગતિને પ્રાપ્ત ચતુર્વિધ દેવોમાં વૈમાનિક દેવ સૌથી અલ્પ છે. તેનાથી ભવનવાસી અને વાણવ્યંતર દેવ ઉત્તરોત્તર અસંખ્યાતગણા છે. સૌથી વધારે જ્યોતિષીદેવ છે, જે વાણવ્યંતરોથી સંખ્યાતગણી છે. વૈમાનિકોમાં સૌથી અલ્પ અનુત્તરોપપાતિક દેવ છે. તેનાથી નવરૈવેયક સંખ્યાતગણા છે. અશ્રુતથી આનત સુધી (૧રમાંથી નવમાં દેવલોક સુધી) ઉત્તરોત્તર સંખ્યાતગણી છે. ત્યારબાદ આઠમાંથી પહેલા દેવલોક સુધી ઉત્તરોત્તર અસંખ્યાતગણા છે. ભવનપતિદેવ અધોલોકમાં, વાણવ્યંતર વનોના મધ્યમાં. જ્યોતિષી તિર્યલોકમાં અને વૈમાનિકદેવ ઊર્ધ્વલોકમાં રહે છે. ભવનપતિ દેવ મુખ્યતઃ દશ પ્રકારના છે- (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) સુવર્ણકુમાર (૪) વિદ્યુકુમાર (૫) અગ્નિકુમાર (૬) દ્વીપકુમાર (૭) ઉદધિકુમાર (૮) દિશાકુમાર (૯) પવનકુમાર અને (૧૦) સ્વનિતકુમાર. વાણવ્યંતર દેવના - મુખ્યતઃ આઠ પ્રકાર છે- (૧) કિન્નર (૨) કિંગુરુષ (૩) મહોરગ (૪) ગન્ધર્વ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત અને (૮) પિશાચ. જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે : - (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) પ્રહ (૪) નક્ષત્ર અને (૫) તારા. વૈમાનિક દેવોમાં બાર દેવલોક, નવરૈવયક અને પાંચ અનુત્તર વિમાન કહ્યા છે. બાર દેવલોકના નામ આ પ્રમાણે છે- (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) આનત (૧૦) પ્રાણત (૧૧) આરણ અને (૧૨) અય્યત. આના સિવાય દેવોના બીજા પણ પ્રકાર છે. અસુરકુમાર ભવનપતિની જાતિના પંદર પરમાધામી દેવ કહ્યા છે :(૧) અંબ (૨) અંબરિષ (૩) શ્યામ (૪) શબલ (૫) રૌદ્ર (૬) ઉપરૌદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિપત્ર (૧૦) ધનુ (૧૧) કુમ્ભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) પરસ્વર અને (૧૫) મહાઘોષ. ત્રણ કિલ્વેિષક દેવ કહ્યા છે, જે વિભિન્ન વૈમાનિક કલ્પોની નીચેની પ્રતરમાં રહે છે- (૧) ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા (૨) ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને (૩) તેર સાગરોપમની સ્થિતિવાળા. આઠ લોકાંતિક દેવ છે, જે આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તરોમાં રહે છે- (૧) સારવત (૨) આદિત્ય (૩) વનિ (૪) વરુણ (૫) ગઈતોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) અન્યર્ચ. એક મત ભેદનો ઉલ્લેખ મળવાથી નવ લોકાન્તિક દેવ માન્યા છે. આના સિવાય જૈભક આદિ દશ વિશિષ્ટ વ્યંતર દેવ હોય છે. દેવોની વિભિન્ન શ્રેણિઓ છે. કોઈ ઈન્દ્ર થાય છે. કોઈ લોકપાલ થાય છે. કોઈ આધિપત્ય કરવાવાળો દેવ હોય છે. આ પ્રમાણે દેવ વિભિન્ન સ્તરના છે. કુલ બત્રીસ દેવેન્દ્ર (ઈન્દ્ર) કહ્યા છે- (૧) ચમર (૨) બલી (૩) ધારણ આ Page #573 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૨ #llllllllllllllithilillaelli HaithilliHitHilliHitihillite lit l/l| ||| I|||||||||||////tus ////////g!!!!!HIT Eસા lilu મા કામ ના કાકા Hi-illi li lifittitutiiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiii il II IIIIIIIIIIIIIIIII Hill italitiesHi hilisis (૪) ભૂતાનંદ (૫) વેણુદેવ (૬) વેણુદાલી (૭) હરિકાંત (૮) હરિસ્સહ (૯) અગ્નિશિપ (૧૦) અગ્નિમાણવ (૧૧) પૂર્ણ (૧૨) વશિષ્ઠ (૧૩) જલકાંત (૧૪) જલપ્રભ (૧૫) અમિતગતિ (૧૬) અમિતવાહન (૧૭) વેલમ્બ (૧૮) પ્રભંજન (૧૯) ઘોષ (૨૦) મહાઘોષ (૨૧) ચંદ્ર (૨૨) સૂર્ય (૨૩) શક્ર (૨૪) ઈશાન (૨૫) સનકુમાર (૨૬) મહેન્દ્ર (૨૭) બ્રહ્મ (૨૮) લાંતક (૨૯) મહાશુક્ર (૩૦) સહસ્ત્રાર (૩૧) પ્રાણત અને (૩૨) અય્યત. આમાંથી ચમરથી લઈ મહાઘોષ સુધી ભવનપતિ ઈન્દ્ર છે. શક્ર આદિ દશ વૈમાનિક કલ્પોના ઈન્દ્ર છે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવ અહમિન્દ્ર કહ્યા છે. અર્થાતુ તે ઈન્દ્ર અને પુરોહિત રહિત હોય છે. આ ૩૨ ઈન્દ્રોમાં વાણવ્યંતરેન્દ્રોની ગણના થઈ નથી. ચમરેન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષી ઈન્દ્ર છે. અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરથી લઈ મહાઘોષ ઈન્દ્ર સુધી સમસ્ત ઈન્દ્રોને તથા દેવેન્દ્ર દેવરાજ શક્રથી લઈ અચ્યતેન્દ્ર સુધી ઈન્દ્રોને ત્રાયક્ઝિશક દેવ કહેવામાં આવે છે. તે તેત્રીસ વિશિષ્ટ પ્રકારના દેવ છે. વિભિન્ન ઈન્દ્રોના સામાનિક (સામાન્ય) દેવોની સંખ્યા જુદી-જુદી હોય છે. જેમ- દેવેન્દ્ર શુક્રના સામાનિક દેવોની સંખ્યા ૮૪ હજાર છે. જ્યારે દેવેન્દ્ર મહેન્દ્રના સામાનિક દેવોની સંખ્યા ૭૦ હજાર છે. અમરેન્દ્રના સામાનિક દેવોની સંખ્યા ૬૪ હજાર અને વૈરોચનેન્દ્ર બલીના દેવોની સંખ્યા ૬૦ હજાર જ છે. અસુરકુમાર દેવો પર દશ દેવ આધિપત્ય કરતા વિચરણ કરે છે. જેમ- (૧) અસુરેન્દ્ર અસુરરાજ ચમર (૨) સોમ (૩) યમ (૪) વરુણ (૫) વૈશ્રમણ (૬) વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી (૭) સોમ (૮) યમ (૯) વરુણ અને (૧૦) વૈશ્રમણ. એમાં પ્રારંભના પાંચ દક્ષિણ દિશાના દેવ છે તથા અંતિમ પાંચ ઉત્તર દિશાના દેવ છે. ચમર અને બલી ઈન્દ્ર છે તથા બંનેના ચાર - ચાર લોકપાલ છે. આ પ્રમાણે નાગકુમાર દેવો પર પણ દશ દેવ આધિપત્ય કરે છે. જેમાં ધરણ અને ભૂતાનંદ બે ઈન્દ્ર અને શેષ લોકપાલ છે. સુવર્ણકુમાર, વિધુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકમાર, વાયુકમાર અને સ્વનિતકુમાર દેવો પર તેમના સંબંધિત બે-બે ઈન્દ્ર અને ચાર-ચાર લોકપાલ આધિપત્ય કરે છે. વ્યંતર દેવોના પિશાચ આદિ આઠ પ્રકારના દેવો પર એમના સંબંધિત કાળ, મહાકાળ, ભીમ, મહાભીમ આદિ બે-બે ઈન્દ્ર આધિપત્ય કરતા થકા વિચરણ કરે છે. જ્યોતિષી દેવો પર ચંદ્ર અને સૂર્ય એ બે દેવ (ઈન્દ્ર) આધિપત્ય કરતા વિચરણ કરે છે. વ્યંતર અને જ્યોતિષીના લોકપાલ નથી. વૈમાનિકોનાં સૌધર્મ અને ઈશાન કલ્પમાં શક્ર અને ઈશાન ઈન્દ્રોના સહિત સોમ, યમ આદિ દશ દેવ આધિપત્ય કરતાં વિચરણ કરે છે. જેમાં બે ઈન્દ્ર અને શેષ ચાર-ચાર લોકપાલ છે. અન્ય કલ્પોમાં પણ તે-તે કલ્પોના ઈન્દ્રો સહિત સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ દેવ આધિપત્ય કરતા વિચરણ કરે છે. આધિપત્ય હોવાના કારણે સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ દેવોનું કાર્ય જુદુ-જુદુ છે. એમની પાસે જુદા-જુદો મન્નાલય છે, જેની દેખ-રેખ એ જ દેવો કરે છે તથા ઈન્દ્ર આમના ઉપર નિયંત્રણ રાખે છે અને અન્ય કાર્ય પણ કરે છે. તેઓને સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ લોકપાલ પણ કહ્યા છે. વ્યંતર અને જ્યોતિષી દેવોના લોકપાલ હોતા નથી. ભવનપતિ અને વૈમાનિકોના જ લોકપાલ કહ્યા છે. ઈન્દ્રો અને લોકપાલોની અગ્રમહિષીઓ અને દેવીઓનું પ્રસ્તુત અધ્યયનમાં વિસ્તારથી વર્ણન ઉપલબ્ધ છે. ભવનપતિમાં અસુરેન્દ્ર ચમરની પાંચ અગમહિષીઓ કહી છે- (૧) કાળી (૨) રાજી (૩) રજની (૪) વિદ્યુત અને (૫) મેઘા. એમાં પ્રત્યેક અગમહિષીની આઠ - આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. ચમરના લોકપાલ સોની ચાર અગ્રમહિષીઓ કહી છે- (૧) કનકા (૨) કનકલતા (૩) ચિત્રગુપ્તા અને (૪) વસુન્ધરા. એમાં પ્રત્યેક દેવીનો એક - એક હજાર દેવીઓનો પરિવાર છે. આ પ્રમાણે ચમરના લોકપાલ યમ, વરુણ અને વૈશ્રમણની કનકાદિ ચાર અઝમહિષીઓ અને તેનો દેવી પરિવાર કહેવામાં આવ્યો છે. વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલીની પાંચ અગમહિષીઓ છે - (૧) શુભા (૨) નિશુક્લા (૩) રંભા (૪) નિરંભા અને (૫) મદના. આ પ્રત્યેકનો આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર છે. બલીન્દ્રના લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણમાં પ્રત્યેકની ચાર - ચાર અઝમહિષીઓ છે - (૧) મેનકા (૨) સુભદ્રા (૩) વિજયા અને (૪) અશની. આમાં પ્રત્યેકનો એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. નાગકુમારેન્દ્ર ધરણની અલા, મક્કા આદિ છ અગ્રમહિષીઓ છે. આમાં પ્રત્યેકનો છ - છ હજાર દેવીઓનો પરિવાર છે. ધરણેન્દ્રના નામ તા- Initin mi iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiitem= Page #574 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૩ કાલવાલ આદિ ચારે લોકપાલોમાં પ્રત્યેકની અશોકા આદિ ચાર - ચાર અઝમહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષીનો એકએક હજાર દેવીઓનો પરિવાર છે. ભૂતાનંદ ઈન્દ્રની રૂપા, રૂપાંશા આદિ છ અઝમહિષીઓ છે તથા પ્રત્યેકનો છે - છ હજાર દેવીઓનો પરિવાર છે. ભૂતાનંદના લોકપાલોની સુનંદા આદિ ચાર - ચાર અગ્રમહિષીઓ છે તથા પ્રત્યેકનો એક - એક હજાર દેવીઓનો પરિવાર છે. ભવનપતિના સુવર્ણકુમાર આદિ અન્ય પ્રકારોમાં પણ બે-બે ઈન્દ્ર છે. એક દક્ષિણ દિશાના તથા બીજા ઉત્તર દિશાના છે. દક્ષિણ દિશાવર્તી આ ઈન્દ્રોની અઝમહિષીઓ, લોકપાલો અને દેવીઓનું વર્ણન ધરણેન્દ્રના સમાન તથા ઉત્તર દિશાવર્તી ઈન્દ્રોના લોકપાલો, અગ્રમહિષીઓ અને દેવીઓનો વર્ણન ભૂતાનંદ ઈન્દ્રના સમાન છે. આના લોકપાલોના પરિવારનું વર્ણન અમરેન્દ્રના લોકપાલોના સમાન છે. | વ્યંતરદેવોમાં પણ પિશાચાદિ ભેદોમાં પ્રત્યેકના બે - બે ઈન્દ્ર છે. કાળ અને મહાકાળ એ બે પિશાચેન્દ્ર, પિશાચરાજ છે. સુરુપ અને પ્રતિરુપ એ બે ભૂતેન્દ્ર ભૂતરાજ છે. યક્ષેન્દ્ર યક્ષરાજના બે પ્રકાર છે- (૧) પૂર્ણભદ્ર અને (૪) માણિભદ્ર. બે રાક્ષસેન્દ્ર છે- (૧) ભીમ અને (૨) મહાભીમ, આ પ્રમાણે કિન્નરેન્દ્ર અને કિમ્પષેન્દ્ર, સત્પષેન્દ્ર અને મહાપુરુ અતિકાયેન્દ્ર અને મહાકાયેન્દ્ર તથા ગીતરતીન્દ્ર અને ગીતયશેન્દ્ર વગેરે વ્યંતર દેવોના બે - બે ઈન્દ્ર છે. આ અધ્યયનમાં આ ઈન્દ્રોની અઝમહિષીઓ, તેનો પરિવાર, લોકપાલો અને તેના પરિવારનું પણ વર્ણન થયું છે તથા જ્યાં અમરેન્દ્રના પરિવારના સાદૃશ્ય છે ત્યાં તેનો સંકેત કરી દેવામાં આવ્યો છે. જ્યોતીષી દેવોમાં બે ઈન્દ્ર છે :- સૂર્ય અને ચંદ્ર. આ બંનેની ચાર - ચાર અગમહિષીઓ છે. અંગારક (મંગળ) નામક મહાગ્રહ, ભાલકગ્રહ અને ૮૮ મહાગ્રહોમાં પણ પ્રત્યેકની ચાર - ચાર અઝમહિષીઓ કહી છે. જીવાભિગમસૂત્રમાં તેઓના પરિવારના સંબંધમાં વિસ્તૃત વર્ણન છે. વૈમાનિકોમાં પહેલા અને બીજા દેવલોક સુધી જ દેવીઓ હોય છે એના આગળ હોતી નથી. પહેલા દેવલોકના ઈન્દ્ર દેવરાજ શક્ર અને બીજા દેવલોકના ઈન્દ્ર દેવરાજ ઈશાનની આઠ - આઠ અગ્રમહિષીઓ કહી છે. તેમાં પ્રત્યેક અગ્રમહિષીનો સોળ - સોળ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. શક્ર અને ઈશાનના સોમ, યમ આદિ લોકપાલોની ચાર - ચાર અઝમહિષીઓ અને તેનો એક-એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. સ્થાનાંગસૂત્રના અનુસાર તેની અઝમહિષીઓની સંખ્યા ભિન્ન છે, જેનો ઉલ્લેખ આ અધ્યયનમાં મળે છે. દેવીઓ વિદુર્વણા કરવામાં સમર્થ હોય છે, માટે તે પોતાની પૃથક્ - પૃથક યોગ્યતાના અનુસાર વિદુર્વણા કરી દેવીઓની સંખ્યામાં અભિવૃદ્ધિ કરી દે છે. જેમ- શક્રની અગમહિષીઓ સોળ હજાર દેવીઓમાંથી દરેક સોળ - સોળ હજાર દેવીઓના પરિવારની વિકણા કરી શકે છે તેમ ભવનપતિદેવોની દેવીઓ એટલી વિકર્વણા કરી શકતી નથી. સમસ્ત દેવેન્દ્ર અને લોકપાલ દિવ્ય ભોગોને મૈથુન નિમિત્તથી ભોગવવામાં સમર્થ નથી. પરંતુ દિવ્ય ભોગ્ય ભોગોના માત્ર પરિવારની ઋધ્ધિથી ઉપભોગ કરવામાં સમર્થ છે. દેવેન્દ્રો અને લોકપાલોની દેવીઓના અંતઃપુર ત્રુટિત કહેવાય છે. ઈન્દ્રો અને લોકપાલોની રાજધાનીઓનું નામકરણ તેમના પોતાના નામના અનુસાર થાય છે. તે પ્રમાણે ચમરેન્દ્રની રાજધાની ચમચંચા, બલીન્દ્રની બલિચંચા, ધરણેન્દ્રની ધરણા આદિ છે. લોકપાલોમાં સોમની રાજધાની સોમા, યમની રાજધાની મા આદિ છે. આ પ્રમાણે અન્ય ઈન્દ્રો અને લોકપાલોની રાજધાનીઓના નામ પણ તેમના નામોના અનુસાર છે. સિંહાસનોના નામ પણ પ્રાય: તેમના નામોથી સામ્યતા રાખે છે. અમરેન્દ્રના સિંહાસનનું નામ અમર સિંહાસન અને ધરણેન્દ્રના સિંહાસનનું નામ ધરણ સિંહાસન આ તથ્યની પુષ્ટિ કરે છે. ઈન્દ્રોની સભા સુધર્મા સભા કહેવાય છે. પ્રત્યેક ઈન્દ્ર પોતાની સુધર્મા સભામાં પોતાના સિંહાસન પર બેસીને દિવ્ય ભોગોને મૈથુનિક નિમિત્તથી ભોગવવામાં સમર્થ હોતા નથી પરંતુ વાદ્ય - ઘોષ આદિ પૂર્વક દિવ્ય ભોગોનો અનુભવ કરે છે. વૈમાનિક દેવેન્દ્રોની ત્રણ - ત્રણ પરિષદાઓ હોય છે- (૧) સમિતા (૨) ચંડા અને (૩) જાયા. આને ક્રમશઃ (૧) આત્યંતર પરિષદ્ (૨) મધ્યમપરિષદ્ અને (૩) બાહ્ય પરિષદના નામથી પણ વર્ણિત કરવામાં આવે છે. આ પરિષદોમાં વિભિન્ન ઈન્દ્રોના દેવો અને દેવીઓની જુદી-જુદી સંખ્યા હોય છે. દેવીઓ બીજા દેવલોકના ઈન્દ્ર સુધી જ છે પછી દેવેન્દ્ર અય્યત સુધી ત્રણે પરિષદોમાં દેવ જ રહે છે. દેવીઓ નહી. રૈવેયક અને અનુત્તરોપપાતિક દેવોના ઈન્દ્ર હોતા નથી. તે બધા વૈમાનિક દેવ મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ દ્વારા સુખનો અનુભવ કરે છે. અનુત્તરોપપાતિક Page #575 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૪ દેવ અનુત્તર અર્થાત્ શ્રેષ્ઠ શબ્દ -વાવ- સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. બધા વૈમાનિક દેવ મહાનું ઋધ્ધિ, મહાનું યુતિ -યાવત- મહાપ્રભાવશાળી ઋધ્ધિવાળા હોય છે. તેમને ભૂખ - તરસનો અનુભવ થતો નથી. વૈમાનિક દેવોના વર્ણ, ગંધ અને સ્પર્શ તથા તેની વિભૂષા અને કામભોગોનું પણ આ અધ્યયનમાં વર્ણન છે. સૌધર્મ અને ઈશાનકલ્પના દેવોના શરીરનો વર્ણ તપેલા સ્વર્ણ જેવો લાલ. સનકુમાર અને માહેન વર્ણ પા જેવો ગૌર, બ્રહ્મલોકના દેવોના શરીર ભીના મહુઆના ફૂલના સમાન શ્વેત હોય છે. લાંતક કલ્પથી લઈ અનુત્તરોપપાતિક દેવોના શરીર શુક્લ વર્ણના હોય છે. બધા વૈમાનિક દેવોના શરીરની ગંધ અત્યંત મનમોહક અને સ્પર્શ સ્થિર, મૂદુ, સ્નિગ્ધ રૂપમાં સુકુમાર હોય છે. પહેલાથી બારમાં દેવલોકના દેવોના બે પ્રકાર છે- (૧) વિક્રિયા કરવાવાળા અને (૨) વિક્રિયા ન કરવાવાળા. આમાં જે દેવ વિક્રિયા (ઉત્તર વૈક્રિયા) કરે છે તે હાર આદિ આભૂષણોથી સુશોભિત અને દશે દિશાઓને પ્રકાશિત કરે છે. પરંતુ જે દેવ વિક્રિયા કરતા નથી અને સ્વાભાવિક ભવધારણીય શરીરવાળા છે તે આભૂષણાદિથી રહિત હોય છે તથા તે સ્વાભાવિક વિભૂષાવાળા હોય છે. પહેલા - બીજા દેવલોકની દેવીઓ પણ આ પ્રમાણે બે પ્રકારની છે. એમાં ઉત્તરવૈક્રિયવાળી દેવીઓ વિભિન્ન આભૂષણ અને પરિધાનોથી યુક્ત હોવાના કારણે દર્શનીય અને સૌંદર્ય સંપન્ન હોય છે. જ્યારે અવિકર્વિત શરીરવાળી દેવીઓ આભૂષણાદિથી રહિત સ્વાભાવિક સૌંદર્યવાળી કહી છે. નવરૈવેયક અને અનુત્તરવિમાનવાસી દેવ વિક્રિયા કરતા નથી, માટે તેમને સ્વાભાવિક વિભૂષા હોય છે. આભરણ અને વસ્ત્રાદિવાળા હોતા નથી. સૌધર્મ દેવલોકથી લઈ નવરૈવેયક સુધીના દેવ ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ, ઈષ્ટ ગંધ, ઈષ્ટ રસ અને ઈ સ્પર્શવાળા કામભોગોનો અનુભવ કરે છે. અનુત્તરોપપાતિક દેવ અનુત્તર (શ્રેષ્ઠ) શબ્દો -યાવત- સ્પર્શ જન્ય કામભોગોનો અનુભવ કરે છે. નિપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારના દેવ જ્યારે વિક્રિયા કરે છે ત્યારે પ્રાસાદીય -ચાવતુ- મનોહર લાગે છે. કારણ કે વિક્રિયાના સમયમાં તે અલંકૃત - વિભૂષિત હોય છે. દેવ શરીરના એક ભાગથી પણ શબ્દ સાંભળે છે તથા સંપૂર્ણ શરીરથી પણ શબ્દ સાંભળે છે. આ પ્રમાણે તે બે સ્થાનોથી રૂપને જુએ છે. ગંધને સુંઘે છે. રસનું આસ્વાદન કરે છે. સ્પર્શનું પ્રતિસંવેદન કરે છે. અવભાસિત-પ્રતિભાસિત થાય છે. વિક્રિયા કરે છે. મૈથુન સેવન કરે છે. ભાષા બોલે છે. આહાર કરે છે. પરિણમન કરે છે. અનુભવ કરે છે અને નિર્જરા કરે છે. દેવોની એ ઈચ્છા (સ્પૃહા) રહે છે કે (૧) મનુષ્યભવ પ્રાપ્ત કરીએ. (૨) આર્યક્ષેત્રમાં જન્મ લઈએ તથા (૩) શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થઈએ. ત્રણ કારણોથી તે પરિતૃપ્ત થાય છે અર્થાતુ પશ્ચાત્તાપ કરતા દુઃખી થાય છે કે આપણે સમસ્ત અનુકૂળતાઓ હોવા છતાં મૃતનું પર્યાપ્ત અધ્યયન ન કર્યું, શ્રમણ્ય પર્યાયનું પાલન ન કર્યું તથા વિશુદ્ધ ચારિત્રનું પાલન ન કર્યું. દેવોને ત્રણ કારણથી પોતાના ચ્યવનનું જ્ઞાન થાય છે- (૧) વિમાન અને આભૂષણોને નિપ્રભ જોઈને, (૨) કલ્પવૃક્ષને કરમાયેલ જોઈને અને (૩) પોતાની તેજોલેશ્યા (ક્રાંતિ)ને ક્ષીણ જોઈને. ત્રણ કારણોથી તે ઉદ્વિગ્ન થાય છે. (૧) દેવ સમ્પદાને છોડીને (૨) માતા-પિતાના ઓજ - શુક્રનો આહાર ગ્રહણ કરીને (૩) ગર્ભાશયમાં રહેવાનો વિચાર કરવા પર. ચાર કારણોથી દેવ પોતાના સિંહાસનથી અભ્યત્યિત થાય છે- (૧) અરિહંતોના જન્મ થાય ત્યારે (૨) અરિહંત પ્રવર્જિત થાય ત્યારે (૩) અરિહંતને કેવળજ્ઞાન થાય ત્યારે તથા (૪) અરિહંતોના પરિનિર્વાણ થવા પર. આ ચાર કારણોથી દેવોના આસન અને ચૈત્યવૃક્ષ ચલિત થાય છે તથા તે સિંહનાદ અને એલોટ્સેપ (વર્ષા) કરે છે. આ જ ચાર કારણોથી દેવોનું મનુષ્યલોકમાં પણ આગમન થાય છે તથા તે કલકલ ધ્વનિ અને વર્ષા કરે છે. દેવેન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રિશક, લોકપાલ, લોકાંતિક, અગ્રમહિષીદેવીઓ, પરિષદ્રના દેવ, સેનાપતિ, આત્મરક્ષક દેવ આદિ આ જ ચાર કારણોથી શીધ્ર મનુષ્યલોકમાં આવે છે. આ જ ચાર કારણોથી દેવલોકમાં પ્રકાશ પણ થાય છે. ચાર કારણોથી દેવલોકમાં અંધકાર થાય છે- (૧) અરિહંતના બુચ્છિન્ન થવાથી (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મના બુચ્છિન્ન થવાથી (૩) પૂર્વગતના ચુચ્છિન્ન થવાથી અને (૪) જાતતેજના વ્યચ્છિન્ન થવાથી. આ ચાર કારણ એવા નિર્દિષ્ટ છે કે જેનાથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ જલ્દી મનુષ્યલોકમાં આવવા ઈચ્છવા છતાં પણ આવી શકતા નથી તથા કેટલાક એવા પણ દેવ છે જે તત્કાલ ઉત્પન્ન થઈને પણ આ ચાર કારણોથી મનુષ્યલોકમાં આવે છે. જે મનુષ્ય લોકમાં આવે છે તે ત્યાં સુધી ત્યાંના કામભોગોમાં આસક્ત થતા નથી. Page #576 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦પ fulllllllllllh titlw kwahililtilitihasiliffittinuillllianHill તાકાતtilali ll illutiiiiiii ill illululullHWillii lHipHmTatt alli Gill illitis જ ડર જ જ વા જ ર ર ર રર ત્રણ કારણોથી દેવ વિદ્યુતપ્રકાશ અને મેઘ ગર્જના જેવી ધ્વનિ કરે છે- (૧) વૈક્રિયરૂપ કરતી વખતે (૨) પરિચારણા કરતા થકા અને (૩) શ્રમણ-માહનના સમક્ષ પોતાની ઋધ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર અને પરાક્રમનું પ્રદર્શન કરવા માટે. દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિકાયિકદેવોના માધ્યમથી વર્ષા કરવાનું કાર્ય પણ કરે છે. આ અધ્યયનમાં શક્ર અને ઈશાનેન્દ્રના પારસ્પરિક વ્યવહાર, તેની સુધર્મસભા અને ઋધ્ધિ તથા તેના લોકપાલો અને વિમાનાદિનું પણ વિસ્તારથી વર્ણન થયું છે. શક્ર જ્યારે ઈશાનેન્દ્રની પાસે કાર્યવશ જાય છે તો આદર કરતા જાય છે. પરંતુ ઈશાનેન્દ્ર જ્યારે શક્રની પાસે જાય છે તો આદર અને અનાદરપૂર્વક જઈ શકે છે. કારણ કે શક્ર પહેલા દેવલોકનો ઈન્દ્ર છે તથા ઈશાનેન્દ્ર બીજા દેવલોકનો ઈન્દ્ર છે. આ બંને ઈન્દ્રોમાં કાર્યવશ આલાપ - સંલાપ પણ થાય છે. તથા કદાચિત વિવાદ પણ થાય છે. તેમના વિવાદ દેવેન્દ્ર દેવરાજ સનકુમાર દૂર કરે છે. આનું તાત્પર્ય એ છે કે ઉપરના દેવેન્દ્રોનો નીચેના દેવેન્દ્ર આદર સન્માન કરે છે. શક્રનું સૌધર્માવલંશક મહાવિમાન અને ઈશાનનું ઈશાનાવર્તાશક મહાવિમાન સાડાબારલાખ યોજન લાંબુ - પહોળું છે. શક્રની સુધર્મા સભા સુધર્માવતંશક મહાવિમાનમાં તથા ઈશાનેન્દ્રની સુધર્માસભા ઈશાનાવર્તાશક મહાવિમાનમાં કહી છે. આ બંને ઈન્દ્ર મહાઋધ્ધિશાળી વાવતુ- મહાસુખવાળા છે. શક્રના ચાર લોકપાલ સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ છે. તેમના વિમાનોના નામ ક્રમશઃ સધ્યાપ્રભ, વરશિષ્ટ, સ્વયંન્વલ અને વલ્થ છે. તથા ઈશાનેન્દ્રના જે ચાર લોકપાલ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ છે તેમના વિમાનોના નામ ક્રમશઃ સુમન, સર્વતોભદ્ર, વલ્થ અને સુવડ્યુ છે. આ લોકપાલોના આ વિમાન ક્યાં છે ? કેટલા મોટા છે ? તેના અધિનસ્થ દેવ કૌન છે ? આ તથ્યોનું આ અધ્યયનમાં વિસ્તારથી વર્ણન છે. આ લોકપાલોના વિભિન્ન દેવ અપત્યરૂપથી પણ અભીષ્ટ માન્યા છે. આની સ્થિતિનું પણ આ અધ્યયનમાં વર્ણન થયું છે. શક્ર, ઈશાન, સનકુમાર આદિ જે વૈમાનિક દેવેન્દ્ર છે. તેમાં શક્રાદિ પ્રથમ, ત્રીજા, પાંચમાં આદિ દેવેન્દ્ર દક્ષિણ દિશાવર્તી છે તથા ઈશાન આદિ બીજા, ચોથા આદિ દેવેન્દ્ર ઉત્તર દિશાવર્તી છે. આ સમસ્ત દેવેન્દ્રોની સેના સાત પ્રકારની કહી છે, જેમ- (૧) પદાતિસેના (૨) અશ્વસેના (૩) હસ્તિસેના (૪) વૃષભસેના (૫) રથ સેના (૬) નાર્યસેના અને (૭) ગન્ધર્વસેના. આ સેનાઓના સેનાપતિઓના નામ પ્રત્યેક દેવલોકમાં જુદા-જુદા છે. ઉદાહરણ માટે શક્રની પદાતિસેનાના સેનાપતિ હરિણગમૈષી છે તો ઈશાનની પદાતિસેનાના સેનાપતિ લઘુપરાક્રમ છે. શક્રની જેમ જ સનસ્કુમારથી લઈ આરણ કલ્પ સુધીના દક્ષિણ દિશાવર્તી ઈન્દ્રોની સાત સેનાઓ અને સેનાપતિઓના નામ છે તથા ઈશાનની જેમ માહેન્દ્રથી લઈ અય્યત સુધી ઉત્તર દિશાવતી ઈન્દ્રોની સેનાઓ અને સેનાપતિઓના નામ છે. પદાતિસેનાની પ્રથમ કક્ષામાં કયા ઈન્દ્રના કેટલા દેવ છે તેની સંખ્યાનો ઉલ્લેખ પણ આ અધ્યયનમાં ઉપલબ્ધ છે. અનુત્તરોપપાતિક દેવો, લવસપ્તમદેવો અને હરિણગમૈષી દેવોનું આ અધ્યયનમાં વિશિષ્ટ વર્ણન થયું છે. અનુત્તરોપપાતિક દેવા માટે કહેવામાં આવ્યું છે કે તે દેવ અનુત્તર (શ્રેષ્ઠ) શબ્દ -ચાવતુ- સ્પર્શનો અનુભવ કરવાના કારણે અનુત્તરોપપાતિક કહેવાય છે. શ્રમણ નિગ્રંથ છઠના પ્રત્યાખ્યાન દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે છે તેટલા કર્મ શેષ રહે ત્યારે અનુત્તરોપપાતિક દેવરૂપમાં ઉત્પન્ન થાય છે. તે દેવ ઉપશાંત મોહ હોય છે. ક્ષીણ મોહ અને ઉદીર્ણમોહ હોતા નથી. તેમની અનંત મનોદ્રવ્ય વર્ગણાઓમાની છે જેનાથી તે તીર્થકરોની વાતને જાણે – દેખે છે. જે મનુષ્યોનું આયુષ્ય માત્ર સાત લવ શેષ રહે ત્યારે દેવગતિ પ્રાપ્ત થાય છે તેને લવસપ્તમ દેવ કહેવામાં આવે છે. તે જો સાત લવ હજી જીવતા તો તે જ ભવમાં મોક્ષમાં જઈ શકતા હતા. હરિણગમૈપી દેવને શકેન્દ્રના દૂત માનવામાં આવે છે. આ જ નામના સેનાપતિ પણ થાય છે. તે હરિણગમૈષી દેવ ગર્ભહરણની ક્રિયા કરતા ગર્ભને એક ગર્ભાશયથી ઉઠાવી બીજા ગર્ભાશયમાં નથી રાખતા. યોનિ દ્વારા બીજી સ્ત્રીના ઉદરમાં નથી રાખતા. યોનીથી ગર્ભને કાઢી બીજી સ્ત્રીની યોનીમાં નથી રાખતા પરંતુ ગર્ભનો સ્પર્શ કરી કષ્ટ દીધા વગર એક સ્ત્રીની યોનીથી કાઢી બીજી સ્ત્રીના ગર્ભાશયમાં પહોંચાડી દે છે. જે દેવ બીજાને પીડા આદિ દીધા વગર જ વિક્રિયા આદિ કરે છે તે અવ્યાબાધ દેવ કહેવાય છે. મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તિરછા પર્વત આદિને ઓળંગી શકે છે. પરંતુ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વગર તે એવું કરી ન શકે. મહદ્ધિક દેવ અલ્પદ્ધિક દેવોના મધ્યથી જઈ શકે છે. તે તેને પહેલા કે પછી વિમોહિત કરીને પણ જઈ શકે છે તથા વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે. પરંતુ અલ્પદ્ધિક દેવ મહર્તિક દેવોના વચ્ચેથી ા ાા ાા ા-II તાપn inણાયાણાનાWIHiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiall-rifi-ilu HIHHHitiatiHitiHiHHHHHHHHHINGiffiliffiliiiiiiiiiRIllulilyHuaweibraulillah Hil/ U Page #577 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૬ કોઈપણ રીતે જઈ ન શકે. સમાન ઋધ્ધિવાળા (સમર્ક્ટિક) દેવ સમર્દિક દેવોના વચ્ચેથી તે પ્રમત્ત થાય તો જ જઈ શકે છે અન્યથા જઈ ન શકે. તે પોતાના સમાન ઋધ્ધિવાળા દેવોને પહેલા વિમોહિત કરે છે અને વિમોહિત કર્યા વગર તે તેમની વચ્ચેથી જઈ ન શકે. તે નિયમ બધા દેવોમાં લાગુ પડે છે. બધા એક બીજાની તુલનામાં અલ્પáિક, મહર્દિક કે સમર્ધિક હોય છે. દેવીઓના વચ્ચેથી જ્યારે કોઈ દેવ નીકળે છે તે તેમાં પણ ઉપરનો નિયમ લાગુ પડે છે અર્થાત્ અલ્પÁિક દેવ મહર્વિક દેવીના વચ્ચેથી નીકળી ન શકે, સમશ્ર્વિક દેવ સમર્દિક દેવીના વચ્ચેથી ત્યારે જ નીકળી શકે છે જ્યારે દેવી પ્રમત્ત હોય. મહર્દૂિક દેવ અલ્પáિક દેવીઓની વચ્ચેથી નીકળી શકે છે. આ પ્રમાણે અલ્પશ્ર્વિક દેવી મહર્ષિક દેવોની વચ્ચેથી નીકળી ન શકે વગેરે કથન સ૨ખા છે. અલ્પáિક દેવી મહર્ધિક દેવીઓના વચ્ચેથી નીકળી ન શકે. સમર્દિક દેવીઓની વચ્ચેથી સમર્દિક દેવી તે અપ્રમત્ત હોય તો નીકળી શકે છે તથા મહર્દિક દેવી અલ્પર્ધિક દેવીઓના વચ્ચેથી નીકળી શકે છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રના ચૌદમા શતકમાં સમર્દિક દેવોના સમર્દિક દેવોની વચ્ચેથી નીકળતા પહેલા શસ્ત્ર પ્રહાર કરવાની વાત કહી છે. એક અપેક્ષાથી દેવ બે પ્રકારના હોય છે- (૧) માયી મિથ્યાદષ્ટિ (૨) અમાયી સમ્યગ્દષ્ટિ. માયી મિથ્યાર્દષ્ટિ ઉપપન્નક દેવ ભાવિતાત્મા અનગારને જોઈને પણ એમને વંદન - નમસ્કાર અને સત્કાર - સન્માન નથી આપતા અને તે ભાવિતાત્મા અનગારના મધ્યથી નીકળીને જાય છે. પરંતુ અમાયી સભ્યષ્ટિ ઉપપન્નક દેવ ભાવિતાત્મા અનગાર ને જોઈ વંદન - નમસ્કાર અને સત્કાર-સન્માન આદિ કરી પર્યુપાસના કરે છે. તે એમના વચ્ચેથી નિકળતા નથી. દેવ પોતાની શક્તિ દ્વારા ચાર - પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરી શકે છે. ત્યારબાદ તે પર શક્તિ દ્વારા એવું કાર્ય કરે છે. દેવોની સ્થિતિ, લેશ્યા, યોગ, ઉપયોગ આદિના જાણ માટે તેજ અધ્યયનોની વિષય સામગ્રી દૃષ્ટવ્ય છે. આ અધ્યયનમાં દેવોના સંબંધમાં વિવિધ પ્રકારનું વર્ણન દેવોની વિશેષતાઓને વિશેષ પ્રમાણમાં સ્પષ્ટ કરે છે. For Private Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૦૭ ૩૭. રેવન્ય ૩૦. દેવગતિ અધ્યયન સૂત્ર : સૂત્ર૨. સેવ સો મિહીર વિવારે જ મે તેસિં ૧. દેવ શબ્દથી અભિહિત ભવ્યદ્રવ્યદેવાદિનાં પાંચ ભેદ लक्खणाणि य અને તેના લક્ષણ : प. कइविहा णं भंते ! देवा पन्नत्ता? પ્ર. ભંતે ! દેવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ! પંવિદ લેવા પુનત્તા, તે નહીં ઉ. ગૌતમ ! દેવ પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ભવિયત્રવા, ૨. નરવા, ૧. ભવ્ય દ્રવ્ય દેવ, ૨. નરદેવ, રૂ. ધમેવા, ૪. સેવાવિા , ૩. ધર્મ દેવ, ૪. દેવાધિદેવ, ૬. માદેવી' ૫. ભાવદેવ. . ૨. મંતે ! પુર્વ યુવ-વિવા , પ્ર. ૧. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવ શા માટે ભવ્ય દ્રવ્યદેવ મવિયત્રદેવા ?” કહેવાય છે ? उ. गोयमा ! जे भविए पंचेंदियतिरिक्खजोणिए वा, ગૌતમ ! જે પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય मणुस्से वा देवेसु उववज्जित्तए, દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- 'भवियदव्वदेवा એટલા માટે હે ગૌતમ ! તે ભવ્ય દેવ-ભવ્ય भवियदव्वदेवा।' દ્રવ્યદેવ કહેવાય છે. . ૨. વેળા મંત!ર્વ યુ - નરહેવા, નવા ? પ્ર. ૨. ભંતે ! નરદેવ શા માટે નરદેવ કહેવાય છે ? उ. गोयमा! जे इमे रायाणो चाउरंत चक्कवट्टी उप्पन्न- ઉ. ગૌતમ! જે એ રાજા ચાતુરંત ચક્રવર્તી (પૂર્વ-પશ્ચિમ समत्तचक्करयणप्पहाणानवनिहिपतिणो,समिद्धकोसा, અને દક્ષિણમાં સમુદ્ર અને ઉત્તરમાં હિમવાનું પર્વત बत्तीसरायवरसहस्साणुयातमग्गा सागरवरमेला સુધી, પખંડ ભરત ક્ષેત્રના સ્વામી) છે, જેને ત્યાં हिपतिणो मणुस्सिंदा। સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન ઉત્પન્ન થયેલ છે, જે નવ નિધિનાં અધિપતિ છે, જેના કોષ સમૃદ્ધ છે, બત્રીસ હજાર રાજા જેના માર્ગાનુસારી (આધીન) છે, મહાસાગર રુપ શ્રેષ્ઠ મેખલા સુધી પૃથ્વીનાં અધિપતિ છે અને મનુષ્યોમાં ઈન્દ્ર સમાન છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-'नरदेवा, नरदेवा'। એટલા માટે હે ગૌતમ ! તે નરદેવ-નરદેવ કહેવાય છે. 1. રૂ. ળ મંતે ! પૂર્વ યુ-ધર્મવા, પ્ર. ૩. ભંતે ! ધર્મદેવ શા માટે ધર્મદેવ કહેવાય છે ? ધર્મલા ?' उ. गोयमा ! जे इमे अणमारा भगवंता इरियासमिया ઉ. ગૌતમ ! ઈર્યાસમિતિથી સમિત ચાવતુ- ગુપ્ત -ગાવ-મુવંમવાર, બ્રહ્મચારી અણગાર ભગવંત છે. से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-'धम्मदेवा, धम्मदेवा।' એટલા માટે હે ગૌતમ!તે ધર્મદેવ-ધર્મદેવ કહેવાય છે. 1. ૪. છે જે અંતે ! પૂર્વ ૩૬-“હેવાવિા , પ્ર. ૪, ભંતે ! દેવાધિદેવ શા માટે દેવાધિદેવ કહેવાય સેવાલેિવા ?” उ. गोयमा ! जे इमे अरहंता भगवंता उप्पन्नाण- ઉ. ગૌતમ ! જે અરિહંત ભગવંત ઉત્પન્ન કેવળજ્ઞાન दंसणधरा -जाव- सव्वदरिसी, કેવળદર્શનનાં ધારક -વાવ- સર્વદર્શી છે. ૨. ટાપ મ, ૬, ૩. , . ૪૦૨/૨ Page #579 -------------------------------------------------------------------------- ________________ કેટલા. ૧૯૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ से तेणद्वेणं गोयमा ! एवं वुच्चइ-“देवाहिदेवा, એટલા માટે હે ગૌતમ ! તે દેવાધિદેવ- દેવાધિદેવ તેવાવા ?” કહેવાય છે. 1. ૧. જે ળ મંતે ! પુર્વ યુ - “માવવા, પ્ર. ૫. ભંતે ! ભાગદેવ શા માટે ભાવદેવ કહેવાય છે? માવવા?” उ. गोयमा ! जे इमे भवणवइ-वाणमंतर-जोइस- ઉ. ગૌતમ ! તે ભવનપતિ, વાણવ્યંતર, જયોતિક वेमाणिया देवा देवगतिनाम-गोयाई कम्माइंवेदेति, અને વૈમાનિક દેવ છે. તે દેવગતિ નામકર્મ અને ગોત્રકર્મનું વેદન કરી રહ્યા છે. से तेणटेणंगोयमा! एवं वुच्चइ-"भावदेवा, भावदेवा।" એટલા માટે છે ગૌતમ ! તે ભાગદેવ-ભાવદેવ - વિચા. સ. ૧૨, ૩, ૬, ૩. ૧-૬ કહેવાય છે. ૨. અવિચલેવા વિવાન વિ - ૨. ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોની કાયસ્થિતિનું પ્રાણ : प. भवियदव्वदेवे णं भंते ! भवियदव्वदेवे त्ति कालओ પ્ર. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવ, ભવ્ય દ્રવ્ય દેવનાં રુપમાં વનિ હો? કેટલા કાળ સુધી રહે છે ? उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ पलिओवमाइं। પલ્યોપમ સુધી રહે છે. एवं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा वि -जाव આ પ્રમાણે ભાવદેવ સુધી જેની જે ભવસ્થિતિ કહી भावदेवस्स। છે તેજ તેની (સંચિઠણા) કાયસ્થિતિ કહેવી જોઈએ. णवर-धम्मदेवस्स जहन्नेणं एक्कं समयं, उक्कोसेणं વિશેષ : ધર્મદેવની (સંસ્થિતિ) જઘન્ય એક સમય देसूणा पुव्वकोडी। અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ વર્ષની છે. - વિચા. સ. ૧૨, ૩. ૧, મુ. ૨૬ ३. भवियदव्वदेवाइ पंचविहदेवाणं अंतरं परूवणं- ૩. ભવ્ય દ્રવ્ય દેવાદિ પાંચ પ્રકારનાં દેવોનાં અંતરકાળનું પ્રરુપણ : प. १. भवियदव्वदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं પ્ર. ૧. ભંતે ! ભવ્ય દ્રવ્ય દેવનું અંતર કેટલા કાળનું દોડું ? હોય છે ? उ. गोयमा ! जहन्नेणं दस वाससहस्साई अंतोमुहुत्त- ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ, मब्भहियाई, उक्कोसेणं अणंतं कालं वणस्सइकालो। ઉત્કૃષ્ટ અનન્તકાળ વનસ્પતિકાળનું હોય છે. g, ૨, નવા મંત ! ટેવ તું અંતર હો ? પ્ર. ૨. ભંતે ! નરદેવોનું અંતર કેટલા કાળનું હોય છે ? उ. गोयमा ! जहन्नेणं साइरेगं सागरोवमं, ઉ. ગૌતમ ! જઘન્ય સાધિક સાગરોપમ, उक्कोसेणं अणंतं कालं अवड्ढं पोग्गलपरियट्टे ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ દેશોન અદ્ધ પુદ્ગલ સૂi પરાવર્ણકાળ જેટલું હોય છે. प. ३. धम्मदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ૩. અંતે ! ધર્મદેવનું અંતર કેટલા કાળનું હોય છે? उ. गोयमा ! जहन्नेणं पलिओवमपुहत्तं, ઉ. ગૌતમ ! જઘન્ય પલ્યોપમ પૃથક્વ, उक्कोसेणं अणंतंकालं-जाव-अवड्ढंपोग्गलपरियढ़ें ઉત્કૃષ્ટ અનન્તકાળ -પાવતુ- દેશોન અધ્ધપુદ્ગલ ફેસૂi | પરાવર્ત કાળ જેટલું હોય છે. ૧. સ્થિતિ અધ્યયનમાં જુઓ. Page #580 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૦૯ પૂ. ૪, સેવાલેિવા મંત! લેવડ્યું છે. ગંત હોવું? ૩. ગયા ! નત્યિ અંતરંગ प. ५. भावदेवस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? પ્ર. ૪, ભંતે ! દેવાધિદેવોનું અંતર કેટલા કાળનું હોય છે ? ઉ. ગૌતમ ! દેવાધિદેવોનું અંતર હોતું નથી. પ્ર. ૫. અંતે ! ભાવદેવનું અંતર કેટલા કાળનું હોય ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનન્તકાળ વનસ્પતિકાળ જેટલું હોય છે. उ. गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंत कालं वणस्सइकालो। - વિયા. સ. ૧૨, ૩, ૬, કુ. ર૭-રૂ? ૪. વિદ્ય-વાર વિવારે મા વહુ- प. एएसिणं भंते! भवियदवदेवाणं-जाव-भावदेवाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया ૪. ભવ્યદ્રવ્યદેવાદિ પંચવિધ દેવોનું અલ્પબદુત્વ : પ્ર. ભંતે ! આ ભવ્ય દ્રવ્ય દેવો યાવતુ-ભાગદેવોમાંથી કોણ કોનાથી અલ્પ -પાવતુ- વિશેષાધિક છે ? વા? ૩. યા! ૨. સવવા નરવા, ૨. હેવાદિàવા સંવેમ્બTI, ३. धम्मदेवा संखेज्जगुणा, ४. भवियदव्वदेवा असंखेज्जगुणा, છે. ભવવા સંવેક્નકુTI प. एएसिणंभंते!भावदेवाणं भवणवासीणं, वाणमंतराणं, जोइसियाणं, वेमाणियाणं, सोहम्मगाणं -जावअच्चुयगाणं, गेवेज्जगाणं, अणुत्तरोववाइयाण य कयरे कयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ નરદેવ છે, ૨. (તેનાથી) દેવાધિદેવ સંખ્યાતગુણા છે, ૩. (તેનાથી) ધર્મદેવ સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) ભવ્ય દ્રવ્યદેવ અસંખ્યાતગુણા છે, ૫. (તેનાથી) ભાવદેવ અસંખ્યાતગુણા છે. પ્ર. ભંતે ! આ ભાવ દેવોમાં ભવનવાસી, વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક તથા વૈમાનિકોમાં સૌધર્મ -વાવતુ- અય્યત તથા રૈવેયક અને અનુત્તરોપપાતિક દેવોમાં કોણ કોનાથી અલ્પ –યાવત- વિશેષાધિક उ. गोयमा! १. सव्वत्थोवा अणुत्तरोववाइया भावदेवा, २. उवरिमगेवेज्जा भावदेवा संखेज्जगुणा, ३. मज्झिमगेवेज्जा संखेज्जगुणा, ૪. મિન્ના સંmTTI, ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ અનુત્તરોપપાતિક ભાવદેવ છે. ૨. (તેનાથી)ઉપરિમ રૈવેયક ભાવદેવ સંખ્યાત ગુણા છે. ૩. (તેનાથી) મધ્યમ રૈવેયક ભાવ દેવ સંખ્યાત ગુણા છે. ૪. (તેનાથી) અધસ્તન રૈવેયક ભાવદેવસંખ્યાત ગુણા છે. ૫. (તેનાથી) અશ્રુતકલ્પનાં ભાવદેવ સંખ્યાત ગુણા છે -વાવ(તેનાથી) આનતકલ્પનાં ભાવદેવ સંખ્યાત ગુણા છે. ૧. (તેનાથી) સહસ્ત્રાર કલ્પનાં ભાવદેવ અસંખ્યાતગુણા છે. ५. अच्चुए कप्पे देवा संखेज्जगुणा -जाव आणयकप्पे देवा संखेज्जगुणा, ૨. સદરે લખે તેવા અસંસ્થMITI, Page #581 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ २. महासुक्के कप्पे देवा असंखेज्जगुणा, રૂ. તૃત રૂપે તેવા સંવેમુળા, ४. बंभलोए कप्पे देवा असंखेज्जगुणा, ૬. મહિલે પે સેવા પસંવેક્નકુળT, ૬. સગુમારે પે સેવા ક MITI, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. (તેનાથી) મહાશુક્ર કલ્પનાં ભાવ દેવ અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) લાંતક કલ્પનાં ભાવવ અસંખ્યાત ગુણા છે. ૪. (તેનાથી)બ્રહ્મલોક કલ્પનાં ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ૫. (તેનાથી)માહેન્દ્ર કલ્પનાં ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ૬. (તેનાથી) સનકુમાર કલ્પનાં ભાવદેવ અસંખ્યાતગુણા છે. (તેનાથી) ઈશાન કલ્પનાં ભાવવ અસંખ્યાત ગુણા છે. ૮. (તેનાથી)સૌધર્મ કલ્પનાં ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ૯. (તેનાથી) ભવનવાસી ભાવદેવ અસંખ્યાત ગુણા છે. ૧૦. (તેનાથી) વાણવ્યંતર ભાગદેવ અસંખ્યાત ગુણા છે. ૧૧. (તેનાથી) જયોતિષ્ક ભાવ દેવ સંખ્યાતગુણા છે. ૭. હૃક્ષો પે લેવા , ૮. સૌદમે પે તેવા અસંવેન્ગST, ९. भवणवासी देवा असंखेज्जगुणा, १०. वाणमंतरा देवा असंखेज्जगुणा, ૨૨. નોમિયા માવજેવા સંવેક્નકુTI, - વિચા. સ. ૧૨, ૩, ૬, મુ. ૩૨-૩૩ ५. देवाणं चउब्विह वग्ग परूवर्ण चउबिहा देवाणं (वग्गा) पण्णत्ता, तं जहा ૫. દેવોનાં ચતુર્વિધ વર્ગનું પ્રરુપણ : દેવતાઓની સ્થિતિ (પદમર્યાદા) ચાર પ્રકારની કહી છે, જેમકે - ૧. દેવ સામાન્ય, ૨. દેવ-સ્નાતક – અમાત્ય, ૩. દેવ-પુરોહિત- શાંતિકર્મ કરનાર, ૪. દેવ-પ્રજ્વલન-મંગલ પાઠક. ૨. તે નામે, ૨. સેવ ઉસળ નામેછે, રૂ. રેવ પુરોહિg નામે, ૪. રેવન્નત્રને નામે - તા. સ. ૪, ૩. , . ૨૪૮ (૨) सइन्द देवट्ठाणाणं इन्द संखाबत्तीसं देविंदा पण्णत्ता, तं जहा૨. મરે, ૨. વસિ, રૂ. ઘરને, ૪. મૂયારે, . વેણુદેવે, ૬. વેણુવતિ, ૭. રિ, ૮. હરિસ્મરે, ૧. શિક્ટિ, ૨૦. ાિમાાવે, ૨. પુને, ૨૨. વિદ્દેિ, રૂ. નવતે, ૨૪. નપમે, ૨૫. મિયા, સઈન્દ્ર- દેવસ્થાનોનાં ઈન્દ્રોની સંખ્યા : બત્રીસ દેવેન્દ્ર કહ્યા છે, જેમકે – ૧. ચમર, ૨. બલી, ૩. ધરણ, ૪. ભૂતાનન્દ, ૫. વેણુદેવ, ૬. વેણુદાલી, ૭. હરિ, ૮. હરિસ્સહ, ૯. અગ્નિશિખા, ૧૦. અગ્નિમાણવ, ૧૧. પૂર્ણ, ૧૨. વિશિષ્ઠ, ૧૩. જલકાંત, ૧૪. જલપ્રભ, ૧૫. અમિતગતિ, Page #582 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૧૧ ૨૬. મિતવાદ, ૨૭. વેતૃવે, ૨૮, , ૧૬. અમિતવાહન, ૧૭. વેલમ્બ, ૧૮. પ્રભંજન, ૨૧. ઘોસે, ૨૦. મહાપો, ૨૨. લે, ૧૯. ઘોષ, ૨૦. મહાઘોષ, ૨૧. ચંદ્ર, ૨૨. સૂરે, રરૂ. સવ, ૨૪. સાથે, ૨૨. સૂર્ય, ૨૩. શ૪, ૨૪. ઈશાન, ર. સMવું મારે, ૨૬. મા૮િ, ૨૭. ને, ૨૫. સનકુમાર, ૨. માહેન્દ્ર, ૨૭. બ્રહ્મ, ૨૮. અંતા, ર૧. મહાસુ, ૩૦. સહસરે, ૨૮. લાંતક, ૨૯. મહાશુક, ૩૦. સહસ્ત્રાર, ૨૨. પાન, ૨૨. એવુ ૩૧. પ્રાણત, ૩૨. અય્યત. - સમ સમ. રૂ ૨, મુ. ૨ ७. सइन्द अनिन्द देवट्ठाणाणं संखा ૭. સઈન્દ્ર - અનિન્દ્ર દેવસ્થાનોની સંખ્યા : चउवीसं देवट्ठाणा सइंदया पण्णत्ता,' ચોવીસ દેવસ્થાન ઇન્દ્ર સહિત કહ્યા છે અને બાકી सेसा अहमिंदा-अनिंदा अपुरोहिआ। દેવસ્થાન "અહમિન્દ્ર” અર્થાત્ ઈન્દ્ર અને પુરોહિત રહિત કહ્યા છે. - સમ સમ. ૨૪, મુ. ૪ देविंदाणं सामाणिय देव संखा દેવેન્દ્રોના સામાનિક દેવોની સંખ્યા : सक्कस्स णं देविंदस्स देवरन्नो चउरासीई सामाणिय દેવેન્દ્ર દેવરાજ શક્રનાં ચૌરયાસી (૮૪) હજાર સામાજિક સદસ્સો પૂUત્તા - સમ સમ. ૮૪, સુ. ૬ દેવ કહ્યા છે. माहिंदस्स णं देविंदस्स देवरन्नो सत्तरि सामाणिय દેવેન્દ્ર દેવરાજ મહેન્દ્રનાં સત્તર (૭૦) હજાર સામાનિક સદસ્યો પૂWITTTો . - સમ.સ. ૭૦, મુ. ૬ દેવ કહ્યા છે. सहस्सारस्स णं देविंदस्स देवरण्णो तीसं सामाणिय દેવેન્દ્ર દેવરાજ સહસ્ત્રારનાં ત્રીસ (૩૦) હજાર સદસ્સી guત્તા - સમ.સમ, રૂ , મુ. ૬ સામાનિક દેવ કહ્યા છે. पाणयस्सणंदेविंदस्स देवरण्णोवीसंसामाणियसाहस्सीओ દેવેન્દ્ર દેવરાજ પ્રાણતનાં વીસ (૨૦) હજાર સામાનિક Tumત્તામા - સમ,સમ૨૦, મુ. ૪ દેવ કહ્યા છે. बंभस्सणं देविंदस्स देवरन्नो स,ि सामाणिय साहस्सीओ દેવેન્દ્ર દેવરાજ બ્રહ્મનાં સાઠ (0) હજાર સામાનિક દેવ पण्णत्ताओ। - સમ.સ. ૬ ૦, મુ. ૬ કહ્યા છે. चमरस्स णं रन्नो चउसद्रिं सामाणिय साहस्सीओ ચમરેન્દ્રનાં ચૌસઠ (૬૪) હજાર સામાનિક દેવ કહ્યા છે. પત્તા - સમ.સ. ૬૪, સુ. ૨ बलिस्स णं वइरोयणिंदस्स सटुिं सामाणिय साहस्सीओ વૈરોચનેન્દ્ર બલીનાં સાઠ (0) હજાર સામાનિક દેવ qV0/ત્તાના - સમ.સ. ૬ ૦, સુ. ૪ કહ્યા છે. ગ૬ હજાને મોવાસંતરેકુ એતિ વિમા લેવાન ૯. આઠ કૃષ્ણરાજિયોનાં અવકાશાન્તરોમાં લોકાંતિક વિમાન य परूवणं અને દેવોની પ્રરુપણા : एयासि णं अट्ठण्हं कण्हराईणं अट्ठसु ओवासंतरेसु अट्ठ આ આઠ કૃષ્ણરાજિયોનાં આઠ અવકાશાન્તરોમાં આઠ लोगंतिय विमाणा पण्णत्ता, तं जहा - લોકાંતિક વિમાન કહ્યા છે, જેમકે - ૨. વિકી, ૧. અર્ચિ, ૨. અર્ચિમાળી, રૂ. વોય, ૪. મંરે, ૩. વૈરોચન, ૪. પ્રભંકર, ૧. ભવનપતિનાં દસ, વ્યંતરોનાં આઠ, જયોતિષ્કોનાં પાંચ અને કલ્પોપપન્નકોનાં એક કુલ (૧૦ + ૮ + ૫ + ૧ = ૨૪) ૨૪ ઇન્દ્રોવાળા સ્થાન છે. બાકી ૯ રૈવેયક અને ૫ અનુત્તરોવિમાન ઇન્દ્ર રહિત છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬ સર ૬. વંફ્લામે, ૬. સૂરજમે, ૫. ચન્દ્રાભ, ૬. સૂરાભ, ૭. સુપટ્ટામે, ૮, શનિવામાં ૭. સુપ્રતિષ્ઠાભ, ૮. અન્યર્ચાભ. एएसु णं अट्ठसु लोगंतियविमाणेसु अट्ठविहा लोगंतिया આ આઠ લોકાંતિક વિમાનોમાં આઠ પ્રકારનાં લોકાંતિક देवा पण्णत्ता, तं जहा દેવ કહ્યા છે, જેમકે – ૨-૨. સારસમાવી, ૧. સારસ્વત, ૨. આદિત્ય, રૂ. વહી, ૪. વUTT , ૩. વન્ડિ , ૪. વરુણ, ૬. તોય ચ, ६. तुसिया ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. વાવીહા, ૮જિાવા, ૭. અવ્યાબાધ, ૮. અન્યર્ચ. વેવ વ વI - તા. ૪, ૮, . ૬ ૨૬ १०. सारस्सयाइ देवाणं संखा परिवारो य ૧૦. સારસ્વતાદિ દેવોની સંખ્યા અને પરિવાર : सारस्सयमाइच्चाणं देवाणं सत्त देवा, सत्तदेवसया पण्णत्ता। સારસ્વત અને આદિત્ય જાતિનાં (મુખ્ય) દેવ સાત છે गद्दतोयतुसियाणं देवाणं सत्त देवा, सत्त देवसहस्सा पण्णत्ता। અને તેનો સાતસો દેવોનો પરિવાર છે, ગર્દતોય અને તુષિત જાતિનાં (મુખ્ય) દેવ સાત છે અને તેનો સાત - ટાઈ. સ. ૭, મુ. ૫૭ ૬ હજાર દેવોનો પરિવાર છે. ૨૨. મવાવાસ પૂવવના માળિયા ચ તાયીસા ૧૧. ભવનવાસી અને કલ્પોપપનક વૈમાનિકોનો ત્રાયસ્ત્રિશક देवाणं परवणं દેવોનું પ્રરુપણ : तेणं कालेणं तेणं समएणं वाणियगामे नाम नगरे होत्था, તે કાળ અને તે સમયમાં વાણિજ્યગ્રામ નામનું નગર वण्णओ, दुइपलासए चेइए. सामी समोसढे -जाव- હતું. તેની સમૃદ્ધિનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) परिसा पडिगया। કરવું જોઈએ. ત્યાં ઘુતિપલાશ નામનું ઉદ્યાન હતું. (એકવાર) ત્યાં શ્રમણ ભગવાન મહાવીરનું સમવસરણ, લાગેલ -વાવત- પરિષદ્ આવી અને પાછી ગઈ. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર जेटे अंतेवासी इंदभूइ नामं अणगारे -जाव- उड्ढं जाणू સ્વામીના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ (ગૌતમ) નામના -ગાવ-વિદ૬ અણગાર ઉપરની તરફ ખભા કરીને વાવત- વિચરણ કરતા હતા. तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીરનાં अंतेवासी सामहत्थी नामं अणगारे पगइभद्दए जहा रोहे અંતેવાસી રોહ અણગારનો સમાન ભદ્ર પ્રકૃતિનાં -ળાવ-૩ä નાબૂ ઝાવ-વિદર ! શ્યામહસ્તી નામના અણગાર ઉપરની તરફ કરીને -વાવ- વિચરણ કરતા હતા. तए णं से सामहत्थी अणगारे जायसड्ढे -जाव- उट्ठाए ત્યારપછી કોઈ એક દિવસ શ્યામહસ્તી નામના અણગાર, उठेइ उठूत्ता जेणेव भगवं गोयमे तेणेव उवागच्छइ, तेणेव શ્રદ્ધા સંશય આદિ ઉત્પન્ન થવાથી ત્વચાવતુ- પોતાના उवागच्छित्ता भगवं गोयमंतिक्खुत्तो-जाव-पज्जुवासमाणे સ્થાનથી ઉઠે અને ઉઠીને જ્યાં ભગવાન ગૌતમ સ્વામી एवं वयासी વિરાજમાન હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને ભગવાન ગૌતમ સ્વામીની ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી -વાવ- પર્યુપાસના કરીને આ પ્રમાણે બોલ્યા - प. अस्थिणं भंते! चमरस्स असुरिंदस्सअसुरकुमाररण्णो પ્ર. ભંતે ! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં तायत्तीसगा देवा? ત્રાયશ્ચિંશક દેવ હોય છે ? Page #584 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૧૩ ૩. દંતા, યમ ! ગત્યિ | प. से केणटेणं भंते । एवं वुच्चइ - “चमरस्सणं असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?" . उ. एवं खलु सामहत्थी! तेणं कालेणं तेणं समएणं इहेव जंबूद्दीवे दीवे भारहे वासे कायंदी नाम नयरी ઢોલ્યા, તો तत्थणं कायंदीए नयरीएतायत्तीसंसहाया गाहावइ समणोवासगा परिवसंति अड्ढा-जाव-अपरिभूया अभिगयजीवाऽजीवा उवलद्ध पुण्ण-पावा -जावविहरंति। तएणं तेतायत्तीसंसहाया गाहावती समणोवासया पुब्बिं उग्ग उग्गविहारी संविग्गा, संविग्गविहारी भवित्ता, तओ पच्छा पासत्था, पासत्थविहारी, ओसन्ना, ओसन्नविहारी, कुसीला, कुसीलविहारी, अहाछंदा, अहाछंद विहारी बहूई वासाइं समणोवासग परियागं पाउणंति पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेंति, झूसित्ता तीसं भत्ताइं अणसणाएछेदेति छेदित्ता तस्स ठाणस्स अणालोइयऽपडिक्कंता कालमासे कालं किच्चा चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसग देवत्ताए उववन्ना। ઉ. હા, (શ્યામહસ્તી) ! ચમરેન્દ્રનાં ત્રાયસ્ત્રિશક દેવ છે. પ્ર. ભંતે ! શા માટે આપ એવું કહો છો કે – “અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં ત્રાય×િશક દેવ ત્રાય×િશક દેવ છે ? ઉ. હે શ્યામહસ્તી ! તે કાળ અને તે સમયમાં આ જબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં કાકંદી નામની નગરી હતી. તેનું વર્ણન કરો, તે કાકંદી નગરીમાં એક બીજાનાં સહાયક ધનાઢ્ય -ચાવતુ- અપરિભૂત તથા જીવ અજીવ તત્વોનાં જ્ઞાતા અને પુણ્ય-પાપ કાર્યોનો વિવેક કરનાર તેત્રીસ શ્રમણોપાસક ગૃહસ્થ યાવતુ- રહેતા હતા. એક સમય હતો જ્યારે પૂર્વમાં તે પરસ્પર એક બીજાનાં સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ ઉઝ-ઉગ્રવિહારી, સંવિગ્ન, સંવિગ્ન વિહારી હતા. પરંતુ પછીથી તેઓએ પાર્શ્વસ્થ, પાર્થસ્થવિહારી, અવસગ્ન, અવસગ્નવિહારી, કુશીલ, કશીલવિહારી, સ્વચ્છંદ, સ્વચ્છંદ વિહારી થઈને ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું અને પાલન કરીને અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કર્યું. કુશ કરીને અનશન દ્વારા ત્રીસ ભક્તોનું છેદન કર્યું. છેદન કરીને તે પ્રમાદ સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વગર જ કાળના અવસર પર કાળ કરી તે અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયા. પ્ર. (શ્યામહસ્તીએ ગૌતમ સ્વામીને પૂછયું-) ભંતે ! જ્યારે તે કાકંદી નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ અસુરરાજ અસુરેન્દ્ર ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવરુપમાં ઉત્પન્ન થયેલ છે તો ભંતે ! શું ત્યારે એવું કહેવાય છે કે – અસુરરાજ અસુરેન્દ્ર ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવ ત્રાયદ્ગિશક દેવ છે ? શ્યામહસ્તી અણગારનાં દ્વારા આ પ્રમાણે પૂછવા પર ભ.ગૌતમ શંકિત, કાંક્ષિત અને વિચિકિત્સિક થઈ પોતાના સ્થાનથી ઉઠ્યા. ઉઠીને શ્યામહસ્તિ અણગારની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ત્યાં આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી અને વંદન નમસ્કાર કર્યા પછી તેને આ પ્રમાણે પૂછ્યું प. जप्पभिई च णं भंते ! ते कायंदगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा चमरस्स असुररिंदस्स असुरकुमाररण्णो तायत्तीसयदेवत्ताए उववन्ना तप्पभियं च णं भंते ! एवं वुच्चइ “चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगा देवा तायत्तीसगा देवा ?" उ. तए णं भगवं गोयमे सामहत्थिणा अणगारेणं एवं वृत्तेसमाणे संकिए कंखिए वितिगिंछिए उट्टाए उट्रेइ, . ઉ. उट्ठित्ता सामहत्थिणा अणगारेणं सद्धिं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरंवंदइनमसइ.वंदित्तानमंसित्ता एवं वयासि Page #585 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. अस्थि णं भंते ! चमरस्स असुरिदस्स असुररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. દંતા, ભયમા ! प. सेकेणटेणं भंते ! एवं वुच्चइ “एवं तं चेव सव्वं भाणियब्वं-जाव-तप्पभितिं चणं एवंवुच्चइ-चमरस्सणं असुररिंदस्सअसुरकुमाररण्णो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? उ. गोयमा ! णो इणढे समढे । चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए नामधेज्जे पण्णत्ते, जं न कदायि नासी, न कदायि न भवइ -जाव-निच्चे अव्वोच्छित्तिनयट्ठयाए अन्ने चयंति अन्ने उववज्जति । प. अस्थिणंभंते! बलिस्सवइरोयणिंदस्सवइरोयणरण्णो “તાયત્તીસ સેવા, તત્તીસા સેવા?” ૩. દંતા, ભોયમા ! ત્યિ | प. से केणटेणं भंते ! एवं वुच्चइ “बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णोतायत्तीसगा લેવા, તાયીસા સેવા ?” उ. एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विब्भेले णामं सन्निवेसे होत्था, वण्णओ। तत्थ णं विब्भेले सन्निवेसे जहा चमरस्स-जाव- उववन्ना । પ્ર. ભંતે ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમરનાં ત્રાયદ્ગિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. પ્ર. ભતે ! શા માટે એવું કહેવાય છે કે – ઈત્યાદિથી પૂર્વકથિત નિવાસીનાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહસ્થ મરીને અસુરેન્દ્ર અસુરરાજ ચમરનાં ત્રાયસ્ત્રિશક દેવોનાં રૂપમાં ઉત્પન્ન થયેલ ત્યાં સુધી સમગ્ર વર્ણન કહેવું જોઈએ.” શું ત્યારે તે ત્રાયન્ટિંશક દેવ છે એવું કહેવાય છે? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અસુરેન્દ્ર અસુરરાજ ચમરનાં ત્રાયશ્તિશક દેવોનાં નામ શાશ્વત કહ્યા છે, એટલે કોઈ સમયે ન હતા, કે નથી એવું નથી અને ક્યારેય રહેશે નહિ એવું પણ નથી -પાવતદ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી તે નિત્ય છે. પરંતુ (પર્યાયાર્થિક નયની અપેક્ષાથી) પહેલાવાળા ચ્યવન કરે છે અને બીજા ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીનાં ત્રાયદ્ગિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - વૈરોચને વૈરોચનરાજ બલીના તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાય×િશક દેવ છે.” ગૌતમ! તે કાળ અને તે સમયમાં આજ જંબૂદ્વીપનાં ભરત ક્ષેત્રમાં બિભેલ નામનો એક સન્નિવેશ હતો. તેનું વર્ણન (ઔપપાતિક સૂત્રનાં અનુસાર) કરવું જોઈએ. તે બિભેલસન્નિવેશમાં (પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક) ગૃહસ્થ હતા. ઈત્યાદિ જેવું વર્ણન ચમરેન્દ્રનાં ત્રાયઢિંશકોનાં માટે કર્યું છે તેવું જ તે ત્રાયશ્રિશકદેવનાં રૂપમાં ઉત્પન્ન થયેલ ત્યાં સુધી અહીં જાણવું જોઈએ. ભંતે ! જ્યારથી તે બિભેલ સન્નિવેશ નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ ગૃહપતિ શ્રમણોપાસક બલીનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે. ઇત્યાદિ સમગ્ર વર્ણન દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અન્ય ચ્યવન કરે છે. (તેના સ્થાન પર) બીજા ઉત્પન્ન થતા રહે છે ત્યાં સુધીનું વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ. जप्पभितिंचणं भंते ! ते विब्भेलगातायत्तीसंसहाया गाहावई समणोवासगा बलिस्स वइरोयणिंदस्स वइरोयणरण्णो सेसंतंचेव-जाव-निच्चे अव्वोच्छित्तिनयट्ठयाए, अन्ने चयंति, अन्ने उववज्जति । Page #586 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન प. अत्थि णं भंते! धरणस्स नागकुमारिंदस्स नागकुमाररणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. દંતા, નોયમા ! અસ્થિ । ૫. તે દ્રુાં મંતે ! વં વુન્નઃ “अत्थि णं धरणस्स नागकुमारिंदस्स नागकुमाररण्णो તાયત્તીસા લેવા, તાયત્તીસા લેવા ?” उ. गोयमा ! धरणस्स नागकुमारिंदस्स नागकुमाररण्णो तायत्तीसगाणं देवाणं सासए नामधेज्जे पण्णत्ते, जंन काइ नासी - जाव- अन्ने चयंति, अन्ने उववज्जंति । एवं भूयाणंदस्स वि । વ -ખાવ- મહાયજેસલ્સ प. अत्थि णं भंते ! सक्कस्स देविंदस्स देवरणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. હંતા, ગોયમા ! અસ્થિ । ૧. મે ળદ્રુાં અંતે ! વં વુન્નર “सक्कस्स णं देविंदस्स देवरण्णो तायत्तीसगा देवा, તાયત્તીના તેવા ?" उ. एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबूद्दीवे दीवे भारहे वासे वालाए नामं सन्निवेसे હોત્યા, વળો । तत्थ णं वालाए सन्निवेसे तायत्तीसं सहाया गाहावई समणोवासगा जहा चमरस्स - जाव- विहरंति, तए णं ते तायत्तीसं सहाया गाहावई समणोवासगा पुव्विं पिपच्छावि उग्गा उग्गविहारी संविग्गा संविग्गविहारी बहूई वासाइं समणोवासगपरियागं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसेंति, सत्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेति, छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे ાનું જિલ્લા -ખાવ- વવના | પ્ર. ભંતે ! શું નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણનાં ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. પ્ર. ૧૯૧૫ હા, ગૌતમ ! છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે "નાગકુમારેન્દ્ર નાગકુમા૨૨ાજ ધરણનાં ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણનાં ત્રાયસ્ત્રિશક દેવોનાં નામ શાશ્વત કહ્યા છે. તે કોઈ સમયે નથી એવું નથી, નહિ રહે એવું પણ નથી. -યાવ- અન્ય ચ્યવન કરે છે અને (તેના સ્થાન ૫૨) બીજા ઉત્પન્ન થાય છે. ઉ. પ્ર. આ પ્રમાણે ભૂતાનંદનાં (ત્રાયશ્રિંશક દેવો) માટે પણ જાણવું જોઈએ. આ પ્રમાણે મહાઘોષ સુધીનાં ત્રાયસ્પ્રિંશક દેવોનાં માટે પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્રનાં ત્રાયસ્ત્રિશક દેવ ત્રાયસ્ત્રિશક દેવ છે ? હા, ગૌતમ ! છે. ભંતે ! શા માટે એવું ક્હેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ શક્રનાં ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ?” ઉ. ગૌતમ ! તે કાળ અને તે સમયમાં આ જંબુદ્વીપ નામના દ્વીપનાં ભરતક્ષેત્રમાં બાલાક નામનો સન્નિવેશ હતો, તેનું વર્ણન કરવું જોઈએ. તે બાલાક સન્નિવેશમાં ચમરનાં ત્રાયસ્ત્રિશકોમાં ઉત્પન્ન થવાનાં સમાન પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ-યાવ- રહેતા હતા. તે તેત્રીસ પરસ્પર સહાયક શ્રમણોપાસક ગૃહપતિ પહેલા પણ અને પાછળથી પણ ઉગ્ર, ઉગ્રવિહારી અને સંવિગ્ન, સંવિગ્નવિહારી થઈને ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરી માસિક સંલેખનાથી શરીર ને કૃશ કર્યું. કૃશ કરીને અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કર્યું, છેદન કરીને કાળમાસમાં પ્રતિક્રમણ કરી સમાધિપૂર્વક કાળ કરીને -યાવત્- (શક્રનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રુપમાં) ઉત્પન્ન થયા. For Private Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૬ ૫. जप्पभिति च णं भंते! "वालागा" तायत्तीसं सहाया गाहावई समणोवासगा सेसं जहा चमरस्स -जावअन्ने उववज्जंति । अस्थि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. દંતા, શૌયમા ! અસ્થિ | एवं जहा सक्कस्स । નવરં-ચંપાપ નારી! -ખાવ- સવવના | जप्पभितिं च णं चंपिच्चा तायत्तीसं गाहावई समणोवासगा सहाया सेसं तं चेव - जाव- अन्ने उववज्जति । प. अत्थि णं भंते ! सणकुमारस्स देविंस्स देवरणो तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ? ૩. હતા, ગોયમાં ! અસ્થિ । सेकेणणं भंते! एवं वच्चइ- 'जहा धरणस्स तहेव ।' વ -ખાવ- પાળયસ્ત एवं अच्चुयस्स - जाव- अन्ने उववज्जंति । વિચા. સ. o o, ૩.૪, મુ. ૧-૪ १२. असुरकुमाराणं उड्ठगमण सामत्थ परूवणं प. केवइ कालस्स णं भंते ! असुरकुमारा देवा उड्ढ ઉપયંતિ -ગાવ- સોહમાં ગયા ય, મિસંતિ ય ? - उ. गोयमा ! अनंताहिं ओसप्पिणीहिं अणंताहिं उस्सप्पिणीहिं, अत्थि णं एस भावे लोयच्छेसयभूए समुप्पज्जइ जं णं असुरकुमारा देवा उड्ढं उप्पयंति -નાવ- સોદો જો प. किं निस्साए णं भंते ! असुरकुमारा देवा उड्ढं યંતિ -ખાવ- સોહમ્મો પો? ૧૨. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ભંતે ! જ્યારથી તે બાલાકવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ગૃહપતિ (શક્રનાં ત્રાયસ્ત્રિશકોનાં રુપમાં) ઉત્પન્ન થયા. ઇત્યાદિ સમગ્ર વર્ણન ચમરનાં ત્રાયસ્ત્રિશકોનાં સમાન અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં ત્રાયસ્ત્રિશક દેવ-ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. જેમ શક્રનાં ત્રાયશિક દેવોનું વર્ણન કર્યું છે તેવું જ અહીં પણ કરવું જોઈએ. વિશેષ : (એ તેત્રીસ શ્રમણોપાસક)ચંપાનગરીનાં નિવાસી હતા -યાવત્- ઇશાનેન્દ્રનાં ત્રાયસ્ત્રિશક દેવનાં રુપમાં) ઉત્પન્ન થયા. જ્યારથી આ ચંપાનગરી નિવાસી પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસક ત્રાયસ્ત્રિશક દેવ બન્યા ત્યાં સુધી સમગ્ર વર્ણન અન્ય ઉત્પન્ન થાય છે અહીં પૂર્વવત્ કરવું જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારનાં ત્રાયસ્ત્રિશક દેવ - ત્રાયસ્ત્રિશક દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. ભંતે ! શા માટે એવું કહેવાય છે ? ઇત્યાદિ સમગ્ર વર્ણન ધરણેન્દ્રનાં સમાન કરવું જોઈએ. આ પ્રમાણે પ્રાણત (દેવેન્દ્ર) સુધીનાં ત્રાયસ્ત્રિશંક દેવોનાં માટે જાણવું જોઈએ. આ પ્રમાણે અચ્યુતેન્દ્રના ત્રાયસ્વિંશક દેવોના માટે પણ અન્ય ઉત્પન્ન થાય છે ત્યાં સુધી કહેવું જોઈએ. અસુરકુમારોનાં ઉર્ધ્વગમન સામર્થ્યનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કેટલો કાળ વ્યતીત થયા પછી અસુરકુમાર દેવ ઉર્ધ્વગમન કરે છે -યાવત- સૌધર્મકલ્પ સુધી ઉપર ગયા છે, જાય છે અને જશે ? ઉ. ગૌતમ ! અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણીકાળનાં વ્યતીત થયા પછી લોકમાં એ આશ્ચર્ય સમુત્પન્ન થાય છે કે અસુકુમાર દેવ ઉર્ધ્વગમન કરે છે -યાવ- સૌધર્મકલ્પ સુધી જાય છે. પ્ર. ભંતે ! કોનો આશ્રય લઈને અસુકુમાર દેવ ઊર્ધ્વગમન કરે છે -યાવત્- સૌધર્મકલ્પ સુધી જાય છે ? For Private Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૧૭ उ. गोयमा ! से जहानामए इह सबरा इवा, बब्बरा इ ઉ. ગૌતમ ! જે પ્રમાણે અહીં (મનુષ્યલોકમાં) શબર, वा, टंकणा इ वा, चुच्चुया इ वा, पल्हया इ वा, બર્બર, ટંકણ, ચુચ્ચક, પ્રશ્નક કે પુલિન્દ્ર જાતિનાં पुलिंदा इवा, एगं महं रण्णं वा, गड्ढं वा, दुग्गं वा, લોગ કોઈ મોટા વન, ખાડા, દુર્ગ, ગુફા, ઉબડ-ખાબડ दुरिंवा, विसमंवा, पव्वयं वा णीसाए सुमहल्लमवि પ્રદેશ કે પર્વતનો આશ્રય લઈને એક મહાનું आसबलं वा, हत्थिबलं वा, जोहबलं वा, धणुबलं વ્યવસ્થિત અશ્વવાહિની, ગજવાહિની, પગે ચાલનારી સેના કે ધનુર્ધારિયોને આકુળ-વ્યાકુળ કરી દે છે. वा आगलति । एवामेव असुरकुमारा वि देवा એ જ પ્રમાણે અસુરકુમાર દેવ અરિહંતનો કે णऽन्नत्थ अरहते वा, अणगारे वा भावियप्पणो ભાવિતાત્મા અનગારનો આશ્રય લઈને ઉર્ધ્વગમન निस्साए उड्ढे उप्पयंति -जाव- सोहम्मो कप्पो। કરે છે અને સૌધર્મ કલ્પ સુધી ઉપર જાય છે. प. सब्वे विणं भंते ! असुरकुमारा देवा उड्ढे उप्पयंति પ્ર. ભંતે ! શું બધા અસુરકુમાર દેવ -ભાવત-સૌધર્મકલ્પ -નવ-સોદો પૂરે ? સુધી ઉર્ધ્વગમન કરે છે ? उ. गोयमा! णोइणटेसमटे।महिड्ढियाणं असुरकुमारा ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. પરંતુ મહર્તિક તેવા ઉદ્દે પતિ -નવ-સોદમો | I અસુરકુમાર દેવ સૌધર્મ દેવલોક સુધી ઉપર જાય છે. प. एस वि य णं भंते ! चमरे असुरिंदे असुरकुमारराया પ્ર. ભંતે ! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર પહેલા उड्ढे उप्पत्तिय पुवे -जाव- सोहम्मो कप्पो ? ક્યારેય ઉપર સૌધર્મ કલ્પ સુધી ઉર્ધ્વગમન કરેલ છે ? उ. हंता, गोयमा! एस वियणं चमरे असुरिंदे असुरराया ઉ. હા, ગૌતમ ! આ અસુરેન્દ્ર અસુરરાજ ચમર પહેલા उड्ढे उप्पत्तियपुब्वे -जाव- सोहम्मो कप्पो।। સૌધર્મકલ્પ સુધી ઉર્ધ્વગમન કરેલ છે. प. अहो णं भंते ! चमरे असुरिंदे असुरकुमारराया પ્ર. અહો ભંતે ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર એવા महिड्ढीए महज्जुईए -जाव- कहिं पविट्ठा ? મહાદ્ધિ અને મહાદ્યુતિવાળા છે –ચાવતુ- એમનો દિવ્ય દેવ પ્રભાવ ક્યાં પ્રવિષ્ટ થઈ ગયો ? उ. गोयमा ! कूडागारसालादिद्रुतो भाणियब्बो। ઉ. ગૌતમ ! અહીં પણ કૂટાકાર શાળાનું દષ્ટાંત કહેવું - વિ .સ.૩, ૩.૨, ૪. ૨૪-૨૮ જોઈએ. (તેના અનુસાર તે એના શરીરમાં પ્રવિષ્ટ થઈ ગઈ) રૂ. પ/રસ વિનિમુરલુમારપરમામિ દેવળામણ- ૧૩. પંદર વિશિષ્ટ અસુરકુમાર પરમાધાર્મિક દેવોનાં નામ : पण्णरस परमाहम्मिआ पण्णत्ता, तं जहा પંદર પરમાધાર્મિક દેવ કહ્યા છે, જેમકે - अंबे अंबरिसी चेव, सामे सबलेत्ति यावरे । ૧, અંબ, ૨. અંબરિષ, ૩. શ્યામ, रूद्दोवरूद्दकाले य, महाकालेत्ति यावरे ।। ૪. શબલ, પ. રૌદ્ર, ૬. ઉપરૌદ્ર, असिपत्ते धणु कुंभे, बालुए वेयरणीति य । ૭. કાળ, ૮. મહાકાળ, ૯. અસિપત્ર, खरस्सरे महाघोसे, एए पण्णरसाहिआ। ૧૦. ધનુ, ૧૧. કુંભ ૧૨. વાલુકા, - સમ સમ. ૨૬, મુ. ૨ ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર, ૧૫. મહાઘોષ. ૧૩. વેતરણી, ૧૪. પરસ્પર, 1. ૨૪ મૅતો મજુસ્સવે ગોસિપા સેવા વવUTTI૬ ૧૪, અન્તર્વત મનુષ્ય ક્ષેત્રમાં જ્યોતિષ્ઠોનાં ઊર્વોપपरूवणं પન્નકાદિનું પ્રરુપણ : प. अंतोणंभंते!माणुसुत्तरस्सपव्वयस्सजे चंदिमसूरिअ- પ્ર. ભંતે ! માનુષોત્તર પર્વતનાં અંતરવર્તી ચંદ્ર, સૂર્ય, गहगण-णक्खत्त-तारारूवा णं भंते ! देवा किं ગ્રહ, નક્ષત્ર અને તારા રુપ જ્યોતિક દેવ શું Page #589 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૮ उड्ढोववण्णगा, कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णग्गा चारट्ठिईआ गइरइआ गइसमाव°°[[[ ? उ. गोयमा ! अंतो णं माणुसुत्तरस्स पव्वयस्स जे चन्दिम- सूरिअ - गहगण-णक्खत्त-तारारूवे ते णं देवा णो उड्ढोववण्णगा, णो कप्पोववण्णगा, विमाणोववण्णगा, चारोववण्णगा, णो चारट्ठिईआ, ગરડ્યા, ગડ્સમાવખ્ખા | उद्धीमुह कलंबुअ पुप्फसं ठाणसंठिएहिं, जोअणसाहस्सिएहिं तावखेत्तेहिं साहस्सियाहिं वेव्विआहिं बाहिरियाहिं परिसाहिं महया - हयગટ્ટ-નીય-વાય-તંતી-તજી-તાજી-તુહિમ-ધા मुइंगपडुप्प वाइअरवेणं दिव्वाई भोगभोगाई भुंजमाणा महया उक्किट्ठ सीहणाय बोल कलकलरवेणं अच्छं पव्वयरायं पयाहिणाऽवत्तमण्डलचारं मेरुं अणुपरियट्टंति । - · નંવૂ. વવ. ૭, સુ. ૨૭૨ १५. अंतोमणुस्सखेत्ते इंदस्स चवणानंतर अण्णइंदस्स उववज्जण परूवणं ૬. તેતિ નં ભંતે ! યેવાળ નાદે રે સુણ ભવ, से कहमियाणि पकरेंति ? उ. गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिआ देवा तं ठाणं उवसंपज्जित्ताणं विहरंति - जाव- तत्थ अण्णे इंदे उववण्णे भवइ । प. इंदट्ठाणे णं भंते! केवइअं कालं उववाएणं विरहिए ? उ. गोयमा ! जहणेणं एगं समयं, उक्कोसेणं छम्मासे उववाएणं विरहिए ।' = बहिणं माणुसुत्तरस्स पव्वयस्स जे चंदिम-सूरिअ गह જ્ गण-णक्खत- तारारूवा तं चैव णेअव्वं । ?. (૪) નીવા પડે. રૂ, મુ. ૨૭૨૬ ૧૫. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉર્વોપપન્નક (સૌધર્માદિ વિમાનોથી ઉપર ઉત્પન્ન થનાર) છે? વિમાનોપપન્નક (જ્યોતિષ્મ વિમાનોમાં ઉત્પન્ન થનાર) છે ? કલ્પોપપન્નક (સૌધર્માદિકલ્પોમાં ઉત્પન્ન થનાર) છે ? ચારોપપન્નક(પરિભ્રમણ કરનાર)છે, ચારસ્થિતિક છે, ગતિરતિક છે કે ગતિસમાપન્નક છે ? ઉ. ગૌતમ ! માનુષોત્તર પર્વતવર્તી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રુપ જ્યોતિષ્મ દૈવ ઉર્વોપપન્નક નથી. કલ્પો૫૫ન્નક નથી, તે વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક છે, ચારસ્થિતિક નથી, ગતિતિક છે અને ગતિસમાપપન્નક છે. ખંવૂ. વવવ. ૭, મુ. ૨૭૪ ૨૬. વરિયામનુજેત્તેનો શિયાળે પડ્યોવવળા, પરવળ-૧૬, બહિર્વર્તી મનુષ્ય ક્ષેત્રમાં જ્યોતિષ્કોના ઉચ્છ્વપપન્ન કાદિનું પ્રરુપણ : ઊર્ધ્વમુખી કદંબ પુષ્પનાં આકારમાં સંસ્થિત, સહસ્ત્રો યોજન સુધી તાપક્ષેત્ર યુક્ત, વૈક્રિય લબ્ધિથી યુક્ત, બાહ્ય પરિષદાઓ સહિત, જ્યોતિદેવ નાટ્ય-ગીતવાદન-રુપ ત્રિવિધ સંગીતોપક્રમમાં જોર-જોરથી વગાડે તેવા તંત્રી-તલ-તાલ-ત્રુટિત- ઘન-મૃદંગઆ વાદ્યોથી ઉત્પન્ન મધુર ધ્વનિની સાથે દિવ્યભોગ ભોગતા ઉચ્ચ સ્વરથી સિંહનાદ કરતા મુખપર હાથ લગાડીને જો૨-જો૨થી ધ્વનિ કરતાં કલકલ શબ્દ કરતા, નિર્મલ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલ ગતિ દ્વારા પ્રદક્ષિણા કરતા રહે છે. અન્તર્વર્તી મનુષ્ય ક્ષેત્રમાં ઈન્દ્રનાં ચ્યવનાન્તર અન્ય ઈન્દ્રનાં ઉત્પાતનું પ્રરુપણ : પ્ર. ભંતે ! તે જ્યોતિષ્ક દેવોનો ઈન્દ્ર જ્યારે ચ્યુત (મૃત) થઈ જાય છે ત્યારે વિરહકાળમાં તે શું કરે છે ? ઉ. ગૌતમ ! જ્યાં સુધી બીજો ઈન્દ્ર ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવ મળીને તે ઈન્દ્ર સ્થાનનું પરિપાલન કરે છે. પ્ર. ભંતે ! ઈન્દ્રનું સ્થાન કેટલા સમય સુધી નવા ઈન્દ્રની ઉત્પત્તિથી વિરહિત રહે છે ? ઉ. ગૌતમ ! તે ઓછામાં ઓછો એક સમય તથા વધારેમાં વધારે છ માસ સુધી ઈન્દ્રોત્પતિથી વિરહિત રહે છે. માનુષોત્તર પર્વતનાં બહિર્વર્તી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા રુપ જ્યોતિષ્ક દેવોનું વર્ણન પૂર્વાનુરુપ જાણવું જોઈએ. g) વિયા. સ. ૮, ૩. ૮, મુ. ૪ધ્ For Private Personal Use Only (૧) મૂરિય. પા. ૧૧, મુ. o ૦૦ Page #590 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન णाणत्तं-विमाणोववण्णगा, णो चारोववण्णगा, चारट्ठिईआ, गइरइआ, નો સમાવળા | પવિઠ્ઠા-સંઠાળसंठिएहिं जोअण-सय- साहस्सिएहिं तावखेत्तेहिं सयसाहस्सिआहिं वेउव्विआहिं बाहिराहिं परिसाहिं महया-हय-ट्ट - जाव- रवेण दिव्वाइं भोगभोगाई भुंजमाणा सुहलेसा, मंदलेसा, मंदातवलेसा चित्तंतरलेसा अण्णोष्णसमोगाढाहिं साहिं कूडाविव ठाणठिआ सव्वओ समन्ता ते વસે ગોમાાંતિ, પુખ્ખોöતિ, માતંતિ ત્તિા નવું. વજ્જ. ૭, મુ. ૨૭૪ . ૨૭, વહિયા મનુસ્તક્ષેત્તે ફલ્સ વળાળતર મળવÆ ૧૭, બહિર્વર્તી મનુષ્ય ક્ષેત્રમાં ઈન્દ્રનાં ચ્યવનાત્તર અન્ય उववज्जण परूवणं ઈન્દ્રનાં ઉત્પત્તિનું પ્રરુપણ : प. तेसि णं भंते! देवाणं जाहे इंदे चुए से कहमियाणि पकरेंति ? उ. गोयमा ! ताहे चत्तारि पंच वा सामाणिआ देवा तं ठाणं उवसंपज्जित्ता णं विहरंति - जाव- तत्थ अण्णे इंदे उववण्णे भवइ । प. इंदट्ठाणे णं भंते! केवइअं कालं उववाएणं विरहिए ? उ. गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेणं છમ્માતા - નં. વવલ. ૭. મુ. ૨૭૪ १८. देवकिब्बिसियाणं भेया ठाण य परूवणं ૫. વિહા નું મંતે ! તેવવિન્નિસિયા વાત્તા ? ૩. ગોયમા ! તિવિહા યૈવવિ~િસિયા પાત્તા, સં નહીં . તિપત્તિયોવમક્રિયા, ૨. તિસારોવમદિયા, રૂ. તેરસભાળરોવમક્રિયા । प. कहि णं भंते! तिलिओवमट्ठिईया देवकिब्बिसिया परिवसंति ? ૧૮. પરંતુ આ ભિન્નતા છે- તે વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક નથી, તે ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી અને ગતિ-સમાપન્નક પણ નથી. પાકેલી ઈંટનાં આકારમાં સંસ્થિત, લાખો યોજન વિસ્તીર્ણ તાપક્ષેત્રયુક્ત, નાનાવિધવિકુર્વિત રુપ ધારણ કરવામાં સક્ષમ, બાહ્યપરિષદાઓ સહિત તે જ્યોતિષ્ક દેવ જોરજોરથી વગાડનાર વાદ્યો અને નાટ્ય ધ્વનીઓ સહિત યાવત્- દિવ્યભોગ ભોગતા શુભલેશ્યા મંદલેશ્યા, મંદાતપ લેશ્યા, ચિત્રવિચિત્ર-લેશ્યા યુક્ત પરસ્પર પોત-પોતાની લેશ્યાઓ દ્વારા મળેલ પર્વતનાં શિખરો જેવા પોત-પોતાના સ્થાનોમાં સ્થિત થઈને આસપાસનાં સંપૂર્ણ પ્રદેશોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે અને પ્રભાસિત કરે છે. ૧૯૧૯ પ્ર. ભંતે ! જ્યારે માનુષોત્તર પર્વતનાં બહિર્વર્તી જ્યોતિષ્ક દેવોનાં ઈન્દ્ર ચ્યુત (મૃત) થઈ જાય છે ત્યારે વિરહકાળમાં તે શું કરે છે ? ઉ. ગૌતમ ! જ્યાં સુધી નવા ઈન્ન ઉત્પન્ન થાય છે ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવ પરસ્પર એકમત થઈને ઈન્દ્ર સ્થાનનું પરિપાલન કરે છે. પ્ર. ભંતે ! ઈન્દ્ર સ્થાન કેટલા સમય સુધી ઈન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ સુધી ઈન્દ્રોત્પત્તિથી વિરહિત રહે છે. કિવિષિક દેવોનાં ભેદ અને સ્થાનોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! કિવિષિક દેવ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! કિવિષિક દેવ ત્રણ પ્રકારનાં કહ્યા છે, ઉ. જેમકે उ. गोयमा ! उप्पिं जोइसियाणं हिट्ठि सोहम्मीसाणेसु कप्पे एत्थ णं तिपलिओवमट्ठिईया देवकिब्बिसिया UT परिवसंति । (૪) નીવા. ડિ. રૂ, મુ. ૨૭૬ (વ) વિચા. સ. ૮, ૪. ૮, મુ. ૪૭ - ૧. ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ૨. ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, ૩. તેર સાગરોપમની સ્થિતિવાળા. પ્ર. ભંતે ! ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિક્વિષિક દેવ ક્યાં રહે છે ? ઉ. ગૌતમ ! જ્યોતિષ્ક દેવોનાં ઉપ૨ અને સૌધર્મ ઈશાન ક્લ્યોની નીચે ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ રહે છે. (T) મૂરિય. પા. ૧૧, સુ. o ૦૦ For Private Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. कहिणं भंते ! तिसागरोवमद्विईया देवकिब्बिसिया પ્ર, ભંતે ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિિિષક परिवसंति ? દેવ ક્યાં રહે છે ? उ. गोयमा ! उप्पिं सोहम्मीसाणाणं कप्पाणं हेटिंट्ठ ઉ. ગૌતમ ! સૌધર્મ અને ઈશાનકલ્પોનાં ઉપર તથા सणंकुमार माहिंदेसु कप्पेसु एत्थ णं तिसागरोवम સનકુમાર અને મહેન્દ્રકલ્પની નીચેનાં પ્રતરમાં ट्टिईया देवकिब्बिसिया परिवति । ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ રહે છે. प. कहिणंभंते! तेरससागरोवमट्ठिईया देवकिब्बिसिया પ્ર. ભંતે ! તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક તેવા પરિવસંતિ ? દેવ ક્યાં રહે છે ? उ. गोयमा ! उप्पिं बंभलोगस्स कप्पस्स, हेडिं लंतए ઉ. ગૌતમ! બ્રહ્મલોક કલ્પનાં ઉપર તથા લાતંક કલ્પના कप्पे एत्थणं तेरससागरोवमट्रिईया देवकिब्बिसिया નીચેના પ્રતરમાં તેર સાગરોપમની સ્થિતિવાળા देवा परिवति। કિલ્વિષિક દેવ રહે છે. - વિચા. સ. ૧, ૩. રૂ ૩, સુ. ૧૦૪-૨૦૭ १९. आहेवच्चकराणं इंदाणं लोगपालाणं नामाणि- ૧૯. આધિપત્ય કરનાર ઈન્દ્ર અને લોકપાલોનાં નામ : રાયદે નારે –ગાવ-પન્વાસમાને પુર્વ યયાસિ- રાજગૃહ નગરમાં વાવ- પર્યાપાસના કરતા ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું - प. १. असुरकुमाराणं भंते ! देवाणं कइ देवा आहेबच्चं પ્ર. ૧. ભંતે ! અસુરકુમાર દેવો પર કેટલા દેવ આધિપત્ય -ગાવ-વિદરતિ ? કરતા -વાવ- વિચરણ કરે છે ? उ. गोयमा ! दस देवा आहेवच्चं -जाव-विहरंति, तं ગૌતમ! અસુરકુમાર દેવો પર દસ દેવ આધિપત્ય નહીં કરતા યાવત- વિચરણ કરે છે, જેમકે – ૬. મારે અસુરક્ટ અસુરરાયા, ૧. અસુરેન્દ્ર અસુરરાજ ચમર, ૨. સૌને. રૂ નમે, ૨. સોમ, ૩. યમ, ૪. વજે, ૬. સમળે, ૪. વરુણ, ૫. વૈશ્રમણ, ६. बली वइरोयणिंदे वइरोयणराया, ૬. વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલી, ૭. સામે, ૮. ગમે, ૭. સોમ, ૮. યમ, ૧. વરૂ, ૧૦, રેસમાં ૯. વરુણ, ૧૦. વૈશ્રમણ. प. २. नागकुमाराणं भंते ! देवाणं कइ देवा आहेवच्चं પ્ર. ૨. ભંતે ! નાગકુમાર દેવો પર કેટલા દેવ -ગર્વ-વિદતિ ? આધિપત્ય કરતા ચાવત- વિચરણ કરે છે ? गोयमा ! दस देवा आहेवच्चं -जाव-विहरंति. तं ગૌતમ ! નાગકુમાર દેવો પર દસ દેવ આધિપત્ય નહીં કરતા -વાવતુ- વિચરણ કરે છે, જેમકે - १. धरणे नागकुमारिंदे नागकुमार राया, ૧. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણ, ૨. વાવાજો, રૂ. ત્રવાજે, ૨. કાલપાલ, ૩. કોલપાલ, ૪. સેન્ટવા, ૬. સંતવાસ્તે, ૪. શૈલપાલ, ૫. શંખપાલ. ६. भूयाणंदे नागकुमारिंदे णागकुमारराया, ૬. નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ભૂતાનંદ, ૭. વાવાજો, ૮. વોવાસ્તે, ૭. કાલપાલ, ૮. કોલપાલ, ૧. સંવવાન્ત, ૨૦. સેવા ૯. શંખપાલ, ૧૦. શૈલપાલ. Page #592 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૨૧ जहा नागकुमारिंदाणं एयाए वत्तव्वयाए णीयं एवं इमाणं नेयवं३. सुवण्णकुमाराणं ૨. વેણુવે, ૨. વેણુવારી, ૬. જિત્તે, ૨. વિચિત્તે, રૂ. પિત્તપન ૪. વિવિત્તપવા ४. विज्जुकुमाराणं ૨. વિતે, ૨. હરિદ, ૨. મે, ૨. સુખમે, ३. पभकते ૪. સુખુમતે अग्गिकुमाराणं૧. માિસીરે, ૨. માળવે, ૨. તેવસીરે . તે તે, ૪. તેTUP ૬. તીવકુમાર ૬. પુoor, ૨. વિસિટ્ટ, ૨. હય, ૨. સુહચ, રૂ. Wતે, ૪. પૂમે ७. उदहिकुमाराणं ૨. નતે, ૨. ન મે, ૨. નજી, ૨. નર્ચ, રૂ. નન્દવંત, ૪. નપમ / ૮. હિસાકુમારી ૨. મિયડુ, ૨. અનિયવાદ, ૨. તુરિયાડુ, ૨. હિપ્પા, રૂ. સદા, ૪. સદવિવમાડું ! बाउकुमाराणं૨. વેન્કંવ, ૨. મંગળ, ૨. 18, ૨.મદાવI7, . મંગળ, ૪. રિzTI. १०. थणियकुमाराणं . ઘોલ, ૨. મહાવોસ, ૨. બાવર, ૨. વિયાવર, રૂ. નંઢિયાવર, ૪. મહાનંઢિયાવત્તા જે પ્રમાણે નાગકુમારોનાં ઈન્દ્રોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે આ (દેવોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ૩. સુવર્ણકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. વેણુદેવ, ૨. વેણુદાલી, (લોકપાલ-૪) ૧. ચિત્ર, ૨. વિચિત્ર, ૩. ચિત્રપક્ષ, ૪. વિચિત્રપક્ષ. ૪. વિધુતકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. હરિકાંત, ૨. હરિસહ, (લોકપાલ-૪) ૧. પ્રભ, ૨. સુપ્રભ, ૩. પ્રકાંત, ૪. સુપ્રભકાંત. ૫. અગ્નિકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. અગ્નિસિંહ, ૨. અગ્નિમાનવ, (લોકપાલ-૪) ૧. તેજ, ૨. તેજસિંહ, ૩. તેજસ્કાંત, ૪. તેજ:પ્રભ. ૬. દ્વીપકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. પૂર્ણ, ૨. વિશિષ્ટ, (લોકપાલ-૪) ૧. ૨૫, ૨. સ્વરુપ, ૩. રુપકાંત, ૪. રુપપ્રભ. ૭. ઉદધિકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. જલકાંત, ૨. જલપ્રભ, (લોકપાલ-૪) ૧. જલ, ૨. જલરુપ, ૩. જલકાંત, ૪. જલપ્રભ. ૮. દિશાકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. અમિતગતિ, ૨. અમિતવાહન, (લોકપાલ-૪) ૧. સૂર્યગતિ, ૨. ક્ષિપ્રગતિ, ૩. સિંહગતિ, ૪. સિંહવિક્રમગતિ. ૯. વાયકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. વેલંબ, ૨. પ્રભંજન, (લોકપાલ-૪) ૧. કાળ, ૨. મહાકાળ, ૩. અંજન, ૪. રિષ્ટ, ૧૦. સ્વનિતકુમાર દેવો પર : (ઈન્દ્ર-૨) ૧. ઘોષ, ૨. મહાઘોષ (લોકપાલ-૪) ૧. આવર્ત, ૨. વ્યાવર્ત, ૩. નંદિકાવર્ત, ૪. મહાનંદિકાવર્ત. (તે આધિપત્ય કરતા રહે છે) Page #593 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं भाणियब्बं जहा असुरकुमारा। આ બધાનું વર્ણન અસુરકુમારોનાં સમાન કરવું જોઈએ. प. पिसाय कुमाराणं भंते ! देवाणं कइ देवा आहेवच्चं પ્ર. ભંતે ! પિશાચકુમારો (વાણવ્યંતર દેવો) પર કેટલા -जाव-विहरंति ? દેવ આધિપત્ય કરતા યાવતુ-વિચરણ કરે છે ? उ. गोयमा!दो देवा आहेवच्चं-जाव-विहरंति, तंजहा ગૌતમ ! તેના પર બે-બે દેવ (ઈન્દ્ર) આધિપત્ય કરતા યાવતુ- વિચરણ કરે છે, જેમકે – () ૨. રાત્રે ૨, ૨. માતા, ૧. પિશાચેન્દ્ર - ૧, કાળ અને ૨. મહાકાળ, (૨) ૬. સુવું, ૨. પરિવું, ૨. ભૂતેન્દ્ર - ૧. સુરુપ અને ૨. પ્રતિરુપ, (૩) ૨. પુનમ ય, ૨. માજમ ય, ૩. યક્ષેન્દ્ર - ૧, પૂર્ણભદ્ર અને ૨. મણિભદ્ર, (૪) ૬. મને ય તહા, ૨. મામીને, ૪. રાક્ષસેન્દ્ર - ૧. ભીમ અને ૨. મહાભીમ, () . વિનર, ૨. જિં પુરિસે હતુ, ૫. કિન્નરેન્દ્ર - ૧. કિન્નર અને ૨. કિંગુરુષ, (૬) ૨. સપુરિ તુ તા, ૨. મહાપુfસે, ૬. પુરુષેન્દ્ર – ૧. સત્પષ અને ૨. મહાપુરુષ, (૭) ૬. માય, ૨. મદા , ૭, મહોરગેન્દ્ર - ૧. અતિકાય અને ૨. મહાકાય, (૮) ૨. જાતર જેવ, ૨. નયન ૮. ગંધર્વેન્દ્ર – ૧. ગીતરતિ અને ૨. ગીતયશ. एए वाणमंतराणं देवाणं। આ બધા પિશાચાદિ વાણવ્યંતર દેવોનાં અધિપતિ ઈન્દ્રોનાં નામ છે. जोइसियाणं देवाणंदोदेवा आहेवच्चं-जाव-विहरंति જ્યોતિષિક દેવો પર આધિપત્ય કરતા તે બે દેવ તે નહીં -વાવ- વિચરણ કરે છે, જેમકે – ૨. ય, ૨. સૂરે યા ૧. ચન્દ્ર, ૨. સૂર્ય. प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु कइ देवा आहेवच्चं પ્ર. ભંતે ! સૌધર્મ અને ઈશાનકલ્પમાં આધિપત્ય -નવ-વિદતિ? કરતાં કેટલા દેવ -ભાવતુ- વિચરણ કરે છે ? ૩. ગોયમા ! રસ લેવા જાવ-વિદતિ, તે નહીં - ઉ. ગૌતમ ! દસ દેવ ચાવત- વિચરણ કરે છે, જેમકે – ૨. સવે વિંટે ફેવરીયા, ૨. સોમે, ૧. દેવેન્દ્ર દેવરાજ શક્ર, ૨. સોમ, રૂ. નમે, ૪. વજે, ૩. યમ, ૪. વરુણ, છે. તેમને, ૬. ક્ષાને વિ ટુવરાજ, ૫. વૈશ્રમણ, ૬. દેવેન્દ્ર દેવરાજ ઈશાન, ૭. સોને. ૮. નમે, ૭. સોમ, ૮. યમ, ૧. વજે, ૨૦. સને 1 ૯, વરુણ, ૧૦. વૈશ્રમણ. एसा वत्तवया सव्वेसु वि कप्पेसु एए व भाणियब्बा। આ બધુ વર્ણન બધાં કલ્પો (દેવલોકનાં વિષયમાં આ પ્રમાણે કહેવું જોઈએ. जेय इंदातेय भाणियब्बा। જે કલ્પનાં જે ઈન્દ્ર છે તેનું નામ કહેવું જોઈએ. - વિચા. સ. ૩, ૩. ૮, મુ. ૧-૬ ૨૦. ખાવાપીવામાં રોકાપાત્રા જગદિલી સંસ્થા પથi- ૨૦. ભવનવાસી ઈન્દ્રોની અને લોકપાલોના અઝમહિષિઓની સંખ્યાનું પ્રરુપણ : तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नगरे गुणसिलए તે કાળ અને તે સમયમાં રાજગૃહ નામક નગર હતું. चेइए -जाव- परिसा पडिगया। ત્યાં ગુણશીલક નામનું ઉદ્યાન હતું. (ત્યાં શ્રમણ ભગવાનું મહાવીર સ્વામીનું સમવસરણ લાગેલ હતો) વાવતુપરિષદ્ (ધર્મોપદેશ (સાંભળીને) પાછી ગઈ. Page #594 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૨૩ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अंतेवासी थेरा भगवंतो जाइसंपन्ना-जाव-विहरंति। तए णं ते थेरा भगवंतो जायसड्ढा जायसंसया जहा गोयमसामी-जाव- पज्जुवासमाणा एवं वयासी प. चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो कइ अग्गमहिसीओ पन्नत्ताओ? उ. अज्जो ! पंच अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा . Iકી ૨, રાવી. રૂ. થઈ. ૪. વિ . ૬. મેહતાં. तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्स રિવાર પુનત્તા पभू णं ताओ एगमेगा देवी अन्नाइं अट्ठऽट्ठ देवीसहस्साइं परिवारं विउवित्तए एवामेव सपुवावरेणं चत्तालीसं देवीसहस्सा, से तं तुडिए। તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનાં ઘણા જાતિસંપન્ન આદિ વિશેષણોથી યુક્ત અંતેવાસી (શિષ્ય) સ્થવિર ભગવંત વાવતુ-વિચરણ કરતા હતા. એકવાર તે સ્થવિરો (ના મન)માં શ્રદ્ધા અને શંકા ઉત્પન્ન થઈ અને તે ગૌતમ સ્વામીની જેમ-પાવત-(ભગવાનની) પપાસના કરતા આ પ્રમાણે પૂછવા લાગ્યા - પ્ર. ભંતે ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની કેટલી અઝમહિષિઓ (મુખ્ય દેવી) કહી છે ? ઉ. હે આર્યો ! (ચમરેન્દ્રની પાંચ) અગમહિષિઓ કહી છે, જેમકે – ૧. કાળી, ૨. રાજી, ૩. રજની, ૪. વિદ્યુત, ૫. મેઘા. આમાંથી એક-એક અગ્રમહિષીનો આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. એક-એક દેવી બીજી આઠ-આઠ હજાર દેવીઓનાં પરિવારની વિકર્વણા કરી શકે છે. આ પ્રમાણે પૂર્વાપરની બધી મળીને (પાંચ અગ્રમહિષીઓનો પરિવાર) ચાલીસ હજાર દેવીઓ છે. આ ચમરેન્દ્રનો ત્રુટિક (અંતઃપુર) છે. પ્ર. ભંતે! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર ચમચંચા રાજધાનીને સુધર્મા સભામાં અમર નામના સિંહાસન પર બેસીને પોતાના અંતઃપુરની સાથે દિવ્ય ભોગોને ભોગવવામાં સમર્થ છે ? ઉ. હે આર્યો ! આ અર્થ સમર્થ નથી. પ્ર. ભંતે! શા માટે એવું કહેવાય છે કે – અસુરેન્દ્ર અસુકુમારરાજ ચમર ચમચંચા રાજધાનીને સુધર્મા સભામાં -યાવત- દિવ્ય ભોગોને ભોગવવામાં સમર્થ નથી ?” प. पभू णं भंते ! चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि सिंहासणंसि तुडिएणं सद्धिं दिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरित्तए? उ. अज्जो ! णो इणढे समठे। प. से केणठेणं भंते ! एवं वुच्चइ नोपभू चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए -जाव- नो दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? उ. अज्जो ! चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए माणवए चेइयखंभं वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सन्निक्खित्ताओ चिट्ठति, जाओ णं चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो अन्नेसिं च बहूणं असुरकुमाराणं देवाण य देवीण य अच्चणिज्जाओ. बंदिणिज्जाओ, नमसणिज्जाओ, पूयणिज्जाओ,सक्कारणिज्जाओ,सम्माणणिज्जाओ, कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ भवंति, तेसिं पणिहाए नो पभू । ઉં. હે આર્યો ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની ચમચંચા નામની રાજધાનીની સુધર્મા સભામાં માણવક ચૈત્યસ્તંભમાં, વજમય (હીરાના) ગોળ ડબ્બામાં જિન ભગવાનની ઘણી અસ્થિઓ રાખી છે. જેમકે- અસુરેન્દ્ર અસુરકુમારરાજનાં માટે તથા અન્ય ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓનાં માટે અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારયોગ્ય અને સમ્માન યોગ્ય છે. તે કલ્યાણરુ ૫, મંગલપ, દેવરૂપ, ચૈત્યરુપ, પર્યાપાસનીય છે. માટે તેના પ્રણિધાન (સાનિધ્યમાં) -વાવભોગ-ભોગવવામાં સમર્થ નથી. Page #595 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ से तेणठेणं अज्जो ! एवं वुच्चइ'नोपभूचमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए રાયઢાળg -ગાવ-વિદત્તિy I’ पभू णं अज्जो ! चमरे असुरिंदे असुरकुमारराया चमरचंचाए रायहाणीए सभाए सुहम्माए चमरंसि सीहासणंसि चउसट्ठीए सामाणियसाहस्सीहिं तायत्तीसाए तावत्तीसगेहिं -जाव- अन्नेहिं य बहूहिं असुरकुमारेहिं देवेहि य देवीहि य सद्धिं संपरिखुडे महयाहय -जाव- भुंजमाणे विहरित्तए केवलं परियारिद्धीए नो चेव णं मेहुणवत्तियं । प. चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ पन्नत्ताओ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओपन्नत्ताओ.तंजहा ૨. વU/T ૨. #UTI×થા, રૂ.ચિત્તા , ૪. વસુંધરા | तत्थ णं एगमेगाए देवीए एगमेगंदेविसहस्संपरिवारो पन्नत्तो, पभू णं ताओ एगमेगा देवी अन्नं एगमेगं देविसहस्सं परिवारं विउवित्तए। एवामेव चत्तारि देव देविसहस्सा से तं तुडिए। એટલા માટે આર્યો ! એવું કહેવાય છે કે - અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરની ચમચંચા રાજધાનીમાં -યાવતુ- દિવ્ય ભોગ-ભોગવવામાં સમર્થ નથી. હે આર્યો ! તે અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમર પોતાની ચમચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમર સિંહાસન પર બેસીને ચોસઠ (૬૪) હજાર સામાનિક દેવો, તેત્રીસ હજાર ત્રાયસ્ત્રિશક દેવો -વાવ- બીજા ઘણા અસુરકુમાર દેવ-દેવીઓથી પરિવૃત થઈને વાદ્ય ઘોષોની સાથે ચાવતુ- દિવ્ય ભોગ્ય ભોગોને કેવળ પરિવારની ઋદ્ધિથી ઉપભોગ કરવામાં સમર્થ છે. પરંતુ મૈથુનનિમિત્તક ભોગ ભોગવવામાં સમર્થ નથી. પ્ર. ભંતે ! અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં લોકપાલ સોમ મહારાજની કેટલી અઝમહિષિઓ કહી છે ? ઉ. હે આર્યો ! તેને ચાર અઝમહિષિઓ કહી છે, જેમકે ૧. કનકા, ૨.કનકલતા, ૩. ચિત્રગુપ્તા, ૪. વસુંધરા, આમાંથી પ્રત્યેક દેવીનો એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. તેમાંથી પ્રત્યેક દેવી, એક-એક હજાર દેવીઓનાં પરિવારની વિદુર્વણા કરી શકે છે. આ પ્રમાણે પૂર્વાપર બધી મળીને ચાર હજા૨ દેવ-દેવીઓ હોય છે. આ સોમ લોકપાલનું અંતઃપુર છે. પ્ર. ભંતે! શું અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં લોકપાલ સોમ મહારાજ પોતાની સોમા નામની રાજધાનીની સુધર્માસભામાં સોમ નામના સિંહાસન પર બેસીને પોતાના ત્રુટિકની સાથે દિવ્ય ભોગ ભોગવવામાં સમર્થ છે ? ઉ. હે આર્યો ! જે પ્રમાણે અસુરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં સંબંધમાં કહ્યું છે તે પ્રમાણે અહીં પણ જાણવું જોઈએ. વિશેષ આનો પરિવાર રાજપ્રશ્રીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવનાં પરિવારના સમાન જાણવું જોઈએ. બાકી બધુ વર્ણન સોમા રાજધાનીની સુધર્મા સભામાં મૈથુનનિમિત્તક ભોગ ભોગવવામાં સમર્થ નથી ત્યાં સુધી પૂર્વવત્ જાણવું જોઈએ. પ્ર. ભંતે! અસરેન્દ્ર અસુરકુમારરાજ ચમરનાં લોકપાલ યમ મહારાજની કેટલી અઝમહિષિઓ -યાવતકહેવામાં આવી છે ? प. पभूणं भंते! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो सोमे महाराया सोमाएरायहाणीए सभाए सुहम्माए सोमंसि सीहासणंसि तुडिएणं, सद्धिं दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्तए ? उ. अज्जो! अवसेसं जहा चमरस्स, णवरं-परियारो जहा सूरियाभस्स । सेसं तं घेव -जाव- णो पेव णं मेहुणवत्तियं । प. चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारणो कइ अग्गमहिसीओ -जावपण्णत्ताओ? Page #596 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૨૫ . મMો ! જેવા णवरं - जमाए रायहाणीए । सेसं जहा सोमस्स। एवं वरूणस्स वि, णवरं-वरूणाए रायहाणीए। एवं वेसमणस्स वि. णवर-वेसमणाए रायहाणीए, सेसं तं चेव-जावणो चेव णं मेहुणवत्तियं। प. बलिस्स णं भंते ! वइरोयणिंदस्स वइरोयणरण्णो कइ अग्गमहिसीओ -जाव- पन्नत्ताओ? ૩. ગબ્બો ! ઉન અમહિસી પનત્તાગો, તેં નહીં છે. સુંમા, ૨. નિંસુમા, રૂ. રંભા, ૪. નિરંભ, ૬. મથTT | तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ - ઉ. હે આર્યો ! પૂર્વવત અગમહિષિઓ આદિ જાણવી જોઈએ. વિશેષ : યમ લોકપાલની રાજધાની મા છે. બાકી બધુ વર્ણન સોમ મહારાજનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે (લોકપાલ) વરુણ મહારાજનું પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ : વરુણ મહારાજની રાજધાનીનું નામ વરુણા છે. (બાકી બધું વર્ણન પૂર્વવત્ સમજવું જોઈએ.) આ પ્રમાણે (લોકપાલ) વૈશ્રમણ મહારાજનો વિષયમાં પણ જાણવું જોઈએ. વિશેષ: વૈશ્રમણની રાજધાની વૈશ્રમણા છે. બાકી બધુ વર્ણન તે ત્યાં મૈથુનનિમિત્તક ભોગ ભોગવવામાં સમર્થ નથી ત્યાં સુધી પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલીની કેટલી અગ્રમહિષિઓ વાવ- કહી છે ? ઉ. હે આર્યો ! પાંચ અગ્રમહિષિઓ કહી છે, જેમકે – ૧. શુંભા, ૨. નિશુંભા, ૩. રંભા, ૪. નિરંભા, ૫. મદના. આમાંથી પ્રત્યેક દેવીનો આઠ-આઠ હજાર દેવીઓનો પરિવાર છે. ઈત્યાદિ શેષ સમગ્ર વર્ણન અમરેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. વિશેષ : બલીન્દ્રની રાજધાની બલિચંચા નામની છે અને પરિવારનું વર્ણન મીક ઉદેશકનાં સમાન છે. બાકી બધું વર્ણન મૈથુન નિમિત્તક ભોગ ભોગવવામાં સમર્થ નથી ત્યાં સુધી પૂર્વવત જાણવું જોઈએ. પ્ર. ભંતે ! વૈરોચને વૈરોચનરાજ બલીનાં લોકપાલ સોમ મહારાજની કેટલી અઝમહિષીઓ વાવત કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અઝમહિષિઓ કહી છે, જેમકે – ૧. મેનકા, ૨. સુભદ્રા, ૩. વિજયા, ૪. અશની. આની એક-એક દેવીનો પરિવાર એક-એક હજાર દેવીઓનો છે આદિનું સમગ્ર વર્ણન અમરેન્દ્રનાં લોકપાલ સોમનાં સમાન જાણવું જોઈએ અને લોકપાલ વૈશ્રમણ સુધીનું વર્ણન તેજ પ્રમાણે કહેવું જોઈએ. सेसं जहा चमरस्स। णवरं बलिचंचाए रायहाणीए परियारो । जहा मोउद्देसए। सेसं तं चेव -जाव- नो चेव णं मेहुणवत्तियं । प. बलिस्स णं भंते ! वइरोयणिंदस्स वइरोयणरण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ -जाव पन्नत्ताओ? ૩. મMો! વારિ સામદિક્ષી પૂનત્તાગો, સંનહીં ૨. મીન IT, ૨. સુમત્કા, રૂ. વિનય, ૪. બસ ! तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो। सेसं जहा चमरसोमस्स एवं-जाव-वेसमणस्स। Page #597 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૬ धरणस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो कइ अग्गमहिसीओ - जाव- पन्नत्ताओ ? ૩. મખ્ખો ! છ ગામહિતીયો પત્નત્તાઓ, તં નહા ૫. ?. મજા, ૨. મા, રૂ. સતેરા, ૪. સોયામળી, ૬. રૂંવા, ૬. ધાવિષ્ણુયા । ૫. तत्थ णं एगमेगाए देवीए छ-छ देविसहस्सा परिवारो पन्नत्ताओ । पभू णं ताओ एगमेगा देवी अन्नाई छ-छ देविसहस्साइं परियारं विउव्वित्तए । एवामेव सपुव्वावरेणं छत्तीसं देविसहस्सा, से त्तं તુદ્ધિ" । प. पभू णं भंते ! धरणे धरणाए रायहाणीए सभाए सुहम्माए धरणंसि सीहासणंसि तुडिएण सद्धिं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? ૩. અખ્ખો ! ળો ફળદ્ધે સમછે, તેસં ત વ -ખાવ- નો चेव णं मेहुणवत्तियं । धरणस्स णं भंते ! नागकुमारिंदस्स कालवालस्स लोगपालस्स महारण्णो कइ अग्गमहिसीओ -ખાવ-પનત્તાઓ ? ૩. અનો! પત્તા ગામહિતીઓપનત્તાબો, તં નહાછુ. બસો, ર્. વિમા, રૂ. મુળમા, ૪. સુવંસ | तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवी सहस्सं परिवारो पण्णत्तो अवसेसं जहा चमरलोगपालाणं । एवं सेसाणं तिह वि लोगपालाणं । प. भूयाणंदस्स णं भंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો ! છ સામહિતીઓ પત્નત્તાઓ, તં નહા?. યા, ૨. યંસા, રૂ. મુા, ૪. ચળાવર્ડ, ૬. ચાંતા, ૬. સ્થળમા अवसेसं जहा धरणस्स । प. भूयाणंदस्स णं भंते! नागकुमारिंदस्स नागकुमाररण्णो नागचित्तस्स लोगपालस्स महारण्णो कइ અશહિતીનો -ખાવ- વળત્તાઓ ? ૩. અબ્દો!ત્તારિઞાહિતીયોપનત્તામો, તં નહા દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! નાગકુમા૨ેન્દ્ર નાગકુમારરાજ ધરણની કેટલી અગ્રમહિષિઓ યાવત્- કહી છે ? ઉ. હે આર્યો ! ધરણેન્દ્રની છ અગ્રમહિષિઓ કહી છે, જેમકે - ૧. અલા, ૨. મક્કા, ૩. સતારા, ૪. સૌદામિની, ૫. ઈન્દ્રા, ૬. ઘનવિદ્યુત્. તેમાંથી પ્રત્યેક અગ્રમહિષીની છ-છ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે અને તે પ્રત્યેક દેવીઓ અન્ય છ-છ હજા૨ દેવીઓનાં પરિવારની વિકુર્વણા કરવામાં સમર્થ છે. આ પ્રમાણે પૂર્વાપરની બધી મળીને છત્રીસ હજાર દેવીઓનો આ ત્રુટિક (અંતઃપુર) કહ્યો છે. પ્ર. ભંતે ! ધરણેન્દ્ર ધરણા નામની રાજધાનીની સુધર્મા સભામાં ધરણ સિંહાસન પર બેસીને અંતઃપુરની સાથે દિવ્ય ભોગોપભોગોને ભોગવવામાં સમર્થ છે ? ઉ. આર્યો ! આ અર્થ સમર્થ નથી. બાકી બધુ વર્ણન મૈથુનવૃત્તિથી ભોગવવામાં સમર્થ નથી ત્યાં સુધી પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! નાગકુમારેન્દ્ર ધરણનાં લોકપાલ કાલવાલ નામના મહારાજની કેટલી અગ્રમહિષિઓ -યાવત્કહી છે ? પ્ર. ઉ. ઉ. આર્યો ! ચાર અગ્રમહિષિઓ કહી છે, જેમકે - ૧. અશોકા, ૨. વિમળા, ૩. સુપ્રભા, ૪. સુદર્શના. આમાંથી એક એક દેવીનો એક હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. બાકી વર્ણન ચમરેન્દ્રનાં લોકપાલનાં સમાન સમજવું જોઈએ. આ પ્રમાણે (ધરણેન્દ્રનાં) બાકી ત્રણ લોકપાલોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ભંતે ! ભૂતાનંદની કેટલી અગ્રમહિષિઓ કહી છે ? આર્યો ! છ અગ્રમહિષિઓ કહી છે, જેમકે w ૧. રુપા, ૨. રુપાંશા, ૩. સુરુપા, ૪. રુપકાવલી, ૫. રુપકાંતા, ૬. રુપપ્રભા. શેષ સમસ્ત વર્ણન ધરણેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે ! નાગકુમારેન્દ્ર નાગકુમા૨ાજ ભૂતાનંદના લોકપાલ નાગચિત્તમહારાજની કેટલી અગ્રમહિષીઓ યાવત્- કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષિઓ કહી છે, જેમકે Page #598 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૨૭ ૨. સુiા, ૨. સુમ, રૂ. સુનાયા, ૪. કુમળTI ૧. સુનંદા, ૨. સુભદ્રા, ૩. સુજાતા, ૪. સુમના. अवसेसं जहा चमर लोगपालाणं । શેષ વર્ણન ચમરેજનાં લોકપાલોનાં સમાન જાણવું જોઈએ. एवं सेसाणं तिण्ह वि लोगपालाणं । આ પ્રમાણે શેપ ત્રણ લોકપાલોનું વર્ણન પણ (ચમરેન્દ્રનાં શેષ ત્રણ લોકપાલોનાં સમાન) જાણવું જોઈએ. जेदाहिणिल्लाइंदातेसिंजहाधरणस्स, लोगपालाण જે દક્ષિણ દિશાવત ઈન્દ્ર છે તેનું વર્ણન ધરણેન્દ્રનાં वि तेसिं जहा धरणलोगपालाणं। સમાન તથા તેના લોકપાલોનું વર્ણન ધરણેન્દ્રનાં લોકપાલોનાં સમાન જાણવું જોઈએ. उत्तरिल्लाणं इंदाणं जहा भूयाणंदस्स, लोगपालाण ઉત્તર દિશાવર્તી ઈન્દ્રોનું વર્ણન ભૂતાનંદના સમાન वि तेसिं जहा भूयाणंदस्स लोगपालाणं । તથા તેના લોકપાલોનું વર્ણન પણ ભૂતાનંદનાં લોકપાલોનાં વર્ણનની સમાન જાણવું જોઈએ. णवरं-इंदाणं सव्वेसिं रायहाणीओ सीहासणाणि य વિશેષ : બધા ઈન્દ્રોની રાજધાનીઓ અને તેના सरिसणामगाणि। સિંહાસનોનાં નામ ઈન્દ્રનાં નામની સમાન જાણવા. જોઈએ. परियारो जहा मोउद्देसए। તેના પરિવારનું વર્ણન મોક ઉદેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. लोगपालाणं सब्वेसिं रायहाणीओ सीहासणाणिय બધા લોકપાલોની રાજધાનીઓ અને તેના सरिसनामगाणि परियारोजहा चमरलोगपालाणं। સિંહાસનોનાં નામ લોકપાલોનાં નામની સમાન - વિચા. સ. ૨૦, ૩. ૧, ગુ. ૨-૨૮ જાણવું જોઈએ. તથા તેના પરિવારનું વર્ણન અમરેજનાં લોકપાલોનાં પરિવારનાં વર્ણનની સમાન જાણવું જોઈએ. २१. वंतरिंदाणं अग्गमहिसी संखा परूवणं ૨૧. વ્યંતરેન્દ્રોની અઝમહિષિઓની સંખ્યાનું પ્રરુપણ : प. कालस्स णं भंते ! पिसाइंदस्स पिसायरण्णो कई પ્ર. ભંતે ! પિશાચ પિશાચરાજ કાળની કેટલી अग्गमहिसीओ पन्नत्ताओ? અમહિષિઓ કહી છે ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा હે આર્યો ! ચાર અઝમહિષિઓ કહી છે, જેમકે – ૧. વીમા , ૨. મ7_મા, રૂ. ૩UT, ૧. કમલા, ૨. કમલપ્રભા, ૩. ઉત્પલા, ૪. સુવંસ | ૪. સુદર્શના. तत्थ णं एगमेगाए देवीए एगमेगं देविसहस्सं, આમાંથી પ્રત્યેકદેવીનાં એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. सेसं जहा चमरलोगपालाणं परियारो तहेव । શેષ સમગ્ર વર્ણન અમરેન્દ્રનાં લોકપાલોનાં સમાન પરિવાર સહિત કહેવું જોઈએ. णवरं-कालाए रायहाणीए कालंसि सीहासणंसि । વિશેષ : આને કાળા નામની રાજધાની છે અને सेसं तं चेव। કાળ નામનું સિંહાસન છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. एवं महाकालस्स वि। આ પ્રમાણે પિશાચેન્દ્ર મહાકાળનું વર્ણન પણ કરવું જોઈએ. Page #599 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨૮ ૬. सुरूवस्स णं भंते ! भूइंदस्स भूयरन्नो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો!ત્તારિઞાહિતીયોપનત્તાબો, તંનહાછુ. પવતી, ૨. વધુપા, રૂ. સુપા, ૪. સુક્ષ્મ | सेसं जहा कालस्स । एवं पडिरूवगस्स वि । ૫. पुण्णभद्दस्स णं भंते ! जक्खिंदस्स जक्खरन्नो क अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. શબ્દો! શત્તારિઞાહિતીઓપન્નત્તાબો, તંનહા?. પુળા, ૨. વઘુત્તિયા, રૂ. ૩ત્તમા, ૪. તારા। सेसं जहा कालस्स । एवं माणिभद्दस्स वि । ૫. भीमस्स णं भंते! रक्खसिंदस्स कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. અનો! પત્તારિત્રાહિતીઓવનત્તામો, તંનહા૨. ૧૩મા, ૨. ૧૩માવતી, રૂ. ળા, ૪. રયળપમા | सेसं जहा कालस्स । एवं महाभीमस्स वि । ૬. किन्नरस्स णं भंते ! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો!ત્તારિઞાહિતીયોપનત્તાનો, તનહા?. વહેંસા, ૨. શ્વેતુમતી, રૂ. રતિમેળા, ૪. રતિષ્વિયા) सेसं तं चेव । एवं किंपुरिसस्स वि । प. सप्पुरिसस्स णं भंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. અન્નો!ત્તારગામહિમીગોપનત્તામો, તંનહા૨. રોહિ), ૨. નવમિયા, ૨. હિરી, ૪. પુવતી सेसं तं चेव । एवं महापुरिसस्स वि । દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરુપની કેટલી અગ્રમહિષિઓ કહી છે ? ઉ. આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. રુપવતી, ૨. બહુરુપા, ૩. સુરુપા, ૪. સુભગા. શેષ બધુ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે પ્રતિરુપેન્દ્રનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. પૂર્ણા, ૨. બહુપુત્રિકા, ૩. ઉત્તમા, ૪. તારકા. શેષ બધુ વર્ણન કાલેન્દ્રના સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે માણિભદ્ર (યક્ષેન્દ્ર)નાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! રાક્ષસેન્દ્ર ભીમની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે ૧. પદ્મા, ૨. પદ્માવતી, ૩. કનકા, ૪. રત્નપ્રભા. શેષ બધુ વર્ણન કાલેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે મહાભીમ (રાક્ષસેન્દ્ર)નાં વિષયમાં પણ જાણવું જોઈએ. ભંતે ! કિન્નરેન્દ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. અવતંસા, ૨. કેતુમતી, ૩. રતિસેના, ૪. ૨તિપ્રિયા. પ્ર. ઉ. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રમાણે કિંપુરુષેન્દ્રનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! સત્પુરુષેન્દ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ૩. આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. રોહિણી, ૨. નવમિકા, ૩. ડ્રી, ૪. પુષ્પવતી. શેષ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે મહાપુરુષેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. Page #600 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૨૯ प. अतिकायस्सणंभंते! कइ अग्गमहिसीओपण्णत्ताओ? પ્ર. ભંતે ! અતિકાયેન્દ્રની કેટલી અઝમહિષીઓ કહી છે ? उ. अज्जो! चत्तारिअग्गमहिसीओपन्नत्ताओ.तं जहा- ઉ. હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે – ૨. મુII, ૨. મુવતી, રૂ. મદીરછી, ૪. પુTI ૧. ભુજગા, ૨.ભુજગવતી, ૩. મહાકચ્છા, ૪.ફુટા. सेसं तं चेव। શેષ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. एवं महाकायस्स वि। આ પ્રમાણે મહાકાયેન્દ્રનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ. प. गीतरतिस्स णंभंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! ગીતરતીન્દ્રની કેટલી અઝમહિષીઓ કહી છે ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओपन्नत्ताओ, तंजहा- ઉ. હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે - ૨. સુવા , ૨. વિમસ્ત્રી, રૂ. સુરા, ૪. સરસ્વતી ૧. સુઘોષા, ૨. વિમલા, ૩. સુપ્સરા, ૪. સરસ્વતી. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. एवं गीयजसस्स वि। આ પ્રમાણે ગીતયશ ઈન્દ્રનાં વિષયમાં પણ જાણી લેવું જોઈએ. सब्बेसिं एएसिं जहा कालस्स। આ બધા ઈન્દ્રોનું શેષ સંપૂર્ણ વર્ણન કાલેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. णवरं-सरिसनामियाओ रायहाणीओ सीहास વિશેષ : રાજધાનીઓ અને સિંહાસનોનાં નામ નાનિ ચ | ઈન્દ્રોનાં નામનાં સમાન છે. સે તે જેવા શેપ બધુ વર્ણન પૂર્વવત છે. - વિય. સ. ૨૦, ૩. ૬, કુ. ૨૧-૨૬ ૨૨. ગોસવાને મામહિલી સેવા પ્રવ- ૨૨. જયોતિશ્કેન્દ્રોની અઝમહિષીઓની સંખ્યાનું પ્રાણ : प. चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कइ પ્ર. ભંતે ! જયોતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચંદ્રની કેટલી अग्गमहिसीओ पण्णत्ताओ? અગ્રમહિષીઓ કહી છે ? ૩. સMો! વત્તારિદિપુનત્તાશો.સંન ઉ. હે આર્યો ! જયોતિર્મેન્દ્ર ચંદ્રની ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે – ૨. ચંદ્રપુમા, ૨. સિTAT, ૧. ચંદ્રપ્રભા, ૨. જ્યોન્નાભા, રૂ. ક્વિમા, ૪. ઉમંરા ૩. અર્ચિમાલી, ૪. પ્રભંકરા. एवं जहा जीवाभिगमे जोइसियउद्देसए तहेव । શેપ સમસ્ત વર્ણન જીવાભિગમ સૂત્રનાં જયોતિષ્ક ઉદેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. દૂરજ વિ આ પ્રમાણે સૂર્યનાં વિષયમાં પણ જાણવું જોઈએ. (સૂર્યેન્દ્રની ચાર અઝમહિષીઓ છે –) ૨. સુરપુમા, ૨. માવામાં, ૧. સૂર્યપ્રભા, ૨. આતપ્રભા, રૂ. વિમા, ૪. મંજરી | ૩. અર્ચિમાલી, ૪. પ્રભંકરા. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત કહેવું જોઈએ. प. इंगालस्स णं भंते ! महग्गहस्स कइ अग्गमहिसीओ પ્ર. ભંતે ! અંગારક (મંગલ) નામના મહાગ્રહની पण्णत्ताओ? કેટલી અઝમહિષીઓ કહી છે ? Page #601 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૦ ૩. મખ્ખો! રત્તરિઅમહિતીઓવનત્તામો,તંનદા?. વિનયા, ૨. વેનયંતી, રૂ. નયંતી, ૪. અપરાનિયા । सेसं जहा चंदस्स । णवरं-इंगालवडेंसए विमाणं इंगालगंसि सीहासणंसि । सेसं तं चेव । एवं वियालगस्स वि । एवं अट्ठासीतीए वि महागहाणं भाणियव्वं जावभावकेउस्स । raj-वडेंसगा सीहासणाणि य सरिसनामगाणि । ૫. ૧. सक्कस्स णं भंते! देविंदस्स देवरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો! ગદ્ય અગમદિસીયો પત્તત્તામો, તં નહીં છુ. પઙમા, ર્.સિવા, રૂ. સુયો, ૪. અંબૂ, ધ્. અમલા, ૬. મચ્છરા, ૭. નમિયા, ૮. રોહિી सेसं तं चैव । - વિચા. સ. o ૦, ૩. +, સુ. ૨૭-૨૦ ૨૨. વેમાળિયાંવાળો પાળ ય ગહિતીસંવાવ- ૨૩, વૈમાનિકેન્દ્રોની અને લોકપાલોની અગ્રમહિષીઓની સંખ્યાનું પ્રરુપણ : तत्थ णं एगमेगाए देवीए सोलस-सोलस देविसहस्सा परियारो पन्नत्तो । भू णं ताओ एगमेगा देवी अन्नाइं सोलस- सोलस देविसहस्सा परियारं विउब्वित्तए । एवामेव सपुव्वावरेणं अट्ठावीसुत्तरं देविसयसहस्सं, सेतं तुडिए । पभू णं भंते! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए • सक्कंसि सीहासंणसि तुडिएणं सद्धिं दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ? ૩. અનો! તેમ નહીં સમરસ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે – ૧. વિજ્યા, ૨. વૈજયંતી, ૩. જયંતી, ૪. અપરાજીતા. શેષ સમગ્ર વર્ણન ચંદ્રના સમાન જાણવું જોઈએ. વિશેષ : આના વિમાનનું નામ અંગારાવતંસક અને સિંહાસનનું નામ અંગારક કહેવું જોઈએ. શેષ સમગ્ર વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રમાણે વ્યાલક નામના ગ્રહનાં વિષયમાં પણ જાણવું જોઈએ. આ પ્રમાણે અઠ્યાસી(૮૮)મહાગ્રહોનાં વિષયમાં ભાવકેતુ ગ્રહ સુધી જાણવું જોઈએ. વિશેષ : અવતંસકો અને સિંહાસનોનાં નામ ઈન્દ્રના નામનાં અનુરુપ છે. શેષ બધુ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ઉ. હે આર્યો ! આઠ અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. પદ્મા, ૨. શિવા, ૩. શ્રેયા, ૪. અંજૂ, ૫. અમલા, ૬. અપ્સરા, ૭. નવમિકા, ૮. રોહિણી. આમાંથી પ્રત્યેક દેવીનો સોળ-સોળ હજાર દેવીઓનો પરિવાર કહેવામાં આવ્યો છે. આમાંથી પ્રત્યેક દેવી સોળ-સોળ હજાર દેવીઓનાં પરિવારની વિકુર્વણા કરી શકે છે. આ પ્રમાણે પૂર્વાપર બધી મળીને એક લાખ અઠ્યાવીસ હજાર દેવીઓનો પરિવાર હોય છે. આ શક્રનું અંતઃપુર છે. આ એક ત્રુટિક (દેવીઓનો વર્ગ) કહેવાય છે. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મકલ્પ (દેવલોક )માં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મસભામાં શક્ર નામનું સિંહાસન પર બેસીને પોતાના (ઉક્ત) ત્રુટિકની સાથે ભોગ ભોગવવામાં સમર્થ છે ? ઉ. હે આર્યો ! આનું સમગ્ર વર્ણન ચમરેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. For Private Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૩૧ प. सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो सोमस्स પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? મહારાજાની કેટલી અઝમહિષીઓ કહી છે ? ૩. સજ્જો! વારિક હિસ્સો પૂનાગો. તંગદા- ઉ હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે – છે. રોહિણ, ૨. મળા, રૂ. નિત્તા, ૪. સોમ ૧. રોહિણી, ૨. મદના, ૩. ચિત્રા, ૪. સોમા. तत्य णं एगमेगा सेसं जहा चमरलोगपालाणं। આમાંથી પ્રત્યેક અગ્રમહિપીઓની દેવી પરિવારનું વર્ણન અમરેન્દ્રનાં લોકપાલોનાં સમાને જાણવું જેઈએ. णवर-सयंपभे विमाणे सभाए सुहम्माए सोमंसि વિશેષ:સ્વયંપ્રભ નામના વિમાનમાં સુધર્માસભામાં सीहासणंसि-जाव-नोचेवणं मेहुणवत्तियं भुंजमाणे સોમ નામક સિંહાસન પર બેસીને વાવતુविहरित्तए। મૈથુનનિમિત્તક ભોગ ભોગવવામાં સમર્થ નથી. सेसं तं चेव, ઈત્યાદિ પૂર્વવત જાણવું જોઈએ. एवं-जाव-वेसमणस्स जहा तइयसए। આ પ્રમાણે વૈશ્રમણ લોકપાલ સુધી તૃતીય શતકના અનુસાર વર્ણન કરવું જોઈએ. प. ईसाणस्स णं भंते ! देविंदस्स देवरण्णो कइ अग्गम- પ્ર. ભંતે!દેવેન્દ્રદેવરાજ ઈશાનની કેટલી અઝમહિષીઓ हिसीओ पण्णत्ताओ? કહી છે ? उ. अज्जो! अट्ठ अग्गमहिसीओ पन्नत्ताओ, तं जहा- ઉ. હે આર્યો ! આઠ અમહિષીઓ કહી છે, જેમકે - ૨. વ્હા, ૨. ગ્દરા, રૂ. રામા, ૪. રામરવિવા, ૧. કૃષ્ણા, ૨. કૃષ્ણરાજી, ૩. રામા, ૪, રામરક્ષિતા, ૫. વસું, ૬. વસુશુપ્તા, ૭. વસુમિત્તા, ૮. વસુંધરા ! ૫. વસુ, ૬. વસુગુપ્તા, ૭. વસુમિત્રા, ૮, વસુંધરા. तत्थ णं एगमेगाए, सेसं जहा सक्कस्स । આમાંથી પ્રત્યેક અગ્રમહિપીઓનાં પરિવાર આદિનું સમસ્ત વર્ણન શકેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. प. ईसाणस्स णं भंते ! देविंदस्स देवरण्णो सोमस्स પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં લોકપાલ સોમ महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? મહારાજની કેટલી અઝમહિપીઓ કહી છે ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओपन्नत्ताओ, तंजहा- ઉ. હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે - ૨. પુઠવી, ૨. રા, રૂ. રયળ, ૪. વિષ્ના ૧. પૃથ્વી, ૨. રાત્રિ, ૩. રજની, ૪. વિદ્યુ. तत्थ णं सेसं जहा सक्कस्स लोगपालाणं। આમાંથી પ્રત્યેક અગ્રમહિપીની દેવીઓનાં પરિવાર આદિનું સમગ્ર વર્ણન શકેન્દ્રનાં લોકપાલોનાં સમાન છે. હવે નાવ- વાસ આ પ્રમાણે વરુણ લોકપાલ સુધી જાણવું જોઈએ. - વિચા. સ. ૨૦, ૩૬, સુ. ૩ ૦-રૂપ ૨૪, સેવિંદ્રસાદે જોરાપાન એ મનમહિલીગ- ૨૪. દેવેન્દ્ર શુક્ર અને ઈશાનનાં લોકપાલોની અઝમહિષીઓ : सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो अट्ठ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ મહારાજની આઠ अम्गमहिसीओ पण्णत्ताओ। અગ્રમહિષીઓ કહી છે. - ટાઈ મ. ૮, યુ. ૬૨૨ सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो छ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજની છ अग्गमहिसीओ पण्णत्ताओ। અગ્રમહિષીઓ કહી છે. - ટાઇi. . ૬, કુ. ૧૦૬ ૨() ટાઇ બ, ૬, મુ. ૫૦૬ (છ અગમહિષીઓ) (4) વિ. સ. ૨૦, ૩, ૬, સુ. રૂ૪ (ચાર અગ્રસહિષીઓ) Page #603 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारणो सत्त દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજની સાત अग्गमहिसीओ पण्णत्ताओ। અગ્રસહિષીઓ કહી છે. -ટામાં મ. ૭, કુ. ૧૭૪ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सत्त દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં લોકપાલ સોમ મહારાજની अग्गमहिसीओ पण्णत्ताओ। સાત અઝમહિષીઓ કહી છે. जमस्स महारण्णो एवं चेव। આ પ્રમાણે લોકપાલ યમ મહારાજની પણ જાણવી - . ૭, કુ. ૧૭૪ જોઈએ. ईसाणस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो દેવેન્દ્ર દેવરાજ ઈશાનનાં લોકપાલ વૈશ્રમણ મહારાજની अट्ठ अग्गमहिसीओ पण्णत्ताओ। આઠ અગ્રમહિષીઓ કહી છે. -ડા સ. ૮, સુ. ૬૨૨ ર૬. વિમાકુ વિહિં દિવ્યા મોબારે મુંગા પર્વને- ૨૫. કલ્પ વિમાનોમાં દેવેન્દ્રો દ્વારા દિવ્ય ભાગોને ભોગવવાનું પ્રાણ : प. जाहे णं भंते ! सक्के देविंदे देवराया दिव्वाइं भोग- પ્ર. ભંતે ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર દિવ્ય ભોગોપभोगाई भुंजिउकामे भवइ से कहमिदाणिं पकरेइ? ભોગોને ભોગવવાનાં ઈચ્છુક હોય ત્યારે તે સમયે શું કરે છે ? उ. गोयमा! ताहे चेवणं से सक्के देविंदे देवराया एगं महं ઉ. ગૌતમ ! તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર એક મહાન नेमिपडिरूवगं विउब्वइ, एगं जोयणसयसहस्सं નેમિપ્રતિરુપક (ચક્રનાં સદશગોળાકાર સ્થાન)ની आयामविक्खंभेणं, तिण्णिजोयणसयसहस्साइंसोलस વિદુર્વણા કરે છે. જે લંબાઈ-પહોળાઈમાં એક य जोयणसहस्साइं दो य सयाई सत्तावीसाहियाई લાખ યોજન હોય છે, તેની પરિધિ ત્રણ લાખ कोस तियं अट्ठावीसाहियंधणुसयं तेरस य अंगुलाई સોળ હજાર, બસો સત્યાવીસ (૨૨૭) યોજન अद्धंगुलं च किंचि विसेसाहियं परिक्खिवणं, ત્રણ કોસ એકસો અઠ્યાવીસ (૧૨૮) ધનુષ અને કંઈક વધારે સાડાતેર અંગુળની હોય છે. तस्स णं नेमिपडिरूवगस्स उवरिं बहुसमरमणिज्जे તે નેમિપ્રતિરુપક (ચક્રનાં સમાન ગોળાકાર તે भूमिभागे पन्नत्ते -जाव- मणीणं फासो। સ્થાન)નાં ઉપર અત્યંત સમતળ અને રમણીય ભૂભાગ કહ્યો છે. તેનું વર્ણન મણિઓનાં સ્પર્શ સુધી કરવું જોઈએ. तस्स णं नेमिपडिरूवगस्स बहुमज्झदेसभागे तत्थ તે નેમિપ્રતિરુપકનાં ઠીક મધ્યભાગમાં એક મહાનું णं महंएगंपासायवडेंसगंविउव्वइ,पंच जोयणसयाई પ્રાસાદાવતંકની વિકર્વણા કરે છે. જેની ઉંચાઈ उडुढं उच्चत्तेणं अढाइज्जाई जोयणसयाई પાંચ યોજનાની અને લંબાઈ – પહોળાઈ અઢીસો विक्खंभेणं। યોજનની છે. अब्भुग्गयमूसिय वण्णओ-जाव-पडिरूवे । તે પ્રાસાદ અભ્યગત અત્યંત ઉચું છે. ઈત્યાદિ વર્ણન દર્શનીય અને પ્રતિરુપ સુધી કરવું જોઈએ. तस्स णं पासायवडेंसगस्स उल्लोए पउमलया તે પ્રાસાદાવતંસકના ઊપરનો ભૂભાગ પહ્મલતા મરિચિત્તે ખાવ-પડિ ! આદિના ચિત્રોથી ચિત્રિત ચાવતુ- પ્રતિરુપ છે. तस्स णं पासायवडेंसगस्स अंतो बहुसमरमणिज्जे તે પ્રાસાદાવર્તસકનાં ભીતરનો ભૂભાગ અત્યંત भूमिभागे -जाव- मणीणं फासो । સમ અને રમણીય કહ્યો છે. ઈત્યાદિ વર્ણન મણીઓનાં સ્પર્શ સુધી કરવું જોઈએ. Page #604 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૩૩ मणिपेढिया अट्ठजोयणिया जहा वेमाणियाणं । तीसे णं मणिपेढियाए उवरिं महं एगे देवसयणिज्जे विउब्वइ । सयणिज्ज वण्णओ-जाव-पडिरूवे । तत्थ णंसेसक्केदेविंदे देवराया अठहिं अग्गमहिसीहिं सपरिवाराहिं दोहि य अणिएहिं-१. नट्टाणिएण य २.गंधव्वाणिएण यसद्धिं महयाहयनट्ट-जावदिव्वाइं भोगभोगाइं भुंजमाणे विहरइ। प. जाहेणंभंते! ईसाणेदेविंदेदेवराया दिब्वाइंभोगभोगाई भुंजिउकामे भवइ, ते कहमियाणि पकरेइ ? उ. गोयमा ! जहा सकेतहा ईसाणे विनिरवसेसं। एवं सणंकुमारे वि, नवरं-पासायवडेंसओ छज्जोयणसयाइं उड़ढं उच्चत्तेणं, तिण्णि जोयणसयाई विक्खंभेणं । ત્યાં વૈમાનિકોની મણિપીઠિકાનાં સમાન આઠ યોજન લાંબી-પહોળી મણીપીઠિકા છે, તે મણિપીઠિકાનાં ઉપર એક મોટી દેવ શૈધ્યાની વિદુર્વણા કરે છે. તે દેવી શૈય્યાનું વર્ણન પ્રતિરુપ છે ત્યાં સુધી કરવું જોઈએ. ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્ર સપરિવાર આઠ અગમહિષીઓની સાથે તથા નાટ્યાનીક અને ગંધર્વોનીક આ બે સૈન્ય મંડળીઓની સાથે જોરજોરથી વગાડે તેવા વાદ્યો આદિની સાથે દિવ્ય ભોગોપભોગોનો યાવત- ઉપભોગ કરતો થકો રહે છે. પ્ર. ભંતે ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય ભોગોપભોગોનો ઉપભોગ કરવાનો ઈચ્છુક હોય ત્યારે તે સમયે શું કરે છે ? ગૌતમ ! જે પ્રમાણે શક્રનાં માટે કહ્યું છે તે પ્રમાણે સમગ્ર વર્ણન ઈશાનેન્દ્રનાં માટે પણ કરવું જોઈએ. આ પ્રમાણે સનત્કારેન્દ્રનાં માટે પણ કહેવું જોઈએ. વિશેષ : તેના પ્રાસાદાવાંસકોની ઉંચાઈ છસો (60) યોજનની છે અને લંબાઈ-પહોળાઈ ત્રણસો યોજનની છે. આઠ યોજનાની મણિપીઠિકાનું વર્ણન તે પ્રમાણે કહેવું જોઈએ. તે મણીપીઠિકાનાં ઉપર એક વિશાળ સિંહાસનની વિદુર્વણા કરે છે. જે પરિવાર સહિત કહેવું જોઈએ. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર બોત્તેર હજાર સામાનિક દેવો -વાવ- ચતુર્ગણિત બોત્તેર હજાર (બે લાખ અયાસી હજાર) આત્મરક્ષક દેવો અને ઘણા સનકુમાર કલ્પવાસી વૈમાનિક દેવોથી પરિવૃત્ત થઈને જોર-જોરથી વગાડતા વાદ્યો આદિની સાથે દિવ્ય ભોગોપભોગોનો ઉપભોગ કરતા રહે છે. આ પ્રમાણે જેમ સનકુમાર (દેવેન્દ્રોનું વર્ણન કર્યું છે તેજ પ્રમાણે પ્રાણત અને અશ્રુત કલ્પ સુધીનાં ઈન્દ્રોનું વર્ણન કરવું જોઈએ. વિશેષઃ જેનો જેટલો પરિવાર હોય તેટલું કહેવું જોઈએ. પ્રાસાદની ઉંચાઈ પોતાના કલ્પનાં વિમાનોની ઉંચાઈનાં બરાબર અને લંબાઈ-પહોળાઈ તેનાથી અડધી -ચાવતુ- અશ્રુત કલ્પનાં પ્રાસાદાવતંસક નવસો યોજન ઉંચા અને ચારસો પચાસ યોજન લાંબા પહોળા છે. मणिपेढिया तहेव अट्ठजोयणिया। तीसेणं मणिपेढियाए उवरिंएत्थ णं महेगंसीहासणं विउब्वइ, सपरिवारं भाणियब्बं । तत्थ णं सणंकुमारे देविंदे देवराया बावत्तरीए सामाणियसाहस्सीहिं-जाव-चउहिं य बावत्तरीहिं आयरक्खदेवसाहस्सीहिं बहूहिं सणंकुमार कप्पवासीहिं वेमाणिएहिं देवेहि य सद्धिं संपरिखुडे महया हय-नट्ट-जाव-दिव्वाइंभोगभोगाइं जमाणे વિદરા एवं जहा सणंकुमारे तहा-जाव-पाणओ अच्चुओ। नवरं-जो जस्स परिवारो सो तस्स भाणियब्वो। पासाय उच्चत्तं जं सएसु-सएसु कप्पेसु विमाणाणं उच्चत्तं अद्धद्धं वित्थारो -जाव- अच्चुयस्स नव जोयणसयाइं उड़ढं उच्चत्तेणं अद्ध पंचमाई जोयणसयाई विक्खंभेणं । Page #605 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ तत्थ णं गोयमा ! अच्चुए देविंदे देवराया दसहिं હે ગૌતમ! તેમાં દેવેન્દ્ર દેવરાજ અય્યત દસ હજાર सामाणियसाहस्सीहिं -जाव-विहरइ। સામાનિક દેવોની સાથે ભોગોપભોગનો ઉપભોગ ३२ता -यावत- वियरे छे. सेसं तं चेव। શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. - विया. स. १४, उ. ६, सु. ६-९ २६. वेमाणिय देविंदाणं परिसाओ २७. वैमानि देवेन्द्रीनी परिषहामी: . प. (१) सक्कस्स गंभंते! देविंदस्स देवरन्नो कइ परिसाओ प्र. (१)मते ! हेवेन्द्र हेवा शनी 3टी परिषहामो पण्णत्ताओ? sी छ ? उ. गोयमा ! तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! ! परिवामी 30 छ, सेभ - १. समिया, २. चंडा, ३. जाया, १. समिता, २. यं51, 3. 14, १. अभिंतरिया समिया, १. माभ्यंतर परिहाने समिता, २. मज्झिमिया चंडा, ૨. મધ્યમ પરિષદાને ચંડા અને ३. बाहिरिया जाया। 3. पाहा परिषहाने या वामां आवे छे. प. सक्कस्स णं भंते ! देविंदस्स देवरन्नो - प्र. भंते ! हेवेन्द्र हे१२।४ शनी - १. अभितरियाए परिसाए कइ देवसाहस्सीओ ૧. આત્યંતર પરિષદમાં કેટલા હજાર દેવ કહ્યા पण्णत्ताओ? छ? मज्झिमियाए परिसाए कइ देवसाहस्सीओ ૨. મધ્યમ પરિષદ્ધાં કેટલા હજાર દેવ કહ્યા છે? पण्णत्ताओ, ३. बाहिरियाए परिसाए कइ देवसाहस्सीओ ૩. બાહ્ય પરિષઢ્યાં કેટલા હજાર દેવ કહ્યા છે? पण्णत्ताओ? उ. गोयमा ! सक्कस्स णं देविंदस्स देवरन्नो - 6. गौतम ! हेवेन्द्र हे१२०४ शनी - १. अभिंतरियाएपरिसाए बारस देवसाहस्सीओ ૧. આત્યંતર પરિષદૂમાં બાર હજાર દેવ કહ્યા છે, पण्णत्ताओ, २. मज्झिमियाए परिसाए चउद्दस देवसा ૨. મધ્યમ પરિષદ્ધાં ચૌદ હજાર દેવ કહ્યા છે, हस्सीओ पण्णत्ताओ, ३. बाहिरियाए परिसाए सोलस देवसाहस्सीओ ૩. બાહ્ય પરિષદ્ધ સોળ હજાર દેવ કહ્યા છે, તથા पण्णत्ताओ, तहाअभिंतरियाए परिसाए सत्त देवीसयाणि ૧. આત્યંતર પરિષદ્ધાં સાતસો દેવીઓ કહેવામાં पण्णत्ताई, भावी छे. २. मज्झिमियाए छच्च देवीसयाणि पण्णत्ताई, ૨. મધ્યમ પરિષદમાં છસો દેવીઓ કહેવામાં सावी छ, ३. बाहिरियाए पंच देवीसयाणि पण्णत्ताई। ૩. બાહ્ય પરિષદુમાં પાંચસો દેવીઓ કહેવામાં सावी छे. प. (२) ईसाणस्स णं भंते ! देविंदस्स देवरन्नो कइ प्र. (२) मते ! हेवेन्द्र १५२।४ शाननी दी परिसाओ पण्णत्ताओ? પરિષદાઓ કહી છે ? उ. गोयमा ! तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- 6. गौतम ! त्रएपरियही छ, म - १.समिया, २. चंडा, ३. जाया। १. समिता, २. यंड, 3. Mया. Page #606 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૩૫ શેષ વર્ણન શકેન્દ્રનાં સમાન પૂર્વવત્ કહેવું જોઈએ. વિશેષ: ૧. આત્યંતર પરિષદ્ધાં દસ હજાર દેવ इदा छे. ૨. મધ્યમ પરિષદૂમાં બાર હજાર દેવ કહ્યા છે. तहेव सब्बणवरं-१. अभिंतरियाए परिसाए दस देवसाहस्सीओ पण्णत्ताओ, २. मज्झिमियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ, ३. बाहिरियाएपरिसाए चउद्दस देवसाहस्सीओ पण्णत्ताओ, तहाअभिंतरियाए परिसाए नव देवीसयाणि पण्णत्ता, मज्झिमियाए परिसाए अट्ठ देवीसयाणि पण्णत्ता, ३. बाहिरियाएपरिसाए सत्त देवीसयाणि पण्णत्ता। 3. पाय परिषभां यौह २ ११. त्याछ, तथा २. ૧. આત્યંતર પરિષદમાં નવસો દેવીઓ કહેવામાં આવી છે, ૨. મધ્યમ પરિષદૂમાં આઠસો દેવીઓ કહેવામાં सावी छ, ૩. બાહ્ય પરિષદૂમાં સાતસો દેવીઓ કહેવામાં मावी छ. (૩) સનકુમારેન્દ્રની પૂર્વવત સમિતાદિ ત્રણ પરિષદાઓ કહી છે. વિશેષ : ૧. આત્યંતર પરિષદૂમાં આઠ હજાર દેવ ह्या छ. ૨. મધ્યમ પરિષદૂમાં દસ હજાર દેવ કહ્યા છે. (३) सणंकुमारस्स तओ परिसाओसमियाइतहेव णवरं-१. अभितरियाए परिसाए अट्ठ देवसाहस्सीओ पण्णत्ताओ, २. मज्झिमियाए परिसाए दस देवसाहस्सीओ पण्णत्ताओ, बाहिरियाए परिसाए बारस देवसाहस्सीओ पण्णत्ताओ। (४) एवं माहिंदस्स वि तओ परिसाओ. ३. बाा ૩. બાહ્ય પરિષદૂમાં બાર હજાર દેવ કહ્યા છે. (૪) આ પ્રમાણે માહેન્દ્ર દેવરાજની પણ ત્રણ પરિષદાઓ કહી છે. વિશેષ : ૧. આત્યંતર પરિષદૂમાં છ હજાર દેવ इदा छे. ૨. મધ્યમ પરિષમાં આઠ હજાર દેવ કહ્યા છે. ૩. બાહ્ય પરિષદ્ધાં દસ હજાર દેવ કહ્યા છે. णवरं-१.अभिंतरियाएपरिसाएछ देवसाहस्सीओ पण्णत्ताओ, २. मज्झिमियाए परिसाए अट्ठ देवसाहस्सीओ पण्णत्ताओ, ३. बाहिरियाए परिसाए दस देवसाहस्सीओ पण्णत्ताओ। (५) बंभस्स वि तओ परिसाओ पण्णत्ताओ - १. अभिंतरियाए चत्तारि देवसाहस्सीओ पण्णत्ताओ, २. मज्झिमियाए छ देवसाहस्सीओ पण्णत्ताओ, ३. बाहिरियाए अट्ठ देवसाहस्सीओ पण्णत्ताओ। (६) लंतगस्स वि तओ परिसाओ पण्णत्ताओ - १. अभिंतरियाए परिसाए दो देवसाहस्सीओ पण्णत्ताओ, (५)बह दोरेन्द्रनी पत्र परिषासो छ૧. આત્યંતર પરિષદમાં ચાર હજાર દેવ કહ્યા છે. ૨. મધ્યમ પરિષદ્ધાં છ હજાર દેવ કહ્યા છે. ૩. બાહ્ય પરિષહ્નાં આઠ હજાર દેવ કહ્યા છે. (6) eiतन्द्रनी ५५ त्रास परिषहामो छ૧. આત્યંતર પરિષદૂમાં બે હજાર દેવ કહ્યા છે. Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. मज्झिमियाएपरिसाए चत्तारिदेवसाहस्सीओ ૨. મધ્યમ પરિષમાં ચાર હજાર દેવ કહ્યા છે. पण्णत्ताओ, ३. बाहिरियाए छ देवसाहस्सीओ पण्णत्ताओ। ૩. બાહ્ય પરિષડ્માં છ હજાર દેવ કહ્યા છે. (૭) મહામુસા વિ તો પરિણામો પત્તો- (૭) મહાશક્રેન્દ્રની પણ ત્રણ પરિષદાઓ કહી છે१. अभिंतरियाए एगं देवसहस्सं पण्णत्तं, ૧. આત્યંતર પરિષદમાં એક હજાર દેવ કહ્યા છે. २. मज्झिमियाए दो देवसाहस्सीओ पण्णत्ताओ, ૨. મધ્યમ પરિષહ્માં બે હજાર દેવ કહ્યા છે. ३. बाहिरियाए चत्तारि देवसाहस्सीओ पण्णत्ताओ। ૩. બાહ્ય પરિષમાં ચાર હજાર દેવ કહ્યા છે. (८) सहस्सारे वि तओ परिसाओ पण्णत्ताओ - (૮) સહસ્ત્રારેન્દ્રની પણ ત્રણ પરિષદાઓ કહી છે१. अभिंतरियाएपरिसाएपंच देवसया पण्णत्ता, ૧. આત્યંતર પરિષદ્ધાં પાંચસો દેવ કહ્યા છે. २. मज्झिमियाए परिसाए एगा देवसाहस्सी ૨. મધ્યમ પરિષદ્ધાં એક હજાર દેવ કહ્યા છે. gviT[, ३. बाहिरियाए परिसाए दो देवसाहस्सीओ ૩. બાહ્ય પરિષમાં બે હજાર દેવ કહ્યા છે. पण्णत्ताओ। (९) आणय-पाणयस्स वि तओ परिसाओ (૯)આનત-પ્રાણતેન્દ્રની ત્રણ પરિષદાઓ કહી છે. पण्णत्ताओणवर-१. अभिंतरियाए अड्ढाइज्जा देवसया વિશેષ : ૧. આત્યંતર પરિષદમાં અઢીસો દેવ पण्णत्ता, કહ્યા છે. ૨. માિમિયાપંજ વસયા Tvwત્તા, ૨. મધ્યમ પરિષડ્માં પાંચસો દેવ કહ્યા છે. ३. बाहिरियाए एगा देवसाहस्सी पण्णत्ता। ૩. બાહ્ય પરિષાં એક હજાર દેવ કહ્યા છે. (१०) अच्चुयस्स णं देविंदस्स तओ परिसाओ (૧૦) દેવેન્દ્ર દેવરાજ અય્યતની ત્રણ પરિષદાઓ पण्णत्ताओ કહી છે - १. अभिंतरियाए देवाणं पणवीसं सयं पण्णत्तं, ૧. આત્યંતર પરિષદ્દમાં એકસો પચ્ચીસ દેવ કહ્યા છે. २. मज्झिमियाए अड्ढाइज्जासया पण्णत्ता, ૨. મધ્યમ પરિષદ્ધાં બસો પચાસ દેવ કહ્યા છે. ३. बाहिरियाए पंचसया पण्णत्ता। ૩. બાહ્ય પરિષ પાંચસો દેવ કહ્યા છે. - નવા. પરિ. ૩, ૩. ૨, મુ. ૨૧૬ ર૭. વેન હેવાને લાયસોર્સ ગિાવવ- ૨૭. વૈમાનિક દેવોનાં સાતા સૌખ્ય અને અદ્ધિ આદિનું પ્રરુપણ : प. भंते ! सोहम्मीसाणदेवा केरिसयं सायासोक्खं પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાનકલ્પનાં દેવ કેવા પ્રકારનાં पच्चणुब्भवमाणा विहरंति ? સાત-સૌખ્ય અનુભવ કરતાં વિચરે છે ? उ. गोयमा ! मणुण्णा सद्दा -जाव- मणुण्णा फासा - ઉ. ગૌતમ ! રૈવેયક સુધી તે મનોજ્ઞ શબ્દ -યાવતુગાવ-વિજ્ઞાા મનોજ્ઞ સ્પર્શી દ્વારા સુખનો અનુભવ કરતાં વિચરે છે. अणुत्तरोववाइया अणुत्तरा सद्दा -जाव- फासा। અનુત્તરોપપાતિક દેવ અનુત્તર (સર્વશ્રેષ્ઠ) શબ્દજન્ય વાવ- અનુત્તર સ્પર્શજન્ય સુખોનો અનુભવ કરે છે. प. भंते ! सोहम्मीसाणेसु देवाणं केरिसया इड्ढी પ્ર. અંતે ! સૌધર્મ ઈશાન દેવોની ઋદ્ધિ કેવી કહેવામાં पण्णत्ता? આવી છે ? Page #608 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૩૭ ૩. નાયમી ! મટિઢિયાં મહિન્થા -ગાવ- ઉ. ગૌતમ ! અય્યત દેવો સુધી તે મહાનું ઋદ્ધિવાળા, महाणुभागा इड्ढीए पण्णत्ता -जाव- अच्चुओ। મહાનું શુતિવાળા -ચાવતુ- મહાપ્રભાવશાળી ઋદ્ધિથી યુક્ત કહ્યા છે. गेविज्जणुत्तरा य सब्वे महिड्ढिया -जाव- सब्वे રૈવેયક અને અનુત્તર દેવ જે સંપૂર્ણ મહાનું महाणुभागा अणिंदा -जाव- अहमिंदा णामं ते ઋદ્ધિવાળા -ચાવતુ- સંપૂર્ણ મહાપ્રભાવશાળી છે देवगणा पण्णत्ता, समणाउसो ! તેના ઈન્દ્ર નથી -પાવતુ- હે આયુષ્યમાન્ શ્રમણ ! તે દેવ અહમિન્દ્ર' કહેવાય છે. - નવા. . ૨, કુ. ૨૦૩ प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा केरिसयं खुहं પ્ર. ભંતે ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવ કેવી ભૂખ पिवासं पच्चणुब्भवमाणा विहरंति ? તરસનો અનુભવ કરે છે ? उ. गोयमा ! तेसि णं देवाणं णत्थि खुहं पिवासा। ઉ. ગૌતમ!તે દેવોને ભૂખતરસનો અનુભવ થતો નથી. હવે ગાવ- ગyત્તરોવનારા આ પ્રમાણે અનુત્તરો પપાતિક સુધીનાં દેવોનાં માટે - નીવા. ડિ. , કુ. ૨૦ રૂ. જાણવું જોઈએ. ૨૮. પ્રેમળ જેવા સરીરાજે ય-ધિ- પ્રવ- ૨૮. વૈમાનિક દેવોનાં શરીરનાં વર્ણ, ગંધ અને સ્પર્શનું પ્રરુપણ : प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा પ્ર. ભંતે! સૌધર્મ ઈશાન કલ્પોમાં દેવોનાં શરીર કેવા केरिसया वण्णेणं पण्णत्ता? વર્ણનાં કહ્યા છે ? उ. गोयमा ! कणगत्तयरत्ताभा वण्णेणं पण्णत्ता। ઉ. ગૌતમ! તપેલા સ્વર્ણ જેવા લાલ વર્ણવાળા કહ્યા છે. सणंकुमार माहिंदेसु णं पउम-पम्हगोरा वण्णेणं સનત્કાર અને મહેન્દ્ર કલ્પમાં દેવોનાં શરીર પત્તા | પદ્મ જેવા ગૌરવર્ણવાળા કહ્યા છે. प. बंभलोए णं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया પ્ર. ભંતે ! બ્રહ્મલોક કલ્પનાં દેવોનાં શરીર કેવા वण्णेणं पण्णत्ता? વર્ણવાળા કહ્યા છે ? उ. गोयमा ! अल्लमहुगपुप्फवण्णाभा पण्णत्ता। ઉ. ગૌતમ ! ભીના મોગરાનાં ફૂલ જેવા (શ્વેત) વર્ણવાળા કહ્યા છે. प. लंतए णं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिसया પ્ર. ભંતે ! લાંતક કલ્પમાં દેવોનાં શરીર કેવા વર્ણવાળા वण्णेणं पण्णत्ता ? કહ્યા છે ? उ. गोयमा ! सुक्किला वण्णेणं पण्णत्ता। ઉ. ગૌતમ ! શુક્લ વર્ણવાળા કહ્યા છે. pd -વ- નેવેન્ના રૈવેયક દેવોનાં શરીર પણ એવા જ વર્ણવાળા છે. अणुत्तरोववाइया परमसुक्किल्ला वण्णेणं पण्णत्ता। અનુત્તરોપપાતિક દેવોનાં શરીર અત્યંત શુક્લ વર્ણવાળા કહ્યા છે. प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा પ્ર. ભંતે! સૌધર્મ-ઈશાન કલ્પોમાં દેવોનાં શરીર કેવી केरिसया गंधेणं पण्णत्ता ? ગંધવાળા કહ્યા છે ? उ. गोयमा ! से जहाणामए कोट्ठपुडाण वा तहेव सर्व ઉ. ગૌતમ ! કોષ્ઠપુટ આદિ જેવા પહેલાનાં સમાન -जाव-मणामतरगा चेव गंधेणं पण्णत्ता। જ વાવ- અત્યંત મનમોહક ગંધવાળા કહ્યા છે. વે નવિ-મજુરોવવાડિયા આ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો સુધી શરીરની ગંધ જાણવી જોઈએ. Page #609 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩૮ प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवाणं सरीरगा केरिया फासेणं पण्णत्ता ? ૩. ગોયમા ! ચિર-મસય-ળિહતુ?માન છવિ હ્રામેળ पण्णत्ता । વ -ખાવ- અનુત્તરોવવાળા । . નીવા. ૫. ૨, સુ. ૨૦૨ (૬) - २९. वैमाणिय देवाणं विभूसा कामभोगाण य परूवणंप. सोहम्मीसाणा देवा केरिसया विभूसाए पण्णत्ता ? ૩. ગોયમા ! તુવિજ્ઞા વાત્તા, તં નહીં ૨. વેઇન્દ્રિયસરીરા ય, ૨. અવેનવ્વિયસરીરા ય । १. तत्थ पंजे से वे उव्वियसरीरा ते हारविराइयवच्छा -जाव- दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा -નાવ- પરિવા ૧. २. तत्थ णं जे से अवेउब्वियसरीरा ते णं आभरणवसणरहिया पगइत्था विभूसाए पण्णत्ता । प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवीओ केरिसयाओ विभूसाए पण्णत्ताओ ? ૩. ગોયમા ! ટુવિધાઓ વળત્તાઓ, તં નહાછુ. વેપચિતરીરામો ય, ૨. ગવેરુવિયસરીરામો ય । १. तत्थ णं जाओ वेउब्वियसरीराओ ताओ सुवण्णसद्दालाओ सुवण्णसद्दालाई वत्थाइं पवर परिहियाओ चंदाणणाओ चंदविलासिणीओ चंदद्धसमणिडालाओ सिंगारागारचारूवेसाओ સંશય -ળાવ- પાસાગો -ગાવ- ડિવામો २. तत्थ णं जाओ अवेउब्वियसरीराओ ताओ णं आभरणवसणरहियाओ पगइत्थाओ विभूसाए વળત્તાઓ, સેતેવુ દેવીને ત્યિ -ખાવ- ગ શુો वेज्जगदेवा केरिसया विभूसाए पण्णत्ता ? ૨૯. દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! સૌધર્મ- ઈશાન કલ્પોમાં દેવોનાં શરીર કેવા સ્પર્શવાળા કહ્યા છે ? ઉ. ગૌતમ ! સ્થિર-મૃદુ-સ્નિગ્ધ જેવા સુકુમાલ સ્પર્શવાળા કહ્યા છે. આ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો સુધીના શરીરનો સ્પર્શ કહ્યો છે. વૈમાનિક દેવોની વિભૂષા અને કામભોગોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાન કલ્પનાં દેવ કેવી વિભૂષાવાળા કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. વૈક્રિય શરીરવાળા, ૨. અવૈક્રિય શરીરવાળા, ૧. તેમાં જે વૈક્રિયશરીર (ઉત્તર વૈક્રિય) વાળા છે તે હારાદિથી સુશોભિત વક્ષસ્થળવાળા -યાવત્દસ દિશાઓને ઉદ્યોતિત કરનાર પ્રભાસિત કરનાર યાવત્– પ્રતિરુપ છે. ૨. તેમાં જે અવૈક્રિય શરીર (ભવધારણીય શરીર) વાળા છે તે આભરણ અને વસ્ત્રોથી રહિત અને સ્વાભાવિક વિભૂષાથી સંપન્ન કહ્યા છે. પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાન કલ્પોની દેવીઓ કેવી વિભૂષાવાળી કહી છે ? ઉ. ગૌતમ ! તે બે પ્રકારની કહી છે, જેમકે ૧. વૈક્રિય શરીરવાળી, For Private Personal Use Only - ૨. અવૈક્રિય શરીર (ભવધારણીય શરીર)વાળી. ૧. એમાં જે વૈક્રિય શરીરવાળી છે તે સ્વર્ણના નૂપુરાદિ આભૂષણોની ધ્વનિથી યુક્ત છે તથા સ્વર્ણની વાગતી ઘૂંઘરીવાળા વસ્ત્રો તથા ઉદ્દભટ વેશને પહેરેલી છે. ચંદ્રનાં સમાન તેનું મુખમંડળ છે. ચંદ્રનાં સમાન વિલાસવાળી છે, અર્ધચંદ્રનાં સમાન ભાલવાળી છે, તે શ્રૃંગારની સાક્ષાત્ મૂર્તિ છે અને સુંદર પરિધાનવાળી છે, તે અનુકૂળ ન્યાવત્- દર્શનીય અને સૌંદર્યની પ્રતીક છે. ૨. તેમાં જે અવિકર્વિત શરીરવાળી છે તે આભૂષણો અને વસ્ત્રોથી રહિત તેમજ સ્વાભાવિક સૌંદર્યવાળી કહેવામાં આવી છે. અચ્યુતકલ્પ સુધી શેષ કલ્પોમાં દેવીઓ નથી. પ્ર. ભંતે ! ત્રૈવેયક દેવ કેવી વિભૂષાવાળા કહ્યા છે ? Page #610 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૩૯ ૩. ગોચમા ! મમરનવસારદિયા પૂર્વ સેવી ત્યિ ઉ. ગૌતમ! તે દેવ આભરણ અને વસ્ત્રોની વિભૂષાથી भाणियव्वं । पगइत्था विभूसाए पण्णत्ता, રહિત સ્વાભાવિક વિભૂષાથી સંપન્ન કહ્યા છે, ત્યાં દેવીઓ ન કહેવી જોઈએ. एवं अणुत्तरा वि। આ પ્રમાણે અનુત્તર વિમાનનાં દેવોની વિભૂષાનું વર્ણન પણ કરી લેવું જોઈએ. प. सोहम्मीसाणेसु देवा केरिसए कामभोगे पच्चणुब्भ- પ્ર. ભંતે ! સૌધર્મ- ઈશાન કલ્પમાં દેવ કેવા वमाणा विहरंति? કામભોગોનો અનુભવ કરતા વિચારે છે ? उ. गोयमा! इट्ठा सद्दा, इट्ठा रूवा, इट्ठा गंधा, इट्ठा रसा, ગૌતમ ! ઈષ્ટ શબ્દ, ઈષ્ટરુપ, ઈષ્ટગંધ, ઈન્ટરસ इट्ठा फासा। અને ઈષ્ટ સ્પર્શજન્ય કામભોગોનો અનુભવ કરતા. વિચરે છે. -ગર- વેળા આ પ્રમાણે રૈવેયક દેવો સુધી કહેવું જોઈએ. अणुत्तरोववाइयाणं अणुत्तरासद्दा-जाव-अणुत्तरा અનુત્તરોપપાતિક દેવ અનુત્તર શબ્દ -ચાવતસ - નવા પશિ. રૂ, મુ. ૨૦૪ અનુત્તર સ્પર્શજન્ય કામભોગોનો અનુભવ કરે છે. રૂ. જ િરેનિgg fમ સમવાર રન ૩૦. ચતુર્વિધ દેવનિકાયોમાં મનોહર-અમનોહરતાનાં કારણોનું પ્રરુપણ : प. दो भंते ! असुरकुमारा एगंसि असुरकुमारावासंसि પ્ર. ભંતે ! એક અસુરકુમારાવાસમાં બે અસુરકુમાર असुरकुमार देवत्ताए उववन्ना, तत्थ णं एगे દેવ ઉત્પન્ન થયા, તેમાંથી એક અસુરકુમાર દેવ असुरकुमारे देवे पासाईए दरिसणिज्जे अभिरुवे પ્રાસાદીય, દર્શનીય, સુંદર અને મનોહર હોય છે पडिरूवे, एगे असुरकुमारे देवे सेणं नोपासाईए, नो અને એક અસુરકુમાર દેવ પ્રાસાદીય દર્શનીય दरिसणिज्जे, नो अभिस्वे, नो पडिरूवे । સુંદર અને મનોહર હોતા નથી. તે હમેય મંતે ! વે? ભંતે ! એવું શા માટે થાય છે ? उ. गोयमा ! असुरकुमारा देवा दुविहा पन्नत्ताओ, तंजहा- ઉ. ગૌતમ ! અસુરકુમાર દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વેનિયસરા ચ, ૨. વેજિસરારા ચા ૧. વિકર્વિત શરીરવાળા, ૨. અગિર્વિત શરીરવાળા. १. तत्थ णंजे से वेउब्वियसरीरे असुरकुमारे देवे से णं ૧. તેમાંથી જે વિકર્વિત શરીરવાળા અસુરકુમાર પાસા ગાવ-પડો દેવ છે તે પ્રાસાદીય -વાવ- મનોહર હોય છે. २. तत्थ णं जे से अवेउब्वियसरीरे असुरकुमारे देवे ૨. તેમાંથી જે અવિકર્વિત શરીરવાળા અસુરકુમાર से णं नो पासाईए -जाव- नो पडिरूवे । દેવ છે તે પ્રાસાદીય યાવતુ- મનોહર હોતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. તે ! એવું શા માટે કેહવાય છે કે – 'तत्थ णं जे से वेउब्वियसरीरे तं घेव-जाव-नो તેમાં જે વિકર્વિત શરીરવાળા છે તે પ્રમાણે નહિ ? -વાવ- તે મનોહર હોતા નથી ?” उ. गोयमा ! से जहानामए इहं मणुयलोगंसि दुवे ઉ. ગૌતમ ! જે પ્રમાણે આ મનુષ્ય લોકમાં બે પુરુષ पुरिसा भवंति-एगं पुरिसे अलंकियविभूसिए, एगे હોય છે, તેમાંથી એક પુરુષ અલંકૃત વિભૂષિત पुरिसे अणलंकियविभूसिए, હોય છે અને એક અલંકૃત વિભૂષિત હોતો નથી. एएसि णं गोयमा ! दोण्हं पुरिसाणं कयरे पुरिसे ગૌતમ ! આ બે પુરુષોમાં કયો પુરુષ પ્રાસાદીય પાસાઇ નાવ-દિવે? -વાવ- મનોહર હોય છે ? Page #611 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ कयरे पुरिसे नो पासाईए -जाव- नो पडिरूवे ? ક્યો પુરુષ પ્રાસાદી) ચાવતુ-મનોહર હોતો નથી ? जे वा से पुरिसे अलंकियविभूसिए ? જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે તે ? जे वा से पुरिसे अणलंकियविभूसिए ? કે જે પુરુષ અલંકૃત વિભૂષિત હોતો નથી તે ? भगवं ! तत्थ णं जे से पुरिसे अलंकिय विभूसिए से ભંતે ! તેમાં જે પુરુષ અલંકૃત વિભૂષિત હોય છે કુરિસે પસારૂંg -ના-ડિક્વે. તે પ્રાસાદીય ચાવતુ- મનોહર હોય છે. तत्थ णं जे से पुरिसे अणलंकिय विभूसिए, से णं તેમાં જે પુરુષ અલંકૃત-વિભૂષિત હોતો નથી તે पुरिसे नो पासाईए -जाव-नो पडिरूवे । પ્રાસાદીય -વાવ- મનોહર હોતા નથી. से तेणठेणं गोयमा! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'तत्थ णं जे से वेउब्वियसरीरे तं चैव -जाव- नो “તેમાં જે વિકર્વિત શરીરવાળા નથી તે પ્રમાણે હિવે ?' -વાવ- મનોહર હોતા નથી.” प. दोभंते! नागकुमारा देवा एगंसि नागकुमारावासंसि પ્ર. ભંતે ! એક નાગકુમારાવાસમાં બે નાગકુમાર દેવ नागकुमारदेवत्ताए उववन्ना -जाब- से कहमेयं ઉત્પન્ન થાય છે -યાવતુ- ભંતે ! શા માટે આ મંતે ! પુર્વ ? પ્રમાણે કહેવાય છે ? ૩. સોયમાં ! હવે જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત સમજવું જોઈએ. હવે ગાવ-થાકુમારી. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. वाणमंतर जोइसिय वेमाणिया एवं चेव । વાણવ્યંતર-જયોતિષ્ક અને વૈમાનિક દેવોનાં - વિયા, સ. ૨૮, ૩. ૬, કુ. ૨-૪ વિષયમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. ३१. देवाणं पीहा परवणं ૩૧. દેવોની સ્પૃહાનું પ્રાણ : तओ ठाणाई देवे पीहेज्जा, तं जहा દેવ ત્રણ સ્થાનોની સ્પૃહા (આંકાક્ષા) કરે છે, જેમકે - ૨. માળુરૂ મ, ૨. મારિy aણે નર્મ, ૧. મનુષ્ય ભવની, ૨. આર્ય ક્ષેત્રમાં જન્મની, ૩. સુકુપવાયાફા ૩. સુકુલ (શ્રેષ્ઠ કુલ)માં ઉત્પન્ન થવાની. - ટાઇf. મ. ૨, ૩. રૂ, સુ. ૨૮૪/૨ ३२. देवाणं परितावण कारणतिगं पस्वर्ण ૩૨. દેવોનાં પરિતપ્ત થવાનાં કારણોનું પ્રાણ : तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ પરિતપ્ત (પ્રશ્ચાત્તાપ કરતા દુઃખી) હોય છે, જેમકે – अहोणं मए संते बले, संते वीरिए,संते पुरिसक्का- ૧. અહો ! મેં બળ-વીર્ય, પુરુષાકાર-પરાક્રમ, ક્ષેમ, रपरक्कमे खेमंसि सुभिक्खंसि आयरिय उवज्झाएहिं સુભિક્ષ, આચાર્ય, ઉપાધ્યાયની ઉપસ્થિતિ તથા विज्जमाणएहिं कल्लसरीरेणं नो बहुए सूए अहीए, નિરોગ શરીરનાં હોવા છતાં પણ શ્રુતનો પર્યાપ્ત અધ્યયન કર્યું નહિ. २. अहो णं मए इहलोय पडिबुद्धेणं परलोय परंमुहेणं અહો ! મેં વિષયાભિલાષી હોવાથી ઈહલોકમાં विसयतिसिएणंनोदीहेसामण्णपरियाए आणुपालिए, પ્રતિબદ્ધ અને પરલોકથી વિમુખ થઈને દીર્ઘકાળ સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કર્યું નહિ. ३. अहोणं मए इड्ढि रस सायगरूएणंभोगासंसगिद्धेणं અહો ! મેં દ્ધિ, રસ અને શાતાના મદમાં પ્રસ્ત नो विसुद्धे चरित्ते फासिए । થઈને અને ભોગાસક્ત થઈને વિશુદ્ધ ચારિત્રનું પાલન કર્યું નહિ. इच्चेएहिं तिहिं ठाणेहिं देवे परितप्पेज्जा। આ ત્રણ કારણોથી દેવ પરિતપ્ત થાય છે. - ટાઈ. સ. ૩, ૩. ૩, કુ. ૨૮૪/૨ Page #612 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૪૧ ३३. देवस्स चवणणाणोब्वेग कारणाणि परूवणं तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ, तं जहा १. विमाणाभरणाइं णिप्पभाई पासित्ता, २. कप्परूक्खगं मिलायमाणं पासित्ता, ३. अप्पणो तेयलेस्सं परिहायमाणिं जाणित्ता, इच्चेएहिं तिहिं ठाणेहिं देवे चइस्सामित्ति जाणइ । तिहिं ठाणेहिं देवे उज्वेगमागच्छेज्जा, तं जहा१. अहो!णंमएइमाओएयारूवाओ दिवाओदेविड्ढीओ, दिवाओदेवजुईओ,दिवाओदेवाणुभावाओ,लुद्धाओ, पत्ताओ, अभिसमण्णागयाओ चइयव्वं भविस्सइ, ૩૩. દેવનો અવનજ્ઞાન અને ઉદ્ધગનાં કારણોનું પ્રાણ : ત્રણ કારણોથી દેવ એ જાણી લે છે કે હું ટ્યુત (મૃત્યુ) થઈશ. જેમકે૧. વિમાન અને આભરણોને નિપ્રભ જોઈને, ૨. કલ્પવૃક્ષને મુરજાય ગયેલા જોઈને, ૩. પોતાની તેજોલેશ્યા (ક્રાંતી) ને ક્ષીણ થતી જોઈને, આ ત્રણ હેતુઓથી દેવ એ જાણી લે છે કે હું શ્રુત થઈશ. ત્રણ કારણોથી દેવ ઉર્ધ્વગને પ્રાપ્ત થાય છે, જેમકે – ૧. અહો ! મને આ અને આ પ્રમાણેની ઉપાર્જિત, પ્રાપ્ત તથા અભિસમન્વાગત (સામે આવેલી) દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવ શુતિ અને દિવ્ય દેવ પ્રભાવને છોડવો પડશે. અહો ! મને સર્વપ્રથમ માતાનાં ઓજ (રજ) તથા પિતાનાં શુક્રથી યુક્ત આહારને લેવો પડશે. ૩. અહો ! મને મલિન લોહી માંસના કીચડવાળા, અપવિત્ર ઉદ્વેગ પેદા કરનાર ભયાનક ગર્ભાશયમાં રહેવું પડશે. આ ત્રણ કારણોથી દેવ ઉર્ધ્વગને પ્રાપ્ત થાય છે. २. अहो! णं मए माउओयं पिउसुक्कं तंतदुभयसंसलैं तप्पढमयाए आहारो आहारेयवो भविस्सइ, ३. अहो! णंमए कलमल-जंबालाए असुईए उब्वेयणियाए भीमाए गब्भवसहीए वसियव्वं भविस्सइ, इच्चेएहिं तिहिं ठाणेहिं देवे उब्वेगमागच्छेज्जा। - ટાળ. મ. ૨, ૩. રૂ, . ૨૮૫ ३४. देवाणं अब्भुट्ठिज्जाइ कारण परूवणं चउहिं ठाणेहिं देवा अब्भुट्ठिज्जा, तं जहा १. अरहंतेहिं जायमाणेहिं २. अरहंतेहिं पब्वयमाणेहिं, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ४. अरहंताणं परिणिव्वाणमहिमासु । चउहिं ठाणेहिं देवाणं आसणाई चलेज्जा, तं जहा. મરતહિં નમાહિં ગાવ४. अरहताणं परिणिव्वाणमहिमासु, चउहिं ठाणेहिं देवा सीहणायं करेज्जा, तं जहा૨. અરહિં નામોહિં -ના४. अरहंताणं परिणिव्वाणमहिमासु, चउहिं ठाणेहिं देवा चेलुक्खेवं करेज्जा, तं जहा. સરદહિં નામોહિં નવ४. अरहंताणं परिणिव्वाणमहिमासु, ૩૪. દેવોનાં અભુત્થાનાદિનાં કારણોનું પ્રરુપણ : ચાર કારણોથી દેવ પોતાના સિંહાસનથી (સમ્માનાર્થ) ઉઠતા હોય છે, જેમકે – ૧. અહંન્તોનાં જન્મ થવા પર, ૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવાના અવસર પર, ૩. અહંન્તોનાં કેવળ જ્ઞાનોત્પતિ મહોત્સવ પર, ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવોનાં આસન ચલિત થાય છે, જેમકે - ૧. અહિન્તોનાં જન્મ થવા પર -ચાવતુ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવ સિંહનાદ કરે છે, જેમકે – ૧. અન્તોનાં જન્મ થવા પર -વાવ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ચાર કારણોથી દેવ વર્ષા કરે છે, જેમકે - ૧. અન્તિોનાં જન્મ થવા પર યાવતુ૨. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. Page #613 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ चउहिं ठाणेहिं देवाणं चेइयरूक्खा चलेज्जा, तं जहा- ચાર કારણોથી દેવતાઓનાં ચૈત્યવૃક્ષ ચલિત થાય છે, જેમકે - ૨. મરદત્તેહિં નયનાહિં ખાવ ૧. અહિંન્તોનાં જન્મ થવા પર -ચાવતુ४. अरहंताणं परिणिव्वाणमहिमासु'। ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ટાઈ. . ૪, ૩. ૩, મુ. રૂ ૨૪ ३५. देवसन्निवायाइ कारण परूवणं ૩૫. દેવ સનિપાતાદિનાં કારણોનું પ્રરુપણ : चउहिं ठाणेहिं देवसन्निवाए सिया, तं जहा ચાર કારણોથી દેવ સન્નિપાત (દેવોનું આગમન) થાય છે. જેમકે - ૨. નરહિં ગાયનાહિં -ના ૧. અહિંન્તોનાં જન્મ થવા પર વાવતુ४. अरहंताणं परिणिब्वाणमहिमासु । ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. एवं देवुक्कलिया देवकहकए वि। આ પ્રમાણે દેવોત્કલિકા (દેવ સમુદાય એકત્રિત થવા) - ટા. મ, ૪, ૩. ૩, . ૩૨૪ અને દેવોની કલકલ ધ્વનિ થવાનાં કારણે પણ જાણવું જોઈએ. રૂ. ક્રિ વિજુવારે થાય જ વાર હેત પળે- ૩૬. દેવો દ્વારા વિદ્યુત પ્રકાશ અને સ્વનિત શબ્દ કરવાનાં હેતુનું પ્રરુપણ : तिहिं ठाणेहिं देवे विज्जुयारं करेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ વિધુત્કાર (વિદ્યુત પ્રકાશ) કરે છે, જેમકે - ૨. વિશ્વમાં વા, ૨. રામાને વા, ૧. વૈક્રિય રુપ કરતાં, ૨. પરિચારણા (વિચરણ) કરતાં, ३. तहारूवस्स समणस्स वा माहणस्स वा इड्ढि जुई ૩. તથા૫ શ્રમણ માહણની સામે પોતાની ઋદ્ધિ जसं बलं वीरियं पुरिसक्कारपरक्कम उवदंसेमाणे। ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરસ્કાર અને પરાક્રમ આદિનું પ્રદર્શન કરતાં, तिहिं ठाणेहिं देवे थणियसदं करेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ મેઘ ગર્જના જેવી ધ્વનિ કરે છે, જેમકે૨. વિશ્વમાને વા, ૨. પરિવારમાને વા, ૧. વૈક્રિય રુપ કરતાં, ૨. પરિચારણા કરતાં, ३. तहारूवस्स वा समणस्स वा माहणस्स वा इडिंढ ૩. તથા૫ શ્રમણ માહણના સામે પોતાની ઋદ્ધિ -ના-પૂરવમં ૩વયંસેમા ! -વાવતુ- પરાક્રમ આદિનું પ્રદર્શન કરતાં. - ટાપ . ૨, ૩, ૨, મુ. ૨૪૨ (૨-૩) ૩૭. દિ યુઢિવ પરિવદિ રાશિ ર વ - ૩૭. દેવો દ્વારા વૃષ્ટિ કરવાની વિધિ અને કારણોનું પ્રરુપણ : 1. મલ્પિ મતે ! પન્ન વાવાસી યુાિયં પ્ર. ભંતે ! કાળવર્ષા (સમય પર વરસનાર) મેઘ પરે ? વૃષ્ટિકાય (જલસમૂહ) વરસાવે છે ? ૩. દંતા, નીયમી ! ટ્યિા ઉ. હા, ગૌતમ ! તે વરસાવે છે. प. जाहे णं भंते ! सक्के देविंदे देवराया बुठ्ठिकायं પ્ર. ભંતે ! જયારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરવાની काउकामे भवइ से कहमियाणिं पकरेइ ? ઈચ્છા કરે છે ત્યારે તે કેવી રીતે વૃષ્ટિ કરે છે ? उ. गोयमा ! ताहे चेव णं से सक्के देविंदे देवराया ઉ. ગૌતમ! જયારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરવા ચાહે अब्भंतरपरिसाए देवे सद्दावेइ, છે ત્યારે આત્યંતર પરિષદનાં દેવોને બોલાવે છે. तए णं अब्भंतरपरिसगा देवा सदाविया समाणा બોલાવેલ તે આત્યંતર પરિષદનાં દેવ માધ્યમ मज्झिमपरिसाए देवे सदावेंति, પરિષદૂનાં દેવોને બોલાવે છે. ૨-૨. ૩ મ. ૨, ૩. ૨, મુ. ૨૩૪ Page #614 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૪૩ તે માધ્યમ પરિષનાં દેવ બાહ્ય પરિષદ દેવોને બોલાવે છે. બાહ્ય પરિષદૂનાં દેવ બાહ્ય પરિષદથી બહારનાં દેવોને બોલાવે છે. બાહ્ય પરિષદૂથી બહારનાં દેવ આભિયોગિક દેવોને બોલાવે છે. આભિયોગિક દેવ વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે. ત્યારે તે બોલાવેલ વૃષ્ટિકાયિક દેવ વૃષ્ટિ કરે છે. આ પ્રમાણે હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરે છે. પ્ર. ભંતે ! શું અસુરકુમાર દેવ પણ વૃષ્ટિ કરે છે ? तएणं ते मज्झिमपरिसगा देवा सदाविया समाणा बाहिरपरिसाए देवे सद्दावेंति, तए णं ते बाहिरपरिसगा देवा सदाविया समाणा बाहिर बाहिरगे देवे सद्दावेंति, तएणं ते बाहिर-बाहिरगा देवा सदाविया समाणा आभियोगिए देवे सद्दावेंति, तए णं ते आभियोगिए देवे सददाविया समाणा वुट्ठिकाइए देवे सद्दावेंति, तए णं ते वृटिठकाइया देवा सददाविया समाणा वुट्ठिकायं पकरेंति। एवं खलु गोयमा ! सक्के देविंदे देवराया वुट्ठिकायं पकरेइ। प. अत्थि णं भंते ! असुरकुमारा वि देवा वुट्ठिकायं પતિ ? ૩. દંતા, શોથમાં ! ટ્યિા प. किं पत्तियं णं भंते ! असुरकुमारा देवा वुट्ठिकायं पकरेंति? उ. गोयमा ! जे इमे अरहंता भगवंतो एएसि णं - ૨. નમ્પમદિમાકુ વા, २. निक्खमणमहिमासु वा, ३. नाणुप्पायमहिमासु वा, ૪. પરિનિવાબમહિમાસુ વા, एवं खलु गोयमा ! असुरकुमारा देवा वुट्ठिकायं પતિ एवं नागकुमारा वि। હવે નવ-થાકુમાર ઉ. હા ગૌતમ ! તે પણ વૃષ્ટિ કરે છે. પ્ર. ભંતે ! અસુરકુમાર દેવ ક્યા પ્રયોજનથી વૃષ્ટિ કરે છે ? ઉ. ગૌતમ ! અરિહંત ભગવતોનાં ૧. જન્મ મહોત્સવ પર, ૨. નિષ્ક્રમણ (પ્રવ્રજ્યા) મહોત્સવ પર, ૩. કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવ પર, ૪. પરિનિર્વાણ મહોત્સવ પર, આ પ્રમાણે હે ગૌતમ! અસુરકુમાર દેવ વૃષ્ટિ કરે છે. वाणमंतर-जोइसिय-वेमाणिया एवं चेव । - વિચા. સ. ૪, ૩. ૨, . ૭-૧૩ ૩૮, અવાવાવા અવાવાહિત્તર પૂર્વ- g, અસ્થિ જે અંતે! માવાદા સેવા, માવાદા સેવા? આ પ્રમાણે નાગકુમાર દેવ પણ વૃષ્ટિ કરે છે. સ્વનિતકુમારો સુધી પણ વૃષ્ટિનાં માટે આ પ્રમાણે કહેવું જોઈએ. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. ૩૮. અવ્યાબાધ દેવોનાં અવ્યાબાધત્વનાં કારણોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું કોઈને બાધા પીડા ન પહોંચાડનાર અવ્યાબાધ દેવ છે ? ઉ. હા, ગૌતમ ! છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – અવ્યાબાધ દેવ, અવ્યાબાધ દેવ છે.” ૩. દંત, જોયા ! ટ્યિા. v. તે ખvi મેતે ! પર્વ યુવક “વાવાદ સેવા, અવાવાદ લેવા ?” - Page #615 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा! पभू णं एगमेगे अव्वाबाहे देवे एगमेगस्स ઉ. ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધદેવ, પ્રત્યેક પુરુષની पुरिसस्स एगमेगंसि अच्छिपत्तंसि दिव्वं देविडिंढ, પ્રત્યેક આંખની પલક પર દિવ્ય દેવકૃદ્ધિ, દિવ્ય दिव्वं देवजुई, दिव्वं देवाणुभाग, दिव्वं बत्तीसइविहिं દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારની नट्टविहिं उवदंसेत्तए णो चेव णं तस्स पुरिसस्स દિવ્ય નાટ્યવિધિ દેખાડવામાં સમર્થ છે અને આવું किंचि आबाहं वा, वाबाहं वा उप्पाएइ छविच्छेयं वा કરવા છતા પણ તે દેવ એ પુરુષને કિંચિત્ માત્ર करेइ, एसुहुमं च णं उवदंसेज्जा , પણ થોડી કે વધારે પીડા નથી પહોંચાડતા અને તેના અવયવનું છેદન કરતા નથી. એટલી સૂક્ષ્મતાથી તે (અવ્યાબાધ) દેવ નાટ્યવિધિ બતાવી શકે છે. से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “અવીવાહ રેવા, આવવાહ સેવા ” અવ્યાબાધ દેવ, અવ્યાબાધ દેવ છે. - વિચા. સ. ૧૪, ૩. ૮, . ૨૩ ३९. देवेहिं सद्दाई सवणाई ठाण परूवणं ૩૯. દેવો દ્વારા શબ્દાદિનાં શ્રવણાદિનાં સ્થાનોનું પ્રરુપણ : दोहिं ठाणेहिं देवे सद्दाइं सुणेइ, तं जहा બે સ્થાનોથી દેવ શબ્દ સાંભળે છે, જેમકે - ૨. સેન વિ ટે સારું કુળ, ૧. શરીરનાં એક ભાગથી પણ દેવ શબ્દ સાંભળે છે, ૨. સ વિ ટે સાદું મુને, ૨. સંપૂર્ણ શરીરથી પણ દેવ શબ્દ સાંભળે છે. પર્વ-. હવાડું પાસ, આ પ્રમાણે - ૧. બે સ્થાનોથી રુપને જુવે છે, ૨. ધાડું અથાડુ, ૨. ગંધને સુંધે છે. રૂ. રસાદું બાણા, ૩. રસોનો આસ્વાદન કરે છે, ૪. સારું પરિસંવે, ૪. સ્પર્શોનો પ્રતિસંવેદન કરે છે, ૫. માસ૬, ૬. માસઃ, ૫. અવભાષિત થાય છે, ૬. પ્રભાસિત થાય છે. ૭. વિષુવ, ૮. રિયારે, ૭. વિક્રિયા કરે છે, ૮. મૈથુન સેવન કરે છે, ૧. મારૂં માસ, १०. आहारेइ ૯. ભાષા બોલે છે, ૧૦. આહાર કરે છે, ૨૨. પરિણામે, ૨૨. , ૧૧. પરિણમન કરે છે, ૧૨. અનુભવ કરે છે, ૬૩. નિષ્ણાં ૧૩. નિર્જરા કરે છે. - ટાઈ. સ. ૨, ૩, ૨, . ૭૧/૧૨ ૪૦. જોતિએ વાળ મજુરોજે ગામન પવઈ - ૪૦ લોકાન્તિક દેવોનું મનુષ્ય લોકમાં આગમનનાં કારણોનું પ્રરુપણ : चउहिं ठाणेहिं लोगंतिया देवा माणुसं लोगं हव्वमा- ચાર કારણોથી તëણ લોકાંતિક દેવ મનુષ્ય લોકમાં છેષ્ના, તે નહીં આવે છે, જેમકે - ૨. મરદંતેહિં નામોહિં, ૧. અન્તોનો જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं, ૨. અહંન્તોનાં પ્રવ્રુજિત થવાનાં અવસર પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ૩. અહિંન્તોનાં કેવળ જ્ઞાનોત્પતિ મહોત્સવ પર, ४. अरहंताणं परिणिव्वाणमहिमासु। ૪. અહિંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ઠા. . ૪, ૩. ૩, મુ. રૂ ૨૪ ૧. ઠાઈ મ. ૨, ૩, ૬, કુ. ૨૩૪ Page #616 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૪૫ ૪૧. દુnોવવવ માધુરોને ગામજન્મામા ૪૧. તત્કાળ ઉત્પન્ન દેવનું મનુષ્યલોકમાં અનાગમનकारण परूवर्ण આગમનનાં કારણોનું પ્રરુપણ : (क) चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु इच्छेज्ज (ક) ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ माणुसं लोगं हब्वमागच्छित्तए, नो चेव णं संचाएइ શીઘ જ મનુષ્યલોકમાં આવવા ચાહે છે, પરંતુ हव्वमागच्छित्तए, तं जहा આવી શકતા નથી, જેમકે - १. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्येसु कामभोगेसु દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ દિવ્ય કામ ભોગોમાંमुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे से णं माणुस्सए મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત થઈને માનવીય कामभोगे नो आढाइ, કામભોગોને આદર દેતા નથી. नो परियाणाइ, नो अळं बंधइ, ન તો સારું જાણે છે, ન તો તેનાથી પ્રયોજન રાખે છે, नो नियाणं पगरेइ, ન તો તેને મેળવવાનો સંકલ્પ કરે છે, नो ठिइपगप्पं पगरेइ, ન તો તેના વચ્ચે રહેવાની ઈચ્છા કરે છે. २. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૨. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे तस्स णं મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવનાં મનુષ્ય माणुस्सए पेमे वोच्छिन्ने दिव्वे संकते भवइ । સંબંધી પ્રેમ બુચ્છિન્ન થઈ જાય છે તથા તેનામાં | દિવ્ય પ્રેમ સંક્રાંત થઈ જાય છે. ३. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૩. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્યકામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णे तस्स णं एवं મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવ વિચારે છે भवइ 'इण्हिं गच्छं, मुहुत्तेणं गच्छं” तेणं कालेणं કે હું હમણાં (મનુષ્યલોકમાં) જાઉં, મુહૂર્ત પછી अप्पाउया मणुस्सा कालधम्मुणा संजुत्ता भवंति'। જાઉં' એટલા સમયમાં અલ્પાયુક મનુષ્ય કાળ ધર્મને પ્રાપ્ત થઈ જાય છે. ४. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु, ૪. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંमुच्छिए, गिद्धे, गढिए, अज्झोववण्णेतस्सणंमाणुस्सए મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ તથા આસક્ત દેવને આ મનુષ્ય गंधे पडिकूले पडिलोमे या वि भवइ, उड्ढपि य णं લોકની ગંધ પ્રતિકૂળ અને પ્રતિલોમ લાગવા माणुस्सए गंधे -जाव- चत्तारि पंच जोयणसयाई લાગે છે. કારણ કે મનુષ્ય લોકની ગંધ ચાર પાંચ हब्बमागच्छइ। સો યોજન ઉંચાઈ સુધી આવે છે. इच्चेएहिं चउहिं ठाणेहिं अहणोववण्णे देवे देवलोएस તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં इच्छेज्ज माणुसं लोगं हव्वमागच्छित्तए, नो चेव णं આવવા ચાહે છે. પરંતુ ઉપરનાં ચાર કારણોથી संचाएइ हब्बमागच्छित्तए । આવી શકતા નથી. (ख) चउहिं ठाणेहिं अहुणोववण्णे देवे देवलोएसुइच्छेज्जा (ખ) ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमाग શીધ્ર જ મનુષ્યલોકમાં આવવા ચાહે છે અને ત્તિU, નહીં આવી પણ શકે છે, જેમકે – १. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअमुच्छिए अगिद्धे अगढिए अणज्झोववण्णे, तस्स અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ णं एवं भवइ, अत्थि खलु मम माणुस्सए भवे એ વિચાર કરે છે કે મારા મનુષ્ય ભવનાં જે आयरिएइ वा, उवज्झाएइवा, पवत्तेइ वा, थेरेइ वा, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, गणीइ वा, गणधरेइ वा, गणावच्छेएइ वा, ગણધર તથા ગણાવચ્છેદક છે. . ટાઇi. . ૩, ૩. ૩, સુ. ૧૮૨/? Page #617 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ जेसिं पभावेणं मए इमा एयारूवा दिव्वा देविड्ढी, જેના પ્રભાવથી મને આ અને એવા પ્રકારની દિવ્ય दिव्वा देवज्जुइ, लद्धा पत्ता अभिसमण्णागया तं દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ લબ્ધ પ્રાપ્ત અને गच्छामि णं ते भगवंते वंदामि-जाव-पज्जुवासामि। અભિસમન્વાગત થઈ છે માટે હું જાઉં અને તે ભગવંતોની વંદના કરું -વાવ- પÚપાસના કરું. २. अहुणोववण्णे देवे देवलोगेसु दिव्वेसु कामभोगेसु ૨. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअमुच्छिए, अगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ णं एवं भवइ- 'एस णं माणुस्सए भवे नाणीइ वा, આ પ્રમાણે વિચારે છે કે તે મારા મનુષ્ય ભવનાં तवस्सीइ वा, अइदुक्कर दुक्कर कारए' “तं गच्छामि જ્ઞાની, અતિ દુષ્કર તપસ્યા કરનાર તપસ્વી છે, णं ते भगवं ते वंदामि -जाव-पज्जवासामि।" માટે હું જાઉં અને તે ભગવંતોને વંદના કરું -વાવ- પર્યાપાસના કરું.' ३. अहुणोववण्णे देवे देवलोगेसुकामभोगेसुअमुच्छिए, ૩. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स णं एवं અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ भवइ- “अस्थि णं मम माणुस्सए भवे मायाइ वा આ પ્રમાણે વિચારે છે કે તે મારા મનુષ્ય ભવની -जाव- सुण्हाइ वा, तं गच्छामि णं तेसिमंतियं માતા -વાવતુ- પુત્રવધુ છે માટે હું જાઉં અને તેના पाउब्भवामि," पासंतु ता मे इयमेयारूवं दिव्वं સામે પ્રકટ થાઉં”, જેનાથી તે લબ્ધ પ્રાપ્ત અને देवढिं दिव्वं देवज्जुई लद्धं पत्तं अभिसमण्णागयं'। અધિગત થયેલી મારી આ અને એ પ્રકારની દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવદ્યુતિને જુવે. अहुणोववण्णे देवे देवलोगेसु कामभोगेसु अमुच्छिए, ૪. દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દિવ્ય કામભોગોમાંअगिद्धे, अगढिए, अणज्झोववण्णे तस्स णं एवं અમૂચ્છિત, અમૃદ્ધ, અબદ્ધ તથા અનાસક્ત દેવ भवइ “अत्थि णं मम माणुस्सए भवे मित्तेइ वा, આ પ્રમાણે વિચારે છે કે અમારા મનુષ્ય ભવનાં सहाइ वा, सुहीइ वा, सहाएइ वा, संगएइ वा तेसिं જે મિત્ર, બાળસખા, હિતૈષી, સહચર તથા च णं अम्हे अण्णमण्णस्स संगारंपडिसुए भवइ” जो પરિચિત છે અને જેનાથી મેં પરસ્પર સંકેતાત્મક मे पुब्बिं चयइ से संबोहेयवे। પ્રતિજ્ઞા કરી હતી કે જે પહેલા પ્યુત થશે તે બીજાને સંબોધિત કરશે. इच्छेएहिं चउहिंठाणेहिं अहुणोववण्णे देवे देवलोगेसु આ પ્રમાણે આ ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ माणुसं लोगं हव्वमागच्छित्तए, संचाएइ हव्वमाग ઉત્પન્ન દેવ શીધ્ર જ મનુષ્ય લોકમાં આવવા ચાહે છિત્તા | છે અને આવે છે. - ટા. મ. ૪, ૩. ૩, ૩. રૂ ૨૩ ૪૨. ચિંતાઈને મજુરોજે ગામ / - ૪૨. દેવેન્દ્રો આદિનું મનુષ્ય લોકમાં આગમનનાં કારણોનું પ્રરુપણ : चउहिं ठाणेहिं देविंदा माणुसं लोगे हब्वमागच्छंति, ચાર કારણોથી દેવેન્દ્ર તત્કાળ મનુષ્યલોકમાં આવે છે, તં નહીં જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं, ૧. અન્તોના જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं, ૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવાના અવસર પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ૩. અહંન્તોનાં કેવળ જ્ઞાનોત્પત્તિ મહોત્સવ પર, ४. अरहंताणं परिनिव्वाणमहिमासु । ૪. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. ૨. ઠાઇ મ. ૨, ૩. રૂ, મુ. ૨૮૩/૨ Page #618 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૪૭ एवंसामाणिया, तायत्तीसगा,लोगपालदेवा, अम्गमहिसीओ આ પ્રમાણે સામાજિક, ત્રાયઢિંશક, લોકપાલ દેવ, देवीओ, परिसोववण्णगा देवा, अणियाहिवई देवा, અઝમહિપી દેવીઓ, પરીષદોપગત દેવ, સેનાપતિ તથા आयरक्खदेवा माणुसं लोगं हव्वमागच्छंति, तं जहा- આત્મરક્ષક દેવ આ ચાર કારણોથી તત્સણ મનુષ્ય લોકમાં આવે છે, જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं, ૧. અહિન્તોનાં જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं, ૨. અન્તોનાં પ્રવ્રજિત થવાના અવસર પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ૩. અહિન્તોનાં કેવલજ્ઞાનોત્પત્તિ મહોત્સવ પર, ४. अरंहताणं परिनिव्वाणमहिमास'। ૪. અહિન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ડા. ક. ૪, ૩. ૩, . ૩૨૪ (૩-૪) ४३. देवलोगेस अंधकार कारण परूवणं ૪૩. દેવલોકમાં અંધકારનાં કારણોનું પ્રાણ : चउहिं ठाणेहिं देवंधगारे सिया, तं जहा ચાર કારણોથી દેવલોકમાં અંધકાર થાય છે, જેમકે - १. अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, ૧. અન્તોનાં બુચ્છિન્ન (નિર્વાણ) થવા પર, २. अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, ૨. અહંન્ત-પ્રજ્ઞપ્ત ધર્મનાં બુચ્છિન્ન (નાશ) થવા પર, ૩. પુર્વાણ વોગ્નિમા, ૩. પૂર્વગતનાં બુચ્છિન્ન થવા પર, ૪. ગાયતેને વોર્નિમાળા. ૪. બાદર અગ્નિનાં બુચ્છિન્ન થવા પર. - ટાઈ. આ, ૪, ૩. ૩, મુ. રૂ ૨૪ ४४. देवलोगेसु उज्जोयकारण परूवणं ૪૪. દેવલોકમાં ઉદ્યોતનાં કારણોનું પ્રાણ : चउहिं ठाणेहिं देवुज्जोए सिया, तं जहा ચાર કારણોથી દેવલોકમાં ઉદ્યોત થાય છે, જેમકે - १. अरहंतेहिं जायमाणेहिं, ૧. અહિન્તોનાં જન્મ થવા પર, २. अरहंतेहिं पव्वयमाणेहिं, ૨. અહિન્તોનાં પ્રવ્રુજિત થવા પર, ३. अरहंताणं णाणुप्पायमहिमासु, ૩. અહિન્તોનાં કેવળજ્ઞાન ઉત્પન્ન થવાનાં મહોત્સવ પર, ४. अरहंताणं परिणिव्वाणमहिमासु। ૪. અહિંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ઠા. , ૪, ૩. ૩, કુ. રૂ ૨૪ सक्कईसाणिदाणं परोप्परं ववहाराइ परूवर्ण- ૪૫. શક્ર અને ઈશાનેન્દ્રનાં પરસ્પર વ્યવહારાદિનું પ્રરુપણ : प. पभू णं भंते ! सक्के देविंदे देवराया ईसाणस्स પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए? ઈશાનની પાસે જવામાં સમર્થ છે ? ૩. દંતા, શોચ ! મૂ! ઉ. હા, ગૌતમ ! (શક્રેન્દ્ર ઈશાનેન્દ્રનાં પાસે જવામાં) સમર્થ છે. प. सेणं भंते ! किं आढायमाणे पभू, अणाढायमाणे पभू? પ્ર. ભંતે ! શું તે આદર કરતા જાય છે કે અનાદર કરતા જાય છે ? उ. गोयमा ! आढायमाणे पभू, नो अणाढायमाणे पभू। ઉ. ગૌતમ ! તે (ઈશાનેન્દ્રનો) આદર કરતા જાય છે પરંતુ અનાદર કરતા જતા નથી. प. पभू णं भंते ! ईसाणे देविंदे देवराया सक्कस्स પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ ઈશાન શું દેવેન્દ્ર દેવરાજ देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवित्तए ? શકની પાસે જવામાં સમર્થ છે ? ૨-૨. ટામાં મ. ૨, ૩. ૨, સુ. ૧૩૪ Page #619 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. હંતા, નીયમ ! "મૂા. प. से भंते ! किं आढायमाणे पभू, अणाढायमाणे पभू? उ. गोयमा ! आढायमाणे वि पभू, अणाढायमाणे वि STS : प. पभू णं भंते ! सक्के देविंदे देवराया ईसाणं देविंदं देवरायं सपक्खिं सपडिदिसिं समभिलोएत्तए? હંતા, નીયમી ! મૂT जहा पाउब्भवणा तहा दो वि आलावगा नेयब्बा। D. प. पभूणं भंते! सक्के देविंदे देवराया ईसाणे णं देविंदेणं देवरण्णो सद्धिं आलावं वा, संलावं वा करेत्तए ? ૩. હંતા, શોથમા ! મૂ, ન પામવા प. अस्थि णं भंते ! तेसिं सक्कीसाणाणं देविंदाणं देवराईणं किच्चाई करणिज्जाइं समुप्पज्जति ? ઉ. હા, ગૌતમ ! (ઈશાનેન્દ્ર શક્રેન્દ્રની પાસે જવામાં) સમર્થ છે. પ્ર. ભંતે ! શું તે આદર કરતા જાય છે કે અનાદર કરતા જાય છે ? ગૌતમ ! તે આદર કરતા પણ જાય છે અને અનાદર કરતા પણ જાય છે. પ્ર. ભંતે! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સમક્ષ બધી તરફથી જોવામાં સમર્થ છે ? ઉ. હા, ગૌતમ ! સમર્થ છે. જે પ્રમાણે જવાનાં સંબંધમાં બે આલાપક કહા છે તે પ્રમાણે જોવાનાં સંબંધમાં પણ બે આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સાથે વાતચીત કરવામાં સમર્થ છે ? ઉ. હા, ગૌતમ ! તે (વાતચીત કરવામાં) સમર્થ છે, જવાનાં સમાન અહીં પણ બે આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર અને દેવેન્દ્ર દેવરાજ ઈશાનની વચ્ચે પરસ્પર કરવા યોગ્ય કોઈ કાર્ય હોય છે ? ઉ. હા, ગૌતમ ! હોય છે. પ્ર. ભંતે ! એ સમયે તે શું કરે છે ? ઉ. ગૌતમ ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રને કોઈ કાર્ય હોય છે ત્યારે તે (સ્વયં) દેવેન્દ્ર દેવરાજ ઈશાનની પાસે જાય છે. જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કોઈ કાર્ય હોય છે ત્યારે તે (સ્વયં) દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસે જાય છે. (તેમની પરસ્પર બોલવાની રીતિ આ છે.) "હે દક્ષિણાઠું લોકાધિપતિ દેવેન્દ્ર ! દેવરાજ શક્ર ! આવું છે.” હે ! ઉત્તરાર્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન ! આવું છે.” આ પ્રમાણેનાં શબ્દોથી પરસ્પર સંબોધન કરીને તે એકબીજાના પ્રયોજનભૂત કાર્યોનો અનુભવ કરતા વિચરે છે. પ્ર. ભંતે ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર અને ઈશાન આ બંને વચ્ચે વિવાદ પણ થઈ જાય છે ? ૩. દંતા, યમ ! અત્યા g, સે વાદમિMિ અંતે ! પતિ? उ. गोयमा ! ताहे चेव णं से सक्के देविंदे देवराया ईसाणस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवइ ईसाणेणं देविंदे देवराया सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवइ, इति भो ! सक्का ! देविंदा ! देवराया ! दाहिणड्ढ ત્રી દિવ, इति भो ! ईसाणा ! देविंदा ! देवराया ! उत्तरडढ लोगाहिवई, इति भो ! त्ति ते अन्नमन्नस्स किच्चाई करणिज्जाई पच्चणुभवमाणा विहरंति । प. अस्थि णं भंते ! तेसिं सक्कीसाणाणं देविंदाणं देवराईणं विवादा समुप्पज्जंति ? Page #620 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૪૯ ૩. દંતા, નીયમી ! ગત્યિ | ઉ. હા, ગૌતમ ! (આ બંને ઈન્દ્રોનાં વચ્ચે વિવાદ પણ) થઈ જાય છે. 1. વાદમિલા અંતે ! પતિ ? પ્ર. ભંતે ! તે એ સમયે (સમાધાન)નાં માટે શું કરે છે ? उ. गोयमा ! ताहे चेव णं ते सक्कीसाणा देविंदा ઉ. ગૌતમ ! શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રમાં પરસ્પર વિવાદ देवरायाणो सणंकुमारे देविंदे देवरायं मणसीकरेंति ઉત્પન્ન થવા પર તે બંને દેવેન્દ્ર દેવરાજ સનકુમારનું तए णं से सणंकुमारे देविंदे देवराया तेहिं सक्की મનમાં સ્મરણ કરે છે ત્યારે દેવેન્દ્ર દેવરાજ साणेहिं देविंदेहिं देवराईहिं मणसीकए समाणे શક અને ઈશાનનાં દ્વારા મનમાં સ્મરણ કરેલ खिप्पामेव सक्कीसाणाणं देविंदाणं देवराईणं अंतियं દેવેન્દ્ર દેવરાજ સનકુમાર તે દેવેન્દ્ર દેવરાજ पाउब्भवइ जे से वयइ तस्स आणाउववाय वयण શક્ર અને ઈશાનનાં સમક્ષ પ્રકટ થાય છે અને તે निद्देसे चिट्ठति। જે પણ કહે છે તેને આ બંને ઈન્દ્ર માને છે તથા તેની આજ્ઞા સેવા અને નિર્દેશનાં અનુસાર - વિચા. સ. ૩, ૩.૨, મુ. ૬૬-૬? પ્રવૃત્તિ કરે છે. ४६. सक्कस्स सुहम्मसभा इड्ढी य परुवर्ण ૪૬. શુક્રની સુધર્મા સભા અને ઋદ્ધિનું પ્રરુપણ : ૫. દિ ને અંતે ! સરસ સેવિંગ્સ સેવર સમા પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રની સુધર્મા સભા ક્યાં सुहम्मा पण्णत्ता? કહી છે ? गोयमा! जंबूद्दीवे दीवे मंदरस्सपव्वयस्स दाहिणेणं । ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપનાં મેરુપર્વતથી इमीरो रयणप्पभाए पुढवीए बहुसम-रमणिज्जाओ દક્ષિણ દિશામાં આ રત્નપ્રભા પૃથ્વીનાં અત્યંત भूमिभागाओ उड्ढे -जाव- बहुईओ जोयणं સમ રમણીય ભૂભાગથી ઉપર -ચાવતુ- અનેક कोडाकोडीओ उड्ढं दूरं वीईवइत्ता एत्थ णं सोहम्मे કોટાકોટી યોજન દૂર ઉંચાઈમાં સૌધર્મ કલ્પ કહેલ कप्पे पण्णत्ते । तस्स बहुमज्झदेसभाए पंच वडिंसया છે. તેના વચ્ચો- વચ્ચમાં પાંચ પ્રાસાદાવાંસક पण्णत्ता, तं जहा કહ્યા છે, જેમકે - ૨. સો વહેંસ), ૨. સત્તવU/વહેંસ, ૧. અશોકાવતંસક, ૨. સપ્તવર્ણાવતંસક, રૂ. ચંપવહેંસ, ૪. વ્યવહેં, ૩. ચંપકાવતંસક, ૪. આદ્માવતંસક, ૬. મત્તે સોમવહેંસTI ૫. મધ્યમાં સૌધર્માવલંસક. से णं सोहम्मवडेंसए महाविमाणे अद्धतेरस તે સૌધર્માવલંક મહાવિમાન લંબાઈ અને जोयणसयसहस्साई आयामविक्खंभेणं । પહોળાઈથી સાડાબાર લાખ યોજન છે. एत्थ णं सोहम्मवडेंसए सुहम्मा सभा पण्णत्ता, एगं તે સૌધર્માવલંસકમાં સુધર્મા સભા કહી છે. તે એક जोयणसयं आयामेणं,पण्णासंजोयणाइं विक्खंभेणं, સો યોજન લાંબી, પચાસ યોજન પહોળી અને बावत्तरि जोयणाई उड्ढं उच्चत्तेणं, अणेग खंभ બોત્તેર યોજન ઉંચી છે, અનેક સ્તંભોથી યુક્ત -વાવત- નિર્મલ રત્નોથી ભરેલી અને મનને -जाव- अच्छरयण पासाईया । પ્રસન્ન કરનારી છે. एवं जइ सूरियाभे तहेव माणं तहेव उववाओ આ પ્રમાણે સૂર્યભવિમાનનાં સમાન વિમાન सक्कस्स य अभिसेओ तहेव जह सरियाभस्स પ્રમાણ તથા શકનાં ઉપપાત, અભિષેક, અલંકાર, अलंकार अच्चणिया तहेव -जाव- आयरक्खत्ति। અર્ચનિકા અને આત્મરક્ષક દેવ ઇત્યાદિનું વર્ણન સૂર્યાભદેવનાં સમાન જાણવું જોઈએ. दो सागरोवमाइंठिई। તેની સ્થિતિ (આયુ) બે સાગરોપમની છે. 9. સવ ને મંતૈ! સેવિં વરાયા કે મદિg -ગા- પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેટલી ઋદ્ધિવાળા के महासोक्खे पण्णत्ते ? વાવતુ- કેટલા મહાનું સુખવાળા કહ્યા છે ? Page #621 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. ! મઢી , ગાવ-મહાસ qUUત્તે, ઉ. ગૌતમ ! તે મહાચ્છદ્ધિશાળી -થાવતુ- મહાસુખ સંપન્ન કહ્યા છે. से णं तत्थ बत्तीसाए विमाणावाससयसहस्साणं, તે ત્યાં બત્રીસ લાખ વિમાનાવાસો, ચૌરાસી હજાર चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए સામાનિક દેવો, તેત્રીસ ત્રાયસ્ત્રિશક દેવો, ચાર तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं લોકપાલો, આઠ અગ્રમહિષીઓ -વાવ- અન્ય अग्गमहिसीणं -जाव- अन्नेसिं च बहूणं -जाव ઘણા જ દેવ દેવીઓનું આધિપત્ય -ચાવતુ-પાલન देवाण य देवीण य आहेवच्चं -जाव- करेमाणे કરતા વિચરે છે. पालेमाणे त्ति विहरइ। ए महिड्ढीए -जाव- ए महासोक्खे सक्के देविंदे તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આ પ્રમાણે મહાનુઋદ્ધિ ફેવરીથTI - વિચા. સ. ૨૦, ૩. ૬, સુ. -૨ -વાવ- મહાનું સૌખ્ય સંપન્ન છે. ૪૭. સાણસ મુહમા સમા દ્વિર પવછ/- ૪૭. ઈશાનની સુધર્મા સભા અને ઋદ્ધિનું પ્રરુપણ : प. कहि णं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो सभा પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સુધર્મા સભા ક્યાં सुहम्मा पन्नत्ता? કહી છે ? उ. गोयमा ! जंबूद्दीवे दीवे मंदरस्स पब्वयस्स उत्तरेणं ઉ. ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપનાં મંદિર પર્વતનાં इमीसे रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ ઉત્તરમાં આ રત્નપ્રભા પૃથ્વીના અત્યંત સમ भूमिभागाओ उड्ढं चंदिम -जाव- तारारूवाणं રમણીય ભૂભાગથી આગળ ચંદ્ર -જાવત- તારાठाणपए -जाव- मज्झे ईसाणवडेंसए। પોથી ઉપર મધ્યભાગમાં ઈશાનાવતંસક વિમાન સુધી પ્રજ્ઞાપના સુત્રનાં સ્થાન પદનાં અનુસાર કહેવું જોઈએ. से णं ईसाणवडेंसए महाविमाणे अढतेरस તે ઈશાનાવતંસક મહાવિમાન સાડાબાર લાખ जोयणसयसहस्साई। યોજન લાંબા-પહોળા છે. (ઈત્યાદિ પૂર્વવત) एवंजहादसमसए सक्कविमाण वत्तब्वयासा इहवि દશમા શતકમાં કહ્યા પ્રમાણે શકેન્દ્રનાં વિમાનનાં ईसाणस्स निरवसेसाभाणियब्बा-जाव-आयरक्ख વર્ણનનાં સમાન ઈશાનેન્દ્રનું સમગ્ર વર્ણન ત્તિ આત્મરક્ષક દેવો સુધી કરવું જોઈએ. ठिई साइरेगाई दो सागरोवमाई। ઈશાનેન્દ્રની સ્થિતિ બે સાગરોપમથી કંઈક અધિકની છે. सेसं तं चेव -जाव- 'ईसाणे देविंदे देवराया ईसाणे શેપ બધું વર્ણન એ દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે, એ વિરે દેવરાજ દેવેન્દ્ર દેવરાજ ઈશાન છે ત્યાં સુધી પૂર્વવત જાણવું - વિચા. સ. ૨૭, ૩, ૫, મુ. ? જોઈએ. ૪૮, સીતાણસ પાત્રામાં વિત્યો પણ- ૪૮, શક્ર અને ઈશાનનાં લોકપાલોનું વિસ્તારથી પ્રરુપણ : પૂ. સન્સ મંતે સેવિંદસ લેવર ફોનપાત્રા પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં કેટલા લોકપાલ કહ્યા TUત્તા? उ. गोयमा ! चत्तारि लोगपाला पण्णत्ता, तं जहा- ઉ. ગૌતમ ! ચાર લોકપાલ કહ્યા છે, જેમકે – ૨. સોમે, ૨. નમે, ૧. સોમ, ૨. યમ, રૂ. ૩છે. ૪. વેસમા ૩. વરુણ, ૪. વૈશ્રમણ. Page #622 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૫૧ પ્ર. ભંતે ! આ ચારે લોકપાલોનાં કેટલા વિમાન કહ્યા प. एएसि णं भंते ! चउण्हं लोगपालाणं कइ विमाणा qUUત્તા ? उ. गोयमा ! चत्तारि विमाणा पण्णत्ता, तं जहा ૨. સંશપમે, ૨. વરસિદ્ધે, રૂ. સલ્તનત્રે, ૪. વI प. १. कहिणं भंते! सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो संझप्पभे णामं महाविमाणे पण्णत्ते? ૩. गोयमा! जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं इमीसे रयणप्पभाए पुढवीए बुहसम-रमणिज्जाओ भूमिभागाओ उड्ढे-चंदिम-सूरिय-गहगणनक्खत्त-तारा-रूवाणं बहूई जोयणाई -जाव-पंच वडिंसया पण्णत्ता, तं जहा૨. કોચવહિંસ, ૨. સત્તવાવડિંg, રૂ. ચંપીવહિંસ, ૪. વ્યવડિંસ, ૬. મત્તે સોમવહિંસT तस्सणं सोहम्मवडेंसयस्स महाविमाणस्सपुरस्थिमेणं सोहम्मे कप्पे असंखेज्जाइंजोयणाई वीईवइत्ता एत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो संझप्पभे नामं महाविमाणे पण्णत्ते। अद्धतेरस जोयणसयसहस्साइं आयाम-विक्खंभेणं, उणयालीसंजोयणसयसहस्साईबावण्णं च सहस्साई अट्ठ य अडयाले जोयणसए किंचिविसेसाहिए परिक्खेवेणं पण्णत्ते। जा सूरियाभविमाणस्स वत्तबया सा अपरिसेसा भाणियब्वा-जाव- अभिसेयोणवरं-सोमे देवे? ઉ. ગૌતમ! આ ચારે લોકપાલોનાં ચાર વિમાન કહ્યા છે, જેમકે - ૧. સંધ્યાપ્રભ, ૨. વરશિષ્ટ, ૩. સ્વયંવલ, ૪. વલ્થ. પ્ર. ૧, અંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ નામના મહારાજનું સંધ્યાપ્રભ નામના મહાવિમાન ક્યાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપનાં મંદિર (મેરુ) પર્વતથી દક્ષિણ દિશામાં આ રત્નપ્રભા પૃથ્વીનાં બહુસમ અને રમણીય ભૂભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપોથી પણ ઘણા યોજન ઉપર -વાવ- પાંચ અવતંસક કહ્યા છે, જેમકે - ૧. અશોકાવાંસક, ૨. સપ્તપર્ણાવતંસક, ૩. ચંપકાવતંસક, ૪. ચૂતાવાંસક, ૫. મધ્યમાં સૌધર્માવલંસક. તે સૌધર્માવલંક મહાવિમાનથી પૂર્વમાં, સૌધર્મ કલ્પમાં અસંખ્યાત યોજન દૂર ગયા બાદ ત્યાં દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ- સોમ નામના મહારાજનું સંધ્યાપ્રભ નામનું મહાવિમાન કહ્યું છે. જેની લંબાઈ-પહોળાઈ સાડા બાર લાખ યોજન છે. તેની પરિધિ ઓગણચાલીસ લાખ બાવન હજાર આઠસો અડતાલીસ યોજનથી કંઈક અધિકની કહી છે. આ વિમાનનું સમગ્ર વર્ણન અભિષેક સુધી સૂર્યાભદેવનાં વિમાનના સમાન કહેવું જોઈએ. વિશેષઃ સૂર્યાભદેવનાં સ્થાનમાં "સોમદેવ” કહેવું જોઈએ. સંધ્યાપ્રભ મહાવિમાનની ઠીક નીચે આજુ-બાજુ અસંખ્યાત લાખ યોજન દૂર જવાથી દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ મહારાજની સોમા નામની રાજધાની કહી છે, જે જંબૂદ્વીપનાં સમાન એક લાખ યોજન લાંબી-પહોળી છે. વૈમાનિકોનાં પ્રાસાદ આદિથી અહીં પ્રાસાદ આદિનું પરિમાણ -પાવત- ઘરનાં ઉપરનાં પીઠબંધ સુધી અડધું કહેવું જોઈએ. ઘરનાં પીઠબંધનું આયામ-વિખંભ સોળ હજાર યોજન છે, તેની પરિધિ પચાસ હજાર પાંચસો સત્તાણું યોજનથી કંઈક અધિક કહી છે. संझप्पभस्स णं महाविमाणस्स अहे सपक्खि सपडिदिसिं असंखेज्जाइं जोयणसयसहस्साई ओगाहित्ता एत्थ णं सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सोमा नामं रायहाणी पण्णत्ता, एगंजोयणसयसहस्सं आयाम-विक्खंभेणं जंबूद्दीवपमाणा। वेमाणियाणं पमाणस्स अद्धं नेयव्वं-जावउवरियलेणं सोलस जोयणसहस्साई आयामविक्खंभेणं, पण्णासं जोयणसहस्साइं पंच य सत्ताणउए जोयणसए किंचिविसेसुणे परिक्खेवेणं पण्णत्ते । ૧. ધમ્મકહાણુગો ભાગ-૨, ખંડ ૪, પાનું ૧૧-૧૨૫ Page #623 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્રાસાદોની ચાર પરિપાટીઓ કહેવી જોઈએ. શેષ વર્ણન કહેવું ન જોઈએ. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ સોમ મહારાજની આજ્ઞા સેવા આદેશ અને નિર્દેશમાં એ દેવ રહે છે, જેમકે - पासायाणं चत्तारि परिवाडीओ नेयवाओ, सेसा નત્યિ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो इमे देवा आणा उववाय-वयण निदेसे चिट्ठति, તે નહીંसोमकाइया इवा,सोमदेवकाइयाइवा, विज्जुकुमाराविज्जुकुमारीओ, अग्गिकुमारा- अग्गिकुमारीओ, વાઉકુમાર-વાડકુમાર, ચંદ્ર-સૂરા-દીनक्खत्ता-तारारूवा, जे याऽवन्ने तहप्पगारासब्वे से तभत्तिया तप्पक्खिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो आणा-उववाय-वयणનિદ્રેસે વિદ્યુતિ | जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणणं जाई इमाई समुप्पज्जति, तं जहागहदंडा इ वा, गहमूसला इवा, गहगज्जिया इवा, गहजुद्धा इ वा, गहसिंघाडगा इ वा, गहावसब्बा इ वा, अब्भा इवा, अब्भरूक्खा इवा, संझा इ वा, गंधवनगरा इ वा, उक्कापाया इवा, दिसीदाहा इ वा, गज्जिया इ वा, विज्जुया इवा, पंसुवुट्ठी इवा, जूवे इवा, जक्खालित्ते इ वा, धूमिया इवा, महिया इवा, रयुग्घायाइवा, चंदोवरागा इवा, सूरोवरागा इवा, चंदपरिवेसा इवा, सूरपरिवेसा इवा, पडिचंदा इ वा, पडिसूरा इ वा, इंदधणू इ वा, उदगमच्छ, कपिहसिय, अमोह, पाइणवाया इ वा, पडीणवाया इवा -जाव-संवट्टयवाया इवा, गामदाहा इ वा -जाव-सन्निवेसदाहा इवा, पाणक्खया, जणक्खया, धणक्खया, कुलक्खया, वसणब्भूया, अणारिया जे याऽवन्ने तहप्पगाराणं ते सक्कस्स देविंदस्स देवरण्णो सोमस्स महारण्णोअण्णाया अदिट्ठा असुया अमुया अविण्णाया, तेसिं वा सोमकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो इमे अहावच्चा अभिण्णाया होत्या. तं जहा સોમકાયિક, સોમદેવકાયિક, વિદ્યુકુમાર, વિધુતકુમારિઓ, અગ્નિકુમાર, અગ્નિકુમારીઓ, વાયુકુમાર, વાયુકુમારિઓ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારારુપ એ તથા આ પ્રમાણેનાં બીજા બધા તેની ભક્તિવાળા, તેના પક્ષવાળા, તેનાથી ભરણપોષણ કરનારા દેવ દેવેન્દ્ર દેવરાજ શકના સોમ મહારાજાની આજ્ઞા સેવા ઉપપાત આદેશ અને નિર્દેશમાં રહે છે. આ જંબુદ્વીપમાં મેરુપર્વતનાં દક્ષિણમાં જે એ કાર્ય થાય છે, જેમકે – ગ્રહદંડ, ગ્રહમૂસળ, ગ્રહગજિત, ગ્રહયુદ્ધ, ગ્રહશૃંગાટક, ગ્રહોની પ્રતિકૂળચાલ, અબ્ર(વાદળા), અદ્ભવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, ગર્જના, વિધુત્, ધૂળ-વૃષ્ટિ, યૂપ, યક્ષાદિપ્ત, ધૂમિકા, મહિકા, રજ-ઉદ્દઘાત, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રપરિવેષ (ચંદ્રમંડળ) સૂર્ય પરિવેષ (સૂર્યમંડળ) પ્રતિચન્દ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્રધનુષ, ઉદકમસ્ય, કપિકસિત, અમોઘ, પૂર્વદિશાનો વાયુ, પશ્ચિમ દિશાનો વાયુ વાવતુ- સંવર્તકવાત, ગ્રામદાહ -થાવત- સન્નિવેશદાહ, પ્રાણક્ષય, જનક્ષય, ધનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત, અનાર્ય (પાપરુપ) તથા તે પ્રકારનાં બીજા બધા કાર્ય દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-સોમ મહારાજથી અજ્ઞાત, અદષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત (અજાણતામાં) હોતા નથી. અથવા તે બધા કાર્ય સોમકાયિક દેવોથી પણ અજ્ઞાત હોતા નથી, અર્થાત તેની જાનકારીમાં જ હોય છે. દેવેન્દ્ર દેવરાજ શકનાં લોકપાલ-સોમ મહારાજનાં તે દેવ યથાપત્યરુપ પુત્રરુપથી અભિજ્ઞાત (જાણતાં) હોય છે, જેમકે - ૧. અંગારક (મંગળ) ૨. વિકાલિક, ૩. લોહિતાક્ષ, ૪. શનૈશ્ચર, ૫. ચંદ્ર, ૬. સૂર્ય, ૭. શુક, ૮. બુધ, ૯. ગુરૂ, ૧૦. રાહુ. , ૨. હૃાાત્રા, રૂ. ત્રાદિ છે. ચં , ૭. સુવ, ૧. વેદક્સ ૨. વિgિ , ૪. સરે, ૬. સૂરે, ૮, દે, ? . રાહૂ I Page #624 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન सक्करस णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो सतिभागं पलिओवमं ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्ढीए - जाव - एमहाणुभागे सोमे महाराया । ૬. २. कहिणं भंते! सक्कस्सणं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो वरसिट्ठे णामं महाविमाणे पण्णत्ते ? उ. गोयमा ! सोहम्मवडिंसयस्स महाविमाणस्स दाहिणेणं सोहम्मे कप्पे असंखेज्जाई जोयणसहस्साइं वीवत्ता एत्थ णं सक्करस देविंदस्स देवरण्णो जमस्स महारण्णो वरसिट्ठे णामं महाविमाणे पण्णत्ते, अद्धतेरस जोयणसयसहस्साइं जहा सोमस्स विमाणं तहा - जाव- अभिसेओ रायहाणी तहेव -ખાવ- પાસાયયંતીને सक्क्स्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो રૂમે તેવા આળા-ડવવાય-વયળ-નિષ્લેસે વિદ્ઘતિ, तं जहा जमकाइया इवा, जमदेवकाइया इ वा पेयकाइया इ વા, પેચવેવવાયા વા, અસુરવુંમારા, અસુરકુમારીઓ, कंदप्पा, निरयवाला, आभिओगा जे याऽवन्ने तहप्पगारा सव्वे ते तब्भत्तिया तप्पक्खिया तब्भारिया सक्क्स्स देविंदस्स देवरण्णो जमस्स महारण्णो આળા-જીવવાય-વયળ-નિર્વેસે વિદ્ઘતિ । जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाई इमाई समुप्पज्जंति, तं जहा - ડિવારૂવા, ડમરાવા, ઋહારવા, વોલાવા, વારા ૐ વા, મહાનુબ્રા : વા, મહાસંગમા રૂવા, મહાસત્યनिवडणा इवा, महापुरिसनिवडणा इवा, महारूધિર-નિવsારૂ વા, દુર્ભૂયા રૂ વા, વ્યુત્તરો : વા, गामरोगा इवा, मंडलरोगा इवा, नगररोगा इवा, સીનનેયા રૂ વા, અજ્કિવેયા ૬ વા, જળ-78दंतवेयणा इवा, इंदग्गहा इ वा, खंदग्गहा इ वा, कुमारग्गहा इ वा, जक्खग्गहा इ वा, भूयग्गहा इवा, ગાહિયા રૂ વા, વેદિયા રૂ વા, તેદિયા રૂ વા, चाउत्थया इवा, उव्वेयगा इवा, कासा इवा, सासा ૧૯૫૩ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ- સોમ મહારાજની સ્થિતિ ત્રણ ભાગ સહિત એક પલ્યોપમની કહી છે. અને તેના દ્વારા અપત્યરુપથી માનેલ દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. આ પ્રમાણે સોમ-મહારાજ મહાઋદ્ધિ યાવત્મહાપ્રભાવવાળા છે. પ્ર. ૨. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજનું વરશિષ્ટ નામનું વિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! સૌધર્માવતંસક નામના મહાવિમાનથી દક્ષિણમાં, સૌધર્મકલ્પથી અસંખ્યાત હજાર યોજન આગળ ચાલવાથી દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજનું વરશિષ્ટ નામનું મહાવિમાન કહ્યુ છે, જે સાડાબાર યોજન લાંબુ-પહોળું છે. આ વિમાનનું સમગ્ર વર્ણન અભિષેક સુધી સોમ મહારાજનાં વિમાનની જેમ કહેવું જોઈએ. આ પ્રમાણે રાજધાની અને પ્રાસાદોની પંક્તિઓનું વર્ણન પણ કહેવું જોઈએ. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજની આજ્ઞા, સેવા, ઉપપાત, આદેશ અને નિર્દેશમાં તે દેવ રહે છે, જેમકે - યમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારિકાઓ, કંદર્પ, નરકપાલ, આભિયોગિક એ અને એના જેવા તે બધા દેવ જે તે યમ મહારાજની ભક્તિમાં તત્પર છે, તેના પક્ષનાં છે, તેના નૃત્ય છે, એ બધા દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજની આજ્ઞા સેવા ઉપપાત આદેશ અને નિર્દેશમાં રહે છે. જંબુઢીપ નામના દ્વીપમાં મેરુપર્વતથી દક્ષિણમાં જે એ કાર્ય સમુત્પન્ન થાય છે, જેમકે - વિઘ્ન, રાજકુળમાં વિદ્રોહ, કલહ, અવ્યક્ત અક્ષરોની ધ્વનિઓ, ખાર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, મહાશસ્ત્રપાત, મહાપુરુષોની મૃત્યુ, મહારક્તપાત, દુર્ભિક્ષ પેદા કરનાર, પિતૃકરોગ, ગ્રામરોગ, મંડળરોગ, નગરરોગ, માથાનો દુઃખાવો, નેત્રપીડા, કાન, નખ અને દાંતની પીડા, ઈન્દ્રગ્રહ, સ્કંદગ્રહ, કુમારગ્રહ, યક્ષગ્રહ, ભૂતગ્રહ, એકાંતરાજ્વર, બીજે દિવસે આવનાર જ્વર(તાવ) ત્રીજા દિવસે આવનાર તાવ, ચોથા દિવસે આવનાર તાવ, ઉદ્વેગ પેદા કરનારી ઘટનાઓ, ઉધરસ, શ્વાસ, For Private Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ इवा, सोसाइवा, जरा इवा, दाहा इवा, कच्छकोहा इ वा, अजीरिया इ वा, पंडुरोगा इ वा, अरिसा इ वा, भगंदला इ वा, हिययसूला इ वा, मत्थयसूला इवा, जोणिसूलाइवा, पाससूला इवा, कुच्छिसूला इवा, गाममारी इवा, नगर-खेड-कब्बड-दोणमुहमडंब-पट्टण आसम संवाह सन्निवेसमारी इ वा, पाणक्खया इवा, धणक्खया इवा, जणक्खया इवा कुलक्खया इ वा, वसणब्भूया इवा, अणारिया जे याऽवन्ने तहप्पगारानते सक्कस्स देविंदस्स देवरण्णो जमस्स महारण्णो अण्णाया अदिट्ठा असुया अमुया अविण्णाया तेसिं वा जमकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो इमे देवा अहावच्चा अभिण्णाया होत्था, तं जहा શક્તિહીન કરનાર બળનાશક તાવ, બુઢાપો, દાહજ્વર, કચ્છકોહ, અજીર્ણ, પાંડુરોગ, મસ્સા, ભગંદર, હૃદયશૂળ, મસ્તકપીડા, યોનિશૂળ, બગલની પીડા, ઉદરશૂળ, ગ્રામ-નગર-એટ-કબૂટદ્રોણમુખ, મંડળ, પટ્ટણ, આશ્રમ, સંબધ અને સન્નિવેશમારી, આ બધાની પ્રાણશય, ધનક્ષય, જનક્ષય, કુળક્ષય, વ્યસનભૂત, અનાર્ય આ અને તેના જેવા બીજા બધા કાર્ય દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજથી કે તેના મકાયિક આદિ દેવોથી અજ્ઞાત, અદષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત હોતા નથી. છે. સંવે, ૨. ગંવરિજે વેવ, રૂ. સામે, ૪. સંવ ત્તિ થાવરે ५-६. रूद्दोवरूद्दे ૭. વા , ૮. માવત્રેિ ત્તિ થાવરે | ૧. મલી ૨, ૨૦. સિત્તે, ?? મે, ૨. વાહૂ, ૨૩. વેતર ફક, ૧૪. ઘરસરે, ૨૫. મોશે પૂ પન્નરસાદિયા सक्कस्स णं देविंदस्स देवरण्णो जमस्स महारण्णो सतिभागं पलिओवमं ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्ढिए -जाव- महाणुभागे जमे महाराया। દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ યમ મહારાજના એ દેવ અપ્રત્યરુપથી (પુત્ર-સ્થાનીય) સ્વીકાર કરેલ છે, જેમકે – ૧. અંબ, ૨. અંબરિષ, ૩. શ્યામ, ૪. શબલ, પ. રુદ્ર, ૬. ઉપરુદ્ર, ૭. કાળ, ૮. મહાકાળ, ૯. અસિ, ૧૦. અસિપત્ર, ૧૧. કુંભ, ૧૨. બાલુ, ૧૩. વૈતરણી, ૧૪. ખરસ્વર અને ૧૫. મહાઘોષ, આ પંદર વિખ્યાત છે. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-યમ મહારાજની સ્થિતિ ત્રણ ભાગ સહિત એક પલ્યોપમની કહી છે અને તેના અપ્રત્યરુપથી સ્વીકાર કરેલ દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. આ પ્રમાણે યમ મહારાજ મહાઋદ્ધિવાળા -યાવત- મહાપ્રભાવ વાળા છે. પ્ર. ૩. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજનાં સ્વયંવલ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! વરુણ મહારાજના મહાવિમાન સૌધર્મા વતંસક નામના મહાવિમાનથી પશ્ચિમમાં છે. આનું વિમાન અને રાજધાનીનું વર્ણન સોમ લોકપાલનાં વિમાન અને રાજધાની પ્રાસાદાવર્તસકની જેમ જાણવું જોઈએ. વિશેષ : કેવળ નામોમાં અંતર છે. प. ३, कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो सयंजले नामं महाविमाणे gov ? उ. गोयमा! तस्सणं सोहम्मवडिंसयस्स महाविमाणस्स पच्चत्थिमेणं। जहासोमस्स तहा विमाण रायहाणीओ भाणियब्वा -- સાવહિંસા णवरं-नामनाणत्तं। Page #626 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૫૫ सक्कस्स णं वरूणस्स महारण्णो इमे देवा आणा उववाय वयण निद्देसे चिट्ठति, तं जहा वरूणकाइयाइवा, वरूणदेवकाइया इवा, नागकुमारा, नागकुमारीओ, उदहिकुमारा, उदहिकुमारीओ, थणियकुमारा, थणियकुमारीओ, जे याऽवण्णे तहप्पगारा सब्चे ते तब्भत्तिया -जाव- निदेसे વિતિ | जंबूददीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाई इमाई समुप्पज्जंति, तं जहाअइवासा इ वा, मंदवासा इ वा, सुवुट्ठी इ वा, दुब्बुट्ठी इ वा, उदब्भेया इ वा, उदप्पीला इ वा, उदवाहा इवा, पवाहा इवा, गामवाहा इवा-जावનિવેસવાહી ફુવા, પાવિયા -ઝાવ- () अविण्णाया तेसिं वा वरूणकाइयाणं देवाणं । सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो इमे देवा अहावच्चाभिण्णाया होत्था, तं जहाकक्कोडए, कद्दमए, अंजणे, संखवालए, पुंडे, पलासे, मोएज्जए, दहिमुहे, अयंपुले, कायरिए। सक्कस्स णं देविंदस्स देवरण्णो वरूणस्स महारण्णो देसूणाई दो पलिओवमाइं ठिई पण्णत्ता, अहावच्चाभिण्णायाणं देवाणं एगं पलिओवमं ठिई पण्णत्ता, एमहिड्ढीए -जाव- महाणुभागे वरूणे महाराया। દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજનાં એ દેવ આજ્ઞા-સેવા-ઉપપાત આદેશ અને નિર્દેશમાં રહે છે, જેમકે – વરુણકાયિક, વરુણદેવકાયિક, નાગકુમાર, નાગકુમારિઓ, ઉદધિકુમાર, ઉદધિકુમારિઓ, સ્વનિતકુમાર, સ્વનિતકુમારિઓ એ અને એના જેવા બીજા દેવ તેની ભક્તિવાળા છે -યાવતનિર્દેશમાં ઉપસ્થિત રહે છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદરપર્વતથી દક્ષિણ દિશામાં એ કાર્ય સમુત્પન્ન હોય છે, જેમકે – અતિવર્ષા, મંદવર્ધા, સુવૃષ્ટિ, દુવૃષ્ટિ, ઉદકો ભેદ (પર્વત આદિથી નીકળનાર ઝરણું) ઉદકોત્પીલ (સરોવર આદિમાં જમા થયેલ જલરાશિ) પાણીનું અલ્પ પ્રવાહ, ગ્રામવાહ ચાવત- સન્નિવેશવાહ પ્રાણક્ષય -પાવતુ આ પ્રમાણેનાં બીજા કાર્ય વરુણકાયિક આદિ દેવોથી અજ્ઞાત નથી. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ-વરુણ મહારાજનાં એ દેવ અપ્રત્યરુપથી સ્વીકાર કરેલ છે, જેમકે - કર્કોટક, કર્દમક, અંજન, શંખપાલ, પુખ્ત, પલાશ, મોદજય, દધિમુખ, અયંપુલ અને કાયરિક. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વરુણ મહારાજની સ્થિતિ દેશોન બે પલ્યોપમની કહી છે અને વરુણ મહારાજનાં અપ્રત્યરુપથી અભિમત દેવોની સ્થિતિ એક પલ્યોપમની કહી છે, આ પ્રમાણે વરુણ મહારાજ મહાઋદ્ધિવાળા -યાવતુ મહાપ્રભાવવાળા છે. પ્ર. ૪, ભંતે ! દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજનાં વરુણ નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! વૈશ્રમણ મહારાજનું મહાવિમાન સૌધર્મા વતંસક નામના મહાવિમાનની ઉત્તરમાં છે. આના પ્રાસાદાવતંસક સુધી વિમાન રાજધાની આદિનું વર્ણન સોમ લોકપાલનાં વિમાન આદિની જેમ કરી લેવું જોઈએ. દેવેન દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજની આજ્ઞા, સેવા, ઉપપાત, આદેશ અને નિર્દેશમાં એ દેવ રહે છે, જેમકે - प. ४. कहि णं भंते ! सक्कस्स देविंदस्स देवरण्णो वेसमण्णस्स वग्गू णामं महाविमाणे पण्णत्ते ? उ. गोयमा! तस्सणं सोहम्मवडिंसगस्स महाविमाणस्स ઉત્તરેvi, जहा सोमस्स विमाणं रायहाणी बत्तब्बया तहा નેચવા ખાવ- સાવહિંસા / सक्कस्स णं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो इमे देवा आणा-उववाय-वयण- निदेसे चिट्ठति, तं जहा Page #627 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૬ वेसमणकाइया इ वा, वेसमण देवकाइया इवा, सुवण्णकुमारा, सुवण्णकुमारीओ दीवकुमारा વીવવુંમારીમો, વિસામારા, વિસામારીબો, वाणमंतरा, वाणमंतरीओ, जे याऽवन्ने तहप्पगारा સને તે તઘ્ધત્તિયા -ખાવ-વિદ્ઘતિ । जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाई इमाई समुप्पज्जंति, तं जहा अयागरा इ वा, तउयागरा इ वा, तंबागरा इवा, सीसागरा इवा, हिरण्णागरा इ वा, सुवण्णागरा इ વા, ચળારા ર્ વા, ચરપરા ૬ વા, वसुधारा इवा, हिरण्णवासा इवा, सुवण्णवासा इ વા, ચળવવા ૬ વા, વયવાસા ૬ વા, आभरणवासा इवा, पत्तवासा इवा, पुप्फवासा इ वा, फलवासा इवा, बीयवासा इवा, मल्लवासा इ वा, वण्णवासा इवा, चुण्णवासा इवा, गंधवासा રૂ વા, વત્યવાસા ૬ વા, हिरण्णवुट्ठी इवा, सुवण्णवुट्ठी इवा, रयणवुट्ठी इ वा, वयरवुट्ठी इ वा, आभरण वुट्ठी इवा, पत्त वुट्ठी इवा, पुष्फ वुट्ठी इ वा, फल वुट्ठी इ वा, बीय वुट्ठी इवा, मल्ल वुट्ठी इवा, वण्णवुट्ठी इवा, चुण्णवुट्ठी इवा, गंधवुट्ठी इवा, वत्थवुट्ठी इ वा, भायणवुट्ठी इ વા, વીરવુદી રૂ વા, सुकाला इ वा दुक्काला इ वा अप्पग्घा इवा, महग्घा इवा, सुभिक्खा इ वा, दुभिक्खा इवा, क - विक्कया इवा, सन्निही इ वा, सन्निचया इ વા, નિહી રૂ વા, જિહાદ રૂ વા, વિરપોરાĪT ૐ વા, पहीणसामिया इवा, पहीणसेतुया इवा, पहीणमग्गा इवा, पहीणगोत्तागारा इ वा उच्छन्नसामिया इ વા, ગુચ્છન્નક્ષેતુયા રૂ વા, ગુચ્છન્નોત્તરા રૂ વા, સિંધાઙા-તિન-૨ડવા-૨૨-૨૩મુહ-મહાપદ વહેસુ-નગર-નિક્રમળેવુ સુસાળ-ગિરિ-વર-મંતિसेलोवट्ठाणभवणगिहेसु-सन्निक्खित्ताइं चिट्ठति ण ताइ सक्कस्स देविंदस्स देवरण्णो वेसमणस्स महारणो अण्णाया अदिट्ठाई असुयाई अमुयाई अविन्नयाई तेसिं वा वेसमणकाइयाणं देवाणं । દ્રવ્યાનુયોગ ભાગ-૩ વૈશ્રમણ કાયિક, વૈશ્રમણ દેવકાયિક, સુવર્ણકુમાર, સુવર્ણકુમારિકાઓ, દ્વીપકુમાર, દ્વીપકુમારિકાઓ, દિશાકુમાર, દિશાકુમારિકાઓ, વાણવ્યંતર દેવ, વાણવ્યંતર દેવીઓ, એ અને આના જેવા અન્ય બધા દેવ જે તેની ભક્તિવાળા છે -યાવઉપસ્થિત રહે છે. જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી દક્ષિણમાં જે એ કાર્ય સમુત્પન્ન હોય છે, જેમકે - લોઢાની ખાણો, રાંગેની ખાણો, તાંબાની ખાણો, શીશાની ખાણો, ચાંદીની ખાણો, સુવર્ણની ખાણો, રત્નની ખાણો અને હીરાની ખાણો, વસુધારા, હિરણ્યની વર્ષા, સુવર્ણની વર્ષા, રત્નની વર્ષા, હીરાની વર્ષા, આભરણની વર્ષા, પત્રની વર્ષા, પુષ્પની વર્ષા, ફળની વર્ષા, બીજની વર્ષા, માળાની વર્ષા, વર્ણની વર્ષા, ચૂર્ણની વર્ષા, ગંધની વર્ષા અને વસ્ત્રની વર્ષા. હિરણ્યની વૃષ્ટિ, સુવર્ણની વૃષ્ટિ, રત્નની વૃષ્ટિ, હીરાની વૃષ્ટિ, આભરણની વૃષ્ટિ, પત્રની વૃષ્ટિ, પુષ્પની વૃષ્ટિ, ફળની વૃષ્ટિ, બીજની વૃષ્ટિ, માળાની વૃષ્ટિ, વર્ણની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, ભાજનની વૃષ્ટિ, ક્ષીરની વૃષ્ટિ, સુકાળ, દુષ્કાળ, અલ્પમૂલ્ય કે મહામૂલ્ય, સુભિક્ષ, દુર્ભિક્ષ, ક્રય-વિક્રય, સન્નિધિ (ઘી-ગોળ આદિનો સંચય) સન્નિચય (અન્ન-આદિનો સંચય)નિધિઓ (ખજાનો-કોષ) નિધાન (જમીનમાં દાબેલ ધન) ચિરપુરાતન (ઘણું જુનું) જેના સ્વામી સમાપ્ત થઈ ગયા, જેના સારસંભાળ રાખનાર ન રહ્યા, જેની કોઈ ખબર નથી, જેના સ્વામીઓના ગોત્ર અને આગાર (ઘર) નષ્ટ થઈ ગયા, જેના સ્વામી છિન્ન-ભિન્ન થઈ ગયા, જેના સ્વામીઓનાં ગોત્ર અને ઘર છિન્નભિન્ન થઈ ગયા, For Private Personal Use Only એવા ખજાના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ અને મહાપથો, સામાન્ય માર્ગે, નગરનાં ગંદાનાળામાં, શ્મશાન, પર્વતગૃહ, ગુફા, શાંતિગૃહ, પર્વતને ખોદીને બનાવેલ સભા સ્થાન, ભવનગૃહ, ઇત્યાદિ સ્થાનોમાં દાટીને રાખેલ ધન એ બધા પદાર્થ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં લોકપાલ વૈશ્રમણ મહારાજથી અથવા તેના વૈશ્રમણકાયિક દેવોથી અજ્ઞાત, અદૃષ્ટ, અશ્રુત, અવિસ્મૃત અને અવિજ્ઞાત નથી. Page #628 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૫૭ सक्कस्सणं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो इमे देवा अहावच्चाभिण्णया होत्था, तं जहा पुण्णभद्दे, माणिभद्दे, सालिभद्दे, सुमणभद्दे, चक्करक्खे, पुण्णरक्खे, सव्वाणे, सव्वजसे सव्वकामसमिद्धे अमोहे असंगे। सक्कस्सणं देविंदस्स देवरण्णो वेसमणस्स महारण्णो दो पलिओवमाई ठिई पण्णत्ता । अहावच्चाभिण्णयाणं देवाणं एगं पओिवमं ठिई पण्णत्ता। દેવેન્દ્ર દેવરાજ શક્રનાં (ચતુર્થ) લોકપાલ વૈશ્રમણ મહારાજનાં એ દેવ અપ્રત્યરુપથી અભીષ્ટ છે, જેમકે - પૂર્ણભદ્ર, માણિભદ્ર, શાલિભદ્ર, સુમનોભદ્ર, ચક્રાક્ષ, પૂર્ણરક્ષ, સદ્દવાન, સર્વયશ, સર્વકામ સમૃદ્ધ, અમોઘ અને અસંગ. દેવેન્દ્ર દેવરાજ શક્રનાં (ચતુર્થ) લોકપાલ વૈશ્રમણ મહારાજની સ્થિતિ બે પલ્યોપમની કહી છે અને તેના અપત્યરુપથી અભિમત દેવની સ્થિતિ એક પલ્યોપમની કહી છે. આ પ્રમાણે વૈશ્રમણ મહારાજ મહાદ્ધિવાળા -વાવત- મહાપ્રભાવવાળા છે. एमहिड्ढीए -जाव-महाणुभागे वेसमणे महाराया। - વિચા. સ. ૩, ૩. ૭, ૬. ૨-૭ सक्कस्स णं देविंदस्स देवरणो वेसमणे महाराया अट्ठसत्तरीए सुवण्णकुमार दीवकुमारावास सयसहस्साणं आहेवच्चं पोरेवच्चं भट्टित्तं सामित्तं महारायत्तं आणा-ईसर-सेणावच्चं कारेमाणे पालेमाणे विहरइ। - સમ. સ. ૭૮, યુ. ૨ प. ईसाणस्सणं भंते! देविंदस्स देवरणो कई लोगपाला દેવેન્દ્ર દેવરાજ શક્રનાં વૈશ્રમણ નામનાં લોકપાલ મહારાજ સુવર્ણકુમારનિકાય અને દ્વીપકુમારનિકાયનાં ઈઠોતેર લાખ આવાસોનાં આધિપત્ય, પૌરપત્ય, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહારાજત્વ તથા આજ્ઞા, એશ્વર્ય, સેનાપતિત્વ કરતો અને તેનું પાલન કરતા વિચરે છે. પ્ર. ભંતે ! ઈશાનેન્દ્ર દેવેન્દ્ર દેવરાજનાં કેટલા લોકપાલ કહ્યા છે ? ઉ. ગૌતમ ! ચાર લોકપાલ કહ્યા છે, જેમકે - ૧. સોમ, ૨. યમ, ૩. વૈશ્રમણ, ૪. વરુણ. પ્ર. ભંતે ! આ લોકપાલોનાં કેટલા વિમાન કહ્યા છે? ૩. નાયમ ! વારિ સ્ત્રી પાત્રા પત્તા, તે નદી ૨. સોને, ૨. નને, રૂ. સમજે, ૪, વા . प. एएसि णं भंते ! लोगपालाणं कइ विमाणा पण्णत्ता ? ૩. ગોયમી ! વત્તારિ વિમUT TUત્તા, તે નદી ૨. કુમળે, ૨. સમ, રૂ. , ૪. સુવ[ ! प. कहिणं भंते ! ईसाणस्स देविंदस्स देवरण्णो सोमस्स लोगपालस्स सुमणे नामं महाविमाणे पण्णत्ते ? उ. गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं इमीसे रयणप्पभाए पुढवीए -जाव- ईसाणे णामं कप्पे पण्णत्ते। तत्थ णं -जाव- पंच वडेंसया पण्णत्ता, तं जहा. સંવહેંસ, ૨. દિવહેંસ,, ઉ. ગૌતમ ! ચાર વિમાન કહ્યા છે, જેમકે - ૧. સુમન, ૨. સર્વતોભદ્ર, ૩. વલ્થ, ૪. સુવલ્યુ. પ્ર. ભંતે ! ઇશાન દેવેન્દ્ર દેવરાજનાં સોમ લોકપાલનું સુમન નામનું મહાવિમાન ક્યાં કહ્યું છે ? ઉ. ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી ઉત્તરમાં આ રત્નપ્રભા પૃથ્વીથી ઉપર -ચાવતુઈશાન નામના કલ્પ (દેવલોક) કહ્યા છે. તે કલ્પમાં પાંચ અવતંસક કહ્યા છે, જેમકે - ૧. અંકાલતંસક, ૨. સ્ફટિકાવવંસક, Page #629 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫૮ રૂ. રચળવšસણુ, ૪. નાયવવડેંસ, ५. मज्झेयऽत्थईसाणवडेंसए । तस्स णं ईसाणवडेंसयस्स महाविमाणस्स पुरत्थिमेणं तिरियमसंखेज्जाइं जोयणसहस्साइं वीईवइत्ता तत्थ सारस देविंदस्स देवरण्णो सोमस्स लोगपालस्स सुमणे णामं महाविमाणे पण्णत्ते । सेसं जहा सक्कस्स वत्तव्वया । चउसु विमाणेसु चत्तारि उद्देसा अपरिसेसा । णवरं-ठिईए नाणत्तं आदि दुय तिभागूणा पलिया धणयस्स होंति दो चेव । दो सइ भागा वरूणे पलियमहावच्चदेवाणं । - વિયા. સ. ૪, ૩. ૧-૪, સુ. જ્ रायहाणीसु वि चत्तारि उद्देसा जहा सक्कस्स तहा भाणियव्वा । सक्कस्स णं देविंदस्स देवरण्णो सत्त अणिया सत्त अणियाहिवई पण्णत्ता, तं जहा - २. पीढाणि ૪. ૩સમણિ, ૬. પદ્દાળિજી, છુ. પાયત્તાળિવુ, રૂ. નરારિ, ૬. રહાg, ૭. રાંધવાળિપુ । अणियाहिवई . हरिणेगमेसी - पायत्ताणियाहिवई, ૨. વાઝ આસરાયા-પીઢાળિયાદિવર્ડ, રૂ. રાવળે દચિરાયા-નરાળિયાદિવર્ડ, ૪. વામદ્દી-સમાળિયાદિવવું, ૬. માદરે-રદાળિયાદિવર્ડ, ૬. સે-પદ્દાળિયાદિવર્ડ, ૭. તુંવરુ-બંધનાળિયાદિવ। - વિચા. સ. ૪, ૩. ૬-૮, સુ. ? ૪૬. સાફ વારસ વિલાપે અળિયા અળિયાહિવર્ડ માશિ- ૪૯, શક્ર આદિ બાર દેવેન્દ્રોની સેનાઓ અને સેનાપતિઓનાં નામ : ૩. રત્નાવતંસક, ૪. જાતરુપાવતંસક અને આ ચારેયની મધ્યમાં ૫. ઈશાનાવતંસક વિમાન છે. આ ઈશાનાવતુંસક મહાવિમાનથી પૂર્વમાં તિર્છા અસંખ્યાત હજાર યોજન આગળ જવાથી દેવેન્દ્ર દેવરાજ ઈશાનના સોમ નામના લોકપાલનાં સુમન નામના મહાવિમાન કહ્યા છે. દ્રવ્યાનુયોગ ભાગ-૩ શેષ બધું વર્ણન શક્રનાં સમાન કહેવુ જોઈએ. ચારેય લોકપાલોનાં વિમાનોનાં ચાર ઉદ્દેશક પૂર્ણ સમજવા જોઈએ. વિશેષ : એની સ્થિતિમાં અંતર છે, જેમકે આદિનાં બે-સોમ અને યમ લોકપાલની સ્થિતિ (આયુ) ત્રિભાગન્યૂન બે-બે પલ્યોપમની છે. વૈશ્રમણની સ્થિતિ બે પલ્યોપમની છે અને વરુણની સ્થિતિ ત્રિભાગ સહિત બે પલ્યોપમની છે, અપત્યરુપ દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે. ચારેય લોકપાલોની રાજધાનીઓનાં ચાર ઉદ્દેશક પણ શક્રેન્દ્રનાં વર્ણનનાં સમાન કહેવા જોઈએ. ૧. પદાતિસેના, ૩. હસ્તિસેના, ૫. રથસેના, ૭. ગંધર્વસેના. દેવેન્દ્ર દેવરાજ શક્રની સાત સેનાઓ અને સાત સેનાપતિ કહ્યા છે, જેમકે - ૨. અશ્વસેના, ૪. વૃષભસેના, ૬. નાટ્યસેના, - સેનાપતિ - ૧. હરિણગમેષી - પદાતિસેનાનો અધિપતિ, ૨. અશ્વરાજ વાયુ - અશ્વસેનાનો અધિપતિ, ૩. હસ્તિરાજ એરાવણ - હસ્તિસેનાનો અધિપતિ, ૪. દાર્ધિ - વૃષભસેનાનો અધિપતિ, = ૫. માઠર - રથસેનાનો અધિપતિ, ૬. શ્વેત - નર્તક સેનાનો અધિપતિ, For Private Personal Use Only ૭. તુંબરુ - ગંધર્વ સેનાનો અધિપતિ. Page #630 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૫૯ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सत्त अणिया सत्त દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સાત સેનાઓ અને સાત अणियाहिवई पण्णत्ता, तं जहा સેનાપતિઓના નામ કહ્યા છે, જેમકે - ૧. પત્તાળિg, ૨. વઢાળg, ૧. પદાતિસેના, ૨. અશ્વસેના, ૨. કુંનરાળg, ૪. ૩સમાgિ , ૩. હસ્તિસેના, ૪. વૃષભસેના, ૬. રહાણ, ૬. Mfg, ૫. રથસેના, ૬. નાટ્યસેના, ૭. Tધવાળg | ૭. ગંધર્વસેના. अणियाहिवई સેનાપતિ : १. लहुपरक्कमे-पायत्ताणियाहिवई, ૧. લઘુ પરાક્રમ - પદાતિસેનાના અધિપતિ, २. महावाऊ आसराया-पीढाणियाहिवई. ૨. અશ્વરાજ મહાવાયુ - અશ્વસેનાનો અધિપતિ, ३. पुष्पदंते हत्थिराया-कुंजराणियाहिवई, ૩. હસ્તિરાજ પુષ્પદંત - હસ્તિસેનાના અધિપતિ, ४. महादामड्ढी-उसभाणियाहिवई, ૪. મહાદામર્ધિ - વૃષભસેનાનો અધિપતિ, ૬. મદમાઢરે-રાળિયાદવ, ૫. મહામાકર - રથસેનાના અધિપતિ, ६. महासेए-णट्टाणियाहिवई, ૬. મહાશ્વેત - નર્તક સેનાના અધિપતિ, ૭. રઈ-ધવાળિયાદિત ૭. રત - ગંધર્વ સેનાના અધિપતિ. जहा सक्कस्स तहा सव्वेहिं दाहिणिल्लाणं-जाव-आरणस्स। શકેન્દ્રનાં સમાન આરણકલ્પ સુધી દક્ષિણ દિશાવર્તી ઈન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાપતિઓનાં નામ જાણવાં જોઈએ. जहाईसाणस्मतहासवेहिं उत्तरिल्लाणं-जाव-अच्चुयस्स। ઈશાનેન્દ્રનાં સમાન અય્યત કલ્પ સુધી ઉત્તર દિશાવત - ટા. મ. ૭, સુ. ૧૮૨ ઇન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાપતિઓનાં નામ જાણવાં જોઈએ. ૬૦. સંસાર ચત્તાણિયા છાસુસંધા- ૫૦. શક આદિનાં પદાતિસેનાપતિઓની સાત કક્ષાઓ (ધોરણ)માં દેવ સંખ્યા : सक्कस्सणं देविंदस्स देवरण्णो हरिणेगमेसिस्ससत्तकच्छाओ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં પદાતિસેનાપતિઓની સાત पण्णत्ताओ, तं जहा કક્ષાઓ કહી છે, જેમકે – १. पढमा कच्छा -जाव- ७. सत्तमा कच्छा, एवं जहा ૧, ચમરની પ્રથમ કક્ષાથી સાતમી કક્ષાનાં સમાન चमरस्स तहा -जाव- अच्चुयस्स। અશ્રુત સુધી સાત-સાત કક્ષાઓ (ધોરણ) જાણવી જોઈએ. णाणत्तं-पायत्ताणियाहिवईणं ते पुव्वभणिया, देवपरि- વિશેષમાં - તેના પદાતિસેનાપતિઓનાં નામ અલગमाणं इम અલગ છે જે પૂર્વમાં કહ્યા છે, કક્ષાઓનાં દેવ પરિમાણ આ પ્રમાણે છે - सक्कस्स चउरासीई देवसहस्साइं, ईसाणस्स असीइं શક્રનાં પદાતિ સેનાની પ્રથમ કક્ષામાં ચોરાસી હજાર દેવ છે.' देवसहस्साई -जाव- अच्चुयस्स लहुपरक्कमस्स, ઇશાનનાં પદાતિસેનાની પ્રથમ કક્ષામાં એંસી હજાર દેવ दस देवसहस्सा-जाव-जावइया छट्ठा कच्छा तद्विगुणा છે -પાવતુ- અશ્રુતનાં પદાતિ સેનાપતિ લઘુપરાક્રમની સેનાની પ્રથમ કક્ષામાં દસ હજાર દેવ છે -વાવ- જેટલી सत्तमा कच्छा। છઠ્ઠી કક્ષામાં સંખ્યા છે તેનાથી બેગણી સાતમી કક્ષામાં જાણવું જોઈએ. देवा इमाए गाहाए अणुगंतव्वा - પદાતિસેનાનાં પ્રથમ કક્ષાનાં દેવોની સંખ્યા નીચેની ગાથાથી જાણવી જોઈએ - ૨. ટાઈ. એ. ૬, ૩. ?, મુ. ૪ ૦૪ Page #631 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ चउरासीइ असीइ बावत्तरी, सत्तरी य सट्ठी य । ૧. શક્રનાં ચોરાસી હજાર, ૨. ઈશાનનાં એંસી હજાર, पण्णा चत्तालीसा तीसा बीसा य दससहस्सा ॥ ૩. સનકુમારનાં બોત્તેર હજાર, ૪. મહેન્દ્રનાં સત્તર હજાર, ૫. બ્રહ્મનાં સાઈઠ હજાર, ૬. લાંતકનાં પચાસ - ટાળે. . ૭, મુ. ૬૮૩ હજા૨, ૭. શુક્રનાં ચાલીસ હજાર, ૮. સહસ્ત્રારનાં ત્રીસ હજા૨, ૯, પ્રાણતનાં વીસ હજાર, ૧૦. અશ્રુતનાં દસ હજાર દેવ છે. ५१. अणुत्तरोववाइयदेवाणं सरूव परुवर्ण ૫૧, અનુત્તરોપપાતિક દેવોનાં સ્વરૂપનું પ્રરુપણ : . અસ્થિ અંતે ! મજુત્તરોવવફા સેવા, પુત્તરો- પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરો પપાતિક ववाइया देवा? દેવ હોય છે ? ૩. દંતા, જયમી ! પત્યિ | ઉ. હા, ગૌતમ ! હોય છે. प. से केणतुणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा ?" અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે ?” ૩. નાયમ! કુત્તરોવવફા વેવાઇi Hyત્તરા સદ્દા ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનુત્તર શબ્દ -ના-મજુત્તરા ફાસT I -વાવ- અનુત્તર સ્પર્શ પ્રાપ્ત થાય છે. से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा।' અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે.” प. अणुत्तरोववाइया णं भंते ! देवा केवइएणं कम्माव- પ્ર. ભંતે ! કેટલા કર્મો બાકી રહેવાથી અનુત્તરોપપાતિક सेसेणं अणुत्तरोववाइयदेवत्ताए उववन्ना ? દેવ, અનુત્તરોપપાતિક દેવપમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जावइयं छट्ठभत्तिए समणे निग्गंथे कम्म ગૌતમ ! શ્રમણનિગ્રંથ ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ)નાં निज्जरेइ, एवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइया તપ દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે છે તેટલા કર્મ देवा, अणुत्तरोववाइयदेवत्ताए उववन्ना। બાકી રહેવાથી અનુત્તરોપપાતિક યોગ્ય સાધુ - વિચા. સ. ૨૪, ૩.૭, મુ. ૧૩-૧૪ અનુત્તરોપપાતિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે. ૬૨. મધુત્તરોવવા, રેવા વસંતમહત્ત વિ- પર. અનુત્તરોપપાતિક દેવોનાં ઉપશાંત મહત્વનું પ્રાણ : ૫. મજુત્તરોવવા મંતે ! ટેવા વુિં ૩દ્રિામોદ, પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ ઉદીર્ણમોહ છે, उवसंत मोहा, खीणमोहा? ઉપશાંતમોહ છે કે ક્ષીણમોહ છે ? ૩. ગોયમા નો દ્રિામોદ, ૩વસંતમોદી, નો ઉ. ગૌતમ! તે ઉદીર્ણમોહ અને ક્ષણમોહ નથી પરંતુ खीणमोहा। ઉપશાંતમોહ છે. -વિચા. સ. ૬, ૩, ૪, મુ. ૩૨ જરૂ. મજુત્તરવવાય તેવા ગviતમ વ્યાવમાં પ૩. અનુત્તરોપપાતિક દેવોના અનન્ત મનોદ્રવ્ય વર્ગણાઓને जाणणाइ सामत्थ परूवणं જાણવા-દેખવાના સામર્થ્યનું પ્રરુપણ : प. जहाणं भंते ! वयं एयम; जाणामो पासामो तहाणं પ્ર. ભંતે ! જે પ્રમાણે આ૫ અને હું આ (પૂર્વોક્ત) अणुत्तरोववाइया वि देवा एयम; जाणंति पासंति? અર્થ (વાર્તા)ને જાણીએ-દેખીએ છીએ શું તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ અર્થ (વાર્તા)ને જાણે દેખે છે ? उ. हंता, गोयमा ! जहा णं वयं एयमढ़े जाणामो હા, ગૌતમ ! જે પ્રમાણે આ૫ અને હું (પૂર્વોક્ત) पासामो तहा अणुत्तरोववाइया वि देवा एयमटुं 'વાતને જાણીએ-દેખીએ છીએ તે પ્રમાણે અનુત્તરોजाणंति पासंति। પપાતિક દેવ પણ આ અર્થને જાણે દેખે છે. * * Page #632 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન प. से केणटेणं भंते ! एवं वुच्चइ 'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुंजाणंति पासंति?' ૧૯૬૧ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે જે પ્રમાણે અમે વાતને જાણીએ દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને જાણે દેખે છે ?” ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોનાં અનન્ત મનોદ્રવ્ય વર્ગણાઓ લબ્ધ પ્રાપ્ત અને અભિસમન્વાગત છે. उ. गोयमा ! अणुत्तरोववाइयदेवाणं अणंताओ मणोदव्वग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्नागयाओ भवंति। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'जहा णं वयं एयमढे जाणामो पासामो तहा णं अणुत्तरोववाइया वि देवा एयमटुं जाणंति पासंति । - વિચા. સ. ૧૪, ૩. ૭, મુ. ૨ ५४. लवसत्तम देवाणं सरुव परूवर्ण . અસ્થિ નું મં! વસંત્તમ લેવા, વસત્તમા કેવા? ૩. દંતા, કાયમ ! મલ્યિા . ૫. તે વેળvi મેતે ! પૂર્વ ૩ “ત્રવત્તમ સેવા, વસંત્તમ સેવા ?” उ. गोयमा! से जहानामए केइ परिसेतरूणंबलवं-जाव निउणसिप्पोवगए, सालीणं वा, वीहीणं वा, गोधूमाणं वा, जवाणं वा, जवजवाणं वा, पक्काणं परियाताणं, हरियाणं हरियकंडाणं तिक्खेणं णवपज्जणएणं असियएणं पडिसाहरिया-पडिसाहरियापडिसंखिविया पडिसंखिविया-जाव-इणामेव इणामेव त्ति कटु सत्तलवे लुएज्जा, जइणं गोयमा ! तेसिं देवाणं एवइयं काले आउए पहुप्पए तो णं ते देवा तेणंचेव भवम्गहणेणं सिझंता-जाव-अंतं करेत्ता, માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – જે પ્રમાણે અમે આ વાતને જાણીએ-દેખીએ છીએ, તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ વાતને જાણે દેખે છે.” ૫૪. લવસપ્તમ દેવોનાં સ્વરૂપનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. હા, ગૌતમ ! થાય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "લવસપ્તમ દેવ, લવસપ્તમ દેવ થાય છે? ઉ. ગૌતમ ! જેમ કોઈ તરુણ બળવાન -યાવત શિલ્પકળામાં નિપુણ પુરુષ તે પરિપક્વ કાપવા યોગ્ય પીળા પડેલ અને પીળા ડંઠલવાળા શાલી, વ્રીહિ, ઘઉં, જવ અને જવજવની વિખરાયેલી નાલોને હાથથી એકઠું કરીને મુઠીમાં પકડીને -વાવ-નવી ધારવાળી તીખી ચાકુથી શીવ્રતાપૂર્વક એ કાપ્યું એ કાપ્યું” આ પ્રમાણે સાત લવામાં કાપે તો હે ગૌતમ ! જો તે દેવોનું આયુકાળ બાકી રહે તો તે દેવ તેજ ભવમાં સિદ્ધ થઈ શકે છે -યાવતુસર્વ દુઃખોનો અંત કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – (સાત લવ આયુષ્ય ઓછુ થવાથી) લવસપ્તમ-દેવ લવસપ્તમ દેવ થાય છે.” ૫૫. સનસ્કુમાર દેવેન્દ્રનાં ભવસિદ્ધિક આદિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! દેવેન્દ્ર દેવરાજ સનકુમાર - શું ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? સમ્યગદષ્ટિ છે કે મિથ્યાદષ્ટિ છે ? પરિત્ત સંસારી છે કે અનન્ત સંસારી છે ? સુલભબોધિ છે કે દુર્લભબોધિ છે ? આરાધક છે કે વિરાધક છે ? ચરમ છે કે અચરમ છે ? से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'लवसत्तमा देवा, लवसत्तमा देवा।' - વિયા. સ. ૨૪, ૩. ૭, મુ. ૨૨ ५५. सणंकुमारदेविंदस्स भवसिद्धियाइ परूवणंप. सणंकुमारे णं भंते ! देविंदे देवराया - किं भवसिद्धिए, अभवसिद्धिए ? सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी ? परित्तसंसारए, अणंतसंसारए ? सुलभ बोहिए, दुल्लभ बोहिए ? आराहए, विराहए? चरिमे, अचरिमे? Page #633 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा! सणंकूमारेणं देविंदे देवराया भवसिद्धिए. नो अभवसिद्धीए। एवं सम्मट्ठिी , परित्तसंसारए, सुलभबोहिए, आराहए, चरिमे, पसत्थं नेयव्वं । प. से केणटेणं भंते ! एवं वुच्चइ 'सणंकुमारे देविंदे देवराया भवसिद्धिए-जाव- चरिमे।' ઉ. ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. આ પ્રમાણે તે સમ્યગદષ્ટિ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ છે. (અર્થાત) બધા પ્રશસ્ત પદ ગ્રહણ કરવા જોઈએ. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ભવસિદ્ધિક -વાવચરમ છે ?” ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ સનકુમાર ઘણા શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓનો હિતૈષી, સુખકારી, પથ્યાભિલાષી, અનુકંપિક (દયાળુ) નિઃશ્રેયસિક (કલ્યાણ કે મોક્ષનાં ઈચ્છુક) છે તે એના હિત સુખ અને નિઃશ્રેયસનાં કામી છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - સનકુમારેન્દ્ર ભવસિદ્ધિક વાવ- ચરમ છે.” G उ. गोयमा! सणंकुमारे देविंदे देवराया बहूणंसमणाणं, बहूणं समणीणं, बहूणं सावयाणं, बहणं सावियाणं, हियकामए, सुहकामए, पत्थकाए, आणुकंपिए निस्सेयसिये हिय-सुह निस्सेयसकामए। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ'सणंकुमारे णं भवसिद्धिए -जाव- चरिमे।' - વિ. સ. ૨, ૩, , . ૬૨ ૫૬. રિમેની ટેવેન ભ સંદરા વિયા પણ- મંતે ! રિસી સંસદૂતે સ્થી ગર્ભ साहरमाणे૨. વિ Tલ્મો દર્ભ સાદર? २. गब्भाओ जोणिं साहरइ ? રૂ. નોળી મં સાદર ? ४. जोणीओ जोणिं साहरइ ? . હરિબૈગમેથી દેવ દ્વારા ગર્ભ સંહરણ પ્રક્રિયાનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! શક્રેન્દ્રદૂત હરિર્ઝેગમેપી દેવ જયારે સ્ત્રીનાં ગર્ભનું સંહરણ કરે છે : ૧. ત્યારે શું એક ગર્ભાશયથી ગર્ભને ઉપાડીને બીજા ગર્ભાશયમાં રાખે છે ? ૨. ગર્ભને લઈને યોનિ દ્વારા બીજી સ્ત્રીનાં ઉદરમાં રાખે છે ? ૩. યોનિથી ગર્ભને કાઢીને બીજી સ્ત્રીનાં ગર્ભાશયમાં રાખે છે ? ૪. યોનિથી ગર્ભને કાઢીને (પાછું એવી જ રીતે) યોનિ દ્વારા બીજી સ્ત્રીનાં ઉદરમાં રાખે છે ? ઉ. ગૌતમ ! તે (હરિદ્વૈગમેલી દેવ-) ૧. એક ગર્ભાશયથી ગર્ભને ઉપાડીને બીજા ગર્ભાશયમાં રાખતા નથી, ૨. ગર્ભાશયથી ગર્ભને લઈને તેને યોનિ દ્વારા બીજી સ્ત્રીનાં ઉદરમાં રાખતા નથી, ૩. યોનિથી ગર્ભને કાઢીને યોનિ દ્વારા બીજી સ્ત્રીના પેટમાં રાખતા નથી.. ૪. પરંતુ પોતાના હાથેથી ગર્ભનો સ્પર્શ કરીને વગર કોઈ બાધાએ તેને યોનિ દ્વારા બહાર કાઢીને બીજી સ્ત્રીનાં ગર્ભાશયમાં રાખી દે છે. ૩. સોયમાં ! ૨. નો ભાગ મં સહ૬૬, ૨. નો ભાગ નોff સાદ, રૂ. નો નો નો સાદર, ४. परामसिय-परामसिय अव्वाबाहेणं अव्वाबाहं जोणिओ गब्भं साहरइ। Page #634 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન प. पभू णं भंते ! हरिणेगमेसी सक्कस्सदूते इत्थीगब्भं નસિરંસિ વા, રોમનૂવંતિ વા, સારિત્ત વા, नीहरितए वा ? उ. हंता, गोयमा ! पभू, नो चेव णं तस्स गब्भस्स किंचि वि बाहं वा, विबाहं वा, उप्पाएज्जा, छविच्छेदं पुण करेज्जा हुमं साहरिज्ज वा, नीहरिज्ज वा । - વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૬-૬ ૧૭, મિન્દિયા યેવાળ તિરિયપયા, ઉલ્લંધન-પત્નુંધન ૫૭. सामत्थासामत्थ परूवणं ૬. देवे णं भंते ! महिड्दिए - जाव- महेसक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू तिरियपव्वयं वा, તિરિયમિત્તિ વા, જીંઘેત્ત વા, વલ્લંઘેત્ત વા ? ૩. ગોયમા ! તો ફટ્ટે સમદે । प. देवे णं भंते ! महिड्ढीए - जाब- महेसक्खे बाहिरए पोग्गले परियाइत्ता पभू तिरियपव्वयं वा, તિરિયમિત્તિ વા, ઉલ્લંઘેત્ત! વા, પર્જાઘેત્ત વા ? ૩. હંતા, ગોયમા ! વમૂ ? - વિયા. સ. ૧૪, ૩. 、, મુ. ૨૪-૨૨ ૮, િિાર સેવ-સેવીનું પોપ્પર મળ્યુંમોળું गमणसामत्थ परूवणं प. अप्पिढिए णं भंते ! देवे से महिड्ढियस्स देवस्स मज्झमज्झेणं वीईवएज्जा ? ૩. ગોયમા ! જો ફળકે સમદે । प. समिड्ढए णं भंते ! देवे समिड्ढयस्स देवस्स मज्झमज्झेणं वीईवएज्जा ? ૩. ગોયમા ! ળો ફાટ્ટે સમઢે, વમત્ત પુજ વીર્રવણખ્ખા/ प. से णं भंते! किं विमोहेत्ता पभू, अविमोहेत्ता पभू ? ૩. ગોયમા ! વિમોહેત્તા પમૂ, નો અવિમોહેત્તા પમૂ | ૫. તે મંતે ! વિં પુનિં વિમોહેત્તા, પછા વીવણના? पुव्विं वीईवएज्जा, पच्छा विमोहेज्जा ? છુ. વિયા. સ. ૪, ૩. રૂ, મુ. ૨૦-૧૨ ૫૮, પ્ર. ભંતે ! શું શક્રદૂત હરિણૈગમેષી દેવ, સ્ત્રીનાં ગર્ભને નખાગ્ન દ્વારા કે રોમકૂપ દ્વારા ગર્ભાશયમાં રાખવા કે બીજી સ્ત્રીનાં ગર્ભાશયમાં રાખવામાં સમર્થ છે ? ઉ. હા, ગૌતમ ! (હરિણૈગમેષી દેવ) સમર્થ છે. તે દેવ એ ગર્ભાશયને થોડી કે કંઈ પણ પીડા પહોંચાડતા નથી. પરંતુ તે ગર્ભનું છેદન-ભેદન કરે છે, એટલી સૂક્ષ્મતાથી તે ગર્ભને અંદર રાખે છે અથવા અંદરથી બહાર કાઢે છે. મહર્દિકાદિ દેવના તિર્યક્ પર્વતાદિનાં ઉલ્લંઘન પ્રલંઘનનાં સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરુપણ : ૧૯૬૩ પ્ર. ભંતે ! શું મહર્ધિક યાવ- મહાસુખવાળા દેવ બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કર્યા વગર તિર્છા પર્વતને કે તિર્થાંભીંતને એકવાર ઉલ્લંઘન કરવામાં કે વારંવાર ઉલ્લંઘન કરવામાં સમર્થ છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉ. પ્ર. ભંતે ! શું મહર્ક્ટિક -યાવ- મહાસુખવાળા દેવ બાહ્ય પુદ્દગલોને ગ્રહણ કરીને તિર્થા પર્વતને કે તિર્કી ભીંતને એકવાર ઉલ્લંઘન કરવામાં કે વારંવાર ઉલ્લંઘન કરવામાં સમર્થ છે ? ઉ. હા, ગૌતમ ! સમર્થ છે. અલ્પઋદ્ધિક આદિ દેવ-દેવીઓનું પરસ્પર મધ્યમાંથી ગમન સામર્થ્યનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું અલ્પઋદ્ધિક દેવ, મહર્દિક દેવનાં વચમાંથી જઈ શકે છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ઉ. પ્ર. ભંતે ! શું સમર્દિક (સમાન શક્તિવાળા) દેવ સમર્દિક દેવનાં વચમાંથી જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, સમાન સમૃદ્ધિવાળા દેવનાં પ્રમત્ત (અસાવધાન) થવાથી જઈ શકે છે. પ્ર. ભંતે ! શું તે દેવ તે (સમર્દિકદેવ)ને વિમોહિત કરીને જઈ શકે છે કે વિમોહિત કર્યા વગર જ જઈ શકે છે ? ઉ. ગૌતમ ! તે દેવ વિમોહિત કરીને જઈ શકે છે, વિમોહિત કર્યા વગર જઈ શકતા નથી. પ્ર. ભંતે ! શું તે (સમાનઋદ્ધિવાળા) દેવને પહેલા વિમોહિત કરીને પછી જઈ શકે છે કે પહેલા જઈને પછી વિમોહિત કરે છે ? For Private Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! पुब्बिं विमोहेत्ता पच्छा वीईवएज्जा । णो पुव्विं वीईवएत्ता पच्छा विमोहेज्जा। प. महिड्ढिए णं भंते ! देवे अप्पिड्ढियस्स देवस्स मज्झंमज्झेणं वीईवएज्जा? ૩. દંતા, Tોય ! વીર્વપ્રજ્ઞા प. से भंते ! किं विमोहित्ता पभू, अविमोहित्ता पभू? उ. गोयमा ! विमोहित्ता वि पभू, अविमोहित्ता वि पभू। प. से भंते ! किं पुरि विमोहित्ता पच्छा वीईवएज्जा, पुट्विं वीईवएत्ता पच्छा विमोहिज्जा ? उ. गोयमा ! पुट्विं वा विमोहित्ता पच्छा वीईवएज्जा, पुरि वा वीईवएज्जा पच्छा विमोहिज्जा । प. अप्पिढिए णं भंते ! असुरकुमारे महिड्ढियस्स असुरकुमारस्स मज्झमज्झेणं वीईवएज्जा? ૩. શૌચમ ! જે ફળદ્દે સમા एवं असुरकुमारेण वि तिन्नि आलावगा भाणियव्वा जहा ओहिएणं देवेणं भणिया एवं -जावथणियकुमारेणं, वाणमंतर-जोइसिय-वेमाणिएणं एवं-चेव । ઉ. ગૌતમ ! તે દેવ પહેલા તેને વિમોહિત કરે છે અને પછી જાય છે. પરંતુ પહેલા જઈને પછી વિમોહિત કરતા નથી. પ્ર. ભંતે ! શું મહદ્ધિક દેવ, અલ્પઋદ્ધિક દેવનાં વચ્ચો વચ્ચે થઈને જાઈ શકે છે ? ઉં. હા, ગૌતમ ! જઈ શકે છે. પ્ર. ભંતે ! તે મહર્બિક દેવ તે અલ્પદ્ધિક દેવને વિમોહિત કરીને જાય છે કે વિમોહિત કર્યા વગર જાય છે ? ઉ. ગૌતમ! તે વિમોહિત કરીને પણ જઈ શકે છે અને વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે. પ્ર. ભંતે ! શું તે મહદ્ધિક દેવ અલ્પઋદ્ધિવાળા દેવને પહેલા વિમોહિત કરીને પછી જાય છે કે પહેલા જઈને પછી વિમોહિત કરે છે ? ઉ. ગૌતમ ! તે મહદ્ધિક દેવ પહેલા તેને વિમોહિત કરીને પછી પણ જઈ શકે છે અને પહેલા જઈને પછી પણ વિમોહિત કરી શકે છે. પ્ર. ભંતે ! અલ્પઋદ્ધિક અસુરકુમાર દેવ મહદ્ધિક અસુરકુમાર દેવનાં વચ્ચોવચ્ચે થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ પ્રમાણે સામાન્ય દેવોનાં આલાપકોની જેમ અસુરકુમાર -યાવત-સ્તનિતકુમારનાં પણ ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. વાણવ્યતર જયોતિષ્ક અને વૈમાનિક દેવોનાં પણ આ પ્રમાણે ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! શું અલ્પઋદ્ધિક દેવ મહર્તિક દેવીનાં મધ્યમાં થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી (અર્થાતુ - જઈ શકતા નથી.) પ્ર. ભંતે ! શું સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીનાં વચ્ચોવચ્ચ થઈને જઈ શકે છે ? ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, પ્રમત્ત હોય તો નીકળી શકે છે. પૂર્વોક્ત પ્રકારથી દેવની સાથે દેવીનું પણ દંડક વૈમાનિક સુધી કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અલ્પઋદ્ધિક દેવી, મહર્બિક દેવનાં મધ્યમાં થઈને જઈ શકે છે ? प. अप्पिढिए णं भंते ! देवे महिडिढयाए देवीए मज्झमझेणं वीईवएज्जा? ૩ મયમ ! ફુદ્દે સટ્ટા प. समिडिढए णं भंते ! देवे समिड्ढियाए देवीए मझमज्झेणं वीईवएज्जा? उ. गोयमा ! णो इणद्वे समटे, पमत्तं पुण वीईवएज्जा। तहेव देवेण य देवीए य दंडओ भाणियबो-जाव वेमाणियाए। प. अप्पिढिया णं भंते ! देवी महिड्ढियस्स देवस्स मझमज्झेणं वीईवएज्जा ? Page #636 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૬૫ . જોયા ! જો ફળદ્દે સમા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं एसो वि तइओ दंडओ भाणियब्बो जाब આ પ્રમાણે અહીં પણ ત્રીજો દંડક કહેવો જોઈએ -વાવતુંप. महिड्ढिया णं भंते ! वेमाणिणी अप्पिढियस्स પ્ર. ભંતે ! મહર્તિક વૈમાનિક દેવી અલ્પઋદ્ધિક वेमाणियस्स मज्झंमज्झेणं वीईवएज्जा ? વૈમાનિક દેવનાં વચ્ચો-વચ્ચમાંથી થઈને જઈ શકે છે ? ૩. દંતા, જોયમા ! વીવUM | ઉ. ગૌતમ ! જઈ શકે છે. प. अप्पिड्ढिया णं भंते ! देवी महिडिढयाए देवीए પ્ર. ભંતે ! અલ્પઋદ્ધિક દેવી મહર્તિક દેવીનાં મધ્યમાંથી मझमज्झेणं वीईवएज्जा ? થઈને જઈ શકે છે ? ૩. નાયમી ! નો રૂદ્દે સમદૃા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. एवं समिड्ढिया देवी समिड्डियाए देवीए तहेव । આ પ્રમાણે સમાન અદ્વિક દેવીનાં સમદ્રઢિક દેવીનાં વચ્ચોવચ્ચમાંથી નીકળવાનો આલાપક કહેવો જોઈએ. महिड्डिया देवी अप्पिड्डियाए देवीए तहेव । મહર્તિક દેવીનાં અલ્પઢિક દેવીનાં વચમાંથી નીકળવાનો આલાપક કહેવો જોઈએ. एवं एक्केक्के तिन्नि-तिन्नि आलावगा भाणियब्वा આ પ્રમાણે પ્રત્યેકનાં ત્રણ-ત્રણ આલાપક કહેવા નવ જોઈએ. -વાવप. महिडिढया णं भंते ! वेमाणिणी अप्पिढियाए પ્ર. ભંતે વૈમાનિક મહદ્ધિક દેવી, અલ્પદ્ધિક वेमाणिणीए मझमझेणं वीईवएज्जा? વૈમાનિક દેવીનાં મધ્યમાંથી થઈને જઈ શકે છે? ૩. હંતા, નીયમ ! વક્વાન્ના / ઉ. હા, ગૌતમ ! જઈ શકે છે. | સ મંત! વુિં વિમોદિત્ત , વોદિત્તા T? પ્ર. ભંતે ! શું મહદ્ધિક દેવી તેને વિમોહિત કરીને જઈ શકે છે કે વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે ? उ. गोयमा ! विमोहित्ता वि पभू, अविमोहित्ता वि पभू। ઉ. ગૌતમ ! તેને વિમોહિત કરીને પણ જઈ શકે છે અને વિમોહિત કર્યા વગર પણ જઈ શકે છે. तहेव-जाव-पुब्विं वावीईवइत्तापच्छा विमोहेज्जा, તે પ્રમાણે –ચાવત- પૂર્વમાં નીકળીને ત્યારબાદ एए चत्तारि दंडगा। વિમોહિત કરી શકે છે આ પ્રમાણે એ ચાર દંડક થયા. - વિચા. સ. ૨૦, ૩.૨, .૬-૧૭ ૧૨. દ્વિપડુ વહેવ-વીરોથરેમ મન્નેને વિક્રમ ૫૯. ઋદ્ધિની અપેક્ષાએ દેવ-દેવીઓનાં પરસ્પર મધ્યમાંથી सामत्थ परवणं વ્યતિક્રમણ સામર્થ્યનું પ્રરુપણ : प. अप्पिड्ढिए णं भंते ! देवे महिड्ढियस्स देवस्स પ્ર. ભંતે ! શું અલ્પઋદ્ધિક દેવ મહાદ્ધિકવાળા मझंमज्झेणं वीईवएज्जा? દેવનાં મધ્યમાંથી થઈને જઈ શકે છે ? ૩. જો મા ! નો ફળદ્દે સમદ્દા ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાતુ તે જઈ શકતા નથી.) प. समिड्ढिए णं भंते ! देवे समिड्ढियस्स देवस्स પ્ર. ભંતે ! શું સમાન ઋદ્ધિવાળા દેવ સમાન ઋદ્ધિવાળા मज्झमझेणं वीईवएज्जा? દેવનાં મધ્યમાંથી થઈને જઈ શકે છે ? Page #637 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! णो इण? समटे, पमत्तं पुण वीईवएज्जा। ઉ. ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (સમાન-ઋદ્ધિવાળા દેવનાં) પ્રમત્ત (અસાવધાન) થવા પર જઈ શકે છે. प. सेणंभंते! किंसत्थेणं अक्कमित्तापभ. अणक्कमित्ता પ્ર. ભંતે ! તે (મધ્યમાં થઈને જવાવાળા) દેવ શસ્ત્રનો મૂ? પ્રહાર કરીને જઈ શકે છે કે વગર પ્રહાર કરીને જઈ શકે છે ? उ. गोयमा ! अक्कमित्ता पभू, नो अणक्कमित्ता पभू। ઉ. ગૌતમ ! તે શસ્ત્રનાં પ્રહાર કરીને જઈ શકે છે, વગર શસ્ત્ર પ્રહાર જઈ શકતા નથી. प. से णं भंते ! किं पुव् िसत्थेणं अक्कमित्ता पच्छा પ્ર. ભંતે ! તે દેવ પહેલા શસ્ત્રનો પ્રહાર કરીને વીરૂંવUજ્ઞા? ત્યારબાદ જાય છે ? पनि वीईवएत्ता पच्छा सत्थेणं अक्कमेज्जा? કે પહેલા જઈને ત્યારબાદ શસ્ત્રથી પ્રહાર કરે છે? उ. गोयमा ! पुब्बिं अक्कमित्ता पच्छा वीईवएज्जा, ઉ. ગૌતમ ! પહેલા શસ્ત્રનો પ્રહાર કરીને પછી જાય णो पुब्बिं वीईवएत्ता पच्छा अक्कमेज्जा। છે. પરંતુ પહેલા જઈને પછી શસ્ત્રનો પ્રહાર કરતા નથી. एवं एएणं अभिलावेणं जहा दसमसए आइड्ढि આ પ્રમાણે આ અભિલાપ દ્વારા દસમા શતકનાં उद्देसए तहेव निरवसेसं चत्तारि दंडगा भाणियब्बा ત્રીજા ઉદેશકનાં અનુસાર (પૂર્વવત) સમગ્ર રુપથી -जाव- महिड्ढिया वेमाणिणी अप्पिड्ढियाए ચારેય દંડક મહાઅદ્ધિવાળી વૈમાનિક દેવી वेमाणिणीए। અલ્પઋદ્ધિવાળી વૈમાનિક દેવીના મધ્યમાંથી થઈને જઈ શકે છે ત્યાં સુધી કહેવું જોઈએ. - વિયા. .૨૪, ૩.૩, . ૨૦-૧૨ ૬૦. સેવ ભવિયપૂ ગારરસ મૉંમરે વીવM %. દેવનાં ભાવિતાત્મા અણગારનાં મધ્યમાંથી નીકળવાનાં सामत्थासामत्थ परूवणं સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરુપણ : प. देवे णं भंते ! महाकाए महासरीरे अणगारस्स પ્ર. ભંતે ! શું મહાકાય અને મહાશરીરવાળા દેવ भावियप्पणो मज्झंमज्झेणं वीयीवएज्जा? ભાવિતાત્મા અણગારની વચમાંથી થઈને નીકળી જાય છે ? उ. गोयमा ! अत्थेगइए वीयीवएज्जा, अत्थेगइए नो ઉ. ગૌતમ ! કોઈ નીકળી જાય છે અને કોઈ નીકળતા वीयीवएज्जा। નથી. प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'अत्थेगइएवीयीवएज्जा, अत्थेगइएनो वीयीवएज्जा ?' 'કોઈ વચમાંથી નીકળી જાય છે અને કોઈ નીકળતા નથી? उ. गोयमा ! देवा दुविहा पन्नत्ता, तं जहा ઉ. ગૌતમ ! દેવ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. માથમિચ્છાવિઠ્ઠી ૩વેવન ય, ૧. માયી મિથ્યાષ્ટિ ઉપપન્નક, २. अमायीसम्मदिट्ठी उववन्नगा य। ૨. અમાયી સમ્યગદષ્ટિ ઉપપન્નક. १. तत्थ णं जे से मायीमिच्छट्ठिी उववन्नए देवे से ૧. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ છે णं अणगारं भावियप्पा णं पासइ पासित्ता नो वंदइ, તે ભાવિતાત્મા અણાગારને જુવે છે અને જોઈને नो नमसइ, नो सक्कारेइ, नो सम्माणेइ, नो પણ તેને વંદન નમસ્કાર કરતા નથી. તેનો સત્કાર સન્માન પણ કરતા નથી અને કલ્યાણરુપ, कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासइ । મંગળરુપ, દેવરુપ, જ્ઞાનરુપ માનીને પર્યપાસના પણ કરતા નથી. ૧. , સે. ૨૦, ૩. ૩, મુ. ૮-૧૭, Page #638 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ અધ્યયન ૧૯૬૭ से णं अणगारस्स भावियप्पणो मझंमज्झेणं એવા તે દેવ ભાવિતાત્મા અણગારની વચમાં વીવીવજ્ઞા થઈને ચાલ્યા જાય છે. २. तत्थ णं जे से अमायी सम्मदिवि उववन्नए देवे ૨. તેમાં જે અનાયી સમ્યગ્દષ્ટિ ઉપપન્નક દેવ से णं अणगारं भावियप्पाणं पासइ पासित्ता वंदइ છે તે ભાવિતાત્મા અણગારને જુવે છે અને જોઈને નમંડુ -ગાવ-બ્રુવાસ, વંદન નમસ્કાર કરે છે -વાવ-પર્યુપાસના કરે છે. से णं अणगारस्स भावियप्पणो मझमज्झेणं नो એવા તે દેવ ભાવિતાત્મા અણગારની વચમાં वीयीवएज्जा। થઈને નીકળતા નથી. से तेणटेणं गोयमा ! एवं बुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अत्थेगइए वीयीवएज्जा, अत्थेगइए नो वीयीवएज्जा।' કોઈ વચમાંથી થઈને નીકળી જાય છે અને કોઈ નીકળતા નથી.” प. असुरकुमारेणंभंते! महाकाये महासरीरे अणगारस्स ભંતે! શું મહાકાય અને મહાશરીરવાળા અસુરકુમાર भावियप्पणो मझमज्झेणं वीयीवएज्जा ? દેવ ભાવિતાત્મા અણગારની મધ્યમાંથી થઈને નીકળી જાય છે ? ૩. નીયમી ! હં જવા ઉ. ગૌતમ ! પૂર્વવત વર્ણન કરવું જોઈએ. एवं देवदंडओ भाणियब्बो-जाव-वेमाणिए। આ પ્રમાણે દેવ દંડક (ચતુર્વિધ દેવોના માટે) - વિ . .૨૪, ૩.૩, મુ.-૩ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬૨. સેવા ટેવાવાસ તરાને વીવમળ દ્રિવિ- ૬૧. દેવોના દેવાવાસાંતરોની વ્યતિક્રમણ ઋદ્ધિનું પ્રરુપણ : રાનિદે-ગાવ- વં વાસી રાજગૃહનગરમાં વાવ- ગૌતમસ્વામીએ આ પ્રમાણે પૂછયું - ૫. ગઢg | મંતે! -ગર્વ-વત્તારિjતેવાવા- પ્ર. ભંતે ! દેવ શું આત્મઋદ્ધિ (પોતાની શક્તિ) દ્વારા संतराइं वीईक्कते तेण परं परिबीए विइक्कते? -ચાવતુ-ચાર પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે અને તેના પછી પર-શક્તિ દ્વારા ઉલ્લંઘન કરે છે ? उ. हता, गोयमा ! आइड्ढीए णं देवे -जाव- चत्तारि હા, ગૌતમ ! દેવ આત્મશક્તિથી વાવ- ચાર पंच देवावासंतराइं वीईक्कते, तेण परं परिड्ढीए। પાંચ દેવાવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે અને તેના પછી પરશક્તિ દ્વારા ઉલ્લંઘન કરે છે. एवं असुरकुमारे वि, આ પ્રમાણે અસુરકુમારોનાં માટે પણ કહેવું જોઈએ. णवरं-असुरकुमारावासंतराई, सेसं तं चेव, વિશેષ : તે અસુરકુમારોનાં આવાસોનાં અંતરોનું ઉલ્લંઘન કરે છે. બાકી વર્ણન પૂર્વવત્ છે. pd puri મે -ગાવ- ળિયારે આ પ્રમાણે આજ અનુક્રમથી સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. एवं वाणमंतर-जोइसिय-वेमाणिए वि। આ પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક - વિચા. સ.૨૦, ૩. રૂ, મુ.-૬ દેવ સુધી પણ જાણવું જોઈએ. દર. વાતરા વોવાસ- દ૨. વાણવ્યંતરોનાં દેવલોકોનું સ્વરુપ : प. केरिसाणं भंते! तेसिं वाणमंतराणं देवाणं देवलोगा પ્ર. ભંતે ! તે વાણવ્યંતર દેવોનાં દેવલોક કેવા પ્રકારનાં पण्णत्ता? કહ્યા છે ? Page #639 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! से जहानामए इहं असोगवणे इ वा, सत्तवण्णवणे इ वा, चंपगवणे इ वा, चूयवणे इ वा, तिलगवणे इ वा, लउयवणे इ वा, णिग्गोहवणे इ वा, छत्तोववणे इ वा, असणवणे इ वा, सणवणे इ वा, अयसिवणे इ वा, कुसुंभवणे इ वा, सिद्धत्थवणे इवा, बंधुजीवगवणे इ वा, णिच्चं कुसुमिय माइय लवइय थवइय गुलुइय गुच्छिय जमलिय जुवलिय विणमिय पणमिय सुविभत्त पिंडिमंजरिवडेंसगधरे सिरीए अईव-अईव उवसोभेमाणे-उवसोभेमाणे વિ ા ઉ. ગૌતમ! જેમ આ મનુષ્ય લોકમાં જે નિત્યકુસુમિત, નિત્ય વિકસિત, મૌરયુક્ત, કોંપલ યુક્ત પુષ્પ, ગુચ્છોથી યુક્ત, લતાઓથી આચ્છાદિત, પાંદડાનાં ગુચ્છાથી યુક્ત, સમ શ્રેણીમાં ઉત્પન્ન વૃક્ષોથી યુક્ત, યુગલ વૃક્ષોથી યુક્ત, ફળફૂલનાં ભારથી નમેલા, ફળફૂલના ભારથી ઝૂકેલ વિભિન્ન પ્રકારનાં વાળો અને મંજરિઓ રુપી મુકુટોને ધારણ કરેલ અશોકવન, સપ્તવર્ણવન, ચંપકવન, આમ્રવન, તિલકવૃક્ષોનાં વન, દૂધીની લતાઓનાં વન, વટવૃક્ષોનાંવન, છત્રોઘવન, અશનવૃક્ષોનાં વન, સનવૃક્ષોનાં વન, વટવૃક્ષોનાં વન, અળસીનાં વન, કુસુમ્બ વૃક્ષોનાં વન, સરસવ વન, બંધુજીવક વૃક્ષોનાં વન શોભાથી અતીવ-અતીવ ઉપશોભિત હોય છે. આ પ્રમાણે વાણવ્યંતર દેવોનાં દેવલોક જઘન્ય દસ હજાર વર્ષની તથા ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિવાળા અને ઘણા વાણવ્યંતર દેવોથી અને તેની દેવીઓથી આકીર્ણ (વ્યાપ્ત) વ્યાકીર્ણ (વિશેષવ્યાપ્ત) એક બીજા પર આચ્છાદિત પરસ્પર મળેલ ફુટ પ્રકાશવાળા, અત્યંત અવગાઢ શ્રીશોભાથી અતીવ ઉપસુશોભિત રહે છે. હે ગૌતમ!તે વાણવ્યંતર દેવોના (સ્થાન) દેવલોક આ પ્રમાણે કહ્યા છે. एवामेव तेसिंवाणमंतराणं देवाणं देवलोगा जहन्नेणं दसवाससहस्सट्ठिईएहिं, उक्कोसेणं पलिओवमट्ठिईएहिं, बहूहिं वाणमंतरेहिं देवेहि य देवीहिं य आइण्णा विइकिण्णा उवत्थडासंथडा फुडा अवगाढ गाढा सिरीए अईव उवसोभेमाणा चिट्ठति । एरिसगा णं गोयमा ! तेसिं वाणमंतराणं देवाणं देवलोगा पण्णत्ता। - વિ . સં.૧, ૩.૨, સુ.૨૨(૨) Page #640 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૯ hthat. Hiralalltill illllllllllllllllllll lllllllllllllllllllllllllllllllllllllllllધામiliitill illlllllllllllutill tirtitivities Eitle = atEl Edite :httlighlth!!!//l.it// illllllllllllllllllllllllllllllllllllfill it till ર till itin li: httitutiHHHક Sાથી ૩૮. વતિ અધ્યયન વર્કતિનો સંસ્કૃત શબ્દ 'વ્યુત્કાન્તિ છે. જે વ્યુત્ક્રમણ અર્થાત પાદવિક્ષેપ કે ગમનનું પ્રમાણ છે. માટે એક સ્થાનથી ઉદૂવર્તન (મરણ) કરી બીજા સ્થાન પર જન્મ ગ્રહણ કરે છે તેને વ્યુત્કાન્તિ કહેવામાં આવે છે. મનુસ્મૃતિ (૬૩)માં ઉત્ક્રમણ શબ્દનો પ્રયોગ મૃત્યુ (શરીરથી આત્માનું પલાયન) માટે થયો છે. અહિં વ્યુત્ક્રમણ (વિ + ઉત્ક્રમણ) કે વ્યુત્કાન્તિ શબ્દ છે જે એવી વિશિષ્ટ મૃત્યુ માટે પ્રયુક્ત છે જેના અનન્તર જીવ જન્મ ગ્રહણ કરે છે. આ પ્રમાણે વ્યુત્કાન્તિના અંતર્ગત ઉપપાત, જન્મ, ઉદ્વર્તન, ચ્યવન, મરણનો સમાવેશ તો થાય છે પરંતુ તેનાથી સંબંધિત વિગ્રહગતિ, સાન્તરનિરંતર ઉપપાત, સાન્તર-નિરંતર ઉદ્વર્તન, ઉપપાત વિરહ, ઉદ્વર્તન વિરહ આદિ અનેક તથ્યોનો પણ સમાવેશ થઈ જાય છે. ગતિ-આગતિનું ચિંતન પણ આ પ્રમાણે વ્યુત્કાન્તિનું જ અંગ છે. સાધારણ શબ્દોમાં કહીએ તો મરણથી લઈ ઉત્પન્ન થવા (જન્મ ગ્રહણ કરવા) સુધીનો સમસ્ત ક્રિયાકલાપ વ્યુત્ક્રાન્તિ અધ્યયનનું ક્ષેત્ર છે. જન્મ - મરણ માટે આગમોમાં કેટલાક વિશેષ શબ્દોનો પ્રયોગ પણ જોવા મળે છે. દેવો અને નૈરયિકોના જન્મને ઉપપાત (૩વેવાઈ) કહ્યું છે. કારણ કે તેમનો જન્મ ગર્ભથી થતો નથી તેમજ સમુચ્છિમથી પણ થતો નથી. નૈરયિકો અને ભવનવાસી દેવોના મરણને ઉદવર્તના (ઉવટ્ટT) કહેવામાં આવ્યું છે તથા જયોતિષી અને વૈમાનિક દેવોના મરણને ચ્યવન કહ્યું છે. શેષ જીવોના જન્મ - મરણ માટે વિશેષ શબ્દ નથી. ગતિ - આગતિનું વર્ણન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જીવા-જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સ્થાનાંગ આદિમાં થયું છે. ઉદ્વર્તન (મરણ, ચ્યવન) કરી જીવનમાં ગમન કરવાને ગતિ તથા આગમનને આગતિ કહેવામાં આવે છે. આ બન્ને શબ્દ સાપેક્ષ છે. ગતિ છે જાવવું અને આગતિ છે આવવું. થોકડોમાં પણ ગતિ-આગતિનું વર્ણન છે. સંક્ષેપમાં ૨૪ દંડકોમાં ગતિ-આગતિને એ પ્રમાણે સમજી શકાય છે- નૈરયિક અને દેવ ગતિના જીવ બે ગતિઓથી આવે છે તથા બે જ ગતિઓમાં જાય છે. તે ગતિઓ છે- તિર્યંચ અને મનુષ્ય. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાયના જીવ તિર્યંચ, મનુષ્ય અને દેવ આ ત્રણ ગતિઓમાંથી આવે છે તથા તિર્યંચ અને મનુષ્ય આ બે ગતિઓમાં જાય છે. તેઉકાય, વાઉકાયના જીવ તિર્યંચગતિમાં જાય છે, વિકસેન્દ્રિય જીવ તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિઓથી આવે છે તથા એ જ બે ગતિઓમાં જાય છે. સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની આગતિ પણ એજ બે ગતિઓથી છે પરંતુ એમની ગતિ ચારે ગતિઓમાં સંભવ છે. સમુચ્છિમ મનુષ્યનું આગમન અને ગમન બે જ ગતિઓમાં થાય છે- તિર્યંચ અને મનુષ્યમાં. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્ય ચાર ગતિઓમાંથી આવે છે તથા ચારે ગતિમાં જાય છે. આમાં વિશેષતા એ છે કે મનુષ્ય સિદ્ધગતિમાં જઈ શકે છે. સ્થાનાંગ સૂત્રમાં ગતિ-આગતિનું વર્ણન છ કાય ના આધારે કરવામાં આવ્યું છે તથા પૃથ્વીકાયનો જીવ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય આ છ સ્થાનોથી આવી ઉત્પન્ન થઈ શકે છે તથા આ જ છ સ્થાનોમાં જઈ શકે છે. આ પ્રમાણે અપ્રકાયિકથી ત્રસકાય સુધી બધા જીવોની છ ગતિ અને છ આગતિ હોય છે. આ જીવોની નવ ગતિ અને નવ ગતિ પણ કહી છે જેના અનુસાર એ નવસ્થાન છે- પૃથ્વી, અપૂ, તેલ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય, અંડજ, પોતજ આદિ યોનિ શરીરોના આધારે આ જીવોની આઠ ગતિ અને આઠ આગતિ પણ કહી છે. પ્રજ્ઞાપના સૂત્રમાં આગતિનું ખૂબ જ સૂક્ષ્મ અને સુંદર વિવેચન થયું છે. પ્રશ્નોત્તરશૈલીમાં થયેલા આ વિવેચનના પ્રમુખ તથ્ય છે - (૧) નૈરયિક જીવ અને તિર્યંચજીવ તિર્યચપંચેન્દ્રિય અને મનુષ્યથી ઉત્પન્ન થાય છે. તિર્યંચ-પંચેન્દ્રિય ત્રણ પ્રકારના છે- જલચર, સ્થળચર અને ખેચર. એમાં સ્થળચર તિર્યંચ ત્રણ પ્રકારના હોય છે- ચતુષ્પદ, ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ. એ જલચર આદિ બધા તિર્યંચ બે પ્રકારના છે- સમુશ્ચિમ અને ગર્ભજ. આ બંને પણ બે-બે પ્રકારના છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. એમાં કેટલાક સંખ્યાત વર્ષાયુષ્ક હોય છે અને કેટલાક અસંખ્યાત વર્ષાયુષ્ક હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયના બધા ભેદોમાંથી જે જીવ સંખ્યામવર્ષાયુષ્ક અને પર્યાપ્તા હોય છે તે જ નરકમાં જઈ શકે છે. તે સમુચ્છિમ હોય કે ગર્ભજ હોય, જળચર હોય, સ્થળચર હોય કે ખેચર હોય આમાં અંતર પડતુ નથી. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૦ (૨) મનુષ્યોમાં ગર્ભજ મનુષ્યોથી નૈયિક જીવ ઉત્પન્ન થાય છે, સમુચ્છિમ મનુષ્યોથી નહી. ગર્ભજ મનુષ્યોમાં પણ કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિના અને અંતર્લીંપજના ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થતા નથી. કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં પણ સંખ્યાત વર્ષાયુષ્ક અને પર્યાપ્તક મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયુષ્ક અને અપર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થતા નથી. (૩) નૈરયિકોના ઉપપાતના વિષયમાં જે સામાન્ય કથન છે તે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના ઉ૫પાત પર લાગુ થાય છે. શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિક સમુચ્છિમ તિર્યંચમાંથી ઉત્પન્ન થતા નથી. વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિક ભુજપરિસર્પોમાંથી ઉત્પન્ન થતા નથી. પંકપ્રભા પૃથ્વીના નૈયિક ખેચરોમાંથી પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે ઉત્તરોત્તર નિષેધ સમજવું જોઈએ. ધૂમપ્રભાના નૈયિકોની ઉત્પત્તિ સમૂચ્છિમ વગેરેની સાથે ચતુષ્પદોથી પણ થતી નથી અને તમસ્તમ પૃથ્વીના નૈરયિક મનુષ્ય સ્ત્રીઓથી પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સાતમી નરકમાં જળચર અને કર્મભૂમિના મનુષ્ય (પુરુષ અને નપુંસક) જ ઉત્પન્ન થાય છે તે પણ પર્યાપ્ત અને સંખ્યાત વર્ષાયુષ્ક જ થાય છે. (૪) દેવ પણ તિર્યંચ અને મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અસુરકુમાર આદિ દશ ભવનપતિ દેવોનો ઉપપાત સામાન્ય નૈરયિકોના ઉપપાતની જેમ છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે એ અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા અકર્મભૂમિના અને અન્તર્રીપના મનુષ્યો તથા અસંખ્યાતવર્ષ આયુવાળા તિર્યંચ પંચેન્દ્રિયથી ઉત્પન્ન થાય છે. (૫) પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયના જીવ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્યંચો, સમુચ્છિમ અને ગર્ભજ મનુષ્યો તથા ભવનવાસીથી લઈ વૈમાનિક સુધીના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય જીવોમાં તે પૃથ્વીકાયથી લઈ વનસ્પતિકાય સુધીના સૂક્ષ્મ અને બાદ૨, પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ જીવોમાંથી ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિયોમાં પણ તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બંનેમાંથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિર્યંચોમાં જળચર આદિના પર્યાપ્તા અને અપર્યાપ્તા સર્વ જીવોમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોના પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને ભેદોમાંથી ઉત્પન્ન થાય છે તથા સમુચ્છિમ મનુષ્યોમાં બધામાંથી ઉત્પન્ન થાય છે. ભવનપતિ દેવોમાં અસુરકુમારથી લઈ સ્તનિતકુમાર સુધીના બધા દેવોમાંથી, વાણવ્યંતર દેવોમાં પિશાચોથી લઈ ગંધર્વેમાંથી, જયોતિષી દેવોમાં ચંદ્ર વિમાનના દેવોથી લઈ તારા વિમાનના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે- કલ્પોપપન્નક અને કલ્પાતીત. એમાંથી કલ્પોપપન્નક દેવોમાંથી ઉત્પન્ન થાય છે તે પણ સૌધર્મ અને ઈશાન કલ્પના દેવોમાંથી જ ઉત્પન્ન થાય છે. એ પણ અહીં ઉલ્લેખનીય છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય અને સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ દેવોમાંથી ઉત્પન્ન થતા નથી તે માત્ર તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે. (૬) તેજસ્કાય અને વાયુકાયના જીવ દેવોમાં ઉત્પન્ન થતા નથી તે માત્ર તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૃથ્વીકાયિકના સમાન છે. (૭) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોની ઉત્પત્તિ પણ તેજસ્કાય અને વાયુકાયની જેમ મનુષ્ય અને તિર્યંચોમાંથી થાય છે. (૮) પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ચાર ગતિઓના જીવોમાંથી ઉત્પન્ન થાય છે. સાતે પૃથ્વીઓના નૈરયિકો, એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના તિર્યંચો, પર્યાપ્ત-અપર્યાપ્ત (કર્મભૂમિ) ગર્ભજ અને સમુચ્છિમ મનુષ્યોમાંથી તથા સહસ્ત્રાર કલ્પના વૈમાનિક દેવો સુધીના દેવોમાંથી ઉત્પન્ન થાય છે. સમુચ્છિમ જળચર આદિ જીવ તિર્યંચ અને મનુષ્યોમાંથી જ ઉત્પન્ન થાય છે. નારકી અને દેવોમાંથી ઉત્પન્ન નહીં થાય. (૯) મનુષ્ય ચારે ગતિઓના જીવોમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ નૈયિકોમાં છઠ્ઠી નરક સુધીના નૈયિકોમાંથી ઉત્પન્ન થાય છે. સાતમી નરકના નારકીમાંથી નહી. તિર્યંચોમાં તેઉકાય અને વાયુકાયમાંથી ઉત્પન્ન થતા નથી. દેવોમાં સર્વાર્થસિદ્ધ સુધી બધા દેવોમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્ય પણ બે પ્રકારના છે- સમુચ્છિમ અને ગર્ભજ. એમાં સમુચ્છિમ મનુષ્ય નૈરયિક, દેવ અને અસંખ્યાત વર્ષ આયુવાળા મનુષ્ય અને તિર્યંચોથી પણ ઉત્પન્ન થતા નથી. ગર્ભજ મનુષ્યનું કથન સામાન્ય મનુષ્યના સમાન છે. For Private Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૧ EllisimilyHumilitairwalu.ellihlahallillahtitililtill illillllllllllllllllitishtasatiatithinકા મe== == Haitializiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii=== =uemain airminantiram (૧૦) વાણવ્યંતર અને જયોતિષી દેવોનો ઉ૫પાત દશ ભવનપતિના સમાન છે. ખાસ વિશેષતા એ છે કે જ્યોતિષીની ઉત્પત્તિ સમુચ્છિમ અસંખ્યાત વર્ષાયુષ્ક-ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો તથા અંતર્દીપના મનુષ્યોને છોડીને થાય છે. (૧૧) વૈમાનિક દેવોમાં બીજા દેવલોક સુધીના જીવ પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે સનકુમારથી સહસ્ત્રાર કલ્પ સુધીના વૈમાનિક દેવ અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિ ને છોડીને ઉત્પન્ન થાય છે. આનતથી અય્યત સુધીના દેવ માત્ર મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં પણ કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. તેમાં પણ સંખ્યાત વર્ષ આયુવાળા પર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થાય છે. તેમાં પણ સમ્યગદષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ પર્યાપ્તકોમાંથી ઉત્પન્ન થાય છે, સમ્યમિથ્યાદૃષ્ટિમાંથી નથી થતા. સમ્યગૃષ્ટિ પર્યાપ્તા ત્રણ પ્રકારના છે- સંયત, અસંયત અને સંયતાસંમત. તે આ ત્રણે પ્રકારના સમ્યગુદૃષ્ટિ પર્યાપ્તા મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે. અશ્રુતકલ્પના દેવો ના ઉપપાતની જેમ નવરૈવયકોનો ઉપપાત છે પરંતુ તે અસંયત અને સંયતાસંયત સમ્યગ્દષ્ટિઓમાંથી ઉત્પન્ન થતા નથી. અનુત્તરોપપાતિક દેવોમાં સંયત સમ્યગદષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિના મનુષ્ય જ ઉત્પન્ન થઈ શકે છે અન્ય કોઈ જીવ નહી. સંયત સમ્યગદષ્ટિઓમાં પણ અપ્રમત સંયતોમાંથી અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે, પ્રમત સંયતોમાંથી નહીં. તે અપ્રમતસંયત -દ્ધિ પ્રાપ્ત કે અઋદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. ચાર ગતિઓમાં જીવોના ઉત્પન્ન થવાનો ક્રમ નિરંતર પણ રહે છે તથા સાન્તર (વ્યવધાનયુક્ત) પણ રહે છે. ચારે ગતિઓ જઘન્ય એક સમયથી લઈ ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી ઉપપાત (જન્મ) થી વિરહિત રહે છે. સિદ્ધગતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી સિદ્ધિથી રહિત રહે છે. ચારે ગતિઓ જઘન્ય એક સમય અને બાર મુહૂર્ત સુધી ઉદ્વર્તન (મરણ)થી વિરહિત કહી છે. એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. અસુરકમારથી લઈ ખનિતકુમાર સુધીના બધા દસો ભવનપતિ દેવ પણ આ જ પ્રમાણે ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાયના જીવ પ્રતિસમય વિરહ વગરના અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયના જીવ પ્રતિસમય સ્વસ્થાનમાં વિરહ વગરના અનંત તથા પરસ્થાનમાં વિરહ વગરના અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વિકલેન્દ્રિય, સમૂર્ચિમ-પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજ-પંચેન્દ્રિય તિર્યંચ, સમુચ્છિમ મનુષ્ય, વાણવ્યંતર, જયોતિષી તથા આઠમા વૈમાનિક દેવલોક સુધીના દેવોની ઉત્પત્તિ નૈરયિકોના સમાન એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત હોય છે. ગર્ભજ મનુષ્ય આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકના દેવ, નવ રૈવયક તથા પાંચ અનુત્તરોપપાતિક દેવ એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. સિદ્ધ એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ તથા ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય છે. ઉત્પત્તિના સમાન જ બધા જીવોના એક સમયમાં ઉદ્વર્તન થાય છે. જયોતિષી અને વૈમાનિક દેવો માટે ઉદ્વર્તનના સ્થાને ચ્યવન શબ્દ પ્રયુક્ત થાય છે. સિદ્ધોનું ઉદ્વર્તન થતું નથી. નૈરયિકથી લઈ વૈમાનિક સુધી બધા જીવ અનંતરોપપન્નક છે. પરમ્પરોપગ્નક છે અને અનંતર પરમ્પરાનુપપન્નક પણ છે. જેને ઉત્પન્ન થયા પ્રથમ સમય થયો છે તે અનન્તરોપપન્નક છે. જેને ઉત્પન્ન થયા બે, ત્રણ વગેરે સમય વ્યતીત થઈ ગયો છે તે પરમ્પરોપગ્નક છે તથા જે જીવ વિગ્રહગતિમાં ચાલે છે તે અનંતરપરમ્પરાનુપપન્નક છે. ઉત્પત્તિના સમય બધા જીવ સર્વભાગોથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન પણ થયા છે. આ પ્રમાણે તે સર્વભાગોથી સર્વભાગોને આશ્રિત કરી નીકળે છે અર્થાત્ ઉદ્વર્તન કરે છે. વીસ દંડકોમાં સાન્તર અને નિરંતર ઉત્પત્તિનો વિચાર કરવાથી જ્ઞાત થાય છે કે બધા એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ નિરંતર થતી રહે છે. તેની ઉત્પત્તિમાં વિરહ કે વ્યવધાન આવતો નથી. એટલા માટે તેની ઉત્પત્તિ સાન્તર હોતી નથી. શેષ બધા જીવોની ઉત્પત્તિ સાન્તર પણ થાય છે અને નિરંતર પણ થાય છે. એટલું જ નહિ સિદ્ધ પણ સાન્તર અને નિરંતર બંને પ્રકારના થતા રહે છે. ઉત્પત્તિની જેમજ ઉદ્વર્તન પણ છે. એમાં પણ એકેન્દ્રિય જીવોનું ઉદ્વર્તન નિરંતર થતું રહે છે. ત્યારે શેષ બધા દંડકોમાં જીવોનું ઉદ્વર્તન સાન્તર અને નિરંતર થાય છે. સિદ્ધોનું ઉદ્વર્તન થતું નથી. જુદા-જુદા જીવોના ઉપપાત (ઉત્પત્તિ)ના વિરહકાળ અને ઉદ્દવર્તન કે ચ્યવનના વિરહકાળનું પણ આ અધ્યયનમાં પ્રત્યેક દંડકના અનુસાર ઉલ્લેખ થયો છે. પૃથ્વીકાયથી લઈ વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિય જીવોમાં એક સમય માટે Page #643 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૨ પણ ઉપપાત અને ઉદ્દવર્તનનો વિરહ થતો નથી. ઉપપાત અને ચ્યવનનો વિરહકાળ સૌથી વધારે સવાર્થસિદ્ધ દેવોમાં હોય છે. તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના સંખ્યાતમા ભાગ સુધી ઉપપાત અને ચ્યવનથી વિરહિત કહ્યા છે. આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થવાથી જીવોમાં એક સ્થાનથી ઉદ્દવર્તન કરી બીજા સ્થાને જન્મ ગ્રહણ કરવાની ગતિ પ્રવૃત્ત થાય છે તે ગતિ વિગ્રહગતિ કહેવાય છે. આ વિગ્રહગતિ એકેન્દ્રિયોને છોડી બધા જીવોમાં એક સમય, બે સમય કે ત્રણ સમયની હોય છે. એકેન્દ્રિયોમાં ચાર સમયની પણ હોય છે. તે બધા જીવ આત્મ ઋદ્ધિથી, સ્વકૃત કર્મોથી તથા પોતાના વ્યાપારથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરાદિમાં (૫૨) ઋદ્ધિ, કર્મ અને વ્યાપારની એમને અપેક્ષા હોતી નથી. જે પ્રમાણે આગમોમાં અનન્તરોપપન્નક, પરમ્પરોપપન્નક અને અનન્તરપરમ્પરાનુપપન્નકની ચર્ચા છે તે જ પ્રમાણે અનંતરનિર્ગત, પરંપ૨ નિર્ગત અને અનંતર-પરંપર અનિર્ગતની પણ ચર્ચા છે. નિર્ગત શબ્દ અહિં ઉદ્દવર્તિતના સ્થાને પ્રયુક્ત થયો છે. જે જીવોને ઔદારિક કે વૈક્રિય શરીર છોડીને નીકળ્યા પ્રથમ સમય જ થયો છે તે અનંતર નિર્ગત છે. જેને બે, ત્રણ આદિ સમય વ્યતીત થઈ ગયા તે પરમ્પર નિર્ગત છે. તથા જે વિગ્રહ ગતિને પ્રાપ્ત છે તે અનંતરપરંપર અનિર્ગત છે. (ભગવાનથી પ્રશ્ન કરવામાં આવ્યો-) ભંતે ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે કે અનારક નારકોમાં ઉત્પન્ન થાય છે.' ભગવાને ઉત્તર આપ્યો- 'ગૌતમ ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે, અનારક નારકોમાં ઉત્પન્ન થતા નથી.' આનો આશય એ છે કે જીવ જન્મ ગ્રહણ કરવાના પહેલા જ તે ગતિથી યુક્ત થઈ જાય છે જેમાં તેને જન્મ લેવાનો હોય તથા એ જ પ્રમાણે ઉદ્દવર્તન ના સમયે તે ગતિનો તે રહેતો નથી જે ગતિથી તે જીવ ઉદ્દવર્તન કરે છે. એ તથ્ય જીવો પર લાગુ પડે છે. રત્નપ્રભાપૃથ્વી પર ૩૦ લાખ નરકાવાસ છે. શર્કરાપ્રભાપૃથ્વી પર ૨૫ લાખ નરકાવાસ છે. વાલુકાપ્રભાપૃથ્વી ૫૨ ૧૫ લાખ, પંકપ્રભા પૃથ્વી પર ૧૦ લાખ, ધૂમપ્રભા પૃથ્વી પર ૩ લાખ તથા તમઃ પ્રભા પૃથ્વી પર ૯૫ હજાર નરકાવાસ છે. તમસ્તમપ્રભા પૃથ્વી પર પાંચ અનુત્તર નરકાવાસ છે- કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન. તે સાતે પૃથ્વીઓના નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે તથા અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. રત્નપ્રભાપૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નારકોના સંબંધમાં આ અધ્યયનમાં ૩૯ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અસંખ્યાતયોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકોના સંબંધમાં પણ એટલા જ પ્રશ્નોત્તર છે. સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે જયારે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોના વિવિધ આધારો ૫૨ સંખ્યાના સંબંધમાં ૩૯ પ્રશ્નોનું સમાધાન પણ થયું છે. તેના અંતર્ગત કાપોતલેશી, સંજ્ઞી, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, અનંતરોપપન્નક, પરમ્પરોપપન્નક, અનંતરાવગાઢ, પરમ્પરાવગાઢ આદિ નૈરયિકોની સંખ્યાના વિષયમાં પણ ચર્ચા છે. આ પ્રશ્નોત્તરોના આધાર પર કેટલીક વિશેષ જાણકારી પણ સમ્મુખ આવે છે. રત્નપ્રભા પૃથ્વીના સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં ઉદ્દવર્તન કરવાવાળા નારકોના સંબંધમાં પણ ઉત્પત્તિની જેમજ ૩૯ પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જેમજ શર્કરાપ્રભા આદિ છએ નરક પૃથ્વિઓના નૈરયિકોના ઉપપાત અને ઉદ્દવર્તન થાય છે, એટલા માટે એના પ્રશ્નોત્તરોમાં વિશેષભેદ નથી. નરકાવાસોની સંખ્યામાં અંતર છે જેનો નિર્દેશ પહેલા કરી દીધો છે. વિશેષતા એ છે કે આ છ પૃથ્વિઓના નૈરિયક અસંજ્ઞી હોતા નથી. લેશ્યાઓની અપેક્ષા પહેલી બીજી નરકમાં કાપોતલેશ્યા છે. ત્રીજીમાં કાપોત અને નીલ, ચોથીમાં નીલ, પાંચમીમાં નીલ અને કૃષ્ણ,છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમી નરકમાં પરમ કૃષ્ણ લેશ્યા છે. પંકપ્રભાપૃથ્વીથી લઈ અધઃસપ્તમ પૃથ્વી સુધી અધિજ્ઞાની અને અવધિદર્શની નૈયિક ઉદ્દવર્તન કરતા નથી. સાતમી નરકમાં ત્રણ જ્ઞાનયુક્ત જીવ ઉત્પન્ન થતા નથી તથા ઉદ્દવર્તન પણ કરતા નથી પરંતુ સત્તામાં ત્રણ જ્ઞાનવાળા નૈરિયક જોવા મળે છે. ભવનવાસી, વાણવ્યંતર, જયોતિષી અને વૈમાનિક દેવોના ઉત્પાદ, ઉદ્દવર્તન કે ચ્યવનના સંબંધમાં પણ નૈયિકોની જેમ ૪૯ - ૪૯ પ્રશ્નોના સમાધાન દીધા છે. અસુરકુમારોના ૬૪ લાખ આવાસ કહ્યા છે. નાગકુમાર આદિ બધા For Private Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૩ vaitihash G h atlalithiiiiiiiiitilitiligulatilitutillfillllllllllllll Tiruminimiiniiminiranirani Hi Finning ભવનપતિઓના પણ આ જ પ્રમાણે ચૌસઠ- ચૌસઠ લાખ આવાસ છે. તે આવાસ પણ સંખ્યાત યોજન વિસ્તારવાળા અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા હોય છે. તે દેવ સ્ત્રીવેદ કે પુરુષવેદ સહિત ઉત્પન્ન થાય છે, નપુંસકવેદી થતા નથી. તે અસંજ્ઞી પણ ઉદ્વર્તન કરે છે. અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્દવર્તન કરતા નથી. સંખ્યાત યોજન વિસ્તારવાળા આવાસોમાં ઉત્કૃષ્ટ સંખ્યાત ભવનપતિદેવ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા આવાસોમાં અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર દેવોના અસંખ્યાત લાખ આવાસ છે. જયોતિષીદેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે. જયોતિષી દેવામાં એક તેજોલેક્ષા હોય છે. બીજી નહી. જયારે ભવનપતિદેવોમાં પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે. સૌધર્મ અને ઈશાન દેવલોકમાં બત્રીસ - બત્રીસ લાખ વિમાનાવાસ છે. સનત્કારથી સહસ્ત્રાર સુધી વિમાનાવાસોમાં થોડું અંતર છે. આનત અને પ્રાણત દેવલોકમાં ચાર સો વિમાનાવાસ છે. આરણ અને અશ્રુતના વિમાનાવાસોમાં થોડું અંતર છે. અનુત્તર વૈમાનિકોમાં પાંચ વિમાન છે, તેમાં એક સંખ્યાત યોજન વિસ્તારવાળા તથા ચાર અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે. આ દેવો અને નૈરયિકોના સંબંધમાં જે વર્ણન મળે છે તેને ત્રણ આલાપકોમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તે આલાપકો છે- ઉપપાત, ઉદ્વર્તન અને સત્તા. બધા દેડકોના જીવ આત્મોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે, પરંતુ ઉદ્વર્તનમાં એવું નથી. નૈરયિક અને દેવ નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે, આત્મોપકમ અને પરોપક્રમથી ઉદ્વર્તન નથી કરતા. પૃથ્વીકાય જીવોથી લઈ મનુષ્ય સુધીના દંડકોમાં ત્રણે ઉપક્રમોથી ઉદ્વર્તન થાય છે. જયોતિષી અને વૈમાનિક દેવોનું ચ્યવન થાય છે. ઉદ્વર્તન નથી થતું. બધા જીવ આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે અને આત્મઋદ્ધિથી જ ઉદ્વર્તન કરે છે. પોતાના કર્મથી જ ઉત્પન્ન થાય છે તથા પોતાના કર્મથી જ ઉદ્વર્તન કરે છે. એ જ પ્રમાણે તે આત્મપ્રયોગ કે આત્મવ્યાપારથી ઉત્પન્ન થાય છે તથા ઉદ્વર્તન કરે છે. જે જીવ જ્યાં ઉત્પન્ન થવા યોગ્ય છે તે તેજ ગતિનામથી યોજિત કરી ભવ્યદ્રવ્ય નૈરયિક, ભવ્યદ્રવ્યદેવ, ભવ્યદ્રવ્ય પૃથ્વીકાય, ભવ્યદ્રવ્ય તિર્યંચ, ભવ્યદ્રવ્ય મનુષ્ય આદિ કહેવામાં આવે છે. એક ગતિમાં એક સાથે કેટલા જીવ ઉત્પન્ન થવા માટે પ્રવેશ કરે છે તેને આગમમાં કતિસંચિત, અકતિસંચિત અને અવક્તવ્ય સંચિત આ ત્રણ પ્રકારોમાં વિભક્ત કરવામાં આવે છે. જે એક સાથે સંખ્યાત પ્રવેશ કરે છે તે કતિસંચિત છે, જે અસંખ્યાત પ્રવેશ કરે છે તે અકતિસંચિત છે તથા જે એક-એક કરીને પ્રવેશ કરે છે તે અવક્તવ્યસંચિત છે. એકેન્દ્રિય જીવ એક સાથે અસંખ્યાત પ્રવેશ કરે છે એટલા માટે તે માત્ર અકતિસંચિત હોય છે. જ્યારે શેષ બધા જીવ ત્રણે પ્રકારના છે તે કતિસંચિત પણ છે. અકતિસંચિત પણ છે અને અવક્તવ્યસંચિત પણ છે. સિદ્ધ સિદ્ધગતિમાં એક એક કે સંખ્યા જાય છે એટલા માટે તે કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોય છે. જે જીવ (ઉત્પન્ન થવા માટે) એક સમયમાં એક સાથે છ ની સંખ્યામાં પ્રવેશ કરે છે તે પમર્જિત' કહેવાય છે. જે એક સાથે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે તે નોષક સમર્જિત હોય છે. જે અનેક પર્કની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક પર્કસમર્જિત' કહેવાય છે. પર્ક, નોષર્ક અને અનેક પર્ક સમર્જિતના પાંચ વિકલ્પ બને છે- (૧) પર્ક સમર્જિત (૨)નોષક સમર્જિત (૩) એક ટ્રક અને નોટૂક સમર્જિત (૪) અનેક પદ્ધ સમર્જિત (૫) અનેક પક સમર્જિત અને નીષર્ક સમર્જિત. પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય જીવોમાં ચોથો અને પાંચમો વિકલ્પ જ છે. શેષ બધા જીવોમાં પાંચ વિકલ્પ જોવા મળે છે. અહીં ષક સમર્જિતાદિથી વિશિષ્ટ દેડકોનો અલ્પબદુત્વ પણ વર્ણિત છે. પર્ક સમર્જિતની જેમ બારની સંખ્યામાં પ્રવેશ કરવાવાળા જીવ 'દ્વાદશ સમર્જિત' કહેવાય છે. જે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અગ્યાર સુધી પ્રવેશ કરે છે તે નોદ્વાદશ સમર્જિત' કહેવાય છે. અનેક દ્વાદશોની સંખ્યામાં પ્રવેશ કરવાવાળા અનેક દ્વાદશ' સમર્જિત કહેવાય છે. ષક સમર્જિતની જેમ આના પણ પાંચ વિકલ્પ છે અને આનો પણ અલ્પબદુત્વ અહીં દષ્ટ છે. ષક સમર્જિત અને દ્વાદશ સમર્જિતના સમાન ચતુરશીતિ સમર્જિતનું પણ વર્ણન મળે છે. જયારે એક સાથે ચૌરાશી જીવ પ્રવેશ કરે છે તો તે ચતુરશીતિ સમર્જિત' કહેવાય છે. જે ઉત્કૃષ્ટ ૮૩ સુધી પ્રવેશ કરે છે તો તે નો ચતુરશીતિ સમર્જિત' કહેવાય છે તથા અનેક ચોરાશીઓની સંખ્યામાં પ્રવેશ કરે છે તે અનેક ચતુરભીતિ સમર્જિત' કહેવાય છે. આનો અલ્પબહુત પણ આ અધ્યયનમાં દષ્ટ છે. Page #645 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૪ | Better Ext=it! HERE કtiLEGINEETItliliittitrifitft.ttflE stltftltftufflIT fill/Ellllllllllllllllllll==Hl/Etilit titlet it # #Entertainty ના #ના## #### ####કા કક્ષાના E-HEIR રત્નપ્રભા આદિ છ પૃથ્વીઓમાં સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે પરંતુ સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા નથી. ઉદ્વર્તન પણ સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોનો જ થાય છે. સાતમી નરકમાં માત્ર મિથ્યાષ્ટિ જીવ ઉત્પન્ન થાય છે અને તે જ ઉદ્વર્તન કરે છે. નરકગતિ સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિકોથી કદાચિત્ અવિરહિત છે અને કદાચિત વિરહિતુ પણ હોય છે. રત્નપ્રભા આદિ પૃથ્વિઓના નૈરયિકોનું જો પ્રત્યેક સમયમાં એક-એક ને અપહરણ કરવામાં આવે તો તે અસંખ્યાત ઉત્સર્પિણીઓ, અવસર્પિણીઓમાં અપહૃત થશે પરંતુ તેનું અપહરણ થયું નથી. વૈમાનિક દેવોમાં પ્રત્યેક સમયમાં એકનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત ઉત્સપિણઓ અને અવસર્પિણીઓ લાગશે પરંતુ તેનું અપહરણ થશે નહિ. રૈવેયક અને અનુત્તર વિમાનોમાંથી અપહરણ કરવામાં આવે તો તે પલ્યોપમ ના અસંખ્યાતમાં ભાગમાં અપહૃત થશે પરંતુ તેનું અપહરણ થતું નથી. નૈરયિકોની જેમ દેવોમાં પણ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ જીવ ઉત્પન્ન થાય છે પરંતુ પાંચ અનુત્તર વિમાનોમાં માત્ર સમ્યગૃષ્ટિ દેવ જ ઉત્પન્ન થાય છે. વ્યુત્કાન્તિ અધ્યયનમાં ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવ દેવોના ઉ૫પાત અને ઉદ્દવર્તનનું પણ વર્ણન છે. ભવ્ય દ્રવ્ય દેવ ઉદ્દવર્તન કરી દેવોમાં ઉત્પન્ન થાય છે. નરદેવ ઉદ્વર્તન કરીને નરકમાં ઉત્પન્ન થાય છે. ધર્મદેવ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. દેવાધિદેવ સિદ્ધ થાય છે -વાવ- સર્વદુ:ખોનો અંત કરે છે. ભાવ દેવોની ઉદ્વર્તના અસુરકુમારોની જેમ છે. અસંયત ભવ્યદ્રવ્યદેવ અવિરાધિત સંયમી -ચાવતુ- શ્રદ્ધા ભ્રષ્ટ વેષધારી જીવ જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો ક્યાં ક્યાં ઉત્પન્ન થશે એનું પણ આ અધ્યયનમાં નિર્દેશ છે. જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ અને સંઘના પ્રત્યેનીક હોય છે તથા તેના અવર્ણવાદ કરે છે, મિથ્યાત્વના અભિનિવેશ યુક્ત હોય છે. ઘણાવર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને પણ પાપ આલોચના કરતા નથી તે અકાલમાં કાળ કરી કિલ્વિષિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે. કેટલાક કિલ્વિષિક દેવ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરી સંસાર મુક્ત થઈ જાય છે અને કેટલાક સંસાર-કાન્તારમાં પરિભ્રમણ કરતા રહે છે. તે મહદ્ધિક દેવ મહાદ્યુતિ, મહાબળ, મહાયશ અને મહાસુખવાળા હોય છે. પૃથ્વીકાય, અપૂકાય અને વાયુકાયના જીવ રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં મારણાંતિક સમુદ્દઘાતથી સમવહત થઈ સૌધર્મકલ્પ આદિ દેવલોકમાં પૃથ્વીકાય આદિ રુપમાં ઉત્પન્ન થાય છે ત્યારે બે વિકલ્પ સંભવ છે- (૧) તે જીવ પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદગલ ગ્રહણ કરે છે. (૨) પહેલા તે પુદગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. staurangil III IITE B ritis/I/IIIIFFITHHffi Page #646 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૭૫ ३८. वुक्कंति अज्झयणं ૩૮. વ્યુત્ક્રાંતિ અધ્યયન મુ - उप्पायाई विवक्खया एगत्त परुवर्णVT LT, UNIT વિયર્લ્ડ - ડાઇ.સ. .૧૪-૧૫ एगा गइ, एगा आगइ, આ વય, ૩વવU | - ઠા.સ.૨,.૨૭-૧૮ उववायाई पदाणं सामित्त परूवर्णदोण्हं उववाए पण्णत्ते, तं जहाછે. તેવામાં વેવ, ૨. નેરથા વેવા दोण्हं उववट्टणं पण्णत्ता, तं जहा१. णेरइयाणं चेव, २. भवणवासीणं चेव । दोण्हं चयणे पण्णत्ते, तं जहा૨. નોસિયાઇ વેવ, ૨. વેકાળિયા જેવા - ટાઈમ. ૨, ૩.૩, મુ.૭૬ રૂ. સંસાર સમાવનાનીવા - Vav- (?) ગિરયા - प. रइयाणं भंते ! जीवा कइ गइया, कइ आगइया ? ૧. ઉત્પાદ આદિની વિવક્ષાથી એકત્વનું પ્રરુપણ : ઉત્પત્તિ એક છે, વિગતિ (વિનાશ) એક છે. ગતિ એક છે, આગતિ એક છે, ચ્યવન એક છે, ઉપપાત એક છે. ૨. ઉત્પાદ આદિ પદોના સ્વામીત્વનું પ્રરુપણ : બે નો ઉ૫પાત કહ્યો છે, જેમકે – ૧. દેવતાઓનો, ૨. નૈરયિકોનો, બે નો ઉદ્દવર્તન કહ્યો છે, જેમકે - ૧. નૈરયિકોનો, ૨. ભવનવાસી દેવતાઓનો, બે નો ચ્યવન કહ્યો છે, જેમકે - ૧. જ્યોતિષ્ક દેવોનો, ૨. વૈમાનિક દેવોનો, ૩. યમી ! સુનાથ, કુબા | - નવા પરિ.૨, સુ. ૩૨ (૨) તિરિયા - प. सुहमपुढविकाइया णं भंते ! जीवा कइ गइया. कइ आगइया ? ૩. સોયમા ! દુડ્યિા, યુગાચા | - બીવા. , સુ.૨૩, (૨૩) प. बायर पुढविकाइया णं भंते ! जीवा कइ गइया. कइ आगइया ? ૩. કાયમી ! સુફિયા, તિગાથા | - વિ .ડિ. ૨, મુ.?" सुहम आउकाइया दुगइया, दुआगइया जहा सुहमपुढविकाइया। बायर आउकाइया दुगइया, तिआगइया जहाबायर पुढविकाइया। ૩. સંસાર સમાપન્નક જીવોની ગતિ-આગતિનું પ્રાણ : (૧) નરકગતિ : પ્ર. ભંતે ! નૈરયિક જીવ કેટલી ગતિથી આવે છે અને કેટલી ગતિમાં જાય છે ? ઉ. ગૌતમ ! બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)થી આવે છે અને બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)માં જાય છે. (૨) તિર્યંચ-ગતિ : પ્ર. ભંતે ! સૂક્ષ્મ-પૃથ્વીકાયિક જીવ કેટલી ગતિથી આવે છે અને કેટલી ગતિમાં જાય છે ? ઉ. ગૌતમ ! બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)થી આવે છે અને બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)માં જાય છે. પ્ર. ભંતે ! બાદર પૃથ્વીકાયિક જીવ કેટલી ગતિથી આવે છે અને કેટલી ગતિમાં જાય છે ? ઉ. ગૌતમ ! ત્રણ ગતિ (મનુષ્ય-તિર્યંચ અને દેવ)થી આવે છે અને બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)માં જાય છે. સૂક્ષ્મ અપકાયિક જીવ સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. બાદર અપકાયિક જીવ બાદર પૃથ્વીકાયિકોનાં સમાન ત્રણ ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવ સુક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. सुहुमवणस्सइकाइया दुगइया, दुआगइया जहा सुहुमपुढविकाइया। - નીવા.ડિ., .૨૬-૧૮ पत्तेय-सरीर-बायर-वणस्सइकाइया दुगइया, ति आगइया जहा बायरपुढविकाइया। साहारणसरीर-बायर-वणस्सइकाइया वि एवं चेव। નવરંતુફા - નીવા.વ., ગુ.ર૦-૨? सुहुमतेउकाइया एगगइया, दुआगइया । बायर-तेउक्काइया वि एवं चेव । -ળવા.દિ., મુ.૨૪-૨૫ सुहुम-वाउक्काइया, बायर-वाउक्काइया वि एवं જેવા - નવા.ડિ. ૨, સુ. ૨૬ વેઢિયા- તુથી, ફુગાથા, तेइंदिया चउरिदिया वि एवं चेव । - ગીવા.ડિ., મુ.૨૮-૨ ૦ सम्मच्छिम-पंचेंदिय-तिरिक्खजोणिया जलयरा चउगइया दुआगइया। પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિક જીવ બાદર પૃથ્વીકાયિકનાં સમાન ત્રણ ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. સાધારણ શરીર બાબર વનસ્પતિકાયિકની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. વિશેષ - એ છે કે તે બે ગતિથી આવે છે. સૂક્ષ્મ તેજસ્કાયિક જીવ બે ગતિથી આવે છે અને એક ગતિમાં જાય છે. બાદર તેજસ્કાયિક જીવોની ગતિ આગતિ આ પ્રમાણે છે. સૂક્ષ્મ વાયુકાયિક અને બાદર વાયુકાયિકની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. બેઈન્દ્રિય જીવ બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. ત્રેઈન્દ્રિય અને ચહેરેન્દ્રિયોની ગતિ-આગતિ પણ આ પ્રમાણે છે. સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર બે ગતિ (મનુષ્ય-તિર્યંચ)થી આવે છે અને ચાર ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ)માં જાય છે. સમૂરિઝમ-સ્થળચર-ચતુપદ-ઉર પરિસર્પ, ભુજગ પરિસર્ષ અને ખેચરોની ગતિ આગતિ પણ આ પ્રમાણે છે. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જલચર ચાર ગતિથી આવે છે અને ચાર ગતિમાં જાય છે. ગર્ભજ સ્થળચર ચતુષ્પદ ઉરપરિસર્પ ભુજગ પરિસર્ષ અને ખેચરોની ગતિ-આગતિ પણ આ પ્રમાણે છે. (૩) મનુષ્ય ગતિ : સમૂ૭િમ મનુષ્ય બે ગતિથી આવે છે બે ગતિઓમાં જાય છે. ગર્ભજ મનુષ્ય ચાર ગતિથી આવે છે અને પાંચ ગતિઓ (સિદ્ધસહિત)માં જાય છે. सम्मुच्छिम थलयरा चउप्पया उरगपरिसप्पा, भुयग-परिसप्पा खहयरा एवं चेव । - નીવા.દિ., મુ. રૂ૫-૩૬ गब्भवक्कंतिय-पंचेंदियतिरिक्खजोणिया जलयरा चउगइया चउआगइया । गब्भवक्कंतिय-थलयरा, चउप्पया, उरगपरिसप्पा, भुजगपरिसप्पा, खहयरा एवं चेव। - નીવા.ડિ., મુ. ૨૮-૪૦ (૩) માયા सम्मुच्छिम मणुस्सा दुगइया, दुआगइया, गब्भवक्कंतिय-मणुस्सा पंचगइया, चउआगइया । -ગીવા.દિ., મુ.૪૨ Page #648 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૭૭ (૪) રેવા (૪) દેવગતિ : સેવા-તુચા, કુમાફિયા દેવ બે ગતિથી આવે છે અને બે ગતિમાં જાય છે. - નીવા.રિ., સુ.૪૨ ૪. ટાનુસારે પાકુ નીવેણુ -મારા વિ- ૪. સ્થાનાંગનાં અનુસાર ચાતુર્મતિક જીવોની ગતિ-આગતિનું પ્રરુપણ : नेरइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा નૈરયિક જીવોની બે ગતિ અને બે આગતિ કહી છે, જેમકે१. नेरइए नेरइएसु उववज्जमाणे मणुस्सेहिंतो वा ૧, નરકમાં ઉત્પન્ન થયેલ નૈરયિક-મનુષ્ય કે પંચેન્દ્રિય पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो वा उववज्जेज्जा, તિર્યંચયોનિથી આવીને ઉત્પન્ન થાય છે. से चेव णं से नेरइए णेरइयत्तं विप्पज्जहमाणे मणुस्सत्ताए તે જ નૈરયિક નારક અવસ્થાને છોડીને - મનુષ્ય કે वा पंचेंदिय-तिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा। પંચેન્દ્રિયતિર્યંચયોનિમાં જાય છે. एवं असुरकुमारा वि, આ પ્રમાણે અસુરકુમારોનાં માટે પણ જાણવું જોઈએ. णवरं-से चेव असुरकुमारे असुरकुमारत्तं विप्पजहमाणे વિશેષ : તેજ અસુરકુમારદેવ અસુરકુમારત્વને છોડીને मणुस्सत्ताए वा तिरिक्खजोणियत्ताए वा गच्छेज्जा । મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં આવીને ઉત્પન્ન થાય છે. ર્વ સંધ્યદેવ - ટvi...૨, ૩.૨, સુ.૬૮ આ પ્રમાણે બધા દેવોનાં માટે સમજવું જોઈએ. पुढविकाइया दुगइया दुआगइया पण्णत्ता, तं जहा- પૃથ્વીકાયિકોમાં જીવોની બે ગતિ અને બે આગતિ કહી છે, જેમકે - पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વીકાયિકથી કે वा णो पुढविकाइएहिंतो वा उववज्जेज्जा, પૃથ્વીકાયિકથી ભિન્ન જીવોમાં ઉત્પન્ન થતા નથી. से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे તે જ પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકત્વને છોડીને પૃથ્વીકાયિક पुढविकाइयत्ताए वा णो पुढविकाइयत्ताए वा गच्छेज्जा। કે નોપૃથ્વીકાયિકમાં જાય છે. gવે -નવ-મજુસ્સા -ટા. . ૨, ૩.૨, ૪.૬૮ આ પ્રમાણે મનુષ્ય સુધી બે ગતિ અને બે આગતિ કહી છે. पंचेंदिय-तिरिक्खजोणिया चउगइया चउआगइया પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ચાર સ્થાનોમાં ગતિ અને पण्णत्ता, तं जहा ચાર સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે – पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्खजोणिएस પંચેન્દ્રિયતિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં उववज्जमाणे - ઉત્પન્ન થતા. णेरइएहिंतो वा, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहितो નિરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો તથા દેવોમાંથી વા, સેવેદિંતો વા સવવન્નેક્ની, આવીને ઉત્પન્ન થાય છે. से चेव णं से पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्ख- તેજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકને जोणियत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा तिरिक्खजो- છોડતા નૈરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો તથા દેવોમાં णियत्ताए वा, मणुस्सयत्ताए वा देवत्ताए वा गच्छेज्जा। જાય છે. - ટાઇi. .૪, ૩.૪, . રૂ ૬ ૭. मणुस्सा चउगइआ चउआगइआ पण्णत्ता, तं जहा મનુષ્યોની ચાર સ્થાનોમાં ગતિ અને ચાર સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે - मणुस्से मणुस्सेसु उववज्जमाणे णे रइएहिंतो वा, મનુષ્ય-મનુષ્યમાં ઉત્પન્ન થતાં નૈરયિકો, તિર્યંચયોનિકો, तिरिक्खजोणिएहिंतो वा, मणुस्सेहिंतो वा, देवेहिंतो वा મનુષ્યો તથા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. उववज्जेज्जा, Page #649 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ તે જ મનુષ્ય-મનુષ્યત્વને છોડીને નૈરયિકો, તિર્યંચયોનિકો. મનુષ્યો તથા દેવોમાં જાય છે. से चेव णं से मणुस्से मणुसत्तं विप्पजहमाणे णेरइयत्ताए वा, तिरिक्खजोणियत्ताए वा, मणुस्सत्ताए वा, देवत्ताए વ છેષ્ના. - Sા. મ. ૪૩, ૪, સુ. ૩ ૬૭ एगिंदिया पंचगइया पंचआगइया पण्णत्ता, तं जहा १. एगिदिए एगिदिएसु उववज्जमाणे, एगिदिएहिंतो वा, बेइंदिएहिंतो वा, तेइंदिएहिंतो वा, चउरिदिएहिंतो वा, पंचिंदिएहिंतो वा उववज्जेज्जा। से चेव णं से एगिदिए एगिंदियत्तं विप्पजहमाणे एगिंदियत्ताए वा, बेइंदियत्ताए वा, तेइंदियत्ताए वा, चउरिदियत्ताए वा, पंचिंदियत्ताए वा गच्छेज्जा । बेइंदिया पंच गइया पंच आगइया एवं चेव। एवं तेइंदिया-चरिंदिया-पंचिंदिया पंच गइया પંજમાના - ઠા. મ.૬,સુ.૪૬૮ पुढविकाइया छ गइया छ आगइया पण्णत्ता, तं जहा पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे१. पुढविकाइएहिंतो वा, २. आउकाइएहिंतो वा, ૩. તેડાહિતી વા, ૪. વાડાદિતો વા, ५. वणस्सइकाइएहिंतो वा, ६. तसकाइएहिंतो वा उववज्जेज्जा। से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा-जाव-तसकाइयत्ताए वा गच्छेज्जा। आउकाइया वि छ गइया, छ आगइया एवं -जावतसकाइया। - ડાઇ. સ. ૬, સુ.૪૮૨ पुढविकाइया नवगइया, नवआगइया पण्णत्ता, तं जहा એકેન્દ્રિય જીવ પાંચ ગતિ તથા પાંચ આગતિવાળા કહ્યા છે, જેમકે – ૧, એકેન્દ્રિયજીવ એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તે જ એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયને છોડીને એકેન્દ્રિયો. બેઈન્દ્રિયો, ત્રેઈન્દ્રિયો, ચઉરેન્દ્રિયો અને પંચેન્દ્રિયોમાં જાય છે. આ પ્રમાણે બેઈન્દ્રિય જીવ પણ પાંચ ગતિ અને પાંચ આગતિવાળા હોય છે. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ પાંચ ગતિ અને પાંચ આગતિવાળા કહ્યા છે. પૃથ્વીકાયિક જીવોની છ સ્થાનોમાં ગતિ અને છ સ્થાનોમાં આગતિ કરી છે, જેમકે – પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતા૧. પૃથ્વીકાયિકો, ૨. અકાયિકો, ૩. તેજસ્કાયિકો, ૪. વાયુકાયિકો, ૫. વનસ્પતિકાયિકો અને ૬. ત્રસકાયિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તેજ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકપણાને છોડતા પૃથ્વીકાયિકો -વાવ- ત્રસકાયિકોનાં રૂપમાં જાય છે. આ પ્રમાણે અપ્રકાયિકથી ત્રસકાયિક સુધી છ ગતિ અને છ આગતિવાળા છે. પૃથ્વીકાયિક જીવોની નવ ગતિ અને નવ આગતિ કહી છે, જેમકે – પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિક -વાવ- પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે. તેજ જીવ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિત્વને છોડીને પૃથ્વીકાયનાં રુપમાં -વાવત- પંચેન્દ્રિયના રુપમાં જાય છે. આ પ્રમાણે અપકાયિકથી પંચેન્દ્રિય સુધી જીવોની નવ ગતિ અને નવ આગતિ જાણવી જોઈએ. पुढविकाइए पुढविकाइएसु उववज्जमाणे पुढविकाइएहितो વ -ળાવ-વંઢિયહિંતો વ વવવન્નેન્ગા, से चेव णं से पुढविकाइए पुढविकाइयत्तं विप्पजहमाणे पुढविकाइयत्ताए वा -जाव-पंचेंदियत्ताए वा गच्छेज्जा। एवमाउकाइया वि-जाव-पंचेंदिय त्ति। - ડાઇ. સ.૬, ૪.૬૬ ૬/૨-૧૦ Page #650 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૭૯ ५. अंडजाइ जीवाणं गइ-आगइ परूवणं ૫. અંડજ આદિ જીવોની ગતિ-આગતિનું પ્રાણ : अंडजा अट्ठगइया अट्ठआगइया पण्णत्ता,' तं जहा અંડજ આઠ ગતિ અને આઠ આગતિવાળા કહ્યા છે, જેમકે१. अंडजे-अंडजेसु उववज्जमाणे अंडजेहिंतो वा, ૧. જે જીવ અંડજ યોનિમાં ઉત્પન્ન થાય છે તે અંડજ, २. पोतजेहिंतो वा, ३. जराउजेहिंतो वा, ૨. પોતજ, ૩. જરાયુજ, ૪. રસનેટિંતો વ, ઉં. સંયહિંતો વા, ૪. રસજ, ૫. સંસ્વેદન, ६. सम्मुच्छिमेहिंतो वा, ७. उभिएहिंतो वा, ૬. સમૂચ્છિમ ૭, ઉભિજ્જ અને ८. उववाइएहिंतो वा उववज्जेज्जा, ૮. ઔપપાતિક- આ આઠેય યોનિઓથી આવે છે. सेचेवणंसेअंडगेअंडगत्तं विपजहमाणे अंडगत्ताएवा, ૧. જે જીવ અંડજ અંડજત્વ યોનિને છોડીને બીજી યોનિમાં જાય છે તે અંડજ, ૨. પોતાત્તાપ વા, રૂ. નરાકના વા, ૨. પોતજ, ૩. જરાયુજ, ૪. રસના વા, ૬. સંસેવન વા, ૪. રસજ, ૫. સંસ્વેદન, ૬. સમુમિત્તા, વા, ૭. G TU વા, ૬. સમ્મચ્છિમ, ૭. ઉભિજ્જ અને ૮, ૩વવાફચત્તાવ છેષ્ના | ૮. ઔપપાતિક – આ આઠેય યોનિઓમાં જાય છે. एवं पोतजा वि, जराउया वि। આ પ્રમાણે પોતજ અને જરાયુજ જીવોની પણ ગતિ અને ગતિ ઓઠ પ્રકારની કહેવી જોઈએ. સેના ના ત્યિા -ડાઇ. મ.૮, યુ.૨૧/૨ શેષ જીવોની ગતિ અને આગતિ (આઠ પ્રકારની) હોતી નથી. ૬. જા નીવા સંતરે નિરંતરે ૩વવMr - ઇ. ચતુર્ગતિક જીવોની સાંતર-નિરંતર ઉત્પત્તિનું પ્રાણ : ૫. નેરયા અંતે ! વુિં સંતાં વવક્નતિ, નિરંતર પ્ર. ભંતે ! શું નૈરયિક સાંતર ઉત્પન્ન થાય છે કે ૩વવનંતિ? નિરંતર (લગાતાર) ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને उववज्जति । નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. तिरिक्खजोणियाणं भंते ! किं संतरं उववज्जति, પ્ર. ભંતે ! શું તિર્યંચયોનિક જીવ સાંતર ઉત્પન્ન થાય - નિરંતર ૩ન્નતિ ? છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને ૩વવપ્નતિ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. मणुस्साणं भंते ! किं संतरं उववज्जति, निरंतरं પ્ર. ભંતે ! શું મનુષ્ય સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર उववज्जति? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને उववज्जति। નિરંતર પણ ઉત્પન્ન થાય છે. प. देवाणं भंते ! किं संतरं उववज्जति, निरंतरं પ્ર. ભંતે ! શું દેવ સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ૩વવનંતિ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि ઉ. ગૌતમ ! (તે) સાંતર પણ ઉત્પન્ન થાય છે અને વવનંતિા - TUM . ૬, મુ. ૬ ૦૨-૬૨૨ નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૨. Tv. . ૭, મુ. ૬૪૩/૨ ૨. વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. ૩ Page #651 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ચાર ગતિઓનાં ઉપપાતનાં વિરહકાળનું પ્રરુપણ : પ્ર. ભંતે ! નરકગતિ કેટલા સમય સુધી ઉપપાતથી विहित छ ? 6. गौतम ! (त) ४धन्य 5 समय, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. ભંતે ! તિર્યંચગતિ કેટલા સમય સુધી ઉપપાતથી विरहित छ ? 3. गौतम ! ४धन्य मे समय, उत्कृष्ट १२ मुख़्त सुधी. પ્ર. ભંતે ! મનુષ્યગતિ કેટલા સમય સુધી ઉપપાતથી વિરહિત કહી છે ? 6. गौतम ! धन्य में समय, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. ભંતે ! દેવગતિ કેટલા સમય સુધી ઉપપાતથી विलित छ ? 6. गौतम ! ४धन्य मे समय, उत्कृष्ट मार मुर्त सुधी 6५पातथा विरहित २३ छ. प. ७. चउग्गईणं उववाय-विरहकाल परूवणंप. निरयगईणं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। तिरियगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। प. मणुयगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। देवगईणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं । पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। - पण्ण. प.६, सु.५६०-५६३ ८. चमरचंचाईसु उप्पायविरहकाल परूवणं चमरचंचा णं रायहाणी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । एगमेगे णं इंदट्ठाणं उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । अहेसत्तमा णं पुढवी उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं। सिद्धिगई णं उक्कोसेणं छम्मासा विरहिया उववाएणं । - ठाणं. अ.६, सु.५३५ सिद्धगईस्स सिज्झणा विरहकाल परूवर्णप. सिद्धगईणंभंते! केवइयं कालं विरहिया सिज्झणयाए पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समय, उक्कोसेणं छम्मासा। - पण्ण.प.६, सु.५६४ दव ૮. ચમચંચા આદિમાં ઉપપાત વિરહકાળનું પ્રરુપણ : ચમરચંચા રાજધાની ઉત્કૃષ્ટ રૂપથી છ મહીના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. પ્રત્યેક ઈન્દ્ર સ્થાન ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. અધઃસપ્તમ પૃથ્વી ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. સિદ્ધગતિ ઉત્કૃષ્ટ રુપથી છ મહિના સુધી ઉપપાતથી વિરહિત રહી શકે છે. સિદ્ધગતિનાં સિદ્ધનું વિરહકાળ પ્રરુપણ : પ્ર. ભંતે ! સિદ્ધગતિ કેટલા સમય સુધી સિદ્ધિથી રહિત ही छ ? ગૌતમ ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે મહિના સુધી વિરહિત રહે છે. १. विया. स. १, उ. १०, सु. ३ २. (क) सम. सु. १५४/६ (ख) पण्ण. प. ६, सु. ६०६ (ग) सम. सु. १५५/६ Page #652 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૮૧ १०. चउगईणं उब्वट्टण-विरहकाल परूवणं ૧૦. ચાર ગતિઓનાં ઉદ્દવર્તન વિરહકાળનું પ્રરુપણ : प. निरयगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! નરકગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી उबट्टणयाए पण्णत्ता? વિરહિત કહી છે ? गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता। ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. तिरियगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! તિર્યંચગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી उब्वट्टणयाए पण्णत्ता ? વિરહિત કહી છે ? उ. गोयमा ! जहण्णेणं एग समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता। ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. मणुयगईणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ભંતે ! મનુષ્યગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનથી उबट्टणयाए पण्णत्ता ? | વિરહિત કહી છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता। ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. देवगईणं भंते! केवइयं कालं विरहिया उबट्टणयाए પ્ર. ભંતે ! દેવ ગતિ કેટલા સમય સુધી ઉદ્વર્તનાથી पण्णत्ता? વિરહિત કહી છે ? ૩. યમી ! નહomvi gai સમયે, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं बारस मुहुत्ता। ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. - Tv. . ૬, મુ.૫ ૬ -૫૬૮ ૨૨. વીસરંડા નીવા ગોદિતો વવનંતીતિ વર્ષ- ૧૧. ચોવીસ દંડકોનાં જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે તેનું પ્રાણ : प. नेरइया णं भंते ! कओहिंतो उववज्जंति ? પ્ર. ભંતે ! નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जंति ? શું (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएहिंतो उववज्जति ? તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? मणुस्सेहिंतो उववज्जति ? મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે देवेहिंतो उववज्जति ? દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नेरइया नो नेरइएहिंतो उववज्जंति, ઉ. ગૌતમ ! નૈરયિક, નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. तिरिक्खजोणिएहिंतो उववजंति, (તે) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. मणुस्सेहिंतो उववज्जंति, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, नो देवेहिंतो उववज्जति । પરંતુ દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति, પ્ર. જો (નૈરયિક) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો - किं एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? શું (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૨. સમ. કુ. ૨૬૪ (૮) ૨. (૪) નીવા, પરિ. ૨, મુ. ૩૨ () નવા, પરિ, ૨, મુ. ૨૩ (૧૬) Page #653 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૨ इंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? तेइंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? चउरिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? उ. गोयमा ! नो एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो इंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो तेइंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो चउरिंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति । जइ पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, 7. किं जलयर - पंचिंदिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? थलयर-पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? खहयर-पंचिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? ૩. શૌયમા ! નયર-પંનેંદ્રિય-તિરિવનોદિંતો वि उववज्जति । ૫. थलयर - पंचेंदिय तिरिक्खजोणिएहिंतो वि उववज्जति । - વયર - पंचेंद्रिय - तिरिक्खजोणिएहिंतो वि उववज्जति । जइ जलयर - पंचेंदिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं सम्मुच्छिम - जलयर -पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ત્રેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ચઉરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ત્રેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ચઉરેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો (નૈરયિક) પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું જલચ૨ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તે સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. તે ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સમ્રૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? Page #654 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન गब्भवक्कंतिय-जलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! સમ્મુષ્ટિમ-નયર-પંચેંદ્રિય-ત્તિરિक्खजोणिएहिंतो वि उववज्जंति । ગન્મવતિય-નયર-પંચેંદ્રિય-તિરિવનોનિएहिंतो वि उववज्जंति । નર્સમ્મુષ્ઠિમ-નઇયર-પંજેંવિય-તિરિવસ્વનોणिएहिंतो उववज्जंति, વિપખત્તય-સમુમિ-નયર-પંજેંદ્રિય-તિરિવવजोणिएहिंतो उववज्जंति ? ૫. ૩. ગોયમા ! વપ્નત્તય-સમુષ્ઠિમ-નજયર- પંચેંદ્રિયतिरिक्खजोणिएहिंतो उववज्जंति, ૬. અવગ્નત્તય-સમ્મુષ્ઠિમ-નનયર-પં་વિય-તિરિक्खजोणिएहिंतो उववज्जंति ? ૬. नो अपज्जत्तय सम्मुच्छिम- जलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति । નફ વ્યવતિય-નયર-પંવિય-તિરિવ૬जोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तय-गब्भवक्कंतिय-जलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? અપબ્બત્તય-વ્યવતિય-નઝયર-પંચેંદ્રિયतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પદ્મત્તય-પદ્મવતિય-નચરपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो अपज्जत्तय-गब्भवक्कंतिय-जलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति । નફ થયર - પંજેંતિય - तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं चउप्पय-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? परिसप्प थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! ચડચ-થયર-પંનેંદ્રિય-તિરિવષનો णिएहिंतो वि उववज्जंति, परिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो वि उववज्जति । કે ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૧૯૮૩ ઉ. ગૌતમ ! (તે) સમ્મચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો સમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું પર્યાપ્તા સમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા સમૂચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પર્યાપ્તા સમૂચ્છિમ જલચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા સમ્પૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો ગર્ભજ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું પર્યાપ્તા-ગર્ભજ જલચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા ગર્ભજ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તા-ગર્ભુજ-જલચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સ્થળચર-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શુંચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) ચતુષ્પદ- સ્થળચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પરિસર્પ- જલચર- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. Page #655 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. जइ चउप्पय-थलयर-पंचेंदिय-तिरिक्खजोणि एहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-चउप्पय-थलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति? गब्भवक्कं तिय-चउप्पय-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति ? ૩. સોયમાં ! સદ્ભુમિ -૨૩ME-થથર-પંઢિય तिरिक्खजोणिएहिंतो वि उववज्जंति, गब्भवक्कंतिय-चउप्पएहिंतो वि उववज्जति । प. जइ सम्मुच्छिम-चउप्पएहिंतो उववज्जति, किं पज्जत्तय-सम्मुच्छिम-चउप्पय-थलयरपंचेंदिएहिंतो उववज्जति ? अपज्जत्तय-सम्मुच्छिम-चउप्पय-थलयर-पंचेंदिएहिंतो उववज्जति ? પ્ર. જો ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – તો શું સમ્મ૭િમ-ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ સ્થળચર- પંચેન્દ્રિય – તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સમૃ૭િમ-ચતુષ્પદ-સ્થળચર પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગર્ભજ-ચતુષ્પદ-સ્થળચરોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો સમૂચ્છિમ- ચતુષ્પદ- સ્થળચર (પંચેન્દ્રિય તિર્યંચયોનિકો)માંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું પર્યાપ્તા-સમૂચ્છિક - ચતુષ્પદ - સ્થળચરપંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા-સમ્યુમિ - ચતુષ્પદ- સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (ત) પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તા-સમૃચ્છિમ-ચતુષ્પદ-સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો ગર્ભજ-ચતુષ્પદ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજચતુષ્પદ- સ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ- સ્થળચરપંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો સંખ્યાત વર્ષની આયુવાળા ગર્ભજ-ચતુષ્પદ સ્થળચર - પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. નોય પુન્નત્તહિંતો ૩વવનંતિ, नो अपज्जत्तय-समुच्छिम-चउप्पय-थलयरपंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति । प. जइ गब्भवक्कंतिय-चउप्पय-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किंसंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? असंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति, नो असंखेज्जवासाउएहिंतो उववज्जति । प. जइसंखेज्जवासाउय-गब्भवक्कंतिय-चउप्पय-थलयर पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? Page #656 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૮૫ किं पज्जत्तय-संखेज्जवासाउय-गब्भवक्कंतियचउप्पय-थलयर पंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति ? अपज्जत्तय-संखेज्जवासाउय-गब्भवक्कंतियचउप्पय-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहितो उववज्जंति ? યમ!પુન્નત્ત- સંન્ગવાસાએfહંતોડવવનંતિ, ૩. नो अपज्जत्तय-संखेज्जवासाउएहिंतो उववज्जंति। प. जइ परिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं उरपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? भुयपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो णिएहिंतो उववज्जति ? ૩. ! હિંતો વિ વવવનંતિ. प. जइ उरपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो णिएहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-उरपरिसप्प-थलयर-पंचें दियतिरिक्खजोणिएहिंतो उववज्जति ? गब्भवक्कंतिय-उरपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति ? उ. गोयमा ! सम्मुच्छिमेहिंतो वि उववज्जंति, તો શું પર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ-ચતુષ્પદસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્ક-ગર્ભજ-ચતુષ્પદસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તા- સંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા-સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) પરિસર્પ-સ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – તો શું ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ભુજપરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો ઉર: પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય- તિર્યંચયો નિકો માંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સમ્મચ્છિમ-ઉર:પરિસર્પ-સ્થળચર પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સમૂચ્છિમોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. ગર્ભજોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) સમૂચ્છિમ-ઉર:પરિસર્પ-સ્થળચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? તો શું પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) પર્યાપ્તા-સમૂચ્છિમોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તા- સમૂચ્છિમ- ઉર:પરિસર્પસ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. गब्भवक्कंतियएहिंतो वि उववज्जति। प. जइ सम्मुच्छिम-उरपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तय-सम्मुच्छिमेहिंतो उववज्जंति, नो अपज्जत्तय-सम्मुच्छिम-उरपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति । Page #657 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. जइ गब्भवक्कंतिय-उरपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा! पज्जत्तए-गब्भवक्कंतिएहिंतो उववज्जति, नो अपज्जत्तए-गब्भवक्कंतिय-उरपरिसप्पथलयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति । प. जइ भुयपरिसप्प-थलयर-पंचेंदिय-तिरिक्खजो णिएहिंतो उववज्जंति, किं सम्मुच्छिम-भुयपरिसप्प-थलयर-पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति ? गब्भवक्कंतिय-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति ? उ. गोयमा ! दोहितो वि उववज्जंति । प. जइ सम्मुच्छिम-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तय-सम्मुच्छिम-भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? પ્ર. જો તે ગર્ભજ-ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય - તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (ત) પર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પર્યાપ્તા - ગર્ભોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તા-ગર્ભજ-ઉર:પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) ભુજપરિસર્પ – સ્થળચર - પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી ઉત્પન્ન થાય છે – તો શું (તે) સમૂચ્છિમ- ભુજપરિસર્પ- સ્થળચરપંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ-ભુજપરિસર્પ-સ્થળચર- પંચેન્દ્રિય-તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો સમૂરિછમ- ભુજપરિસર્પ- સ્થળચર- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) પર્યાપ્તા- સચ્છિમ- ભુજપરિસર્પસ્થળચર- પંચેન્દ્રિય- તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા-સમૂચ્છિ-ભુજપરિસર્પ- સ્થળચર - પંચેન્દ્રિય - તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પ્ર. જો ગર્ભજ-ભુજપરિસર્પ- સ્થળચર-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. अपज्जत्तय-सम्मुच्छिम-भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति. नो अपज्जत्तएहिंतो उववज्जंति। प. जइ गब्भवक्कंतिय-भुयपरिसप्प-थलयर-पंचेंदिय तिरिक्खजोणिएहिंतो उववज्जति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, नो अपज्जत्तएहिंतो उववज्जंति । Page #658 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૫. जइ खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, હિં સમુદ્ધિમ-હૃદયર-પં་વિય-તિરિવવખોणिएहिंतो उववज्जंति ? ગર્ભવતિય-હહયર-પંન્નેંદ્રિય-તિરિશ્વનોणिएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! રોહિંતો વિ વવનંતિ । ૬. सम्मुच्छिम - खयर-पंचेंदिय-तिरिक्खजोणि एहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પદ્મત્તહિંતો સવવનંતિ, नो अपज्जत्तएहिंतो उववज्जंति । जइ गब्भवक्कंतिय-खहयर-पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं संखेज्जवासाउएहिंतो उववज्जंति ? असंखेज्जवासाउएहिंतो उववज्जंति ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जंति, नो असंखेज्जवासाउएहिंतो उववज्जंति । जइ संखेज्जवासाउय-गब्भवक्कंतिय खहयरपंचेंद्रिय - तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जंति ? अपज्जत्तएहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! પન્નત્તહિંતો વવનંતિ, नो अपज्जत्तएहिंतो उववज्जंति । जइ मणुस्सेहिंतो उववज्जंति, किं सम्मुच्छिम मणुस्सेहिंतो उववज्जंति ? ૬. ૫. ૬. गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति ? For Private પ્ર. જો ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સમ્મચ્છિમ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૧૯૮૭ કે ગર્ભજ ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એ બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. જો સમૂચ્છિમ ખેચર- પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - પ્ર. તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) ગર્ભજ-ખેચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાતવર્ષાયુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સંખ્યાત વર્ષાયુષ્ક ગર્ભજ ખેચર-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું સમ્મચ્છિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. શોમ ! નો સમ્ભષ્ટિમ- મટિંતો સવવન્નતિ, गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति । प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्से हिंतो उववज्जति ? अकम्मभूमग-गब्भवक्कं तिय-मणुस्से हिंतो उववज्जति? अंतरदीवग-गब्भवक्कंतिय-मणस्सेहिंतो उववज्जंति? उ. गोयमा ! कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, नो अकम्मभूमग-गब्भवक्कंतिय-मणस्से हितो उववज्जति, नो अंतरदीवग-गब्भवक्कंतिय-मणुस्से हिंतो उववज्जंति। નટુ મ્મમ્મા -ભવતિય-મનુસ્સેટિંતો उववज्जंति, किं संखेज्जवासाउएहिंतो उववज्जति ? " ઉ. ગૌતમ ! (તે) સમૂચ્છિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, (પરંતુ)ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અન્તર્દી પજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અન્તર્દીપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પ્ર. જો કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સંખ્યાતવર્ષાયુષ્ક-કર્મભૂમિ-ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – તો શું પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. असंखेज्जवासाउएहिंतो उववज्जति ? ૩. જોય! સંવેન્ગવાસ૩ મજુહિંતોષવન્નતિ, नो असंखेज्जवासाउय-मणुस्सेहिंतो उववज्जति । प. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंति यमणुस्सेहिंतो उववज्जति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जति, नो अपज्जत्तएहिंतो उववज्जति । Page #660 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૮૯ एवं जहा ओहिया उववाइया तहा रयणप्पभाएपुढविनेरइया वि उववाएयव्वा । प. सक्करप्पभाए पुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो उववज्जति ? ૩. યમ ! [WનિET હેલોવવાવા णवरं-सम्मुच्छिमेहिंतो पडिसेहो कायवो। प. वालुयप्पभाए पुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जति? उ. गोयमा ! जहा सक्करप्पभाएपृढविनेरइया। આ પ્રમાણે જેમ ઔષિક (સામાન્ય) નારકનાં ઉપપાત (ઉત્પત્તિ)નાં વિષયમાં કહ્યું તેવી જ રીતે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોનાં ઉપપાતના વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! શર્કરા પ્રભાપૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આનો ઉપપાત પણ ઔધિક (સામાન્ય) નિરયિકોનાં સમાન જ સમજવું જોઈએ. વિશેષ:સમૂચ્છિમમાંથી (એની ઉત્પત્તિનો) નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે! વાલુકપ્રભા પૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ શર્કરામભાપૃથ્વીનાં નૈરયિકોની ઉત્પત્તિના વિષયમાં કહ્યું તેવી જ રીતે આની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ભુજપરિસર્પથી (આની ઉત્પત્તિનો) નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તેવી જ રીતે એની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ખેચરોમાંથી (એની ઉત્પત્તિનો) નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે! ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ પકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તે જ પ્રમાણે એની ઉત્પત્તિના વિષયમાં પણ કહેવું જોઈએ. णवरं-भुयपरिसप्पेहिंतो वि पडिसेहो कायव्वो। प. पंकप्पभापुढविनेरइया णं भंते ! कओहितो उववज्जति? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो उववज्जति? उ. गोयमा ! जहा वालुयप्पभापुढविनेरइया। णवरं- खहयरेहिंतो वि पडिसेहो कायव्यो। प. धूमप्पभापुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जति ? किं नेरइएहिंतो उववजंति -जाव- देवेहितो उववज्जति ? उ. गोयमा ! जहा पंकप्पभापुढविनेरइया। Page #661 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ णवरं-चउप्पएहितो वि पडिसेहो कायब्वो। प. तमापुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जंति? उ. गोयमा ! जहा धूमप्पभापुढविनेरइया। णवरं-थलयरेहिंतो वि पडिसेहो कायव्यो । इमेणं अभिलावेणंप. जइ पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति, किं जलयर-पंचेंदियएहिंतो उववज्जति ? थलयर-पंचेंदियएहिंतो उववज्जति ? खहयर-पंचेंदियएहिंतो उववज्जति ? વિશેષ : ચતુષ્પદોમાંથી પણ એની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ. પ્ર. ભંતે! તમઃ પ્રભાપૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ ધૂમપ્રભા પૃથ્વીના નિરયિકોની ઉત્પત્તિનાં વિષયમાં કહ્યું તેવી જ રીતે આ પૃથ્વીનાં નરયિકોની ઉત્પત્તિના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ. આ (પૂર્વોક્ત) અભિલાપનાં અનુસાર – પ્ર. જો તે (તમ:પ્રભાપૃથ્વી-નારક) પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું જલચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે ખેચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે)જલચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ, સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અકર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અંતર્લીપજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ ! (૩) કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ)અકર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અને અન્તર્દી પજ મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. उ. गोयमा ! जलयर-पंचेंदियएहिंतो उववज्जंति, नो थलयरेहिंतो उववज्जंति, नो खहयरेहिंतो उववज्जंति । प. जइ मणुस्सेहिंतो उववज्जति, किं कम्मभूमएहिंतो उववज्जति ? अकम्मभूमएहिंतो उववज्जति? अंतरदीवएहिंतो उववज्जति ? उ. गोयमा ! कम्मभूमएहिंतो उववज्जंति, नो अकम्मभूमएहिंतो उववज्जंति, नो अंतरदीवएहिंतो उववज्जति ? Page #662 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૯૧ प. जइ कम्मभूमएहिंतो उववज्जंति, किं संखेज्जवासाउएहितो उववज्जति ? असंखेज्जवासाउएहिंतो उववज्जंति ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति । नो असंखेज्जवासाउएहिंतो उववज्जति । प. जइ संखेज्जवासाउएहिंतो उववज्जंति, किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, नो अपज्जत्तएहिंतो उववज्जति । प. जइ पज्जत्तए - संखेज्जवासाउय - कम्मभूमगेहिंतो उववज्जंति, किं इत्थीहिंतो उववज्जति ? पुरिसेहिंतो उववज्जति ? नपुंसएहिंतो उववज्जति ? ૩. ગોયમ! ફુલ્યહિંતો વિ ૩વવપ્નતિ, પ્ર. જો કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું સંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સંખ્યાતવર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) અસંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તમ:પ્રભા પૃથ્વીનાં નૈરયિક) સંખ્યાત વર્ષાયુષ્કોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તે પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? પુરુષોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે નપુંસકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સ્ત્રીઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પુરુષોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે, નપુંસકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અધઃસપ્તમ (તમસ્તમા) પૃથ્વીનાં નૈરયિક ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! પૂર્વવત છઠી ત:પ્રભાપૃથ્વીના નૈરયિકોનાં સમાન એની ઉત્પત્તિ સમજવી જોઈએ. વિશેષ:સ્ત્રીઓમાંથી આવીને તેનું ઉત્પન્ન થવાનું નિષેધ કરવું જોઈએ. નિશ્ચય જ અસંજ્ઞી પહેલી (નરક પૃથ્વી) સુધી, સરીસૃપ (ચાલનાર સર્પ આદિ) બીજી (નરક પૃથ્વી) સુધી, પક્ષી ત્રીજી (નરક પૃથ્વી) સુધી, સિંહ ચોથી (નરક પૃથ્વી) સુધી, पुरिसेहिंतो वि उववज्जंति, नपुंसएहिंतो वि उववज्जति । प. अहेसत्तमापुढविनेरइया णं भंते ! कओहिंतो उववज्जति ? ૩. ગયા ! વે જેવા णवर-इत्थीहिंतो पडिसेहो कायन्वो। असण्णी खलु पढमं, दोच्चं च सिरीसिवा, तइयं पक्खी , सीहा जंति चउत्थिं, Page #663 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उरगा पुण पंचमी पुढविं, छठिं च इत्थियाओ, मच्छा मणुया सत्तमि पुढविं। एसो परमुववाओ, बोधब्बो नरयपुढवीणं । - TUT. . ૬, કુ. ૬ ૨૬-૬૪૭ देवाणं पुच्छाप. देवाणं भंते ! कओहिंतो उववज्जति ? उ. गोयमा ! उववाओ तिरियमणुस्सेहिं । - નીવા. ૪. ૨, ૩.૪૨ ૫. ૨, ૨, સસુરામારી ઈ મંતે ! વોરિંત उववज्जति ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो उववज्जति ? ૩. મોય ! નો નેfહંત સવવમ્નતિ, तिरिक्खजोणिएहिंतो उववज्जंति, ઉરગ પાંચવી (નરક પૃથ્વી) સુધી, સ્ત્રીઓ છઠી (નરક પૃથ્વી) સુધી, માછલી અને મનુષ્ય(પુરુષ) સાતમી (નરકપૃથ્વી) સુધી ઉત્પન્ન થાય છે. નરક પૃથ્વીઓમાં (પૂર્વોક્ત જીવોના) આ પરમ (ઉત્કૃષ્ટ) ઉપપાત સમજવું જોઈએ. દેવ વિષયે પૃચ્છા : પ્ર. ભંતે ! દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. દ. ૨. અંતે ! અસુરકુમાર દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -થાવતુ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. (પરંતુ) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (તે) દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે જેનાથી નારકોનો ઉ૫પાત કહ્યો તેનાથી અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષ : (તે) અસંખ્યાતવર્ષની આયુવાળા અકર્મભૂમિ અને અંત પજ મનુષ્યોમાંથી અને તિર્યંચયોનિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. શેષ બધુ વર્ણન પૂર્વવત છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ઉપપાત કહેવું જોઈએ. તિર્યંચ વિષયે પૃચ્છા : પ્ર. દે, ૧૨. અંતે ! પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. मणुएहिंतो उववज्जंति, नो देवेहिंतो उववज्जति । एवंजेहिंतोनेरइयाणं उववाओतेहिंतो असुरकुमारा वि भाणियब्बो। णवर-असंखेज्जवासाउय अकम्मभूमए-अंतरदीवएमणुस्सतिरिक्खजोणिएहिंतो वि उववज्जति । सेसंतं चेव। રૂ-૨૨. -નાવિ- થાિયના - પ.પૂ.૬, p. ૬૪૮-૬૪૬ तिरियाणं पुच्छा૫. તે ૨૨ પૃવિદ્યાનું મંત! ગોહિત ૩વવપ્નતિ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो उववज्जति? उ. गोयमा ! नो नेरइएहिंतो उववज्जति. ૨. નવા. પરિ. ૩, ૩. ૨, સુ. ૮૬ Page #664 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૯૩ तिरिक्खजोणिएहिंतो उववज्जंति, (પરંતુ) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. मणुयजोणिएहिंतो उववनंति, મનુષ્યયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. देवेहिंतो वि उववज्जति। દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जति, પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે – किंएगिदिय-तिरिक्खजोणिएहिंतोउववज्जति-जाव તો શું (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति? ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય-તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एगिदिय-तिरिक्खजोणिएहिंतो वि ઉ. ગૌતમ ! (ત) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને उववज्जति-जाव-पंचेंदिय-तिरिक्खजोणिएहितो પણ ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય તિર્યંચયોवि उववज्जंति। નિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. प. जइ एगिदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति. પ્ર. જો એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - किं पुढविकाइएहिंतो उववज्जति -जाव-वणस्सइ તો શું પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે काइएहिंतो उववज्जति? -વાવતુ- વનસ્પતિકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યમા ! પુદ્ધવિફાતિ વિ ૩વવપ્નતિ -નવ- ઉ. ગૌતમ ! તે પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન वणस्सइकाइएहिंतो वि उववज्जति । થાય છે -યાવત- વનસ્પતિકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ पुढविकाइएहिंतो उववज्जति, પ્ર. જો પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો किं सुहुमपुढविकाइएहिंतो उववज्जति ? શું (તે) સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? बायर पुढविकाइएहिंतो उववज्जति ? કે બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યT ! વોરિંત વિ ૩ષ્નતિ ! ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ सुहुम-पुढविकाइएहिंतो उववज्जंति, પ્ર. જો સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं पज्जत्त-सुहुम-पुढविकाइएहिंतो उववज्जति ? તો શું પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? अपज्जत्त-सुहुम-पुढविकाइएहिंतो उववज्जति ? કે અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમાં ! રોહિંતો વિ ૩વનંતિ ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે, प. जइ बायरपुढविकाइएहिंतो उववज्जति, પ્ર. જો બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं पज्जत्त बायर पुढविकाइएहिंतो उववज्जति ? તો શું પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? अपज्जत्त-बायर-पुढविकाइएहिंतो उववज्जति ? કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાંથી આવીને | ઉત્પન્ન થાય છે ? १. प. एगिदिया णं भंते ! कओहिंतो उववजंति किं नेरइएहिंतो उववज्जंति, तिरिक्ख - मणुस्स - देवेहिंतो उववज्जंति ? उ. गोयमा ! जहा वक्कंतिए पुढविकाइयाणं उववाओ। - વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ? Page #665 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! दोहितो वि उववज्जति । ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. एवं -जाव- वणस्सइकाइया चउक्कएणं भेएणं આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી ચાર-ચાર ભેદ उववाएयबा। કરીને ઉ૫પાત કહેવા જોઈએ. प. जइ बेइंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जति. પ્ર. ભંતે ! જો બેઇન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - किं पज्जत्तय-बेइंदियहिंतो उववज्जति ? તો શું પર્યાપ્તા બેઇન્દ્રિય તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? अपज्जत्तय-बेइंदियहिंतो उववज्जति ? કે અપર્યાપ્તા બેઇન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. નવમા ! રોહિંતો વિ વવવન્નતિ | ઉ. ગૌતમ ! તે બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. एवं तेइंदिय", चउरिदिएहितो वि उववज्जंति। આ પ્રમાણે ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય તિર્યંચયો નિકોમાંથી આવીને પણ (તે) ઉત્પન્ન થાય છે. प. जइ पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति, પ્ર. ભંતે ! જો (તે) પંચેન્દ્રિય તિર્યચોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - किं जलयर-पंचेंदिएहिंतो उववज्जति? તો શું જલચર પંચેન્દ્રિય-તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? थलयर-पंचेंदिएहिंतो उववज्जंति ? સ્થળચર પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? खहयर-पंचेंदिएहिंतो उववज्जति ? કે ખેચર પંચાયતિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! एवं जेहिंतो नेरइयाणं उववाओ भणिओ ઉ. ગૌતમ ! જેના-જેનાથી નૈરયિકોનો ઉપપાત કહ્યો છે तेहिंतो एएसिपि भाणियब्बो। તેના-તેનાથી આનો પણ ઉપપાત કહેવો જોઈએ. णवर-पज्जत्तए-अपज्जत्तएहिंतो वि उववज्जति, વિશેષ : પર્યાપ્તાઓ અને અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત છે. प. जइ मणुस्सेहिंतो उववज्जंति, પ્ર. જો (તે) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जति ? તો શું સમ્મસ્કિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? गब्भवक्कंतिय मणुस्सेहिंतो उववज्जंति ? કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોવા ! વોદિતો વિડવવનંતિ ઉ. ગૌતમ ! (સમૂચ્છિમ અને ગર્ભજ) બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, પ્ર. જો ગર્ભજ મનુષ્યોમાંથી ઉત્પન્ન થાય છે –. किं कम्मभूमग-गब्भवक्कंतिय-मणसे हितो તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને उववज्जति ? ઉત્પન્ન થાય છે ? 9. વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨ ૩. વિયા, સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૮ ૬. વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૬ ૨. વિયા, સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૨ ૪. વિયા. સ. ૨૪, ૩, ૨૨, મુ. ૨૬ ૬. વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૨૭-૨૮ Page #666 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૯૫ अकम्मभूमग-गब्भवक्कंतिय-मणूसेहिंतो उवव નંતિ ? ૩. સોયમી ! તે નહીં રફાળા णवरं- अपज्जत्तएहिंतो वि उववज्जति । 1. નટુ હેરિંતો ૩વવન્નતિ, किं भवणवासि-वाणमंतर-जोइसिय-वेमाणिएहिंतो उववज्जति ? ૩. ગોય! વળવાસિદિતો વિડવવન્નતિ-નવ वेमाणियदेवेहिंतो वि उववज्जति । प. जइ भवणवासिदेवेहिंतो उववज्जंति, किं असुरकुमारदेवेहिंतो उववज्जंति -जावथणियकुमार-देवेहिंतो उववज्जति ? उ. गोयमा! असुरकुमारदेवेहिंतो विउववज्जति-जाव थणियकुमारदेवेहिंतो वि उववज्जति।' કે અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. (ગૌતમ) ! શેપ બધું વર્ણન નરયિકોનાં સમાન છે. વિશેષ : (તે) અપર્યાપ્તા (કર્મભૂમિજ ગર્ભજ) મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસી દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) ભવનવાસી દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું અસુરકુમાર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવતુ- સ્વનિતકુમાર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસુરકુમાર દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે ચાવત- સ્વનિતકુમાર દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) વાણવ્યંતર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું પિશાચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવતુ- ગંધર્વોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પિશાચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -ચાવત- ગંધર્વોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) જયોતિષ્ક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું ચંદ્રવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- તારાવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ચંદ્રવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -ચાવતુ- તારાવિમાનનાં જ્યોતિષ્ક દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે प. जइ वाणमंतरेदेवेहिंतो उववज्जंति, किं पिसाएहिंतो उववज्जति -जाव- गंधब्बेहिंतो उववज्जति? ૩. ગોયમ ! પિસાપરિંતો વિ વવવધ્વંતિ ગાવ गंधव्वेहिंतो वि उववज्जति।२ प. जइ जोइसियदेवेहिंतो उववज्जति, किं चंदविमाणेहिंतो उववज्जति -जाव- ताराविमाणेहिंतो उववज्जति ? उ. गोयमा ! चंदविमाणजोइसियदेवे हिंतो वि उववज्जंति -जाव- ताराविमाणजोइसियदेवेहितो वि उववज्जति। प. जइ वेमाणियदेवेहिंतो उववज्जंति, ૨. વિ. સ. ૨૪, ૩. ૨૨, સ. ૪૦-૪૬ ૨. વિચા. સ. ૨૪, ૩. ૨૨, સુ. ૪૮ ૩. વિયા. સ. ર૪, ૩. ૨૨, સુ. ૧૦ Page #667 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ किं कप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति ? कप्पातीय वेमाणिय देवेहिंतो उववज्जति ? उ. कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जति. नो कप्पातीय-वेमाणियदेवेहिंतो उववज्जति । प. जइ कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जति. किं सोहम्मेहिंतो उववज्जति -जाव- अच्चुएहिंतो उववज्जति ? उ. गोयमा ! सोहम्मीसाणेहिंतो उववज्जंति, नो सणंकुमार -जाव- अच्चुएहिंतो उववज्जति ।' - TWI. T. ૬, મુ.૬૦ (૨-૧૮) सुहुमपुढविकाइया णं भंते ! जीवा कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति, तिरिक्ख-मणुस्स देवेहिंतो उववज्जंति ? ૩. નવા ! નો ને રફુહિંતા ૩વવનંતિ. तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जति, नो देवेहिंतो उववज्जति, तिरिक्खजोणिय-पज्जत्तापज्जत्तेहिंतो, असंखेज्जवासाउयवज्जेहिंतो उववज्जति, તો શું કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) કલ્પપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો કલ્પો૫૫ન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તો શું તે સૌધર્મ કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવત- અમ્રુત કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) સૌધર્મ અને ઈશાન કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) સનકુમારથી અશ્રુત કલ્પ સુધીનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નરકમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! તે નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તે તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય તો અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચોને છોડીને શેષ પર્યાપ્તા અપર્યાપ્તા તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય તો અકર્મભૂમિ અને અસંખ્યાત વર્ષોની આયુવાળાને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વ્યુત્કાન્તિ પદનાં અનુસાર ઉ૫પાત કહેવા જોઈએ. પ્ર. ભંતે ! બાદર પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? मणुस्से हिंतो अकम्मभूमग-असंखेज्जवासाउयवज्जेहिंतो उववज्जति, बक्कंति उववाओ भाणियब्बो। - નીવા. પરિ. ૨, ૩.૩ (૧૧) सण्हबायर-पुढविकाइया णं भंते! जीवा कओहिंतो उववज्जति? ૨. વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૬૨-૬૩ Page #668 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૯૭ उ. गोयमा ! उववाओ तिरिक्खजोणिय-मणुस्सदेवेहिंतो देवेहिं -जाव-सोहम्मिसाणेहिंतो। ___- जीवा. पडि.१, सु.१४ दं. १३. एवं आउक्काइया वि। 6. गौतम ! ओनो 64पात तिर्थयोनि, मनुष्य અને દેવોમાંથી સૌધર્મ ઈશાન કલ્પના દેવો સુધી थाय छ. दं. १४-१५. एवं तेउ वाऊ वि। णवर-देववज्जेहिंतो उववजंति । दं.१६. वणस्सइकाइयाँ जहा पुढविकाइया। दं.१७-१९. बेइंदिय तेइंदिय-६ चउरिदियाँ एए जहा तेउ वाऊ देववज्जेहिंतो भाणियब्वा। - पण्ण. प.६, सु.६५१-६५४ प. दं.२०. पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! कओहिंतो उववज्जति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जति ? उ. गोयमा ! नेरइएहिंतो वि उववज्जति -जाव देवेहिंतो वि उववज्जति । .૧૩. આ પ્રમાણે અપ્રકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. .૧૪-૧૫. આ પ્રમાણે તેજસ્કાયિકો અને વાયુકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું . વિશેષ : તે દેવોને છોડીને ઉત્પન્ન થાય છે. દે.૧૬. વનસ્પતિકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં વર્ણન પૃથ્વીકાયિકોનાં સમાન સમજવું જોઈએ. ૮.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોની ઉત્પત્તિનું વર્ણન તેજસ્કાયિકો અને વાયુકાયિકોનાં સમાન દેવોને છોડીને સમજવું . प्र. ६.२०. मते ! पंथेन्द्रिय तियथयोनि यांची આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -यत्- हेपोमांथा भावाने उत्पन्न थाय छ ? ગૌતમ ! (તે) નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન थाय छ. પ્ર. જો નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે વાવતુ- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -વાવ- અધસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો તિર્યંચયનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે प. जइ नेरइएहिंतो उववज्जति, किं रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति-जावअहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जति ? उ. गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि उववज्जति -जाव-अहेसत्तमापुढविनेरइएहितो विउववज्जति।' प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति, १. (क) जीवा. पडि. १, सु. १७ (ख) विया. स. २४, उ. १३, सु. २ २. (क) जीवा. पडि. १, सु. २५ (ख) विया. स. २४, उ. १४, सु. १ ३. विया. स. २४, उ. १५, सु. १ ४. (क) विया. स. २४, उ. १६, सु.१ (ख) विया. स. ११, उ.१, सु. ५ ६ (ग) विया. स. २१,उ.१, सु. ३-४ (घ) विया. स. २१, उ. २-८, सु. १ (ङ) विया. स. २२, (च) विया. स. २३ ५. विया. स. २४, उ. १७, सु. १ . विया. स. २४, उ.१८, सु. १ ७. (क) विया. स. २४, उ. १९,सु. १ (ख) बेइंदिय, तेइंदिय चउरिदियाणं उववाओ तिरियमणुस्सेसु रइयं देव असंखेज्जवासाउय वज्जेसु।। __ - जीवा. पडि. १, सु. २८-३० ८. विया. स. २४, उ. २०, सु. १-२ Page #669 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ किं एगिदिएहिंतो उववज्जति-जाव-पंचेंदिएहितो उववज्जति? ૩. સોયમા ! વિહિંતો વિ 3વનંતિ -ળાવ पंचेंदिएहिंतो वि उववज्जति ।' प. जइ एगिदिएहिंतो उववज्जति, किं पुढविकाइएहिंतो उववज्जंति-जाव- वणस्सइकाइएहिंतो उववज्जति ? તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે –ચાવત- પંચેન્દ્રિય-તિર્યંચોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો(તે) એકેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવતુ- વનસ્પતિકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકોનો ઉ૫પાત કહ્યો તેમ પંચેન્દ્રિય-તિર્યંચોનો પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષ : દેવોમાં સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવો સુધી ઉત્પન્ન થાય છે. પરંતુ આનત કલ્પપપન્ન વૈમાનિક દેવોમાંથી અશ્રુત કલ્પપપન્ન વૈમાનિક દેવો સુધી ઉત્પન્ન થતા નથી. उ. गोयमा! एवं जहापुडविकाइयाणंउववाओभणिओ तहेव एएसि पि भाणियब्बो। णवरं-देवेहिंतो-जाव-सहस्सारकप्पोवगवेमाणियदेवेहिंतो वि उववज्जति, नो आणयकप्पोवगवेमाणियदेवेहिंतो-जाव-नो अच्चुएहितो वि उववज्जति । - [[, .૬, મુ. ૬૫૫ प. सम्मुच्छिम जलयराणंभंते ! कओहिंतो उववज्जति? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहिंतो उववज्जति? उ. गोयमा ! उववाओ तिरियमणुस्सेहिंतो, नो देवहितो, नो नेरइएहिंतो, પ્ર. ભંતે ! સમૂચ્છિમ જલચર જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોમાંથી અને નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાંથી અકર્મભૂમિજ -અંતર્દી પજ અસંખ્યાત વર્ષાયુષ્કવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. સમૃછિમ સ્થળચરનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. तिरिएहिंतो असंखेज्जवासाउयवज्जेहिंतो, अकम्मभूमग-अंतरदीवग-असंखेज्जवासाउयवज्जेहिंतो मणुस्सेहिंतो। सम्मुच्छिम पलयरा एवं चेव। - નીવા. ડિ., મુ. રૂદ-૩૬ प. गब्भवक्कंतिय-जलयरा णं भंते ! कओहिंतो उववज्जंति ? પ્ર. ભંતે ! ગર્ભજ જલચર જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૨. વિયા, સ. ૨૪, ૩. ૨૦, સુ. ?? Page #670 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન . किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા!૩વવાઓનેરહિંતો-ખાવ- અહેલત્તમા, तिरिक्खजोगिएसु सव्वेसु असंखेज्जवासाउयवज्जेहिंतो, मणुस्सेसु अकम्मभूमग अंतरदीवग-असंखेज्जवासाज्य- वज्जेहिंतो, વેવેસુ -બાવ- સદ્દસ્યાદિંતો । rorariतिय थलयरा एवं चेव । - નીવા. પહિ. ?, સુ.૨૮-૩૨ प. खहयर-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते! जीवा कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા!અસંવેગ્નવાસાડય-સમ્મભૂમ।- અંતરदीवगवज्जेहिंतो उववज्जंति । નીવા. કિ.૩, ૩.૨, ૬.૨૭ मणुस्साणं पुच्छा ૧. ૐર્૨. મનુસ્સાનું ભંતે ! ગોવિંતો વવનંતિ ? ૫. - किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? ૩. ગોયમા ! તેરદિંતો વિ વવનંતિ -ખાવदेवेहिंतो वि उववज्जंति । जइ नेरइएहिंतो उववज्जंति, किं रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति - जावअहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जंति ? उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएहिंतो वि उववज्जंति - जाव- तमापुढविनेरइएहिंतो वि उववज्जंति, नो असत्तमापुढविनेरइएहिंतो उववज्जंति । ' (૪) નીવા. ડિ. ૨, મુ. ૪૦ ૧૯૯૯ શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! નારકોમાં અધઃસપ્તમ પૃથ્વી સુધીનાં નારકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચોમાં અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચોને છોડીને શેષ બધા તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં અકર્મભૂમિજ, અંતર્દીપજ અને અસંખ્યા વર્ષાયુષ્યવાળાને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોમાં સહસ્ત્રાર સુધીનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ગર્ભજ સ્થળચરનાં માટે પણ આ પ્રમાણે કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈરિયકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસંખ્યાત વર્ષાયુષ્ય અકર્મભૂમિજ અને અંતીપજને છોડીને (શેષ તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને) ઉત્પન્ન થાય છે. મનુષ્ય વિષયે પૃચ્છા : પ્ર. દૂ,૨૧, ભંતે ! મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે –યાવતદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. -પાવદેવોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો રત્નપ્રભા પૃથ્વીનાં નૈરિયકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? - ઉ. ગૌતમ ! (તે) રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -યાવ- તમઃપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. (પરંતુ) અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. (વ) વિયા. સ. ૨૪, ૩. ૨૨, સુ. શ્ For Private Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૦૦૦ प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति, किं एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति -जाब- पंचेंदिय-तिरिक्खजोणिएहिंतो उवव ગંતિ ? गोयमा! एवं जेहिंतो पंचेंदिय-तिरिक्खजोणियाणं उववाओ भणियो, तेहिंतोमणुस्साण विणिरवसेसो भाणियब्वो। णवर-अहेसत्तमाएपुढविनेरइय-तेउ-वाउकाइएहितो ण उववज्जति। પ્ર. જો તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે વાવત- પંચેન્દ્રિય તિર્યંચયો નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેના-જેનાથી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોનો ઉપપાત કહ્યો છે તેના-તેનાથી મનુષ્યોનો પણ સમગ્ર ઉ૫પાત તે પ્રમાણે કહેવો જોઈએ. વિશેષ : (મનુષ્ય) અધ:સપ્તમ નરક પૃથ્વીનાં નૈરયિક તેત્કાયિક અને વાયુકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. દેવોમાં સર્વાર્થસિદ્ધ દેવો સુધીનાં કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને (મનુષ્યોની) ઉત્પત્તિ સમજવી જોઈએ. सव्वदेवेहिंतो विउववज्जावेयवा-जाव-कप्पातीयगवेमाणियसबठसिद्धदेवेहिंतो वि उववज्जावेयवा। - પ.પૂ.૬, ૪.૬૬૬ प. सम्मुच्छिममणुस्सा णं भंते ! कओहिंतो उववज्जति? પ્ર. ભંતે ! સમૂચ્છિક મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિક, દેવ, તેજસ્કાયિક, વાયુકાયિક અને અસંખ્યાત વર્ષાયુષ્ક (મનુષ્ય તિર્યંચીને છોડીને શેષ જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ૩. સોયમા!કવવાનો રચ-વ-તેડ-વાd-અસંહउवज्जो । - નીવા.દિ., મુ.૨૮ (તા.) प. गब्भवक्कंतियमणुस्सा णं भंते ! कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! उववाओ नेरइएहिं अहेसत्तमवज्जेहिं उववज्जंति, तिरिक्खजोणिएहिंतो उववाओ असंखेज्जवासाउयवज्जेहिं उववज्जंति, मणुएहिं अकम्मभूमग-अंतरदीवग-अंसखेज्जवासाउयवज्जेहिं उववज्जंति, પ્ર. ભંતે ! ગર્ભજ મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અધ:સપ્તમ નૈરયિક પૃથ્વીને છોડીને શેષ બધી પૃથ્વીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયુષ્કોને છોડીને શેષ બધા તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિજ, અંતરá પજ અને અસંખ્યાત વર્ષાયુકોને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. બધા દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. देवेहिं सब्वेहिं उववज्जति । - નવા પરિ. ૨, સુ.૪? प. द. २२. वाणमंतरदेवा णं भंते ! कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहितो उववज्जति ? પ્ર. ૬૨૨, ભંતે ! વાણવ્યંતર દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -જાવત- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ૨. વિયાં. ૧૨૪, ૩. ૨૨, સુ. ૧, ૨૩, ૨૪ ૨. સૂત્રાંક જૈન વિશ્વ ભારતી લાડનૂથી Page #672 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૦૧ ૩. કોચમ! હિતમારા કામળિયો तेहिंतो वाणमंतराण वि भाणियो। 1. ૨૩. નોસિયેવા મં! ગોહિત ૩વવપ્નતિ? ઉ. ગૌતમ ! જેના-જેનાથી અસુરકુમારોની ઉત્પત્તિ કહી છે તેના-તેનાથી વાણવ્યંતર દેવોની પણ ઉત્પત્તિ કહેવી જોઈએ. પ્ર. .૨૩, ભંતે ! જ્યોતિષ્ક દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત ઉપપાત સમજવું જોઈએ. વિશેષ:જ્યોતિષ્કોની ઉત્પત્તિ સમૂછિમ અસંખ્યાત વર્ષાયુષ્ક-ખેચર-પંચેન્દ્રિય- તિર્યંચયોનિકો તથા. અન્તર્દી પજ મનુષ્યોને છોડીને કહેવી જોઈએ. પ્ર. ભંતે ! વૈમાનિક દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ૩. યમ! હવે વેવ णवरं-सम्मुच्छिम-असंखेज्जवासाउय-खहयर-अंतरदीवगमणुस्सवज्जेहिंतो उववज्जावेयव्वा । प. वेमाणिया णं भंते ! कओहिंतो उववज्जंति ? किं णेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो શું (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે उववज्जति ? -વાવ- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? उ. गोयमा ! णो णेरइएहिंतो उववज्जंति, ઉ. ગૌતમ! (તે) નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, पंचेंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति, (પરંતુ) પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, मणुस्सेहिंतो उववज्जंति, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, णो देवेहिंतो उववति । દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. एवं चेव सोहम्मीसाणगा भाणियब्बा। આ પ્રમાણે સૌધર્મ અને ઈશાન કલ્પનાં વૈમાનિક દેવો(ની) ઉત્પત્તિનાં વિષયમાં કહેવું જોઈએ. एवं सणंकुमारगा वि। સનકુમાર દેવોનાં ઉપપાતના વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवरं-असंखेज्जवासाउय-अकम्मभूमगवज्जेहिंतो વિશેષ : તે અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિકોને उववज्जति। છોડીને ઉત્પન્ન થાય છે. एवं-जाव-सहस्सारकप्पोवग-वेमाणियदेवाभाणियवा। આ પ્રમાણે સહસ્ત્રાર કલ્પપપન્નક વૈમાનિક દેવોનો ઉ૫પાત પણ કહેવો જોઈએ. प. आणयदेवा णं भंते ! कओहिंतो उववज्जति ? પ્ર. ભંતે ! આનત દેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે उववज्जति? -ચાવત- દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોચમા ! નો જોરહંતો વવતિ, ઉ. ગૌતમ!(તે)નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. नो तिरिक्खजोणिएहिंतो उववज्जंति, તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ૨. વિયા. સ. ૨૪, ૩. ૨૨, ૩. ? રૂ. () વિચા. સ. ૨૪, ૩. ૨૪, મુ. ? ૨. વિયા. સ. ૨૪, ૩. ૨ ૩, સુ. ? (૩) નીવા. પરિ. , ૩. રૂ, સુ. ૨૦૨ (૩) Page #673 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ मणुस्सेहिंतो उववज्जंति, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. नो देवेहिंतो उववज्जंति। દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ मणुस्सेहिंतो उववजंति, પ્ર. જો (તે)મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जति ? તો શું સમૂ૭િમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? गब्भवक्वंतिय-मणुस्सेहिंतो उववज्जति ? કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. કોચમા ! મવતિય-મજુહિંતો ઉન્નતિ, ઉ. ગૌતમ ! ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. नो सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जंति । (પરંતુ, સમૂછિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, પ્ર. જો (તે) ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - किं कम्मभूमगेहिंतो उववज्जति? તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? अकम्मभूमगेहिंतो उववज्जति ? અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? अंतरदीवगेहिंतो उववज्जति ? કે અન્તર્કંપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. યા ! મ્મમૂET-Tદરમવતિય-મજુરિંત ઉ. ગૌતમ ! (તે) કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી उववज्जति, આવીને ઉત્પન્ન થાય છે, नो अकम्मभूमगेहिंतो उववज्जंति, (પરંતુ) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. नो अंतरदीवगेहिंतो उववज्जति । અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. जइ कम्मभूमग-गब्भवक्कं तिय-मणुस्से हिंतो પ્ર. જો (તે) કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને उववज्जति, ઉત્પન્ન થાય છે - किं संखेज्जवासाउएहिंतो उववज्जंति ? તો શું સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? असंखेज्जवासाउएहिंतो उववज्जति? કે અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति, ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થાય છે, नो असंखेज्जवासाउएहिंतो उववज्जति । (પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कतिय- પ્ર. જો સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી मणुस्सेहिंतो उववज्जति, આવીને ઉત્પન્ન થાય છે, Page #674 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૦૩ किं पज्जत्तएहिंतो उववज्जति ? अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्जंति । प. जइ पज्जत्तय- संखेज्जवासाउय- कम्मभूमग - गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, किं सम्मदिदिठ-पज्जत्तय-संखेज्जवासाउयकम्मभूमगेहिंतो उववज्जति ? मिच्छदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउय कम्मभूमगेहिंतो उववज्जति? सम्ममिच्छदिदि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति ? उ. गोयमा!सम्मदिट्रि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्म भूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो वि उववज्जंति, તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ! (ત) પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો(તે) પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) સમ્યગુ દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મિથ્યા દૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાત-વર્ષાયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! સમ્યગદષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. (પરંતુ)સમ્યમિથ્યાદષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સમ્યગૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું (તે) સંયત સમ્યગુદૃષ્ટિ - પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અસંયત સમ્યગુદષ્ટિ - પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સંયતાસંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (આનત દેવ) ત્રણેયમાંથી આવીને ઉત્પન્ન થાય છે. मिच्छदिट्ठि-पज्जत्तएहिंतो वि उववज्जंति, णो सम्ममिच्छदिदि-पज्जत्तएहिंतो उववज्जति । प. जइसम्मदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, किं संजयसम्मदिट्ठिहिंतो उववज्जति ? असंजयसम्मदिट्ठि-पज्जत्तएहितो उववज्जति ? संजयासंजय-सम्मदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउयगब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति ? ૩. યમ ! તાહિંતો વિ ૩વવતિ | Page #675 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૪ ૬. ૬. વ -ખાવ- અનુગો જો । एवं गेवेज्जगदेवा वि । णवरं - असंजय-संजयासंजएहिंतो एए पडिसेहेयव्वा । एवं जहेब गेवेज्जगदेवा तहेव अणुत्तरोववाइया वि । ૩. નવર- મં બાળનં-સંનયા જેવ जइ संजय - सम्मदिट्ठि-पज्जत्तय संखेज्जवासाउयकम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, किं पमत्त संजय सम्मदिट्ठि पज्जत्तएहिंतो उववज्जंति ? अपमत्तसंजएहिंतो उववज्जंति ? - ૩. ગોયમા ! અપમત્ત-સંનહિંતો વવપ્નતિ, नो पमत्त - संजएहिंतो उववज्जंति । जइ अपमत्त-संजएहिंतो उववज्जंति, किं इड्ढिपत्त-अपमत्त - संजएहिंतो उववज्जंति ? अणिढिपत्त अपमत्त - संजएहिंतो उववज्जंति ? - - गोयमा ! दोहिंतो वि उववज्र्ज्जति । - વળ. ૧.૬, સુ.૬૬૭-૬૬૯ १२. तिरिय मिस्सोववण्णग अट्ठ कप्पाणं णामाणिअट्ठ कप्पा तिरियमिस्सोववण्णगा पण्णत्ता, तं जहा ૨. મોહમ્ને, ૨. સાળે, રૂ. સાંમારે, ૪. માર્દિવે, . કંમજોને, ૬. અંત, ૭. મહાનુÈ, ૮. સદસ્યારે । ઝાળ. ૬.૮, મુ.૬૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ અચ્યુતકલ્પ સુધીનાંદેવોનાં ઉપપાતનું વર્ણન આ પ્રમાણે કરવું જોઈએ. આ પ્રમાણે (નવ) શૈવેયક દેવોનાં ઉપપાતનાં વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ : અસંયતો અને સંયતાસંયતોથી એની ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ. આ પ્રમાણે જેમ પ્રૈવેયક દેવોની ઉત્પત્તિનાં વિષયમાં કહ્યુ તેવી જ રીતે પાંચ અનુત્તરોપપાતિક દેવોની ઉત્પત્તિ પણ સમજવી જોઈએ. વિશેષ : એ ભિન્નતા છે કે સંયત જ અનુત્તરોપપાતિક દેવોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) સંયત સભ્યદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે પ્રમત્તસંયત- સમ્યગ્દષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અપ્રમત્ત સંયત સમ્યગ્દષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અપ્રમત્તસંયતોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) પ્રમત્ત સંયતોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તે (અનુત્તરોપપાતિક દેવ) અપ્રમત્ત સંયતોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? તો શું ૠદ્ધિ પ્રાપ્ત- અપ્રમત્ત સંયતોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અઋદ્ધિ પ્રાપ્ત- અપ્રમત્ત સંયતોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) બંનેમાંથી આવીને ઉત્પન્ન થાય છે. ૧૨. તિર્યંચ મિશ્રોપપન્નક આઠ કલ્પોનાં નામ : આઠ કલ્પ વૈમાનિક (દેવલોક) તિર્યંચમિશ્રોપપન્નક (તિર્યંચ અને મનુષ્ય બન્નેને ઉત્પન્ન થવા યોગ્ય) કહ્યા છે. જેમકે૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનત્યુમા૨, ૪. માહેન્દ્ર, ૫. બ્રહ્મલોક, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્ત્રાર. For Private Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૦૫ १३. चउवीसदंडएसु एगसमए उववज्जमाणाणं संखा- १3. योवीस ओम समयमा पनि नारनी संध्या : प. द.१. नेरइया णं भंते ! एगसमए णं केवइया . .१. मत! समयमi 241 यि उत्पन्न उववज्जति ? थायछ ? उ. गोयमा ! जहण्णेणं एगो वा, दो वा, तिण्णि वा, 6. गौतम ! धन्य में, समय, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति । Gष्ट संध्यात असंच्यात उत्पन्न थाय छे. एवं -जाव- अहेसत्तमाए। આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. प. दं.२. असुरकुमारा णं भंते ! एगसमए णं केवइया प्र. ६.२. भंते ! असुरसुभार से समयमा 260 उववज्जंति? उत्पन्न थाय छे ? उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, 6. गौतम ! (त) धन्य में, ए, उत्कृष्ट उक्कोसेणं संखेज्जावा. असंखेज्जा वा उववज्जति। સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. दं.३-११. एवं-जाव-थणियकुमारा विभाणियबा। ૮. ૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું ओ . प. द.१२.पुढविकाइयाणं भंते! एगसमएणं केवइया પ્ર. દં.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ એક સમયમાં उववज्जति ? કેટલા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! अणुसमयं अविरहियं असंखेज्जा 6. गौतम ! (1) प्रति समय वि२६ ॥२ असंज्यात उववज्जति । ઉત્પન્ન થાય છે. दं. १३-१५. एवं आउ, तेऊ, वाउकाइया। દ.૧૩-૧૫. આ પ્રમાણે અપકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક જીવોનાં વિષયમાં કહેવું જોઈએ. प. द.१६. वणस्सइकाइया णं भंते ! एगसमए णं પ્ર. ૮, ૧૦ ભંતે ! વનસ્પતિકાયિક જીવ એક સમયમાં केवइया उववज्जति ? કેટલા ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! सट्ठाणुववायं पडुच्च अणुसमयं अविरहिया ગૌતમ ! સ્વસ્થાન (વનસ્પતિકાય)માં ઉત્પત્તિની अणंता उववज्जंति। અપેક્ષાએ પ્રતિ સમય વિરહ વગરનાં અનન્ત (वनस्पति ०१)त्पन्न थाय छे. परट्ठाणुववायं पडुच्च अणुसमयं अविरहिया પરસ્થાનમાં ઉત્પત્તિની અપેક્ષાએ પ્રતિ સમય વિરહ असंखेज्जा उववज्जंति। વગરનાં અસંખ્યાત (વનસ્પતિ જીવ) ઉત્પન્ન थाय छे. प. द.१७. बेइंदिया णं भंते ! केवइया एगसमए णं પ્ર. ૮,૧૭, ભંતે ! બેઈન્દ્રિય જીવ એક સમયમાં કેટલા उववज्जति ? उत्पन्न थाय छ ? उ. गोयमा ! जहण्णेणं एगो वा, दो वा, तिण्णि वा, 6. गौतम ! ते धन्य मे, मे , उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति। ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. १. जीवा. पडि. ३, उ. २, सु. ८६ (२) उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, २. (क) प. उप्पलपत्ते णं भंते ! जीवा एगसमए णं केवइया उववज्जंति? उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति । उ. गोयमा ! जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, - विया. स. २१, उ. १, सु. ४ उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति । (ग) विया. स. २१, उ. २-८ (घ) विया. स. २२, उ. १-६ -विया. स. ११, उ. १, सु. ६ (ङ) विया. स. २३, उ. १-५ (ख) प. अह णं भंते ! साली-वीही-गोधूम-जब-जवजवाणं भंते ! ३. विया. स. २४, उ.१२, सु. १९ जीवा एगसमए णं केवइया उववज्जति ? 44 Page #677 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૬ ૐ. ૧૮-૨૪. વંતરિયા, હરિરિયા, સન્મુનિपंचेंदिय-तिरिक्खजोणिया, गम्भवक्कं तिय-पंचेंदिय-तिरिक्खजोणिया, सम्मुच्छिम - मणूसा, वाणमंतर, जोइसिय, सोहम्मीसाणસબંધુમાર-માહિંદ-મો-સંત-સુચન सहस्सारकप्पदेवाय एए जहा नेरइया । गब्भवक्कंतियमणूस - आणय- पाणय आरण- अच्चुयगेवेज्जग- अणुत्तरोबवाइया य, एए जहodi एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जंति' । - ૫૧. ૧.૬, સુ.૬૨૬-૬૩૧ १४. एगसमए सिद्धाणं सिज्झणा संखा परूवणं प. सिद्धाणं भंते ! एगसमएणं केवइया सिज्झति ? ૩. ગોયમા ! નહોાં વો વા, તો વા, તિīિ વા, उक्कोसेणं अट्ठसयं । - પળ. ૧.૬, સુ. ૬૨૬ १५. चउवीसदंडएसु अणंतरोववण्णगत्ताइ परूवणंप. दं. १. नेरइया णं भंते! किं अणंतरोववण्णगा परंपरोववण्णगा, अणंतरपरपंर अणुववण्णगा ? ૩. ગોયમા! મેરડ્યા અાંતરોવવĪ વિ, પરંપરોવवण्णगा वि, अणंतरपरंपर अणुववण्णगा वि । ૫. તે મેકેળ મંતે ! વં વુન્નર “नेरइया अणंतरोववण्णगा वि, परंपरोववन्नगा વિ, અનંતરપરંપર અનુવવળના વિ ?” उ. गोयमा ! जे णं नेरइया पढमसमयोववण्णगा ते णं नेरइया अणंतरोववण्णगा, जेनेरइया अपढसमयोववण्णगा ते णं नेरइया परंपरोववण्णगा, जे णं नेरइया विग्गहगतिसमावण्णगा, ते णं नेरइया अणंतरपरंपरअणुववण्णगा । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ નીવા. દ. રૂ, ૩. ૨, સુ. ૨૦૨ (૬) ?. ૧૫. દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૬.૧૮-૨૪. આ પ્રમાણે ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સમ્પૂર્ચ્છિમ મનુષ્ય, વાણવ્યંતર, જયોતિષ્ક, સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર અને સહસ્ત્રારકલ્પનાં દેવોની ઉત્પત્તિની પ્રરુપણા નૈરયિકોનાં સમાન કરવી જોઈએ. ૧૪. એક સમયમાં સિદ્ધોનાં સિદ્ધ થવાની સંખ્યાનું પ્રરુપણ : પ્ર. ભંતે ! એક સમયમાં કેટલા સિદ્ધ થાય છે ? ગૌતમ ! (તે) જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ એક સો આઠ સિદ્ધ થાય છે. ઉ. ગર્ભજ મનુષ્ય આનત, પ્રાણત, આરણ, અચ્યુત (નવ) પ્રૈવેયક (પાંચ) અનુત્તરોપપાતિક દેવ, જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ચોવીસ દંડકોમાં અનંતરો૫૫ન્નકાદિનું પ્રરુપણ : પ્ર. દં.૧, ભંતે ! શું નૈરયિક અનન્તરોપપન્નક છે, પરંપરો૫૫ન્નક છે કે અનન્તર પરંપરાનુંપપન્નક છે ? ઉ. ગૌતમ ! નૈયિક અનંતરોપપન્નક પણ છે, પરંપરોપપન્નક પણ છે, અનન્તરપરંપરાનું પપન્નક પણ છે. પ્ર ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "નૈરયિક અનન્તરોપપન્નક પણ છે, પરંપરોપપન્નક પણ છે અને અનન્તર પરંપરાનુપપન્નક પણ છે ?” ઉ. ગૌતમ ! જે નૈરયિકોને ઉત્પન્ન થયેલ હજી પ્રથમ સમય જ થયો છે તે (નૈરયિક) અનન્તરોપપન્નક છે. જે નૈરયિક પ્રથમ સમય સિવાય ઉત્પન્ન થનાર છે તે નૈરિયક પરંપરોપપન્નક છે. જે નૈયિક જીવ નરકમાં ઉત્પન્ન થવા માટે(હમણાં) વિગ્રહગતિમાં ચાલી રહ્યા છે, તે (નૈરયિક) અનંતરપરંપરાનુંપપન્નક છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - Page #678 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન “नेरइया अणंतरोववण्णगा वि, परंपरोववण्णगा वि, अणंतरपरंपर अणुववण्णगा वि ।” ૫. ૩.૨-૨૪. વં નિરંતર -ખાવ- તેમાળિયા ( - વિયા. સ.?૪, ૬.૨, મુ.૮-૧ ૨૬. ચડવીસવડનું વવપ્નમાળેનું પાય ૧૭૫ પવળ-૧૬, ઉત્પદ્યમાન ચોવીસ ઇંકડોમાં ઉત્પાદનાં ચતુર્થંગોનું પ્રરુપણ : પ્ર. દં.૧. ભંતે ! નરકમાં ઉત્પન્ન થતા જીવ - શું એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૐ . નેર ાં મંતે ! નેરમુ વવપ્નમાળે, ૨. િવેમેળ વેર્સ વવપ્નદ્દ ? ૨. મેળ સર્વાં વવપ્નફ ? રૂ. સન્ટેપ્ન તેમ વવપ્નદ્ ? ४. सव्वेणं सव्वं उववज्जइ ? ૩. ગોયમા ! ?. નો વેસેળ તેલું સવવપ્ન, २. नो देसेणं सव्वं उववज्जइ, ૩. તો સદ્વેનં વેસં વવપ્નર, ૪. સબ્વેમાં સર્વાં વવપ્નદ્ | ૩.૨-૨૪. વૅ -ખાવ- વેમાળિ! । - વિયા. સ.?, ૩.૭, મુ. ૧. ૐ . નેરફ ાં ભંતે ! તેરસુ જીવવો૨. િવેસેળ તેલું સવવો, ૨. મેળ સત્વ સવવો, રૂ. સત્ત્વે તેસં વવળે, ૪. સને સર્વાં વવળે ? નૈયિક જીવ અનંતરોપપન્નક પણ છે, પરંપરોપપન્નક પણ છે અને અનન્ત૨૫રંપરાનુ૫૫ન્નક પણ છે.” ૨૦૦૭ દં.૨-૨૪. આ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૧. ૨. એક ભાગથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૩. સર્વભાગોથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૪. સર્વ ભાગોથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ૧. (નારક જીવ) એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૨. એક ભાગથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૩. સર્વ ભાગોથી એક ભાગને આશ્રિત કરીને પણ ઉત્પન્ન થતા નથી. ૪. સર્વ ભાગોથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. નં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. પ્ર. દં.૧. ભંતે ! નરકોમાં ઉત્પન્ન થયેલ નૈયિક ૧. શું એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થયેલ છે ? ૨. એક ભાગથી સર્વભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થયેલ છે ? ૩. સર્વભાગોથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થયેલ છે ? ૪. સર્વભાગોથી સર્વભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થયેલ છે ? For Private Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. સોયમ! ૨. નો ટેસે રે ૩વવો , ૨. નો સેઇ સર્વે ૩વવાd, રૂ. નો સર્વે નં ૩વવો , ઉ. ગૌતમ ! ૧. એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થયેલ નથી. ૨. એક ભાગથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૩. સર્વ ભાગોથી એક ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૪. સર્વ ભાગોથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થતા છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ४. सव्वेण सव्वं उववण्णे। હું ૨-૨૪. -નવિ- માળિTI - વિયા. સ., ૩.૭, મુ. (૧) . ૨. નેરા માં મંતે ! રાહુ ૩વર્નમાળે, ૨. વિક્ર બળ બદ્ધ ૩વષ્ણ, ૨. મળ સવં ૩વવન્નડું, રૂ. સવ્વા ન ૩વવ૬, ૪. સર્વેમાં સવં ૩વજ્ઞ? ૩. થT! ૨. નો મળ અદ્ધ ૩વષ્ણ, २. नो अद्धेण सव्वं उववज्जइ, પ્ર. ૬૧, ભંતે ! નૈરયિકોમાં ઉત્પન્ન થતા નારક જીવ૧. શું અર્ધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૨. અર્ધભાગથી સર્વભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૩. સર્વભાગોથી અર્ધ ભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ૪. સર્વભાગોથી સર્વભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! ૧. અધભાગથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૨. અર્ધ ભાગથી સર્વ ભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૩. સર્વભાગોથી અર્ધભાગને આશ્રિત કરીને ઉત્પન્ન થતા નથી. ૪. સર્વભાગોથી સર્વભાગોને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે ઉત્પન્નનાં માટે પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૧૭. ચોવીસ દંડકોમાં સાન્તર નિરંતર ઉત્પત્તિનું પ્રપણ : પ્ર. ૮.૧. ભતે ! શું રત્નપ્રભા પૃથ્વીનાં નારક સાંતર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? રૂ. નો જ અદ્ધ સવવજ્ઞ૬, ૪. સર્વે સવં ૩વવ૬ | ઢ. ૨-૨૪. પર્વ -નવ- વેgિ / एवं उबवण्णे वि-जाव-वेमाणिए। -વિયાં. સ.૨, ૩.૭, મુ. ૬ ૨૭. વીસહુ સંત-નિરંતર-૩વવજ્ઞાન પ્રવ- 1. ૨. રચનqભાપુવિનેરા અંતે ! વિ સંતરે उववज्जंति, निरंतरं उववज्जंति ? Page #680 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૦૯ उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि उववज्जंति । एवं -जाव- अहेसत्तमाए संतरं पिउववज्जति, निरंतरं पि उववज्जति। ૫ સે. ૨. કસુવારા મંત:વાર્વિસંતરંડવવન્ગતિ. निरंतरं उववज्जंति ? उ. गोयमा ! संतरं पि उववज्जति. निरंतरं पि उववज्जंति। 1. ટું. રૂ-૧૧. પર્વ -ગાવ- થયેશુમાર સંતર nિ उववज्जति, निरंतरं पिउववज्जति। . ઢ૨, પૃઢવિયા અંતે! હિંસંતરંવવનંતિ, निरंतरं उववज्जति ? उ. गोयमा! नो संतरं उववज्जंति, निरंतरं उववज्जति। ૮. ? રૂ-૧ ૬. પુર્વ-નાવવા/સફાડાનો સંતરે उववज्जति, निरंतरं उववज्जति । ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અધ:સપ્તમ પૃથ્વી સુધીનાં નૈરયિક સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬.૨, અંતે ! અસુરકુમાર દેવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સાંતર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધીનાં દેવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬, ૧૨. “તે ! પૃથ્વીકાયિક જીવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર ઉત્પન્ન થતા નથી પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. ૮,૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધીના જીવ સાત્તર ઉત્પન્ન થતા નથી. પરંતુ નિરંતર ઉત્પન્ન થાય છે. પ્ર. ૮.૧૭. ભંતે ! બેઈન્દ્રિય જીવ શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. ૬,૧૮-૨૦. આ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધીનાં જીવ સાત્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ૬.૨૧. ભંતે ! મનુષ્ય શું સાન્તર ઉત્પન્ન થાય છે કે નિરંતર ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. .૨૨-૨૪, આ પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક તથા સૌધર્મ કલ્પથી સર્વાર્થસિદ્ધ સુધીનાં દેવ સાન્તર પણ ઉત્પન્ન થાય છે અને નિરંતર પણ ઉત્પન્ન થાય છે. 1. ૨૭. વેરિયા અંતે ! જિં સંતરે ૩વવનંતિ. निरंतरं उववज्जति? गोयमा ! संतरं पि उववज्जति, निरंतरं पि उववज्जति। दं.१८-२०. एवं-जाव-पंचेंदिय-तिरिक्खजोणिया संतरं पिउववज्जंति, निरंतरं पि उववज्जति। 1. ૨,૨૨, મારા ' મંતે ! જિં સંતરે ૩વવનંતિ, निरंतरं उववज्जति ? उ. गोयमा ! संतरं पि उववज्जंति, निरंतरं पि उववज्जति। હું ૨૨-૨૪. pવે વાનમંતરા, ગોસિપ, સોહમ્મુ-जाव- सबट्टसिद्धदेवा य संतरं पिउववज्जति. निरंतरं पि उववज्जति। - TUT, ૫.૬, સુ. ૬ ૨૩-૬ ૨૨ ૨. (૪) વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. રૂ-૬ (T) વિચા. સ. ૬૩, ૩, ૬, મુ. ૨-૪ () વિચા. સ. ૧, ૩. ૩૨, મુ. ૪૮માં ગાંગેયના પ્રશ્નોત્તરના રૂપમાં છે. Page #681 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १८. सिद्धाणं संतरं-निरंतर सिज्मण परूवणं ૧૮. સિદ્ધોનાં સાન્તર-નિરંતર સિદ્ધ થવાનું પ્રરુપણ : प. सिद्धा णं भंते ! किं संतरं सिझंति, निरंतरं પ્ર. ભંતે ! સિદ્ધ શું સાન્તર સિદ્ધ થાય છે કે નિરન્તર સિન્નતિ? સિદ્ધ થાય છે ? ૩. તોય ! સંત નિ સિાંતિ, નિરંતર nિ સિન્કંતિ ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ સિદ્ધ થાય છે અને - quo. . ૬, સુ. ૬૨ રૂ નિરંતર પણ સિદ્ધ થાય છે. ૨૧. વીસ વવાદ વિરહ વળે- ૧૯. ચોવીસ દંડકોમાં ઉપપાત વિરહકાળનું પ્રાણ : प. दं.१.१.रयण्णप्पभापूढविनेरइया णं भंते! केवइयं પ્ર. ૬.૧, ૧, ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા कालं विरहिया उववाएणं पण्णत्ता ? કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं चउवीसं मुहुत्ता। ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત. प. २. सक्करप्पभापुढविनेरइया णं भंते ! केवइयं પ્ર. ૨. ભંતે ! શર્કરા પ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા कालं विरहिया उववाएणं पण्णत्ता ? કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं सत्त राइंदियाई। ઉત્કૃષ્ટ સાત રાત-દિવસ સુધી. प. ३. वालुयप्पभापुढविनेरइया णं भंते ! केवइयं कालं પ્ર. ૩. અંતે ! વાલુકાપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા विरहिया उववाएणं पण्णत्ता ? કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं अद्धमासं। ઉત્કૃષ્ટ અર્ધમાસ સુધી. प. ४. पंकप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૪. ભંતે ! પંકપ્રભા પૃથ્વીના નૈરયિક કેટલા કાળ विरहिया उववाएणं पण्णत्ता ? સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, उक्कोसेणं मासं। ઉત્કૃષ્ટ એક માસ સુધી. ५. धमप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૫. અંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા કાળ विरहिया उववाएणं पण्णत्ता ? સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं दो मासा। ઉત્કૃષ્ટ બે માસ સુધી. प. ६.तमापुढविनेरइयाणं भंते! केवइयंकालं विरहिया પ્ર. ૬, ભંતે ! તમઃ પ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા કાળ उववाएणं पण्णत्ता? સુધી ઉ૫પાતથી વિરહિત કહ્યા છે? गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं चत्तारि मासा। ઉત્કૃષ્ટ ચાર માસ સુધી. प. ७. अहेसत्तमापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૭. ભંતે ! અધ:સપ્તમ પૃથ્વીના નૈરયિક કેટલા विरहिया उववाएणं पण्णत्ता ? કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं छम्मासा। ઉત્કૃષ્ટ છ માસ સુધી. Page #682 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૧ प. दं. २.१. असुरकुमाराणं भंते! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। હે રૂ-. પર્વ ૨. T મારા, રૂ. સુવઇujમારા, ૪. વિષ્ણુકુમાર, ૬. બાકુમારી, ૬. ટીવકુમારા, ૭. દિનારા, ૮. વિસામાર, ૧. વી૩૬મારા, ૨૦. થરાયમરાજ યા पत्तेयं-पत्तेयंजहण्णेणं एगसमयं. उक्कोसेणं चउवीसं મુદુત્તા | ૫. રે ૨૨., પુદ્ધવિનાફા મંતે ! વ ા विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! अणुसमयं अविरहियं उववाएणं पण्णत्ता। ઢ૨ ૩-૬. ૨. વેગાઉપચારિ રૂ. તેડાવવામાં वि, ४. वाउकाइयाण वि, ५. वणस्सइकाइयाण वि अणुसमयं अविरहिया उववाएणं पण्णत्ता। 1. ૨ ૨૭. ૬. વેદ્રિયાને અંતે ! વચ્ચે સારું विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अंतोमुहुत्तं । રે, ૨૮-૧૧. પુર્વ ૭, તેલિય, ૮, પરિસ્થિTI પ્ર. ૬.૨. ૧, ભંતે ! અસુરકુમાર કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. ૬.૩-૧૧. આ પ્રમાણે પ્રત્યેક - ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, ૪. વિદ્યુકુમાર, ૫. અગ્નિકુમાર, ૬. દ્વીપકુમાર, ૭. ઉદધિકુમાર, ૮. દિશકુમાર, ૯. વાયુકુમાર અને ૧૦. સ્વનિતકુમાર દેવોનાં. પ્રત્યેકનો ઉપપાત વિરહકાળ જઘન્ય એક સમયનો તથા ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્તનો કહ્યો છે. પ્ર. ૬.૧૨.૧. અંતે ! પૃથ્વીકાયિક જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ! પ્રતિ સમય ઉપપાતથી અવિરહિત કહ્યા છે. .૧૩-૧૬, આ પ્રમાણે - ૨. અપકાયિક, ૩. તેજરકાયિક, ૪. વાયુકાયિક અને પ. વનસ્પતિકાયિક જીવ પણ પ્રતિસમય ઉ૫પાતથી અવિરહિત કહ્યા છે. પ્ર. ૬,૧૭, . અંતે ! બેઈન્દ્રિય જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમયે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી. ૮.૧૮-૧૯. આ પ્રમાણે - ૭. ત્રેઈન્દ્રિય અને ૮. ચઉન્દ્રિયનાં ઉપપાત વિરહાકાળનાં માટે જાણવું જોઈએ. પ્ર. દં.૨૦. ૧. ભંતે ! સમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. પ્ર. ૨. અંતે ! ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. प. दं. २०.१. सम्मुच्छिम-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? ૩. ગયા ! નહvo p સમયે, उक्कोसेणं अंतोमुहुत्तं। प. २. गब्भवक्कंतिय-पंचेंदिय-तिरिक्खजोणियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस मुहुत्ता। Page #683 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. ૨ ૨૧, ૨, સમુછમ-મસ્સા અંતે ! વર્થ कालं विरहिया उववाएणं पण्णत्ता ? ૩. થHTનહom/vi gai સમયે, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. २. गब्भवक्कंतिय-मणुस्साणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? ૩. ગયા ! નri y સમયે, उक्कोसेणं बारस मुहुत्ता। प. द. २२. वाणमंतराणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? ૩. વોયમા ! નહvi સમયે, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २३. जोइसियाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २४.१.सोहम्मेकप्पे देवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउब्वीसं मुहुत्ता। प. २.ईसाणेकप्पे देवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. ३. सणंकुमारदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं नव राइंदियाई, वीसा य मुहुत्ता। प. ४. माहिंददेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं बारस राइंदियाई, दस मुहुत्ता। प. ५. बंभलोयदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? પ્ર. ૮,૨૧, ૧. ભંતે ! સમૃમિ મનુષ્ય કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨. ભંતે! ગર્ભજ મનુષ્ય કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. દ.૨૨. ભંતે ! વાણવ્યંતર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ક દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬.૨૪. ૧. ભંતે ! સૌધર્મકલ્પના દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨, ભંતે ! ઈશાનકલ્પના દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૩. અંતે ! સનકુમાર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વીસ મુહૂર્ત સહિત નવ રાત-દિવસ સુધી. પ્ર. ૪, ભંતે ! માહેન્દ્ર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દસ મુહૂર્ત સહિત બાર રાત-દિવસ સુધી. પ્ર. ૫. અંતે ! બ્રહ્મલોકનાં દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? Page #684 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૩ ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાડા બાવીસ રાત્રિ-દિવસ સુધી. પ્ર. ૬. ભંતે ! લાંતક દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ, ગૌતમ ! જઘન્ય એક સમય उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं अद्धतेवीसं राइंदियाइं। प. ६. लंतगदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं पणयालीसं राइंदियाई । प. ७. महासुक्कदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं असीतिराइंदियाई । प. ८. सहस्सारदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं राइंदियसयं । प. ९. आणयदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा मासा। प. १०, पाणयदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा मासा। प. ११. आरणदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा वासा। प. १२. अच्चुयदेवाणं भंते ! केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? गोयमा ! जहण्णेणं एगं समयं, उक्कोसेणं संखेज्जा वासा। प. १३. हेट्ठिमगेवेज्जाणं भंते ! केवइयं कालं विरहिया ૩વવા પત્તા? उ. गोयमा ! जहण्णेणं एगं समयं. उक्कोसेणं संखेज्जाई वाससयाई । ઉત્કૃષ્ટ પિસ્તાલીસ રાત-દિવસ સુધી. પ્ર. ૭. અંતે ! મહાશુક્ર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ એસી રાત-દિવસ સુધી. પ્ર. ૮. ભંતે ! સહસ્ત્રાર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સો રાત-દિવસ સુધી. પ્ર. ૯, ભંતે ! આનદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી. પ્ર. ૧૦. ભંતે! પ્રાણતદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી. પ્ર. ૧૧ભંતે ! આરણદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ સુધી. પ્ર. ૧૨. “તે ! અમ્રુતદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ સુધી. પ્ર. ૧૩, ભંતે ! અધતન રૈવેયક દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સંખ્યાત સો વર્ષ સુધી. . ગામ Page #685 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. १४.मज्झिमगेवेज्जाणं भंते ! केवइयं कालं विरहिया પ્ર. ૧૪, ભંતે ! મધ્યમ ગ્રેવેયક દેવ કેટલા કાળ સુધી ૩વવાvi guyત્તા ? ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ૩. Tય ! નદvvi gir સમર્થ ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं संखेज्जाइं वाससहस्साई। ઉત્કૃષ્ટ સંખ્યાત હજાર વર્ષ સુધી. g, ૨, ૩ વેળવા બંને વડ્યું છેલ્લું પ્ર. ૧૫. ભંતે ! ઉપરિમ રૈવેયક દેવ કેટલા કાળ સુધી विरहिया उववाएणं पण्णत्ता ? ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं संखेज्जाई वाससयसहस्साई। ઉત્કૃષ્ટ સંખ્યાત લાખ વર્ષ સુધી. 1. ૨૬, વિનર-વેનયંત-નયંતા પુરાઈનવા મંતે ! પ્ર. ૧૬ ભંતે ! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત केवइयं कालं विरहिया उववाएणं पण्णत्ता? દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं असंखेज्जं कालं । ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી. प. १७. सव्वदृसिद्धगदेवाणं भंते ! केवइयं कालं પ્ર. ૧૭. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવ કેટલા કાળ સુધી विरहिया उववाएणं पण्णत्ता ? ઉ૫પાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं, ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं पलिओवमस्स संखेज्जइभागं ।' ઉત્કૃષ્ટ પલ્યોપમનાં સંખ્યાતમાં ભાગ સુધી ઉપપાતથી - TUT, T. ૬, મુ. - ૬૨-૬ ૦૬ વિરહિત કહ્યા છે. ૨૦વીડpg કિર્દત પુરસ જગાડે ડુક્ય ૩પત્તિ ૨૦. ચોવીસ દંડકોમાં દષ્ટાંત પૂર્વક ગતિ વગેરેની અપેક્ષાએ परूवणं ઉત્પત્તિનું પ્રરુપણ : ૫. સે. નેરા મંતે ! હં ૩વેવળંતિ ? પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જીવ કેવી રીતે ઉત્પન્ન થાય उ. गोयमा ! से जहाणामए पवए पवमाणे अज्झव साणनिव्वत्तिएणं करणोवाएणं सेयकालं तं ठाणं विप्पजहित्ता पुरिमं ठाणं उवसंपज्जित्ताणं विहरइ, एवामेव ते वि जीवा पवओविव पवमाणा अज्झवसाणनिव्वत्तिएणं करणोवाएणं सेयकालं तं भवं विप्पजहित्ता पुरिमं भवं उवसंपज्जित्ताणं વિદતિ ા. 1. તૈત્તિ મંત! હં હા પાડું? कहं सीहे गइविसए पण्णत्ते? उ. गोयमा ! से जहानामए केइ पुरिसे तरूणे बलवं जुगवं जुवाणे अप्पातंके थिरग्गहत्थे दढपाणिपाय-पासपिठतरोरूपरिणए तल-जमल-जुयल ઉ. ગૌતમ ! જેમ કોઈ કૂદનાર પુરુષ કૂદતો થકો અધ્યવ સાયનિવર્તિત ક્રિયા સાધન દ્વારા તે સ્થાનને છોડીને ભવિષ્યકાળમાં આગળનાં સ્થાનને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે જીવ પણ કૂદનારની જેમ કૂદતા થકા અધ્યવસાયનિવર્તિત ક્રિયા સાધન (કર્મો) દ્વારા પૂર્વ ભવને છોડીને ભવિષ્યકાળમાં આગામી ભવને પ્રાપ્ત કરી ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે (નારક) જીવોની શીધ્ર ગતિ કેવી છે ? તેની શીધ્ર ગતિનો વિષય ક્યા પ્રકારનો કહ્યો છે? ગૌતમ ! જેમ કોઈ બળવાન, યુગોત્પન્ન, વયપ્રાપ્ત, રોગાતંકથી રહિત, સ્થિર પંજાવાળા, સુદઢ-હાથપગ-પીઠ-ઉથી યુક્ત, સહોત્પન્ન યુગલ તાલવૃક્ષ અને અર્ગલાનાં સમાન દીર્ઘ સરળ અને ૨. સમ સમ. સુ. ૧૬૪ (૮). Page #686 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૬. परिघनिभ-बाहू चम्मेट्ठग-दुहण मुट्ठिय समाहय निचिय गत्तकाए उरस्सबलसमण्णागए लंघण-पवण जइण-वायाम-समत्थे छेए दक्खे पत्तट्ठे कुसले मेहावी निउणे निउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं वा बाहं आउंटेज्जा, वित्थिण्णं वा मुट्ठि साहरेज्जा, साहरियं वा मुट्ठि विक्खिरेज्जा, उम्मिसियं वा अच्छिं निमिसेज्जा, निमिसियं वा अच्छिं उम्मिसेज्जा भवेयारूवे ? गोयमा ! णो इणट्ठे समट्ठे । जीवाणं एगसमएण वा, दुसमएण वा, तिसमएण वा विग्गणं उववज्जंति, ૩. सिणं जीवाणं तहा सीहा गई, तहा सीहे गइविसए વળત્તે ते णं भंते! जीवा कहं पर भवियाउयं पकरेंति ? उ. गोयमा ! अज्झवसाणजोगनिव्वत्तिएणं करणोवाएणं, एवं खलु ते जीवा परभवियाउयं पकरेंति । ૬. તેતિ ાં ભંતે ! નીવાળું બન્હેં ગર્વ પવત્તફ ? गोयमा ! आउक्खणं, भवक्खएणं, ठिइक्खएणं एवं खलु तेसिं जीवाणं गई पवत्तइ । प. ते णं भंते ! जीवा किं आइड्ढीए उववज्जंति, परिड्ढीए उववज्जंति । उ. गोयमा ! आइड्ढीए उववज्जंति, नो परिड्ढीए उववज्जति । प. ते णं भंते! जीवा किं आयकम्मुणा उववज्जंति, परकम्मुणा उववज्जंति ? उ. गोयमा ! आयकम्मुणा उववज्जंति, नो परकम्मुणा उववज्जति । प. ते णं भंते! जीवा किं आयप्पयोगेणं उववज्जंति, परप्पयोगेणं उववज्जंति ? ૧. વિયા. ત. ૨૪, ૩. o, મુ. ૬ ૨૦૧૫ પુષ્ટ ભુજાવાળા, ચર્મેષ્ટ, ધન-મુષ્ટિકાઓનાં પ્રહારથી જેનું શરીર સુઘટિત કરી દીધેલ હોય અને આત્મિક બળથી યુક્ત, કૂદવા-ચાલવામાં સમર્થ, ચતુર, દક્ષ, તત્પર, કુશલ, મેધાવી, નિપુણ અને શિલ્પશાસ્ત્રનાં જ્ઞાતા તરુણ પુરુષ પોતાની સંકુચિત-ભુજાઓને શીઘ્ર ફેલાવે અને ફેલાવેલી ભુજાને સંકુચિત કરે, ખોલેલી મુઠ્ઠી બંધ કરે અને બંધ મુઠ્ઠી ખોલે, ખોલેલી આંખો બંધ કરે અને બંધ આંખો ખોલે, તો શું તે જીવોની આ પ્રમાણેની શીઘ્ર ગતિ અને શીઘ્ર ગતિનો વિષય થાય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તે (નૈયિક) જીવ એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે. તે નૈયિક જીવોની એવી શીઘ્ર ગતિ છે અને આ પ્રમાણે શીઘ્ર ગતિનો વિષય હ્યો છે. પ્ર. ભંતે ! તે નૈરયિક જીવ પરભવની આયુ કેવી રીતે બાંધે છે ? ઉ. ગૌતમ ! તે જીવ પોતાના અધ્યવસાય યોગથી તથા કર્મબંધનાં હેતુઓ દ્વારા પરભવની આયુ બાંધે છે. પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવોની ગતિ ક્યા કારણથી પ્રવૃત્ત થાય છે ? ઉ. ગૌતમ ! આયુ ક્ષય, ભવ ક્ષય અને સ્થિતિક્ષય થવાથી તે જીવોમાં ગતિ પ્રવૃત્ત થાય છે. પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ આત્મ ઋદ્ધિ (પોતાની શક્તિ)થી ઉત્પન્ન થાય છે કે પરઋદ્ધિ (બીજાની શક્તિ)થી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે પરદ્ધિથી ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ સ્વકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે કે પરકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સ્વકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે, પરકૃત કર્મોથી ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ પોતાના પ્રયોગ (વ્યાપાર)થી ઉત્પન્ન થાય છે કે ૫૨ પ્રયોગથી ઉત્પન્ન થાય છે ? For Private Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૬ उ. गोयमा ! आयप्पयोगेणं उववज्जंति, नो परप्पयोगेणं उववज्जंति । ૬. दं. २-११. असुरकुमारा णं भंते ! कहं उववज्जंति -ખાવ- પપ્પયોોળ વવપ્નતિ ? ૩. ગોયમા! નાનેરા તહેવ નિરવસેસ -નાવ- નો परप्पयोगेणं उववज्जति । परूवणं भवसिद्धिय नेरइया - जाव- वेमाणिया एवं चेव । ૨. ૨૭-૨૪. વ નાિયિવષ્ના -ખાવ- તેમાળિયા । ૐ ૨૨-૨૬. લિયા દ્યું જેવ । વર-૨૩સમો વિઘ્નહો ! તેને તે વા - વિયા. સ. ૨૬, ૩. ૮, મુ. ૨-‰° ૨૨. મવસિદ્ધિય-ગમવસિદ્ધિય પડવીસતંઽત્તુ કપાયા૬ ૨૧. ભવસિદ્ધિક – અભવસિદ્ધિક ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું પ્રરુપણ : વિયા. સ. ૨, ૩. ૨, સુ. શ્ अभवसिद्धिय नेरइया - जाव- वेमाणिया एवं चेव । - - णवरं - एगिंदियवज्जं भाणियव्वं । વિયા. સ. ૫, ૩. ??, સુ. ?-૨ मिच्छदिट्ठि नेरइया - जाव- वेमाणिया एवं चेव । વિયા. સ. ર્', ૩. ૧૨, સુ. ? २३. चउवीसदंडएसु एगसमए उब्वट्टमाणाणं संखा - અભવસિદ્ધિક નૈયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. વિયા. સ. ૫, ૩. o, સુ. o ૨૨. સમ્મતિ-િમિ અલિષ્ઠ પડવીસરંડભુ ૩બાવા, ૨૨. સમ્યગ્દષ્ટિ- મિથ્યાર્દષ્ટિ ચોવીસ દંડકોમાં ઉત્પાતાદિનું परूवणं પ્રરુપણ : सम्मदिट्ठि नेरइया -जाव- वेमाणिया एवं चेव । ૧. ૐ ?, ગેરયા નું મંતે ! પાસમાં લેવડ્યા उव्वति ? ૩. ગોયમા ! નદખ્ખાં જો વા, તો વા, તિળિ વા, उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उव्वट्टति । દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! તે પોતાના પ્રયોગથી ઉત્પન્ન થાય છે પર પ્રયોગથી ઉત્પન્ન થતા નથી. પ્ર. દં, ૨-૧૧, ભંતે ! અસુરકુમાર કેવી રીતે ઉત્પન્ન થાય છે -યાવત- શું તે પરપ્રયોગથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે નૈરયિકોની ઉત્પત્તિ આદિનાં વિષયમાં કહ્યુ તે પ્રમાણે આત્મ પ્રયોગથી ઉત્પન્ન થાય છે, પરપ્રયોગથી નહિ. અહીં સુધી કહેવુ જોઈએ. For Private ૬.૧૭-૨૪. આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૬.૧૨-૧૬. એકેન્દ્રિયોનાં વિષયમાં પણ તે પ્રમાણે કહેવું જોઈએ. વિશેષ : વિગ્રહ ગતિ ઉત્કૃષ્ટ ચાર સમયની હોય છે. બાકી પૂર્વવત્ છે. ભવસિદ્ધિક નૈયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. સમ્યગ્દષ્ટિ નૈરિયકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. વિશેષ : એકેન્દ્રિયોને છોડીને કહેવું જોઈએ. મિથ્યા દૃષ્ટિ નૈરયિકોથી વૈમાનિકો સુધી ઉત્પત્તિ આદિનું વર્ણન પૂર્વવત્ છે. ૨૩. ચોવીસ દંડકોમાં એક સમયમાં ઉદ્દવર્તિત થનારની સંખ્યા : પ્ર. ૬.૧, ભંતે ! નૈયિક એક સમયમાં કેટલા ઉદ્દવર્તિત થાય છે ? ઉ. ગૌતમ ! (તે) જઘન્ય એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉદ્દવર્તિત થાય (મરે) છે. Personal Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન दं. २-२४. एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा - जावअणुत्तरोववाइया । णवरं - जोइसिय-वेमाणियाणं 'चयणेणं' अभिलावो काव्यो । - ૫૧. ૧. ૬, મુ. ૬૨૭-૬૩૧ २४. चउवीसदंडएसु संतरं-निरंतरं उब्वट्टण परूवणं - ૐ . શેરડ્યા મંતે ! વિં અંતર રવદંતિ, निरंतरं उव्वट्टंति ? ૬. ૩. પોયમા ! સંતરપિ રન્નતિ, નિરંતરપિ હન્નતિ। दं. २-२४. एवं जहा उववाओ भणिओ तहा उव्वट्टणा वि सिद्धवज्जा भाणियव्वा -जाववेमाणिया । णवरं - जोइसिय-वेमाणिएसु “चयणं” ति अभिलावो હાયનો ? - ૫૧. ૧. ૬, સુ. ૬૨૪-૬૨૬ २५. चउवीसदंडएसु उब्बट्टण विरहकाल परूवणं ૬. दं. १. रयणप्पभापुढविनेरइयाणं भंते! केवइयं कालं विरहिया उब्वट्टणाए पण्णत्ता ? ૩. ગોયમા ! બહોળું ાં સમય, उक्कोसेणं चउवीसं मुहुत्ता । दं. २-२४. एवं सिद्धवज्जा उब्वट्टणा वि भाणियव्वा -ખાવ- અનુત્તરોવવાય ત્તિ णवरं-जोइसिय-वेमाणिएसु चयणं ति अभिलावो कायव्वो । - ૫૧. ૧. ૬, સુ. ૬૦૭-૬૦૮ . . . તેરફ ાં ભંતે ! નેરહિંતો હવટમાળે૨. િવેમેમાં વેશ કન્નર, ૨. તેમે સર્વાં કન્વટ્ટર, છુ. () વિયા. સ. ૧, ૩. ૨૨, સુ. ૭-o રૂ ૨૪. ૨૫. ૨૦૧૭ ૬.૨-૨૪. આ પ્રમાણે જેમ ઉપપાતનાં વિષયમાં કહ્યુ તે પ્રમાણે સિદ્ધોને છોડીને અનુત્તરો૫પાતિક દેવો સુધી ઉદ્દવર્તનાનાં વિષયમાં કહેવું જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન ૫૨) "ચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ચોવીસ દંડકોમાં સાન્તર નિરંતર ઉર્તનનું પ્રરુપણ ઃ પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક શું સાન્તર ઉદ્દવર્તન કરે છે કે નિરંતર ઉદ્દવર્તન કરે છે ? ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. નં.૨-૨૪ જે પ્રમાણે ઉ૫પાત વિરહનું વર્ણન કર્યું છે તે પ્રમાણે સિદ્ધોને છોડીને અનુત્તરોષપાતિક દેવો સુધી ઉદ્દવર્તના વિરહનું પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનનાં સ્થાન પર) "અવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ૨૬. ચડવીમટેડનું નવમાળનું કવળસ ૧૩મે પવળ- ૨૬, ઉદ્દવર્તમાનાદિ ચોવીસ દંડકોમાં ઉદ્દવર્તનનાં ચતુર્થંગોનું પ્રરુપણ : પ્ર. દં.૧, ભંતે ! નારકોમાંથી નીકળતો ના૨ક જીવ શું૧. એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળે છે ? ઉ. ગૌતમ ! તે સાન્તર પણ ઉદ્દવર્તન કરે છે અને નિરંતર પણ ઉદ્દવર્તન કરે છે. ૬.૨-૨૪. જેમ ઉ૫પાતનાં વિષયમાં કહ્યુ તેવી જ રીતે સિદ્ધોને છોડીને વૈમાનિકો સુધી ઉદ્દવર્તનનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : જ્યોતિકો અને વૈમાનિકોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન પર) ચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ચોવીસ દંડકોમાં ઉદ્દવર્તનનાં વિરહકાળનું પ્રરુપણ : પ્ર. ૬.૧, ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક કેટલા કાળ સુધી ઉદ્દવર્તનાથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય એક સમય, ૨. એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળે છે ? (T) વિયા. સ. ૧૩, ૩. ૬, મુ. ૪ (g) વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૪૮, For Private Personal Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨. સર્વે ૩વર્, ४. सवेणं सव्वं उबट्टइ। ૩. નોય! . નો સે રેસ ૩વ૬, ૨. નો નં સવં ૩ ૮૬, રૂ. નો સર્વેનું ફેસં ૩૮૬, ૪. સર્વેvi સર્વ ૩૩ ૩. ૨-૨૪, પર્વ -- તેમના - વિયા, સ, , ૩. ૭, મુ. ૩ 1. ૨ , નેરા v મંતે ! નેરહિંતો વચ્ચે, ૨. વિં સેતે યુવ, ૩. સર્વ ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળે છે ? ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળે છે ? ઉ. ગૌતમ ! ૧. એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૨. એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૩. સર્વ ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી ઉદવર્તન કહેવું જોઈએ. પ્ર. ૬.૧. ભંતે ! નરયિકોથી નીકળેલ નૈરયિક૧. શું એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૨. એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૩. સર્વ ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ઉ. ગૌતમ ! ૧. એક ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળેલ નથી. ૨. એક ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ નથી. ૩. સર્વ ભાગથી એક ભાગને આશ્રિત કરીને નીકળેલ નથી. ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ૨. તેને સર્વ ૩, રૂ. સર્વે નં ૩ , ૪. સર્વેvi સવં ૩વર્સે ? ૩. નીયમ ! . નો સેvi સં ૩વ, ૨. નો સેvi સર્વે ૩ , રૂ. નો સર્વે ટ્રેસે ૩ , ૪. સવૅ સર્વ રવો ટું. ૨-૨૪, પર્વ -ગાર- વેfg/ - વિચા. સ. ૨, ૩. ૭, ૩. ૬ (૨) g, સે. ૨. નેરજે અંતે ! નેરદિતો ૩૮માને ૨. જિં અને સદ્ધ ૩૬, પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિકોથી નીકળેલ નૈરયિક જીવન ૧. શું અર્ધ ભાગથી અર્ધ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? Page #690 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨. અદ્વેનું મળ્યું ન્નડ, રૂ. સબ્વેનું અસ્તું વડુ, ૪. સન્નેનું સનં ૩વરૂ ? ૩. ગોયમા ! ?. नो अद्धेणं अद्धं उव्वट्टइ, २. नो अद्धेणं सव्वं उव्वट्टइ, ૬. ३. नो सव्वेणं अद्धं उव्वट्टइ, ૪. મળ્યેાં સર્વાં વર્ ૬. ૐ. ૨-૨૪. વૅ -ખાવ- તેમાણિ । વં કન્વટે વિ -ખાવ- માળિપુ । २७. चउवीसदंडएसु अणंतरनिग्गयत्ताइ परूवणं - વિયા. સ. ?, ૩. ૭, મુ. ૬ ૐ . નેરયા નં ભંતે ! વિં અત્યંત રનિયા પરંપર? निग्गया अणंतरपरंपर अनिग्गया ? ૩. શૌયમા ! તેડ્યા ળું અનંતરનિયા વિ, પરંપરनिग्गया वि, अणंतरपरंपर अनिग्गया वि । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ "नेरइयाणं अणंतरनिग्गया वि, परंपर निग्गया वि, अणंतरपरंपर अनिग्गया वि ? उ. गोयमा ! जेणं नेरइया पढमसमयनिग्गया ते णं नेरइया अणंतरनिग्गया, जेणं नेरइया अपढमसमयनिग्गया ते णं नेरइया परंपर निग्गया, जेणं नेरइया विग्गहगइसमावण्णगा ते णं नेरइया अणंतरपरंपर अनिग्गया । से तेणट्ठेणं गोयमा ! एवं बुच्चइ “नेरइयाणं अणंतरनिग्गया वि, परंपरनिग्गया वि, अणंतरपरंपरअनिग्गया वि । ૨૭. ૨. અર્ધભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૨૦૧૯ ૩. સર્વ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે ? ઉ. ગૌતમ ! ૧. અર્ધ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૨. અર્ધ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૩. સર્વ ભાગથી અર્ધભાગને આશ્રિત કરીને નીકળતા નથી. ૪. સર્વ ભાગથી સર્વ ભાગને આશ્રિત કરીને નીકળેલ છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. આ પ્રમાણે ઉદ્દવૃત્તનાં માટે પણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. ચોવીસ દંડકોમાં અનન્તર નિર્ગતાદિનું પ્રરુપણ : પ્ર. ૬.૧, ભંતે ! શું ના૨ક જીવ અનન્તરનિર્ગત છે, પરંપર નિર્ગત છે કે અનન્તરપરંપર અનિર્ગત છે ? ઉ. ગૌતમ ! નૈયિક અનન્તર નિર્ગત પણ છે, પરંપર નિર્ગત પણ છે અને અનન્તરપરંપર અનિર્ગત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે ખૈરયિક અનન્તર નિર્ગત, પરંપર નિર્ગત, અનન્તર પરંપર અનિર્ગત છે ?” ઉ. ગૌતમ ! જે નૈયિકોને નરકથી નીકળેલ એક સમય થયેલ છે તે અનન્તર નિર્ગત છે. જે નૈરયિકોને નરકથી નીકળેલ અપ્રથમ (બે-ત્રણ ) સમય થઈ ગયેલ છે તે પરંપરનિર્ગત છે. જે નૈરયિક વિગ્રહ ગતિ પ્રાપ્ત છે તે નૈયિક અનન્તર પરંપર અનિર્ગત છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "નૈરયિક જીવ અનન્તર નિર્ગત પણ છે, પરંપર નિર્ગત પણ છે અને અનન્તર પરંપર અનિર્ગત પણ છે.” For Private Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮. ૨-૨૪, rā -Mવિ-લેખનિય ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું - વિયા. સ. ૧૪, ૩. ?, સુ. ૬૪- જોઈએ. ૨૮, વડીલંક નીવારવા iતર૩યવિ - ૨૮, ચોવીસ દેડકોનાં જીવોનાં ઉદવર્તનનંતર ઉત્પાદનું પ્રરુપણ : प. द.१.नेरइया णं भंते ! अणंतरं उब्वटिटत्ता कहिं પ્ર. ૬.૧. ભંતે! નૈરયિક જીવ અનન્તર (સીધા) ઉદ્વર્તન તિ? હિં ૩વવનંતિ ? કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? किं नेरइएसु उववज्जंति ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? तिरिक्खजोणिएसु उववज्जंति ? તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? मणुस्सेसु उववज्जंति? મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? देवेसु उववज्जति ? કે દેવોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમાં ! નો નેર, ૩વવપ્નતિ, ઉ. ગૌતમ ! તે નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, तिरिक्खजोणिएसु उववज्जंति, તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, मणुस्सेसु उववज्जंति, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, नो देवेसु उववज्जति। દેવોમાં ઉત્પન્ન થતા નથી. प. जइ तिरिक्खजोणिएसु उववज्जंति, પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. किं एगिंदिय -जाव- पंचेंदिय-तिरिक्खजोणिएस તો શું એકેન્દ્રિયો -યાવત- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં उववज्जति ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नो एगिदिएसु -जाव- नो चउरिदिएसु ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિયોથી ચઉન્દ્રિયો સુધી ઉત્પન્ન उववज्जति, पंचेंदिएस उववज्जति । થતા નથી. (પરંતુ) પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. एवं जेहिंतो उववाओ भणियो तेसु उववट्टणा वि આ પ્રમાણે જેનો-જેનો ઉપપાત કહ્યો છે, તેમાંમળિયલા તેમાં જ ઉદ્દવર્તના કહેવી જોઈએ. णवरं-सम्मुच्छिमेसु न उववज्जति । વિશેષ : તે સમૂછિમોમાં ઉત્પન્ન થતા નથી. एवं सव्वपुढविसु भाणियव्वं । આ પ્રમાણે સમસ્ત (નરક) પૃથ્વીઓમાં ઉદ્દવર્તનાનું વર્ણન કરવું જોઈએ. णवरं-अहेसत्तमाओ मणुस्सेसु न उववज्जति । વિશેષઃ અધ સપ્તમ પૃથ્વીથી મનુષ્યોમાં ઉત્પન્ન - quT, . ૬, સુ. ૬૬ ૬-૬ ૬ ૭ થતા નથી. g. (ઢવા મંતે ! અનંતરંવર્દિત્તા વહિં તિ? પ્ર. (ભંતે ! દેવ અનન્તર ઉદ્દવર્તન કરીને ક્યાં જાય હિં ૩વવપ્નતિ?). છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ?) ૩. (યમાં !) ૩દ્રિત્તા નો ગેરફgણુ તિ, ઉ. (ગૌતમ !) તે ઉદ્દવર્તન કરીને નૈરયિકોમાં જતાં तिरियमणुस्सेसु जहासंभवं, નથી. યથા સંભવ તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. नो देवेसु गच्छंति। દેવોમાં પણ જતા નથી. - નીવા. ડિ. ૨, મુ. ૪૨ ૨. નવા. . , સે. ૨૨ ૨. નવા. . ૩, ૩. ૨, મુ. ૨૨ Page #692 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૨૧ प. द. २. असुरकुमारा णं भंते ! अणंतरं उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जंति ? किं नेरइएसु उववज्जति -जाव- देवेसु उववज्जंति ? ૩. નયમ ! નો નેરાણું ૩વવíતિ, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जंति, नो देवेसु उववज्जंति, प. जइ तिरिक्खजोणिएसु उववज्जंति. किं एगिदिएस -जाव-पंचेंदिय-तिरिक्खजोणिएस उववज्जति ? उ. गोयमा ! एगिदिय-तिरिक्खजोणिएसु उववज्जंति, नो बेइंदिएसु -जाव-नो चउरिदिएसु उववज्जति, पंचेंदिय-तिरिक्खजोणिएस उववज्जति । प. जइ एगिदिएसु उववज्जंति, किं पुढविकाइयएगिदिएसु उववज्जंति -जाव वणस्सइयएगिदिएसु उववज्जति? उ. गोयमा ! पुढविकाइयएगिदिएसु वि उववज्जंति, પ્ર. ૬.૨, ભંતે ! અસુરકુમાર અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે ? શું(તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવોમાં ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે - તો શું તે એકેન્દ્રિયોમાં -વાવ- પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, પરંતુ બેઈન્દ્રિયોથી ચઉન્દ્રિયો સુધી ઉત્પન્ન થતા નથી, તે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે – તો શું પૃથ્વીકાયિક એકેન્દ્રિયોમાં -વાવત વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) પૃથ્વીકાયિક એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. અપકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. તેજસ્કાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. વાયુકાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થતા નથી. વનસ્પતિકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે – તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે? કે બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. (પરંતુ, સૂક્ષ્મ પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતા નથી. પ્ર. જે બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે - તો શું (ત) પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે ? आउकाइयएगिदिएसु वि उववज्जति, नो तेउकाइएसु उववज्जति, नो वाउकाइएसु उववज्जंति, वणस्सइकाइएसु उववज्जति । प. जइ पुढविकाइएसु उववज्जंति - किं सुहुमपुढविकाइएसु उववज्जंति ? बादरपुढविकाइएसु उववज्जंति ? उ. गोयमा ! बादरपुढविकाइएसु उववज्जंति, नो सुहुमपुढविकाइएसु उववज्जति । प. जइ बादरपुढविकाइएसु उववज्जंति, किं पज्जत्तग-बादरपुढविकाइएसु उववज्जति ? अपज्जत्तग-बादरपुढविकाइएसु उववज्जति ? Page #693 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. નાયમા ! |MTU ૩વવનંતિ, नो अपज्जत्तएसु उववज्जति। एवं आउ-वणस्सइएस विभाणियब्वं । पंचेंदिय-तिरिक्खजोणिएसुमणुस्सेसुयजहानेरइयाणं उबट्टणा सम्मुच्छिमवज्जा तहा भाणियव्वा । હૃ. -. પર્વ -ગાવ- ળિયકુમાર दं.१२. पुढविकाइयाणं भंते! अणंतरं उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति? ઉ. ગૌતમ ! (તે) પર્યાપ્તામાં ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે અપકાયિકો અને વનસ્પતિકાયિકોમાં પણ કહેવું જોઈએ. પંચેન્દ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યોમાં જેમ નિરયિકોનું ઉદ્દવર્તન કહ્યું તે પ્રમાણે સમૃછિમને છોડીને ઉદ્દવર્તન કહેવી જોઈએ. ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકમારો સુધી ઉદ્દવર્તના કહેવી જોઈએ. પ્રદે. ૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી, તિર્યંચયોનિકો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. જેમ આનો ઉ૫પાત કહ્યો છે તેવી જ રીતે ઉદવર્તન પણ કહેવી જોઈએ. ૩. જો ! નો રાફુ ૩વવMતિ, तिरिक्खजोणिय मणुस्सेसु उववज्जंति,? नो देवेसु उववज्जंति। एवं जहा एएसिं चेव उववाओतहा उबट्टणा वि भाणियब्वा। - TUT, ૫, ૬, મુ. ૬ ૬૮-૬૬ प. सुहमपुढविकाइया णं भंते ! जीवा अणंतरं उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति ? उ. गोयमा ! नो नेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जति, मणुस्सेसु उववज्जंति, नो देवेसु उववज्जति। प. जइ तिरिक्खजोणिएसु उववज्जति, किं एगिदिएसु उववज्जंति -जाव- पंचेंदिएसु उववज्जति ? गोयमा! एगिदिएस उववज्जंति -जाव-पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जंति, असंखेज्जवासाउयवज्जेसु पज्जत्तापज्जत्तएसु उववज्जंति, मणुस्सेसु अकम्मभूमग-अंतरदीवग-अंसखेज्जवासाउयवज्जेसु पज्जत्तापज्जत्तएसु उववज्जति । - નવા. કિ. ૨, સુ. ૨૩ (૨૨) પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના જીવ અનંતર ઉદ્વર્તન કરીને કયાં જાય છે ? કયાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત-દેવામાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં પણ ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે - તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે -યાવત પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે –ચાવત પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષાયકને છોડીને શેષ પર્યાપ્તા અને અપર્યાપ્તામાં ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિજ, અંતરદ્વપજ અને અસંખ્યાત વર્ષાયુકને છોડીને શેષ પર્યાપ્તા અને અપર્યાપ્તા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. 9. વિયા, મ, ૨૬, ૩. ૨મુ. ૨૭ Page #694 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૨૩ प. सण्हपुढविकाइयाणं भंते! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएस उववज्जति -जाव- देवेस उववज्जति? . યT ! નો નેરપણું ૩વનંતિ, तिरिक्खजोणिएसु उववज्जंति, मणुस्सेसु उववज्जति, नो देवेसु उववज्जंति, तं चेव -जाव- असंखेज्जवासाउयवज्जेहिंतो ૩૩વનંતિ - નવા. . ૨, મુ. ૨૬ सुहुम आउकाइया जहेव सुहुम पुढविकाइया। - નીવ. કિ. ૨, મુ. ૨૬ હૃ. ૨૨-૧૬. વેગા, , વેવિય, તેલિય, चउरिदिया वि। પ્ર. ભંતે ! શ્લષ્ણ પૃથ્વીકાયનાં જીવ અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, દેવોમાં ઉત્પન્ન થતા નથી. સુક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન અસંખ્યાત વર્ષાયુષ્કોને છોડીને તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ અપ્રકાયિકોનું વર્ણન સૂક્ષ્મ પૃથ્વીકાયિકોનાં સમાન જાણવું જોઈએ. ૬.૧૩-૧૯. આ પ્રમાણે અપકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિયોની પણ ઉદ્દવર્તના કહેવી જોઈએ. આ પ્રમાણે તેજસ્કાયિક અને વાયુકાયિકની પણ ઉદવર્તના કહેવી જોઈએ. વિશેષ : (તે) મનુષ્યોને છોડીને ઉત્પન્ન થાય છે. પ્ર. ૮ ૨૦. ભંતે ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય एवं तेऊ, वाऊ वि। णवरं-मणुस्सवज्जेसु उववज्जति । प. दं. २०.पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते! अणंतरं उव्वटित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जति ? उ. गोयमा ! नेरइएसु उववज्जति -जाव- देवेसु उववज्जंति। प. जइ णेरइएसु उववज्जंति, किं रयणप्पभापुढविनेरइएसु उववज्जंति -जावअहेसत्तमापुढविनेरइएसु उववज्जति ? શું (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે -વાવ- દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે - તો શું રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -વાવ- અધસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે વાવત- અધાસપ્તમ પૃથ્વીના નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો (તે) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થાય છે તો શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે યાવતુ- પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएसु वि उववज्जति __ -जाव- अहेसत्तमापुढविनेरइएसु वि उववज्जति । प. जइ तिरिक्खजोणिएसु उववज्जति, किं एगिदिएसु -जाव- पंचेंदिएसु उववज्जति ? Page #695 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. ગોયમા નિgિવિ ૩dવપ્નતિ -ળાવ- ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે पंचेंदिएसु वि उववज्जति। -વાવ- પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. एवं जहा एएसिं चेव उववाओ उबटणा वितहेव આ પ્રમાણે જેમ તેનો ઉ૫પાત કહ્યો છે તે પ્રમાણે भाणियवा। તેની ઉદ્દવર્તના પણ કહેવી જોઈએ. णवर-असंखेज्जवासाउएसु वि एए उववज्जंति । વિશેષ : તે અસંખ્યાતવર્ષોની આયુવાળામાં પણ ઉત્પન્ન થાય છે. प. जइ मणुस्सेसु उववज्जति, પ્ર. જો (તે) મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે – किं सम्मुच्छिम-मणुस्सेसु उववज्जंति ? તો શું સમ્મચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? गब्भवक्कंतिय-मणुस्सेसु उववज्जति ? કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ૩. સોયમા ! ઢોસુ વિ વવર્ધ્વતિ | ઉ. ગૌતમ ! (તે) બંનેમાં ઉત્પન્ન થાય છે. एवं जहा उववाओ तहेव उबट्टणा वि भाणियब्वा। આ પ્રમાણે જેમ તેનો ઉ૫પાત કહ્યો તેવી જ રીતે તેની ઉદ્દવર્તન પણ કહેવી જોઈએ. णवर-अकम्मभूमग-अंतरदीवग-असंखेज्जवा વિશેષ:અકર્મભૂમિજ, અંતર્દીપજ અને અસંખ્યાત साउएस वि एए उववज्जति त्ति भाणियब्वं । વર્ષાયુષ્ક મનુષ્યોમાં પણ તે ઉત્પન્ન થાય છે એવું કહેવું જોઈએ. प. जइ देवेसु उववज्जंति, પ્ર. જો (તે) દેવોમાં ઉત્પન્ન થાય છે – किं भवणवइसु उववज्जति -जाव- वेमाणिएसु તો શું ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે -વાવउववज्जति ? વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે ? ૩. સોયમાં ! યુ વેવ વવધ્વંતિકા ઉ. ગૌતમ ! (તે) બધા દેવોમાં ઉત્પન્ન થાય છે. प. जइ भवणवइसु उववज्जंति, જો (તે) ભવનપતિ દેવોમાં ઉત્પન્ન થાય છે - किं असुरकुमारेसुउववज्जति-जाव-थणियकुमारेसु તો શું અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે -યાવતउववज्जति ? સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમાં! સલૂ વ ૩વર્વપ્નતિ | ઉ. ગૌતમ ! (તે) બધા (ભવનપતિઓ)માં ઉત્પન્ન થાય છે. एवं वाणमंतर-जोइसिय-वेमाणिएस निरंतरं આ પ્રમાણે વાણવ્યંતરો, જ્યોતિષ્કો અને સહસ્ત્રારउववज्जति -जाव-सहस्सारो कप्पो त्ति। કલ્પ સુધીનાં વૈમાનિક દેવોમાં નિરંતર ઉત્પન્ન - પ . પૂ. ૬, મુ. ૬૭ -૬ ૭૨ થાય છે. प. (सम्मुच्छिम जलयराणं भंते!) अणंतरं उव्वट्टित्ता પ્ર. (ભંતે! સમૂ૭િમ જલચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિક) कहिं गच्छंति ? कहिं उववज्जंति ? અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ૩. (યT !) નેરાલુ વિ, તિરિવહનોળિયુ વિ, ઉ. (ગૌતમ !) નરયિકો, તિર્યચયોનિકો, મનુષ્યો मणुस्सेसु वि, देवेसु वि उववज्जति । અને દેવોમાં ઉત્પન્ન થાય છે. नेरइएसु रयणप्पहाए पुढवीए उववज्जंति, सेसेसु નૈરયિકોમાં રત્નપ્રભા પૃથ્વી સુધી ઉત્પન્ન થાય पडिसेहो। છે, બાકીની પૃથ્વીઓનો નિષેધ કરવો જોઈએ. નીવા ઘf, ૨, . રૂ૮-૪૦ ત્યાં ગર્ભજ-જલચર-સ્થળચર-ખેચરની અપેક્ષાએ આ વર્ણન છે. - ? Page #696 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૨૫ तिरिएसुसब्वेसु उववज्जति संखेज्जवासाउएसुवि, असंखेज्जवासाउएसु वि, चउप्पएसु वि, पक्खीसु વિા मणुस्सेसु सव्वेसु कम्मभूमिएसु, नो अकम्मभूमिएसु, अंतरदीवएसुवि, संखेज्जवासाउएसुवि, असंखेज्जवासाउएसु वि, पज्जत्तएसु वि, अपज्जत्तएसु वि। વેસુ -બાવ- વાળમંતર थलयराणं खहयराण वि एवं चेव । - નીવા. પરિ. ૨, મુ. ૩૬ प. गब्भवक्कंतिय भुयगपरिसप्प थलयर पंचिंदियति रिक्खजोणिया णं भंते! उबटिटत्ता कहिं गच्छंति? उ. गोयमा ! उब्वट्टित्ता दोच्चं पुढविं गच्छंति, उरगपरिसप्प-थलयर-पंचिंदियतिरिक्खजोणिया उव्वट्टित्ता पंचमिं पुढविं गच्छंति । चउप्पय-थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया उव्वट्टित्ता चउत्थिं पुढविं गच्छति । जलयर-पंचिंदियातिरिक्खजोणिया उव्वट्टित्ता अहे सत्तमं पुढविं गच्छति। खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया उव्वटित्ता तच्चं पुढविं गच्छंति। - નીવા. ડિ. ૩, ૩. ૨, મુ. ૧૭ (૨) प. दं. २१. मणुस्सा णं भंते! अणंतरं उबटिटता कहिं गच्छंति ? कहिं उववज्जति ? किं नेरइएस उववज्जंति-जाव-देवेस उववज्जति? તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો સંખ્યાત વર્ષાયુષ્ક, અસંખ્યાત વર્ષાયુષ્ક, ચતુષ્પદ અને પક્ષીઓનાં બધા પ્રકારોમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો બધા કર્મભૂમિજનાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પરંતુ અકર્મભૂમિજોમાં ઉત્પન્ન થતા નથી. સંખ્યાત વર્ષાયુષ્ક, અસંખ્યાત વર્ષાયુષ્ક, પર્યાપ્તા અને અપર્યાપ્તા અંતર્દી પજોમાં ઉત્પન્ન થાય છે. દેવોમાં વાણવ્યંતર સુધી ઉત્પન્ન થાય છે. સ્થળચર અને ખેચરનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ. પ્ર. ભંતે ! ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ! તે મરીને બીજી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને પાંચમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને ચોથી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક મરીને ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. उ. गोयमा ! नेरइएसु वि उववज्जति -जाव- देवेसु वि વવપ્નતિ - પ. પૂ. ૬, મુ. ૬૭૩/ प. (सम्मुच्छिम-मणुस्साणं भंते!) अणंतरं उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति? ૩. યમ ! (વેરચ-વેવ સંવાઉચવન્ને) - નવા. પર. ૨, સુ. ૪? પ્ર. ૬.૨૧. ભંતે ! મનુષ્ય અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં પણ ઉત્પન્ન થાય છે -વાવ- દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! (સમ્મસ્કિમ મનુષ્ય) અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (નૈરયિક દેવ અને અસંખ્યાત-વર્ષાયુષ્કોને છોડીને બાકી (મનુષ્ય તિર્યંચો)માં ઉત્પન્ન થાય છે.) ૨. ૨. નવા. વરિ. ૩, ૩. ૩, મુ. ૬૭ જૈન વિશ્વ ભારતી લાડનૂની અનુસાર, Page #697 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. (ભવતિય-મસા જ મંતે ! ) મujતરે . उव्वट्टित्ता कहिं गच्छंति ? कहिं उववज्जति ? उ. (गोयमा!) उव्वट्टित्तानेरइएसु-जाव-अणुत्तरोववा સુ. अत्थेगइए सिझंति -जाव- सव्वदुक्खाणं अंतं રેતિ - નવા. પરિ. ૨, મુ. ૪? एवं सव्वेसु ठाणेसु उववज्जंति, न कहिंचि पडिसेहो कायबो-जाव-सव्वट्ठसिद्धदेवेसु वि उववज्जति, પ્ર. અંતે ! (ગર્ભજ મનુષ્ય) અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ઉ. (ગૌતમ !) તે ઉદ્વર્તન કરીને નરયિકોથી અનુત્તરો-પપાતિક દેવો સુધી ઉત્પન્ન થાય છે, કોઈ સિદ્ધ થાય છે -વાવ- સર્વ દુઃખોનો અંત કરે છે. આ પ્રમાણે બધા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, સવથિસિદ્ધ દેવો સુધી ક્યાંય પણ આની ઉત્પત્તિનો નિષેધ કરવો ન જોઈએ. કેટલાક મનુષ્ય સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે અને સર્વદુ:ખોનો અંત કરે છે. अत्यंगइया सिझंति, बुझंति, मुच्चंति, परिणिव्वायंति सव्वदुक्खाणं अंत करेंति । - quv. ૫. ૬, સુ. ૬૭ ૨/૨ दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया सोहम्मीसाणा य जहा असुरकुमारा। णवरं-जोइसियाणं वेमाणियाण य चयंतीति अभिलावो कायो। प. सणंकुमारदेवाणं भंते! अणंतरं चइत्ता कहिं गच्छंति? कहिं उववज्जति ? किं रइएस उववज्जति -जाव-वेमाणिएस देवेस उववज्जति? उ. गोयमा ! जहा असुरकुमारा। ૮.૨૨-૨૪, વાણવ્યંતર, જયોતિષ્ક અને સૌધર્મઈશાન વૈમાનિક દેવોની ઉદ્દવર્તના અસુરકુમારોનાં સમાન કહેવી જોઈએ. વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે (ઉદ્દવર્તનાનાં સ્થાન પર) બચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. પ્ર. ભંતે ! સનકુમાર દેવ અનન્તર ચ્યવન કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! અસુરકુમારોનાં સમાન આની ઉત્પત્તિ કહેવી જોઈએ. વિશેષ : (એ) એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણે સહસ્ત્રાર દેવો સુધી વર્ણન કરવું જોઈએ. આનત દેવોથી અનુત્તરોપપાતિક દેવો સુધીની (અવનાનત્તર) ઉત્પત્તિ આ પ્રમાણે સમજવી જોઈએ. વિશેષ (એ દેવ) તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થતા નથી. णवर-एगिदिएसु न उववज्जति । વં -Mાવ- સહસ્સારવા आणय -जाव- अणुत्तरोववाइया देवा एवं चेव । णवर-णो तिरिक्खजोणिएसु उववज्जंति, मणूसेसु पज्जत्तगं संखेज्जवासाउय-कम्मभूमग गब्भवक्कंतियमणूसेसु उववज्जति । - પ. પૂ. ૬, સુ. ૬ ૭૪-૬ ૭૬ મનુષ્યોમાં પણ પર્યાપ્ત સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૨. નવી. પરિ. ૩, ૩. ૩, મુ. ૨ ૦૪ Page #698 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૭ ૨૧. વાવનું નેરા, જરા ૩વવા ૨૯. ચોવીસ દેડકોમાં નૈરયિકોનાં નૈરયિકોમાં ઉત્પાદ અને अणेरइयाइण य उबट्टण परूवर्ण અનૈરયિકોનાં ઉદવર્તનનું પ્રરુપણ : प. दं.१.णेरइएणंभंते!णेरइएसुउववज्जइ, अणेरइएसु પ્ર. ૮,૧, ભંતે ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે કે उववज्जइ? અનારક નારકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! णेरइए णेरइएसु उववज्जइ, ઉ. ગૌતમ ! નારક નારકોમાં ઉત્પન્ન થાય છે, णो अणेरइए णेरइएसु उववज्जइ । (પરંતુ) અનારક નારકોમાં ઉત્પન્ન થતા નથી. ૮. ર-ર૪. પર્વ -નવ- હેમાળાની ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉત્પત્તિનું વર્ણન કરવું જોઈએ. ૫. ૧, રપ જે મંતે ! નરહિંતો ૩૮, પ્ર. ૬.૧. ભંતે ! નારક નારકોથી ઉદ્વર્તન કરે છે કે __अणेरइए नेरइएहिंतो उबट्टइ ? અનારક નારકોથી ઉદ્દવર્તન કરે છે ? उ. गोयमा ! अणेरइए णेरइएहिंतो उन्बट्टइ, ઉ. ગૌતમ ! અનારક નારકોથી ઉદ્વર્તન કરે છે, णो णेरइए णेरइएहिंतो उब्वट्टइ। (પરંતુ) નારક નારકોથી ઉદ્વર્તન કરતા નથી. ઢં. ૨-૨૪. વેિ -નવ-માળિg/ દં.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉદ્દવર્તનનું વર્ણન કરવું જોઈએ. णवर-जोइसिय-वेमाणिएस'चयणं' ति अभिलावो વિશેષ:જ્યોતિષ્કો અને વૈમાનિકોમાં (ઉદ્વર્તનનાં સ્થાન પર) અવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. - TUMr.૫. ૨૭, ૩. ૩, મુ. ૨૦૧૧-૧૨ ૦ ૦ ३०. चंद-सूरियाणं चवणोववाय परूवणं ૩૦. ચંદ્ર સૂર્યનાં અવન અને ઉપપાતનું પ્રાણ : ૫. તા રહે તે વવગોવવાયા બાદિ ત્તિ વાક્ના ? પ્ર. ચંદ્ર અને સૂર્યનું વન (મરણ) અને ઉપપાત કેવું છે ? કહો. उ. तत्थ खलु इमाओ पणवीसं पडिवत्तीओ पण्णत्ताओ, ઉ. આ સંબંધમાં આ પચ્ચીસ માન્યતાઓ કહી છે, तं जहा-तत्थ एगे एवमाहंसु જેમકે - એક માન્યતાવાળા એમ કહે છે - १. ता अणुसमयमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૧, ચંદ્ર અને સૂર્ય પ્રતિસમય અન્ય ચ્યવન કરે છે अण्णे उववज्जति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે – २. ता अणुमुहुत्तमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૨. ચંદ્ર અને સૂર્ય પ્રતિમુહૂર્ત અન્ય અવન કરે છે अण्णे उववज्जंति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે – ३. ता अणुराइंदियमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૩, ચંદ્ર અને સૂર્ય અહોરાત્રમાં અન્ય ચ્યવન કરે છે अण्णे उववज्जति, एगे एवमाहंसु, અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ४. ता अणुपक्खमेव चंदिम-सूरिया अण्णे चयंति, ૪. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પક્ષમાં અન્ય ચ્યવન કરે अण्णे उववज्जंति, एगे एवमाहंसु, છે અને અન્ય ઉત્પન્ન થાય છે. एगे पुण एवमाहंसु એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨. વિચા. સ. ૪, ૩, ૬, ૩. ? Page #699 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨૮ ५. ता अणुमासमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ६. ता अणु-उउमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु, ७. ता अणु अयणमेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ८. ता अणु संवच्छरमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ९. ता अणुजुगमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १०. ता अणुवाससयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु ११. ता अणुवाससहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १२. ता अणुवाससयसहस्समेव चंदिम-सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ણે માતંતુ, एगे पुण एवमाहंसु १३. ता अणुपुव्वमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १४. ता अणुपुव्वसयमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १५. ता अणुपुव्वसहस्समेव चंदिम - सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ì વમાતંતુ, एगे पुण एवमाहंसु १६. ता अणुपुब्वसयसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, For Private દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક માસમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૬. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક ઋતુમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૭. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક અયનમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૮. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સંવત્સરમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૯. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક યુગમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. – એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૦, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૧. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૨. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ વર્ષમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. - એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૩. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૧૪, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. - એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. Personal Use Only એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૬, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ પૂર્વમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. Page #700 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન एगे पुण एवमाहंसु १७. ता अणुपलिओवमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु १८. ता अणुपलिओवमसयमेव चंदिम-सूरिया अण्णे યંતિ, અળે વવપ્નતિ, જે વમા ંસુ, एगे पुण एवमाहंसु १९. ता अणुपलिओवमसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु २०. ता अणुपलिओवमसयसहस्समेव चंदिम- सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु २१. ता अणुसागरोवमेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु २२. ता अणुसागरोवमसयमेव चंदिम- सूरिया अण्णे યંતિ, ગળે વવપ્નતિ, ì વમા ંસુ, एगे पुण एवमाहंसु २३. ता अणुसागरोवमसहस्समेव चंदिम - सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु २४. ता अणुसागरोवमसयसहस्समेव चंदिम-सूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, एगे पुण एवमाहंसु २५. ता अणुओसप्पिणी उस्सप्पिणीमेव चंदिमसूरिया अण्णे चयंति, अण्णे उववज्जंति, एगे एवमाहंसु, वयं पुण एवं वयामो ता चंदिम-सूरियाणं देवा महिड्ढिया, महज्जुईया, મહવ્વત્તા, મહાયજ્ઞા, મહાસોવા, મહાનુભાવા | વૈરવથધરા, વરમધરા, વરધધરા, વરામરળધરા, ૨૦૨૯ એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૭, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા ફરી આ પ્રમાણે કહે છે ૧૮. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૧૯, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૦, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ પલ્યોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૨૧, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૨. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક સો સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૩, ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક હજાર સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે - ૨૪. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક લાખ સાગરોપમમાં અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. એક માન્યતાવાળા પછી આ પ્રમાણે કહે છે ૨૫. ચંદ્ર અને સૂર્ય પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં અન્ય અવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. અમે ફરી આ પ્રમાણે કહીએ છીએ - તે ચંદ્ર અને સૂર્ય દેવ મહર્ધિક છે, મહાન્ દ્યુતિવાળા છે, મહાન્ બળવાળા છે, મહાન્ યશવાળા છે, મહાન્ સુખવાળા છે અને મહાપ્રભાવશાળી છે. શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરનાર, શ્રેષ્ઠ માળાઓ ધારણ કરનાર, શ્રેષ્ઠ ગંધ ધારણ કરનાર, શ્રેષ્ઠ આભરણ ધારણ કરનાર છે. For Private Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ s अब्बोछित्तिणयट्ठयाए काले अण्णे चयंति, अण्णे અલુચ્છિત્તિનય (દ્રવ્યાસ્તિકનય)થી તે આયુનો उववज्जंति, ક્ષય થવાથી અન્ય ચ્યવન કરે છે અને અન્ય ઉત્પન્ન થાય છે. चवणोववाया आहिए त्ति वएज्जा। આ એક પ્રકારથી ચંદ્ર અને સૂર્યનો ચ્યવન અને - મૂરિય, પા. ૨૭, મુ. ૮૮ ઉપપાત કહ્યો છે. રૂ. રચનgબાપુરવ સંમ્બવિત્ય, નિરાવાસુ ૩૧. રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં उववन्नगाणं नारगाणं एगूणचत्तालाणं पण्हाणं समाहाणं- ઉત્પન્ન થનાર નારકોનાં ૩૯ પ્રશ્નોનું સમાધાન : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए केवइया પ્ર. ભંતે! આ રત્નપ્રભાપૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ निरयावाससयसहस्सा पण्णत्ता? કહ્યા છે ? ૩. નિયમ ! તનું નિરીવાસસયસદસ્ય પૂછત્તા ! ઉ. ગૌતમ ! (આમાં) ત્રીસ લાખ નરકાવાસ કહ્યા છે. प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा वि। ઉ. ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. प. इमीसे णं भंते ! यणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु નરકાવાસોમાંથી સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક एगसमएणं સમયમાં૨. વેયા નેરા ૩વર્નાતિ? ૧. કેટલા નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ૨. વે ઉત્તેરસ ૩વવન્નતિ? ૨. કેટલા કાપોતલેશ્યાવાળા નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ३. केवइया कण्हपक्खिया उववज्जति ? ૩. કેટલા કૃષ્ણપાક્ષિક જીવ ઉત્પન્ન થાય છે ? ४. केवइया सुक्कपक्खिया उववज्जंति ? ૪. કેટલા શુક્લ પાક્ષિક જીવ ઉત્પન્ન થાય છે ? केवइया सण्णी उववज्जति ? ૫. કેટલા સંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે ? केवइया असण्णी उववज्जति ? ૬. કેટલા અસંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે ? केवइया भवसिद्धिया उववज्जंति ? ૭. કેટલા ભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય છે ? ૮. વય મસિદ્ધિયા ૩વવપ્નતિ? ૮. કેટલા અભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય છે? ९. केवइया आभिणिबोहियनाणी उववति? કેટલા આભિનિબોધિકજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १०. केवइया सुयनाणी उववज्जति ? ૧૦. કેટલા શ્રુતજ્ઞાની ઉત્પન્ન થાય છે ? ११. केवइया ओहिनाणी उववज्जति ? ૧૧. કેટલા અવધિજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १२. केवइया मइअन्नाणी उववज्जति ? ૧૨. કેટલા મતિઅજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १३. केवइया सुयअन्नाणी उववज्जति ? ૧૩. કેટલા શ્રુતઅજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १४. केवइया विभंगनाणी उववज्जति ? ૧૪. કેટલા વિર્ભાગજ્ઞાની ઉત્પન્ન થાય છે ? १५. केवइया चक्खुदंसंणी उववज्जति ? ૧૫. કેટલા ચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે ? १६. केवइया अचक्खुदंसणी उववज्जंति ? ૧૬. કેટલા અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે ? Page #702 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૧ १७. केवइया ओहिदसणी उववज्जति ? १८. केवइया आहारसण्णोवउत्ता उववज्जति ? १९. केवइया भयसण्णोवउत्ता उववजंति ? २०. केवइया मेहुणसण्णोवउत्ता उववज्जति ? २१. केवइया परिग्गहसण्णोवउत्ता उववज्जति ? ૧૭. કેટલા અવધિ-દર્શની ઉત્પન્ન થાય છે ? ૧૮. કેટલા આહાર-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ૧૯. કેટલા ભય-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ૨૦. કેટલા મૈથુન-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ૨૧. કેટલા પરિગ્રહ-સંજ્ઞોપયોગયુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ૨૨. કેટલા સ્ત્રીવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૩. કેટલા પુરુષવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૪. કેટલા નપુંસકવેદક જીવ ઉત્પન્ન થાય છે ? ૨૫. કેટલા ક્રોધકષાયી જીવ ઉત્પન્ન થાય છે ? ૨-૨૮, કાવત- કેટલા લોકપાયી જીવ ઉત્પન્ન થાય છે ? ૨૯. કેટલા શ્રોત્રેન્દ્રિય ઉપયોગયુક્ત ઉત્પન્ન થાય २२. केवइया इत्थिवेदगा उववज्जति ? २३. केवइया पुरिसवेदगा उववज्जति ? ૨૪. વય નપુંસાવે ૩વવનંતિ ? २५. केवइया कोहकसाई उववज्जति ? ૨૬-૨૮, -નવ-દેવા નીલસાક્૩વવíતિ? २९. केवइया सोइंदियोवउत्ता उववज्जति? ३०-३३. -जाव- केवइया फासिंदियोवउत्ता उववज्जंति? ३४. केवइया नोइंदियोवउत्ता उववज्जति? ३५. केवइया मणजोगी उववज्जंति ? ३६. केवइया वइजोगी उववज्जति ? રૂ ૭, વેવા યનો ૩વવંન્નતિ ? ३८. केवइया सागारोवउत्ता उववज्जंति ? ૩૦-૩૩. વાવત-કેટલા સ્પર્શેન્દ્રિય ઉપયોગયુક્ત ઉત્પન્ન થાય છે ? ૩૪. કેટલા નો ઈન્દ્રિયોપયોગ (મન) જીવ ઉત્પન્ન થાય છે ? ૩૫. કેટલા મનોયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૬. કેટલા વચનયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૭. કેટલા કાયયોગી જીવ ઉત્પન્ન થાય છે ? ૩૮. કેટલા સાકારોપયોગ યુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ૩૯. કેટલા અનાકારોપયોગ યુક્ત જીવ ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ રત્નપ્રભાપૃથ્વીનાં ત્રીસ લાખ નારકાવાસોમાંથી સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં – ૧. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત નરયિક ઉત્પન્ન થાય છે. ૨. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી જીવ ઉત્પન્ન થાય છે. ३९. केवइया अणागारोवउत्ता उववज्जति ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुनेरइएसु છે जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा नेरइया उववज्जति । जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा काउलेस्सा उववज्जति। Page #703 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वाउक्कोसेणं संखेज्जा कण्हपक्खिया उववज्जति। જે સુવfવવા વિશે ૪. ૩. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કૃષ્ણપાક્ષિક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શુક્લપાક્ષિક જીવ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અસંજ્ઞી જીવ ઉત્પન્ન થાય છે. ૭. આ પ્રમાણે ભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય છે. ૮. આ પ્રમાણે અભવસિદ્ધિક જીવ ઉત્પન્ન થાય ૬. ૬. ૭. ૮. gવે સની. બસની | વે મવસિદ્ધિયા ગમવિિઢયા ९. आभिणिबोहियनाणी, ૨૦. સુર્યના, ૨૨. મહિનાની, ૨૨. મરના, ૨૩. સુચનાળા, ૨૪. વિમાના, १५. चक्खुदंसणी न उववज्जति। १६. जहण्णेणंएक्कोवा, दोवा, तिण्णिवा उक्कोसेणं संखेज्जा अचक्खुदंसणी उववज्जंति । ૨૭. મહિલા વિ, १८-२१. एवं आहारसण्णोवउत्ता वि -जाव परिग्गहसण्णोवउत्ता वि। ૯. આભિનિબોધિક જ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૦. શ્રુતજ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૧. અવધિજ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૨. મતિ-અજ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૩. શ્રુત-અજ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૪. વિર્ભાગજ્ઞાની જીવ ઉત્પન્ન થાય છે. ૧૫. ચક્ષુદર્શની જીવ ઉત્પન્ન થતા નથી. ૧૬. અચક્ષુદર્શની જીવ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ૧૭. આ પ્રમાણે અવધિદર્શનીનાં માટે પણ જાણવું જોઈએ. ૧૮-૨૧. આ પ્રમાણે આહાર સંજ્ઞોપયુક્તથી પરિગ્રહ સંજ્ઞોપયુક્ત સુધીનાં માટે પણ જાણવું જોઈએ. ૨૨. સ્ત્રીવેદી જીવ ઉત્પન્ન થતાં નથી. ૨૩. પુરુષવેદી જીવ પણ ઉત્પન્ન થતાં નથી. ૨૪. નપુંસક વેદી જીવ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ૨૫-૨૮, આ પ્રમાણે ક્રોધ કષાયીથી લોભકષાયી સુધી તેની ઉત્પત્તિ)નાં વિષયમાં પણ જાણવું જોઈએ. ૨૯-૩૩. આ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયોપયુક્તથી સ્પર્શેન્દ્રિયોપયુક્ત સુધીનાં જીવ ત્યાં ઉત્પન્ન થતાં નથી. ૩૪, નો ઇન્દ્રિયોપયુક્ત જીવ જધન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. २२. इत्थिवेदगा न उववज्जति । २३. पुरिसवेदगा न उववज्जति । २४. जहण्णेणंएक्कोवा,दोवा, तिण्णिवा उक्कोसेणं __ संखेज्जा नपुंसगवेदगा उववजंति। ૨૬-૨૮, પૂર્વ સાથી -નવ-હસાવી २९-३३. एवं सोइंदियोवउत्ता -जाव- फासिं-ि दयोवउत्तान उववज्जति । ३४. जहण्णेणंएक्कोवा,दोवा, तिण्णिवा उक्कोसेणं संखेज्जा नोइंदियोवउत्ता उववज्जति । Page #704 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૩ ३५. मणजोगी न उववज्जति । ૩૫. મનોયોગી જીવ ત્યાં ઉત્પન્ન થતા નથી. ३६. एवं वइजोगी वि। ૩૬. આ પ્રમાણે વચનયોગી પણ સમજવા જોઈએ. ३७. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा उक्कोसेणं ૩૭. કાયયોગી જીવ જઘન્ય એક, બે કે ત્રણ અને संखेज्जा कायजोगी उववज्जंति । ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. ३८-३९. एवं सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। ૩૮-૩૯, આ પ્રમાણે સાકારોપયોગ યુક્ત અને - વિચા. સ. ૨૩, ૩. ?, . ૪-૬ અનાકારોપયોગ યુક્ત જીવોના વિષયમાં પણ કહેવું જોઈએ. ૩૨. રામાપુરી સંmવિત્યનું નિરયાવાયુ ૩૨. રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં વેરાનારા ગૂણવત્તાત્રા પહાસમાણા- ઉદ્દવર્તન કરનાર નારકોનાં ૩૯ પ્રશ્નોનું સમાધાન – प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાनिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु સોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોમાં एगसमएणं, એક સમયમાં – ૨. વેવા નેરા ઉન્નત ? ૧. કેટલા નૈરયિક ઉદ્વર્તન કરે (નીકળે) છે ? २. केवइया काउलेस्सा उव्वटंति ? ૨. કેટલા કાપોતલેશી નૈરયિક મરે છે ? ३-३९. -जाव-केवइया अणागारोवउत्ता उब्वटंति? ૩-૩૯. ચાવતુ- કેટલા અનાકારોપયુક્ત નૈરયિક મરે છે ? ૩. ગોચમા ! મીસે રથમ પુત્રવીણ તીસાઈ ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા एगसमएणं નારકોમાં એક સમયમાં – છે. નદi gો વા, તો વા, તિfor a ૧. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा नेरइया उवटंति । ઉત્કૃષ્ટ સંખ્યાત નરયિક મરે છે. २. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा ૨. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा काउलेस्सा उब्वटेति । ઉત્કૃષ્ટ સંખ્યાત કાપોતલેશી નૈરયિક મરે છે. રૂ-૧. પર્વ -ઝવ- સti ૩-૫. આ પ્રમાણે સંજ્ઞી સુધી નૈરયિકોની ઉદ્દવર્તના કહેવી જોઈએ. ६. असण्णी न उब्वटंति । ૬. અસંજ્ઞી જીવ મરતા નથી. ૭. નદvor @ વા. વાં, તિfજી વા ૭. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा भवसिद्धिया उब्बटेति । ઉત્કૃષ્ટ સંખ્યાત ભવસિદ્ધિક નૈરયિક જીવ મરે છે. ૮-૨ રૂ. પુર્વ -નવિ-સુયશનાળt ૮-૧૩. આ પ્રમાણે શ્રુત-અજ્ઞાની સુધીની ઉદ્દવર્તના કહેવી જોઈએ. ૨૪. વિમાનાળા ન ૩äતિ . ૧૪. વિર્ભાગજ્ઞાની મરતા નથી. १५. चक्खुदंसणी न उब्वटंति । ૧૫. ચક્ષુદર્શની પણ મરતા નથી. १६. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा ૧૬. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा अचक्खुदंसणी उव्वटेति । ઉત્કૃષ્ટ સંખ્યાત અચક્ષુદર્શની જીવ મરે છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૨૭-૨૮, પર્વ -ગાવ- રોહિસા / ૧૭-૨૮, આ પ્રમાણે લોભકપાયી સુધી નૈરયિક જીવોની ઉદવર્તના કહેવી જોઈએ. २९. सोइंदियोवउत्ता न उब्वटंति । ૨૯. શ્રોત્રેન્દ્રિયોપયોગયુક્ત જીવ મરતા નથી. ३०-३३. एवं-जाव- फासिंदियोवउत्तान उब्वटंति। ૩૦-૩૩. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયોપયોગ યુક્ત સુધીનાં નૈરયિક જીવ પણ કરતા નથી. ३४. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा ૩૪. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा नोइंदियोवउत्ता उव्वटंति। ઉત્કૃષ્ટ સંખ્યાત નોઈન્દ્રિયોપયોગયુક્ત નૈરયિક મરે છે. ३५. मणजोगी न उब्वटंति। ૩૫. મનોયોગી મરતા નથી. ३६. एवं वइजोगी वि। ૩૬. આ પ્રમાણે વચનયોગી પણ મરતા નથી. ३७. जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा ૩૭. જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा कायजोगी उव्वटंति । ઉત્કૃષ્ટ સંખ્યાત કાયયોગી મરે છે. ३८-३९. एवं सागारोवउत्ता, अणागारोवउत्ता वि। ૩૮-૩૯. આ પ્રમાણે સાકારોપયોગ યુક્ત અને - વિચા. સ. ? ૨, ૩. ૨, ૩. ૭ અનાકારોપયોગ યુક્ત નૈરયિકોની ઉદ્દવર્તના પણ કહેવી જોઈએ. રૂ રૂ. રપમાપુરી વિત્ય, નિરયાવાયુ ૩૩. રત્નપ્રભા પૃથ્વીનાં સંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં નેરાથવિસયા પૂપના તાપણા સમાહા- નૈરયિકોનાં સંખ્યાત વિષયક ૪૯ પ્રશ્નોનું સમાધાન : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાनिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडेसुनेरइएसु સોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોમાં - ૨. વય ને પૂUUત્તા ? ૧. કેટલા નારક કહ્યા છે ? २-३९. केवइया काउलेस्सा -जाव- केवइया ૨-૩૯. કાપોતલેશીથી-ચાવત-અનાકારોપયોગયુક્ત अणागारोवउत्ता पण्णता? સુધીનાં નારક કેટલા કહ્યા છે ? ४०. केवइया अणंतरोववन्नगा पण्णत्ता? ૪૦. કેટલા અનન્તરોપપન્નક કહ્યા છે ? ४१. केवइया परंपरोववन्नगा पण्णत्ता ? ૪૧. કેટલા પરં૫રો૫૫ન્નક કહ્યા છે ? ४२. केवइया अणंतरोगाढा पण्णत्ता? ૪૨. કેટલા અનન્તરાવગાઢ કહ્યા છે ? ४३. केवइया परंपरोगाढा पण्णत्ता? ૪૩. કેટલા પરંપરાવગાઢ કહ્યા છે ? ४४. केवइया अणंतराहारा पण्णत्ता? ૪૪. કેટલા અનન્તરાહારક કહ્યા છે ? ४५. केवइया परंपराहारा पण्णत्ता? ૪૫. કેટલા પરંપરાહારક કહ્યા છે ? ४६. केवइया अणंतरपज्जत्ता पण्णत्ता ? ૪૬. કેટલા અનન્તરપર્યાપ્તા કહ્યા છે ? ४७. केवइया परंपरपज्जत्ता पण्णत्ता? ૪૭. કેટલા પરંપરપર્યાપ્તા કહ્યા છે ? ૪૮. તેવા રિમાં પૂજા ? ૪૮. કેટલા ચરમ કહ્યા છે ? ४९. केवइया अचरिमा पण्णत्ता ? ૪૯. કેટલા અચરમ કહ્યા છે ? ૩. કોચમા ! સુન રચન[ગુઢવાણ તીસાઈ ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नेरइएसु નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોમાં - Page #706 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૫ ૧. સ° ૨. સંજ્ઞા નેર પUIT | २. संखेज्जा काउलेस्सा पण्णत्ता। રૂ-હ. પૂર્વ નાવ- સંક્ના સf gov/ ૬. સf સિય અસ્થિ, સિય નત્યિ, जइ अस्थि जहण्णेणंएक्कोवा, दोवा, तिण्णि वा उक्कोसेणं संखेज्जा पण्णत्ता । ૭. સંજ્ઞા મવસિદ્ધિયા પત્તા | ८-२१. एवं-जाव-संखेज्जा परिग्गहसन्नोवउत्ता ૨૨. સુચિત નત્યિ | ૨૩. પુરવે નત્યિ | २४. संखेज्जा नपुंसगवेदगा पण्णत्ता । ૨૬. પુર્વ દસ રિા ૨૬. માસાઈ ગઈ અસfr ૨૭-૨૮. –ગાવ- સોસાઈ સંખ્યાત નૈરયિક કહ્યા છે. ૨. સંખ્યાત કાપોતલેશી નૈરયિક કહ્યા છે. ૩-૫. આ પ્રમાણે સંસી નૈરયિકો સુધી સંખ્યાત કહેવા જોઈએ. ૬. અસંજ્ઞી નૈરયિક કેટલાક હોય છે અને કેટલાક હોતા નથી. જે હોય તો જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કહ્યા છે. ૭. ભવસિદ્ધિક જીવ સંખ્યાત કહ્યા છે. ૮-૨૧. આ પ્રમાણે પરિગ્રહસંજ્ઞોપયોગ યુક્ત સુધીનાં નૈરયિક સંખ્યાત કહેવા જોઈએ. ૨૨. (ત્યાં) સ્ત્રી વેદક હોતા નથી. ૨૩. પુરુષવેદક પણ હોતા નથી. ૨૪. નપુંસકવેદી સંખ્યાત કહ્યા છે. ૨૫. આ પ્રમાણે ક્રોધકપાયી પણ સંખ્યાત હોય છે. ૨૬. માનકષાયી નૈરયિકોનું વર્ણન અસલી નરયિકોનાં સમાન છે. ૨૭-૨૮, આ પ્રમાણે લોભકપાયી સુધીનાં નૈરયિકોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ૨૯, શ્રોત્રેન્દ્રિયોપયોગયુક્ત નૈરયિક સંખ્યાત કહ્યા છે. ૩૦-૩૩. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયોપયોગ યુક્ત સુધીનાં નૈરયિક સંખ્યાત કહ્યા છે. ૩૪. નો-ઈન્દ્રિયોપયોગયુક્ત નારકોનું વર્ણન અસંજ્ઞી નારક જીવોનાં સમાન છે. ૩૫. મનોયોગી સંખ્યાત કહ્યા છે. ૩૬-૩૯, આ પ્રમાણે અનાકારોપયોગયુક્ત સુધીના નૈરયિક સંખ્યાત કહ્યા છે. ૪૦. અનન્તરો૫૫નકનૈરયિક કેટલાક હોય છે, કેટલાક હોતા નથી, જો હોય છે તો અસંજ્ઞી જીવોનાં સમાન છે. ૪૧. પરંપરા પપન્નક નૈરયિક સંખ્યાત હોય છે. જે પ્રમાણે અનન્તરોપપન્નકનાં વિષયમાં કહ્યું છે તે પ્રમાણે - ૪૨. એનત્તરાવગાઢ. ૪૪. અનન્તરાહારક અને २९. संखेज्जा सोइंदियोवउत्ता पण्णत्ता । રૂ ૦-૩ રૂ. પુર્વ -નવિ- સિંભિવત્તા ३४. नोइंदियोवउत्ता जहा असण्णी। ३५. संखेज्जा मणजोगी पण्णत्ता। રૂ ૬-૩૧. પર્વ -નવ-મારોવત્તા ૪૦. માંતરોવવન સિર ગત્યિ, સિર નચિ, जइ अस्थि जहा असण्णी। ૪. સંવેમ્ભા પરંપરોવવન'T / एवं जहा अणंतरोववन्नगा तहा ૪૨. ગતરોવાદિ, ૪૪. ગતરાહના, Page #707 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ૪૬. ગળતરખંત્ત | ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૧. પરંપરા -ખાવअचरिमा जहा परंपरोववन्नगा । - વિયા. સ. શ્રૂ, ૩. o, મુ. ૮ ૩૪. રયળનમાપુરી” ગમશેવિત્યકેનું નિરયાવસેત્તુ ૩૪, उववज्जणार पण्हाणं समाहाणं प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु असंखेज्जवित्थडेसु नेरइएसु एगसमएणं . વા નેરયા વવનંતિ -ખાવ २- ३९. केवइया अणागारोवउत्ता उववज्जंति ? उ. गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु असंखेज्जवित्थडेसु नेरइएसु एगसमएणं છુ. ખદોમાં પ્રશ્નો વા, ટો વા, તિ—િ વા, उक्कोसेणं असंखेज्जा नेरइया उववज्जंति । ४-५. एवं जहेव संखेज्जवित्थडेसु तिष्णि गमगातहा असंखेज्जवित्थडेसु वि तिष्णि गमगा भाणियव्वा । णवरं असंखेज्जा भाणियव्वा, सेसं तं चेव - जाव- असंखेज्जा अचरिमा पण्णत्ता । णवरं संखेज्जवित्थडेसु वि, असंखेज्जवित्थडेसु वि, ओहिनाणी ओहिदंसणी य संखेज्जा उब्वट्टावेयव्वा । सेसं तं चैव । વિયા. સ. oરૂ, ૩. ?, મુ. ૨ રૂ, સક્ષરળમાફ મહેશત્તમ પખત્તનરચપુવીનું વવાઽ ૩૫. पहाणं समाहाणं - .. सक्करप्पभाए णं भंते ! पुढवीए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૬. અનન્તરપર્યાપ્તાનાં વિષયમાં પણ કહેવુ જોઈએ. ૪૩, ૪૫, ૪૭, ૪૮, ૪૯. જેપ્રમાણે પરંપરોપપન્નકનું વર્ણન કરેલ છે તે પ્રમાણે પરંપરાવગાઢ -યાવત- અચરમનું વર્ણન પણ કરવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીનાં અસંખ્યાત વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન : પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં - ૧. એક સમયમાં કેટલા નૈયિક ઉત્પન્ન થાય છે -યાવત્ ૨-૩૯. કેટલા અનાકારોપયોગયુક્ત નૈરયિક ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં એક સમયમાં - ૧. જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત નૈરયિક ઉત્પન્ન થાય છે. ૪-૫. જે પ્રમાણે સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં ઉત્પાદ, ઉર્તના અને સત્તાનાં ત્રણ આલાપક કહ્યા છે તે પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નારકોનાં વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. વિશેષ : "સંખ્યાત” નાં સ્થાન ૫૨ "અસંખ્યાત” કહેવું જોઈએ. અસંખ્યાત અચરમ કહ્યા છે ત્યાં સુધી કહેવું જોઈએ. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. વિશેષ : સંખ્યાત યોજન અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાત જ ઉર્તન કરે છે એવું કહેવું જોઈએ. બાકી બધુ વર્ણન પૂર્વવત્ છે. શર્કરાપ્રભાપૃથ્વીથી અધઃસપ્તમપૃથ્વી સુધી છનરક પૃથ્વીમાં ઉત્પાદ આદિનાં પ્રશ્નોનું સમાધાન : પ્ર. ભંતે ! શર્કરાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? For Private Personal Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૭ उ. गोयमा ! पणवीसं निरयावाससयसहस्सा पण्णत्ता। प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? उ. गोयमा ! एवं जहा रयणप्पभाए तहा सक्करप्पभाए वि। णवरं-असण्णी तिसु वि गमएसु न भण्णति, सेसे तं જેવા प. वालुयप्पभाए णं भंते ! केवइया निरयावाससय सहस्सा पण्णत्ता? उ. गोयमा! पन्नरस निरयावाससयसहस्सा पण्णत्ता। सेसं जहा सकरप्पभाए। णाणत्तं लेस्सासुकाऊ दोसु तइयाइ मिसिया नीलिया चउत्थीए । पंचमियाए मीसा कण्हा, तत्तो परम कण्हा ॥ प. पंकप्पभाएणं भंते केवइया निरयावाससयसहस्सा पण्णत्ता? उ. गोयमा ! दस निरयावाससयसहस्सा पण्णत्ता । एवं जहा सकरप्पभाए। ઉ. ગૌતમ ! (તેમાં) પચ્ચીસ લાખ નરકાવાસ કહ્યા છે. પ્ર. ભંતે ! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીનાં વિષયમાં કહ્યું છે તે પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા આ ત્રણેય આલાપકોમાં "અસંજ્ઞી” ન કહેવો જોઈએ. શેષ વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં પંદર લાખ નરકાવાસ કહ્યા છે. શેષ બધુ વર્ણન શર્કરામભાનાં સમાન કહેવું જોઈએ. વિશેષ : વેશ્યાઓમાં ભિન્નતા છે – પહેલી અને બીજીમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં મિશ્ર (કાપોત અને નીલ), ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર (નીલ અને કૃષ્ણ), છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમી નરકમાં પરમ કૃષ્ણલેશ્યા છે. પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં દસ લાખ નરકાવાસ કહ્યા છે. જે પ્રમાણે શર્કરામભા પૃથ્વીના વિષયમાં કહ્યું છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષ:(આ પૃથ્વીથી)અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્દવર્તન કરતા નથી. શેપ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ લાખ નરકાવાસ કહ્યા છે. જે પ્રમાણે પંકપ્રભા પૃથ્વીના વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! તમ:પ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! (તેમાં) પાંચ ઓછા એક લાખ નરકાવાસ કહ્યા છે. શેપ બધુ વર્ણન પંકપ્રભાનાં સમાન જણવું જોઈએ. णवरं-ओहिनाणी ओहिदंसणी य न उव्वटंति, सेसं तं चेव। प. धूमप्पभाएणं भंते! केवइया निरयावाससयसहस्सा guત્તા ? उ. गोयमा ! तिण्णि निरयावाससयसहस्सा पण्णत्ता। एवं जहा पंकप्पभाए। प. तमाए णं भंते ! पुढवीए केवइया निरयावाससय सहस्सा पण्णत्ता? उ. गोयमा! एगे पंचूणे निरयावाससयसहस्से पण्णत्ते। सेसं जहा पंकप्पभाए। Page #709 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प अहसत પ્ર. प. अहेसत्तमाए णं भंते ! पुढवीए कइ अणुत्तरा- પ્ર. ભંતે ! અધઃસપ્તમ પૃથ્વીમાં કેટલા અનુત્તર महइमहालया निरया पण्णत्ता ? મહાનરકાવાસ કહ્યા છે ? ૩. નવમા ! વંજ અનુત્તરા ૨. ત્રે, ૨. મહાને, ગૌતમ! આ પાંચ-૧. કાળ, ૨. મહાકાળ, ૩, રૌરવ, રૂ. રણ, ૪. મદારો, . બપટ્ટા / ૪. મહારૌરવ અને ૫. અપ્રતિષ્ઠાન અનુત્તર નરકાવાસ કહ્યા છે. प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा! संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडाय। | ઉ. ગૌતમ ! એક નરકાવાસ સંખ્યાત યોજન વિસ્તાર વાળો છે અને ચારે અસંખ્યાત યોજન વિસ્તાર વાળા છે. अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु ભંતે ! અધ:સપ્તમ પૃથ્વીનાં પાંચ અનુત્તર महइमहालएसु महानिरएसु संखेज्जवित्थडे नरए નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા एगसमएणं केवइया नेरइया उववज्जंति, केवइया (અપ્રતિષ્ઠાન) નરકાવાસમાં એક સમયમાં કેટલા नेरइया उब्वटंति, केवइया नेरइया पण्णत्ता ? નૈરયિક ઉત્પન્ન થાય છે, કેટલા નૈરયિક ઉદ્વર્તન કરે છે અને કેટલા નૈરયિક કહ્યા છે ? ૩. ગોરમા ! વે નહીં પંખુમાણ ગૌતમ ! જે પ્રમાણે પંકમભાના વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. णवरं-तिसु नाणेसु न उववज्जति, न उब्वटंति । વિશેષ : ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતા નથી અને पन्नत्तएसु तहेव अत्थि । ઉદ્વર્તન પણ કરતા નથી. પરંતુ સત્તામાં ત્રણેય જ્ઞાનવાળા હોય છે. एवं असंखेज्जवित्थडेसु वि। આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં માટે પણ કહેવું જોઈએ. णवरं-असंखेज्जा भाणियव्वा। વિશેષ : અહીં સંખ્યાતનાં સ્થાન પર અસંખ્યાત - વિય. સ. ૨૩, ૩, ૨, . ? ૦ -૧૮ કહેવું જોઈએ. T૩વવMOTIVાપનાના ઘણા ૩૬. ભવનવાસી દેવોનાં ઉત્પાદ આદિના ૪૯ પ્રશ્નોનું समाहाणं સમાધાન : प. केवइया णं भंते ! असुरकुमारावाससयसहस्सा પ્ર. ભંતે ! અસુરકુમાર દેવોનાં કેટલા લાખ આવાસ TUત્તા ? કહ્યા છે ? उ. गोयमा ! चोसहिँ असुरकुमारावाससयसहस्सा ઉ. ગૌતમ! અસુરકુમાર દેવોનાં ચોસઠ (૬૪) લાખ TUત્તા | આવાસ છે. प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा ? ભંતે ! તે આવાસ સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? उ. गोयमा ! संखेज्जवित्थडा वि, असंखेज्जवित्थडा ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. प. चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु પ્ર. ભંતે ! અસુરકુમારોના ચોંસઠ લાખ આવાસોમાંથી संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु एगसमएणं સંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારોમાં એક केवइया असुरकुमारा उववज्जति ? સમયમાં કેટલા અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? વિ. Page #710 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૩૯ -નવ-હેવા તૈ૩ ૩વવનંતિ ? -વાવ- કેટલા તેજોલેશી ઉત્પન્ન થાય છે ? केवइया कण्हपक्खिया उववज्जति ? કેટલા કૃષ્ણપાક્ષિક ઉત્પન્ન થાય છે ? ૩. નાયમ ! ગહરચનપૂમu તહેવકુછ તહેવ ઉ. ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં કરેલ પ્રશ્નોનાં સમાન વાર (અહીં પણ) પ્રશ્ન કરવા જોઈએ અને તેના ઉત્તર પણ એજ પ્રકારે સમજવા જોઈએ. णवरं-दोहिं वि वेदेहिं उववज्जंति, વિશેષ : અહીં બે વેદો (સ્ત્રીવેદ અને પુરુષવેદ) સહિત ઉત્પન્ન થાય છે, नपुंसग वेयगा न उववज्जति। નપુસકવેદી ઉત્પન્ન થતા નથી. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. उबटुंतगा वि तहेव, ઉદ્દવર્તનાનાં વિષયમાં પણ એજ પ્રકારે જાણવું જોઈએ. णवरं-असण्णी उब्वटंति, વિશેષ: અસંજ્ઞી પણ ઉદ્વર્તન કરે છે. ओहिनाणी ओहिदसणी य ण उवटेंति, અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદવર્તન કરતા નથી. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. पन्नत्तएसु तहेव, સત્તાના વિષયમાં પૂર્વવત જાણવું જોઈએ. णवर-संखेज्जगा इत्थिवेदगा पण्णत्ता। વિશેષ: ત્યાં સંખ્યાત સ્ત્રીવેદી કહ્યા છે. એ જ પ્રમાણે एवं परिसवेदगा वि, नपुंसगवेदगा नत्थि । સંખ્યાત પુરુષવેદી છે, પરંતુ નપુંસકવેદી નથી. कोहकसायी सिय अत्थि, सिय नत्थि, ક્રોધકષાયી કેટલાક હોય છે અને કેટલાક હોતા નથી. जइ अत्थि जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, જો હોય છે તો જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा पण्णत्ता।। ઉત્કૃષ્ટ સંખ્યાત હોય છે. एवं माणकसायी, मायाकसायी वि। આ પ્રમાણે માન કષાયી અને માયા કપાયીનાં વિષયમાં પણ કહેવું જોઈએ. संखेज्जा लोभकसायी पण्णत्ता। લોભકષાયી સંખ્યાત કહ્યા છે. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. तिसु वि गमएस चत्तारिलेस्साओ भाणियवाओ। (સંખ્યાત વિસ્તૃત આવાસોમાં ઉત્પાદ-ઉદ્વર્તના અને સત્તા) આ ત્રણેય આલાપકોમાં પ્રારંભની ચાર વેશ્યાઓ કહેવી જોઈએ. एवं असंखेज्जवित्थडेसु वि। અસંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારા વાસોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवरं-तिसु वि गमएसु असंखेज्जा भाणियब्वा વિશેષ: પૂર્વોક્ત ત્રણે આલાપકોમાં સંખ્યાતનાં -जाव- असंखेज्जा अचरिमा पण्णत्ता। બદલે) “અસંખ્યાત” કહેવા જોઈએ-ચાવત-અસંખ્યાત યોજન વિસ્તારવાળા અચરમ સુધી કહેવું જોઈએ. પર્વ -નીલ- ળિયામારા આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. णवर-जत्थ जत्तिया भवणा। વિશેષ : જેના જેટલા ભવન હોય તે કહેવા જોઈએ. - વિચા. સ. ૬૩, ૩. ૨, સે. ૨-૬ चउसट्ठी असुराणं, नागकुमाराण होइ चुलसीई । दीवदिसाउदहीणं, विज्जुकुमारिंद थणियमग्गीणं । बावत्तरी कणगाणं, बाउकुमाराण छण्णउई । जुयलाणं पत्तेयं, छावत्तरिमो सयसहस्सा ॥ Page #711 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩૭. વાતવાને કવન્ના નાના પહા ૩૭. વાણવ્યંતર દેવોનાં ઉત્પાદ આદિના ૪૯ પ્રશ્નોનું સમાધાન. समाहाणंg, વૈવફા f બં! વાળમંતરવાસસસસT TUVIRા? પ્ર. ભંતે ! વાણવ્યંતર દેવોનાં કેટલા લાખ આવાસ કહ્યાં છે ? उ. गोयमा ! असंखेज्जा वाणमंतरावाससयसहस्सा ગૌતમ ! વાણવ્યંતર દેવોનાં અસંખ્યાત લાખ पण्णत्ता। આવાસ કહ્યા છે. प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે (વાણવ્યંતરાવાસ) સંખ્યાત વિસ્તારવાળા છે કે અસંખ્યાત વિસ્તારવાળા છે ? उ. गोयमा ! संखेज्जवित्थडा. नो असंखेज्जवित्थडा। છે. ગૌતમ ! તે સંખ્યાત વિસ્તારવાળા છે, અસંખ્યાત વિસ્તારવાળા નથી. प. संखेज्जेसु णं भंते ! वाणमंतरावाससयसहस्सेसु પ્ર. ભંતે ! સંખ્યાત વિસ્તારવાળા વાણવ્યંતર દેવોનાં एगसमएणं केवइया वाणमंतरा उववज्जति ? આવાસોમાં એક સમયમાં કેટલા વાણવ્યંતર દેવ ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! एवं जहाअसुरकमाराणं असंखेज्जवित्थडेस ઉ. ગૌતમ ! જે પ્રમાણે અસરકાર દેવોનાં અસંખ્યાત तिण्णि गमा तहेव वाणमंतराण वि तिण्णि गमा વિસ્તારવાળા આવાસોનાં વિષયમાં ત્રણ આલાપક भाणियब्वा। (ઉત્પાદ-ઉદવર્તન અને સત્તાનાં) કહ્યા છે તે - વિચા. સ. ૨૩, ૩. ૨, સુ. ૭-૬, પ્રમાણે વાણવ્યંતર દેવોનાં વિષયોમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. રૂ૮ નોસિયેવા સવવેન્ગા પૂજાપનાના પાન ૩૮. જ્યોતિષ્ક દેવોનાં ઉત્પાદ આદિનાં ૪૯ પ્રશ્નોનું समाहाणं સમાધાન : प. केवइयाणं भंते! जोइसिया विमाणावाससयसहस्सा પ્ર. ભંતે ! જ્યોતિષ્ક દેવોનાં કેટલા લાખ વિમાનાવાસ guU/? કહ્યા છે ? गोयमा ! असंखेज्जजोइसिया विमाणावाससय- ઉ. ગૌતમ ! જ્યોતિષ્ક દેવોનાં અસંખ્યાત લાખ सहस्सा पण्णत्ता। વિમાનાવાસ કહ્યા છે. प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? પ્ર. ભંતે ! તે (જ્યોતિષ્ક વિમાનાવાસ) સંખ્યાત વિસ્તારવાળા છે કે અસંખ્યાત વિસ્તારવાળા છે ? उ. गोयमा! एवं जहा वाणमंतराणं तहा जोइसियाण ઉ. ગૌતમ ! વાણવ્યંતર દેવોનાં વિષયમાં જે પ્રમાણે वितिण्णि गमा भाणियब्वा। કહ્યું તે પ્રમાણે જયોતિષ્ક દેવોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. णवरं-एगा तेउलेस्सा। વિશેષ : આમાં ફક્ત એક તેજોવેશ્યા જ હોય છે. उवज्जतेसु पण्णत्तेसु असन्नी नत्थि। ઉત્પત્તિ અને સત્તામાં અસંજ્ઞીનું વર્ણન કરવું ન જોઈએ. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત છે. - વિચા. સ. ૬૩, ૩. ૨, મુ. ૨ ૦-૧૨ ૨૧. વેણિયલેવા વવવજ્ઞના પૂનાસા પહાઈ ૩૯. વૈમાનિક દેવોનાં ઉત્પાદ આદિના ૪૯ પ્રશ્નોનું સમાધાન : समाहाणंप. सोहम्मेणंभंते! कप्पे केवइया विमाणावाससयसहस्सा પ્ર. ભંતે ! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ UUUત્તા ? કહ્યા છે ? Page #712 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૧ उ. गोयमा ! बत्तीसं विमाणावाससयसहस्सा पण्णत्ता। ઉ. ગૌતમ! (આમાં) બત્રીસ લાખ વિમાનાવાસ કહ્યા प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? उ. गोयमा ! संखेज्जवित्थडा वि. असंखेज्जवित्थडा वि। प. सोहम्मे णं भंते ! कप्पे बत्तीसाए विमाणावास सयसहस्सेसुसंखेज्जवित्थडेसु विमाणेसु एगसमएणं વેવફા સૌદશ્ન તેવા ૩વર્નંતિ ? केवइया तेउलेस्सा उववज्जंति ? उ. गोयमा! एवं जहा जोइसियाणं तिण्णि गमा तहेव भाणियब्बा, णवरं-तिसु वि संखेज्जा भाणियव्वा । ओहिनाणी ओहिदंसणी य चयावेयवा। सेसं तं चेव। असंखेज्जवित्थडेसु एवं चेव तिण्णि गमा, પ્ર. ભંતે ! તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તારવાળા છે કે અસંખ્યાત વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તે સંખ્યાત વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત વિસ્તારવાળા પણ છે. પ્ર. ભંતે ! સૌધર્મ કલ્પના બત્રીસ લાખ વિમાના વાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનોમાં એક સમયમાં કેટલા સૌધર્મદેવ ઉત્પન્ન થાય છે ? તથા કેટલા તેજોવેશ્યાવાળા સૌધર્મદેવ ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે જયોતિષ્ક દેવોનાં વિષયમાં (ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાના) ત્રણ આલાપક કહ્યા તે પ્રમાણે અહીં પણ ત્રણ આલપક કહેવા જોઈએ. વિશેષ : ત્રણેય આલાપકોમાં સંખ્યાત' પાઠ કહેવો જોઈએ. અવધિજ્ઞાની- અવધિદર્શનીનું ચ્યવન' પણ કહેવું જોઈએ. શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. અસંખ્યાત યોજન વિસ્તૃત સૌધર્મ-વિમાનાવાસોનાં વિષયમાં પણ આ પ્રમાણે ત્રણેય આલાપક કહેવા જોઈએ. વિશેષ: આમાં ત્રણેય આલાપકોમાં અસંખ્યાત” નાં બદલે “અસંખ્યાત” કહેવા જોઈએ. પરંતુ અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાત” જ ચ્યવન કરે છે. શેષ બધુ વર્ણન પૂર્વવત છે. જે પ્રમાણે સૌધર્મ દેવલોકનાં વિષયમાં છ આલાપક કહ્યા, તે પ્રમાણે ઈશાન દેવલોકનાં વિષયમાં પણ (સંખ્યાતનાં ત્રણ અને અસંખ્યાતનાં ત્રણ) એ કુલ છ આલાપક કહેવા જોઈએ. સનકુમાર દેવલોકનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષ ઉત્પત્તિ અને સત્તામાં સ્ત્રીવેદક કહેવું ન જોઈએ. અહીં ત્રણેય આલાપકોમાં અસંજ્ઞી પાઠ કહેવો ન જોઈએ. શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. णवरं-तिसु वि गमएसु असंखेज्जा भाणियब्वा । ओहिनाणी ओहिदंसणी य संखेज्जा चयंति, सेसं तं चेव। एवं जहा सोहम्मे वत्तव्वया भणिया तहा ईसाणे वि छ गमगा भाणियब्बा। सणंकुमारे एवं घेव। णवरं-इत्थिवेदगा उववज्जतेसु पण्णत्तेसु य न भण्णंति, असण्णी तिसु वि गमएसु न भण्णंति । सेसं तं चेव। Page #713 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं जहा सहस्सारे, नाणत्तं विमाणेसु, लेस्सासु य । सेसं तं चेव। प. आणय-पाणएसुणं भंते ! कप्पेसु केवइया विमाणा वाससया पण्णत्ता? उ. गोयमा ! चत्तारि विमाणावाससया पण्णत्ता। प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? ૩. ગોયમ ! સંગ્ગવિત્યા વિ. સંવેમ્બવિત્યા વિના एवं संखेज्जवित्थडेस तिण्णि गमगा जहा सहस्सारे। असंखेज्जवित्थडेसु उववज्जतेसु य चयंतेसु य एवं चेव संखेज्जा भाणियब्वा, पण्णत्तेसु असंखेज्जा। આ પ્રમાણે સહસ્ત્રાર સુધીનાં સંબંધમાં કહેવું જોઈએ. અહીં અંતર વિમાનોની સંખ્યા અને વેશ્યાનાં વિષયમાં છે. શેષ બધુ વર્ણન પૂર્વવત છે. પ્ર. ભંતે ! આનત-પ્રાણત દેવલોકમાં કેટલા સો વિમાનાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! ચાર સો વિમાનાવાસ કહ્યા છે. પ્ર. ભંતે! તે (વિમાનાવાસ) સંખ્યાત-યોજન વિસ્તાર વાળા છે કે અસંખ્યાત-યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. સંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનાવાસોનાં વિષયમાં સહસ્ત્રાર દેવલોકનાં સમાન ત્રણ આલાપક કહેવા જોઈએ. અસંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનોમાં ઉત્પાદ અને ચ્યવનનાં વિષયમાં સંખ્યાત” કહેવું જોઈએ અને "સત્તા” માં અસંખ્યાત કહેવું જોઈએ. વિશેષ : નોઇન્દ્રિયોપયુક્ત, અનન્તરોપપન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તરપર્યાપ્તક. એ પાંચે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કહ્યા છે. શેષ અન્ય પદ બધા અસંખ્યાત કહેવા જોઈએ. જે પ્રમાણે આનત અને પ્રાણતનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે આરણ અને અશ્રુત કલ્પનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિમાનોની સંખ્યામાં અંતર છે. આ પ્રમાણે નવ રૈવેયક દેવલોકનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અનુત્તર વિમાન કેટલા કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનુત્તર વિમાન પાંચ કહ્યા છે. પ્ર. ભંતે! તે (અનુત્તર વિમાની સંખ્યાત યોજન વિસ્તાર વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તેમાંથી એક સંખ્યાત યોજન વિસ્તારવાળો છે અને (ચાર) અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે. णवरं-नोइंदियोवउत्ता, अणंतोववन्नगा, अणंतरोगाढगा, अणंतराहारगा, अणंतरपज्जत्तगा य, एएसिं जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता। सेसा असंखेज्जा भाणियब्वा। आरणऽच्चुएसु एवं जहा आणय-पाणएसु, नाणत्तं विमाणेसु। एवं गेवेज्जगा वि। प. कइ णं भंते ! अणुत्तरविमाणा पण्णत्ता ? ૩. નયમ ! jર સત્તરતિમાT [ત્તા | प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? उ. गोयमा! संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडा य। Page #714 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૩ ૫. પંરતુ ઇ અંતે ! મજુત્તરવિમાસુ સંવેવિત્થરે પ્ર. ભંતે ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન विमाणे एगसमएणं केवइया अणुत्तरोववाइया देवा વિસ્તારવાળા વિમાનમાં એક સમયમાં કેટલા उववज्जति ? અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે ? केवइया सुक्कलेस्सा उववज्जति ? (તેમાંથી) કેટલા શુક્લલશી ઉત્પન્ન થાય છે ? -जाव- केवइया अणागारोवउत्ता उववज्जति ? -વાવ- કેટલા અનાકારોપયોગ યુક્ત ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! पंचसुणं अणुत्तरविमाणेस संखेज्जवित्थडे ઉ. ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત अणुत्तरविमाणे एग समएणं, યોજન વિસ્તારવાળા (સવર્થસિદ્ધનામના) અનુત્તર-વિમાનમાં એક સમયમાં, जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा अणुत्तरोववाइया देवा उववज्जति । ઉત્કૃષ્ટ સંખ્યાત અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે. एवं जहा गेवेज्जविमाणेसु संखेज्जवित्थडेसु । જે પ્રમાણે સંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક વિમાનોનો વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. णवरं-कण्हपक्खिया, अभवसिद्धिया, तिसुअन्नाणेसु વિશેષ : કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક તથા ત્રણ एए न उववज्जंति, न चयंति, न वि पण्णत्तएस અજ્ઞાનવાળા જીવ અહીં ઉત્પન્ન થતા નથી અને માળિયા ! ચ્યવન પણ કરતા નથી તથા સત્તામાં પણ આનું વર્ણન કરવું ન જોઈએ. अचरिमा वि खोडिज्जति-जाव-संखेज्जा चरिमा આ પ્રમાણે (ત્રણે આલાપકોમાં) "અચરમ” નો નિષેધ કરવો જોઈએ -યાવત- સંખ્યાત ચરમ કહ્યા છે. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. असंखेज्जवित्थडेसु वि एए न भण्णंति, અસંખ્યાત યોજન વિસ્તારવાળા ચાર અનુત્તર વિમાનોમાં એ (કૃષ્ણપાક્ષિક આદિ) કહ્યા નથી. णवरे-अचरिमा अस्थि । વિશેષ : આ અસંખ્યાત યોજનવાળા અનુત્તર વિમાનોમાં અચરમ જીવ પણ હોય છે. सेसं जहा गेवेज्जएमु असंखेज्जवित्थडेसु -जाव શેપ જે પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક असंखेज्जा अचरिमा पण्णत्ता। વિમાનોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે અસંખ્યાત - વિચા. સ. ૨૩, ૩. ૨, ૩. ૨૨-૨૪ અચરમ જીવ છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૪૦. Revણુ માનવમાવે+થયા ૩વવા - ૪૦. ચોવીસ દેડકોમાં આત્માપક્રમની અપેક્ષાએ ઉપપાતउबट्टण परूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : 1. ૨ અનેરા મં!જિંબોવમેviડવવનંતિ, પ્ર. ૬૧, ભંતે ! શું નૈરયિક જીવ આત્મોપક્રમથી परोवक्कमेणं उववज्जंति, निरूवक्कमेणं उववज्जति? ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી ઉત્પન્ન થાય છે કે નિરુપક્રમથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! आओवक्कमेण वि उववज्जति.परोवक्कमेण ગૌતમ ! તે આત્મોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. वि उववज्जंति, निरूवक्कमेण वि उववज्जति । પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. Page #715 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ હું ૨-૨૪. પર્વ -Mવિ- રેણિયા દ. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. 1. ઢું નેરા, મંત! વિંગ વિમેvi૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક આત્મોપક્રમથી ઉદ્વર્તન परोवक्कमेणं उबटति, निरूवक्कमेणं उचटति? કરે (મરે) છે, પરોપક્રમથી ઉદ્વર્તન કરે છે કે નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે ? उ. गोयमा ! नो आओवक्कमेणं उब्वटंति, नो ઉ. ગૌતમ ! તે આત્મોપક્રમથી અને પરોપક્રમથી परोवक्कमेणं उब्वटंति, निरुवक्कमेणं उबटेति । ઉદ્વર્તન કરતા નથી. પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે. ૮૨-૨ પર્વ મયુરકુમાર -ગાવ- ળિયકુમાર / દિ.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. ૮. ૨૨-૨૬. કુદવિાયા -ઝાવ- મજુસ્સા તિયું ૬.૧૨-૨૧. પૃથ્વીકાયિકોથી લઈને મનુષ્યો સુધી उब्वटेंति। (ઉપર્યુક્ત) ત્રણે ઉપક્રમોથી ઉદ્દવર્તન કરે છે. હું ૨૨-૨૪. સેસ ના નેર, દિ.૨૨-૨૪. શેષ બધા જીવોનું ઉદ્દવર્તન નૈરયિકોમાં સમાન કહેવું જોઈએ. णवरं-जोइसिया, वेमाणिया चयंति। વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે -વિયા. સ. ૨૦, ૩. ? , મુ. ૭-૧૨ (ઉવર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. - ૪૨, વીરભુ ગાડી વેવથયા ઉવાચ-વળ ૪૧. ચોવીસ દંડકોમાં આત્મઋદ્ધિની અપેક્ષાએ ઉપપાતपरूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : 1. ૨ , નર પf મંત! {િ ઢg૩વવનંતિ, પ્ર. .૧, અંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉત્પન્ન परिड्ढीए उववज्जति? થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आइड्ढीए उववज्जंति, नो परिड्ढीए ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર૩વર્નંતિ . ઋદ્ધિ ઉત્પન્ન થતા નથી. હું ૨-૨૪. પુર્વ -નર્વિ-માળિયા દ. ર-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. . 8 ને ઇ મંતે ! હિંમત્રીજી ૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉદ્વર્તન परिड्ढीए उव्वटेंति ? કરે કે પર-ઋદ્ધિથી ઉદ્વર્તન કરે (મરે) છે ? उ. गोयमा ! आइड्ढीए उवटंति, नो परिड्ढीए ઉ. ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉદ્વર્તન કરે છે, પરંતુ उब्वटंति। પર-ઋદ્ધિથી ઉદ્દવર્તન કરતા નથી. ૮. ૨-૨૪. pવે -ખાવ-માળિયા દ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. णवरं-जोइसिय-वेमाणिया चयंतीति अभिलावो। વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે - વિ. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૨૩-૧૬ (ઉદ્વર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. ૪૨. ૧૩મુ ગાયવાવેથા વવાય- ૪૨. ચોવીસ દંડકોમાં આત્મકર્મની અપેક્ષાએ ઉ૫પાતपरूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : प. दं. १. नेरइया णं भंते! किं आयकम्मुणा उववज्जंति, પ્ર. ૮,૧, ભંતે ! નૈરયિક જીવ પોતાના કર્મથી ઉત્પન્ન ઘરમુખ સવવપ્નતિ ? થાય છે કે પરકર્મથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आयकम्मुणा उववज्जति, नो परकम्मुणा ઉ. ગૌતમ ! તે પોતાના કર્મથી ઉત્પન્ન થાય છે, उववज्जति। - પરકર્મથી ઉત્પન્ન થતા નથી. Page #716 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૫ ઢ. ૨-૨૪, પર્વ -ગાવ- તેમના ૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉપપાત કહેવો જોઈએ. ઢં. ૨-૨૪. pવે ૩ મે વિા ૮.૧-૨૪. આ પ્રમાણે ઉદ્દવર્તનનાં માટે પણ - વિયા, સ, ૨૦, ૩. ૨૦, મુ. ૨૭-૧૧ બધા દંડક કહેવા જોઈએ. ૪૩. વીસરેપણુ જોરાવસ્થા ઉવાચ-વન ૪૩. ચોવીસ દંડકોમાં પ્રયોગની અપેક્ષાએ ઉપપાત-ઉદ્વર્તનનું परूवणं પ્રરુપણ : g, સે. .નેર મંત:વિંગથMયોf૩વવર્નંતિ. પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જીવ આત્મપ્રયોગથી ઉત્પન્ન परप्पयोगेणं उववज्जति ? થાય છે કે પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! आयप्पयोगेणं उववज्जंति, नोपरप्पयोगेणं ઉ. ગૌતમ ! તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, उववज्जति। પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. ટું. ૨-૨૪, પર્વ -Mવિ- નાળિયો દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉપપાત કહેવો જોઈએ. ટું. કૃ-૨૪, ઉં વ૮T સોલિા ૬.૧-૨૪. આ પ્રમાણે ઉદ્દવર્તનાનાં માટે પણ - વિચા. સ. ૨૦, ૩. ૨૦, ૬. ૨૦-૨૨ બધા દંડક કહેવા જોઈએ. ૪૪. ડાથી મૂયાત હત્યરાયા વગર હવ- ૪૪. હસ્તિરાજ ઉદાયી અને ભૂતાનંદનાં ઉત્પાદ-ઉદ્વર્તનનું પ્રરુપણ : . હાથી જે અંતે ! સ્થિરીયા ગોહિંતો મviતાં પ્ર. ભંતે ! ઉદાયી હસ્તિરાજ કંઈ ગતિથી નીકળીને उव्वट्टित्ता उदायि हत्थिरायत्ताए उववण्णे ? સીધા ઉદાયી હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે ? उ. गोयमा ! असुरकूमारेहिंतो देवेहिंतो अणंतरं ઉ. ગૌતમ ! તે અસુરકુમાર દેવોમાંથી મરીને સીધા उब्वट्टित्ता उदायि हत्थिरायत्ताए उववण्णे। અહીં ઉદાયી હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે. प. उदायी णं भंते! हत्थिराया कालमासे कालं किच्चा ભંતે ! ઉદાયી હસ્તિરાજ કાળમાસમાં કાળ કરીને कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. ગોયમ!રૂમસે રચન[મggઢવી ડોસા- ઉ. ગૌતમ! તે અહીંથી કાળ કરીને એક સાગરોપમની गरोवमठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जिहिइ। ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આ રત્નપ્રભા પૃથ્વીનાં નરકાવાસમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થશે. प. से णं भंते ! कओहिंतो अणंतरं उबट्टित्ता कहिं પ્ર. ભંતે ! તે વગર કોઈ અંતરનાં (આ રત્નપ્રભા गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? પૃથ્વીથી નીકળીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. યમ ! મહાવિદે વારે સિન્નિહિ -નાવ- ઉ. ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ। થશે -વાવ- સર્વ દુઃખોનો અંત કરશે. प. भूयाणंदे णं भंते ! हत्थिराया कओहिंतो अणंतरं પ્ર. ભંતે ! ભૂતાનંદ હસ્તિરાજ કંઈ ગતિથી નીકળીને उवट्टित्ता भूयाणंदे हत्थिरायत्ताए उववण्णे? સીધા ભૂતાનંદ હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે ? उ. गोयमा! एवं जहेव उदायी-जाव-सव्वदुक्खाणमंतं ઉ. ગૌતમ ! ઉદાયી હસ્તિરાજના વર્ણનનાં સમાન काहिइ। ભૂતાનંદ હસ્તિરાજનાં માટે પણ બધા દુઃખોનો - વિયા, સ. ૧૭, ૩. ?, મુ. ૪-૭. અંત કરશે ત્યાં સુધી વર્ણન કરવું જોઈએ. Page #717 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४५. चउवीसदण्डएसु भवियदव्व नेरइयाइत्त परूवणं- ૪૫. ચોવીસ દંડકોમાં ભવ્ય દ્રવ્ય નૈરયિકત્વાદિનું પ્રરુપણ : T. તે ૨. ત્યિ અંતે ! મવિયત્રનેરા ? પ્ર. ૬.૧, ભંતે ! શું ભવ્યદ્રવ્ય (ભાવિ) નૈરયિક ભવ્ય-દ્રવ્ય નૈરયિક છે ? ૩. દંતા, મોચમા ! અત્યિ | ઉ. હા, ગૌતમ ! છે. 1. સે વેvi મંતે ! પૂર્વ યુ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – વિયત્રનેરા, મવિશ્વને ?” ભવ્યદ્રવ્ય-નૈરયિક-ભવ્યદ્રવ્ય-નૈરયિક છે ?” उ. गोयमा ! जे भविए पंचेंदिय-तिरिक्खजोणिए वा, ઉ. ગૌતમ! જે કોઈ પંચેન્દ્રિય – તિર્યંચયોનિક કે મનુષ્ય मणुस्से वा नेरइएसु उववज्जित्तए। (ભવિષ્યમાં) નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ભવ્ય-દ્રવ્ય નૈરયિક છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “भवियदब्वनेरइया, भवियदब्वनेरइया ।" ભવ્યદ્રવ્ય નૈરયિક-ભવ્યદ્રવ્ય નૈરયિક છે.” હું ૨-૨૬. વં નવ-નિયમરાળ / ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. v ૨ ૨૨, અસ્થિ નું મંત! મવિયત્રપૂઢવિયા , પ્ર. ૬.૧૨. ભંતે ! શું ભવ્યદ્રવ્ય- પૃથ્વીકાયિક-ભવ્ય भवियदव्यपुढविकाइया ? દ્રવ્ય પૃથ્વીકાયિક છે ? ૩. દંતા, મા! મલ્યિા ઉ. હા, ગૌતમ ! તે એવું જ છે. 1. સેવે મંતે ! પર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "भवियदव्वपुढविकाइया, भवियदवपुढविकाइया?" "ભવ્યદ્રવ્ય- પૃથ્વીકાયિક- ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક उ. गोयमा ! जे भविए तिरिक्खजोणिए वा, मणुस्से वा, देवे वा पुढविकाइएसु उववज्जित्तए । से तेणठणं गोयमा ! एवं वुच्चइ“भवियदव्यपुढविकाइया, भवियदव्यपुढविकाइया।" दं, १३, १६. आउकाइय-वणस्सइकाइयाणं एवं चेव। હૃ. ૨૪, ૨૫, ૨૭-૧૧. તે વાર-વેજિ -જોતિ - चउरिदियाण य जे भविए तिरिक्खजोणिए वा, मणुस्से वा उववज्जित्तए से भवियदब्ब तेउ-वाउबेइंदिय-तेइंदिय चउरिदिया। ઉ. ગૌતમ! જે તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ પૃથ્વીકા યિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ભવ્ય-દ્રવ્યપૃથ્વીકાયિક છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક-ભવ્ય દ્રવ્યપૃથ્વીકાયિક છે.” ૮.૧૩,૧૬. આ પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકનો વિષયમાં સમજવું જોઈએ. ૮.૧૪,૧૫,૧૭-૧૯. અગ્નિકાય, વાયુકાય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચહેરેન્દ્રિય પર્યાયમાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે ભવ્ય-દ્રવ્ય-અગ્નિ, વાયુ, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય ભવ્ય દ્રવ્ય કહેવાય છે. ૬. ૨૦. જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ અથવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે ભવ્ય-દ્રવ્ય-પંચેન્દ્રિય- તિર્યંચયોનિક કહેવાય છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ. दं. २०.पंचेंदिय-तिरिक्खजोणियाणंजेभविए नेरइए वा, तिरिक्खजोणिए वा, मणुस्सेवा, देवेवापंचेंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए से भवियदव्व पंचेंदिय तिरिक्खजोणिया। ૮. ૨૨. પર્વ મજુસ્સાન વિશે Page #718 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૩. ૨૨-૨૪. વાળમંતર-ખોસિય-વેમાળિયાળ जहा नेरइया । વિયા. સ. ૨૮, ૩. ૨, સુ. ૨ ४६. चउवीसदंडएसु सिद्धेसु य कइसंचियाइ परूवणं - ૧. ૐ . તેરા [ અંતે ! સંવિયા, અસંધિયા, अवत्तव्वगसंचिया ? ૩. ગોયમા! તેડ્યા મંધિયાવિ, અસંવિયાનિ, अवत्तव्वगसंचिया वि । પ. તે વેળટ્યુાં અંતે ! વં વુન્નરૂ તેરા મંત્રિયાવિ, અસંવિયાવિ, અવત્તનगसंचिया वि ? उ. गोयमा ! जे णं नेरइया संखेज्जएणं पवेसणएणं पविसंति ते णं नेरइया कइसंचिया, जेनेरइया असंखेज्जएणं पवेसणएणं पविसंति ते णं नेरइया अकइसंचिया, जेनेरइया एक्कएणं पवेसणएणं पविसंति ते णं नेरइया अवत्तव्वगसंचिया, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “નેરયા संचिया वि" ૐ. ૨-૧૧. વં ગનુરનારા -ખાવ- થળિયમારા | મંત્તિયાવિ, ઞજ્ઞસંધિયાવિ, અવત્તન ૬. ર, પુવિધાયાાં મંતે ! વિસંવિયા अकइसंचिया, अवत्तव्वगसंचिया ? ૩. ગોયમા! પુવિધાડ્યાનોસંવિયા, અસંવિયા, नो अवत्तव्वगसंचिया । ૬. મે વેળòાં મંતે ! વં વુન્નર “પુવિાયા નો સંવિયા, અસંવિયા, નો अवत्तव्वगसंचिया ? उ. गोयमा ! पुढविकाइया असंखेज्जएणं पवेसणएणं पविसंति । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “પુવિાયા નો સંવિયા, અસંધિયા, નો अवत्तव्वगसंचिया । ૪૬. ૬.૨૨-૨૪. વાણવ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં નૈયિકોના સમાન સમજવું જોઈએ. ૨૦૪૭ ચોવીસ દંડકો અને સિદ્ધોમા કતિસંચિતાદિનું પ્રરુપણ : પ્ર. દં.૧. ભંતે ! શું નૈયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્યસંચિત છે ? ઉ. ગૌતમ ! નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે ?” ઉ. ગૌતમ ! જે નૈયિક (નરકગતિમાં એક સાથે) સંખ્યાત પ્રવેશ કરે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે તે નૈરિયક કતિસંચિત છે. જે નૈરિયક (એક સાથે) અસંખ્યાત પ્રવેશ કરે છે તે નૈયિક અતિસંચિત છે. જે નૈયિક એક-એક કરીને પ્રવેશ કરે છે તે નૈયિક અવક્તવ્ય સંચિત છે. એટલા માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે. નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્યસંચિત છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્ય સંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ (એક સાથે) અસંખ્યાત રૂપમાં પ્રવેશ કરે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે. એટલા માટે ગૌતમ ! એવું કહેવાય છે - "પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્ય સંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે. For Private Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮. ૨૩-૬ ૬. ઈ - નવિ- વાત્સા / દ, ૧૩-૧૬, આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું જોઈએ. ઢ. ૨૭-૨૪. સેસિ - રેષિા નહીં દ. ૧૭-૨૪. બેઈન્દ્રિયથી વૈમાનિકો સુધી નૈરયિકોની नेरइया। સમાન જાણવું જોઈએ. p. સિદ્ધાં મંતે ! #િ ફર્નાવિયા, મફવિયા, પ્ર. ભંતે ! શું સિદ્ધ કતિસંચિત છે, એકતિસંચિત છે अवत्तव्वगसंचिया ? કે અવક્તવ્ય સંચિત છે ? उ. गोयमा ! सिद्धा कइसंचिया. नो अकइसंचिया. ઉ. ગૌતમ ! સિદ્ધ કતિસંચિત અને અવક્તવ્ય સંચિત अवत्तव्वगसंचिया। હોય છે પણ એકતિસંચિત હોતા નથી. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सिद्धा कइ संचिया, नो अकइसंचिया, अवत्तब्व “સિદ્ધ કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોય છે, સંચિયા પણ અકતિસંચિત હોતા નથી.” उ. गोयमा ! जे णं सिद्धा संखेज्जएणं पवेसणएणं ઉ. ગૌતમ ! જે સિદ્ધ સંખ્યાત પ્રવેશનકથી પ્રવેશ કરે पविसंति ते णं सिद्धा कइसंचिया, છે તે સિદ્ધ કતિસંચિત છે. जे णं सिद्धा एक्कएणं पवेसणएणं पविसंति ते णं જે સિદ્ધ એક - એક કરીને પ્રવેશ કરે છે તે સિદ્ધ सिद्धा अवत्तव्वगसंचिया। અવક્તવ્યસંચિત છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ એટલા માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - "सिद्धा कइसंचिया, नो अकइसंचिया. સિદ્ધ કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોય છે, अवत्तव्वगसंचिया वि।" પણ અકતિસંચિત હોતા નથી.” - વિ. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૨૩-૨૮ ૪૭. વીસાવા સિદ્ધા જ રૂપિયા વિસિ૮ ૪૭. કતિ સંચિતાદિ વિશિષ્ટ ચોવીસ દંડક અને સિદ્ધોનું અલ્પ अप्पबहुत्त બહુત્વ : प. एएसि णं भंते ! नेरइयाणं १. कइसंचियाणं, પ્ર. ભંતે ! આ ૧. કતિસંચિત, ૨. અકતિસંચિત અને २. अकइसंचियाणं, ३. अवत्तव्वगसंचियाण य कयरे ૩. અવક્તવ્ય સંચિત નૈરયિકોમાંથી કોણ કોનાથી कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? અલ્પ -વાવ- વિશેષાધિક છે ? ૩. યમ! ૬. સંવત્યોવાનેરા નવત્તવાવિયા, ઉ. ગૌતમ ! ૧, બધાથી અલ્પ અવક્તવ્ય સંચિત નૈરયિક છે. ૨. રૂટ્સવિયા સંવેક્ઝાના, ૨. (તેનાથી) કતિસંચિત નૈરયિક સંખ્યાતગુણા છે. રૂ. વસંવિયા અસંવેમ્બTUTTI ૩. (તેનાથી) અકતિસંચિત નરયિક અસંખ્યાત ગુણા છે. एवं एगिदियवज्जाणं-जाव-वेमाणियाणंअप्पाबहुगं આ પ્રમાણે એકેન્દ્રિયોને છોડીને વૈમાનિકો સુધી एगिदियाणं नथि अप्पाबहुगं । અલ્પબદુત્વ કહેવું જોઈએ. એકેન્દ્રિયોનો અલ્પબદુત્વ નથી. प. एएसि णं भंते ! सिद्धाणं कइसंचियाणं अवत्तव्वग- પ્ર. ભંતે ! કતિસંચિત અને અવક્તવ્ય સંચિત સિદ્ધોમાં संचियाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? विसेसाहिया वा? ૨. ટાઈ. . , ૩. ૨, સે. ૨૬ Page #720 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૯ ૩. ગયા ! ૨. સવંત્યોવા સિદ્ધાં ફસંચિય | ૨. અવનવાવિયા સંન્નJT | - વિચા. સ. ૨૦, ૩. ? , મુ. ૨૬-૨? ૪૮ ની સિહેલુ ચ છ સમન્ગિયાદ ઉવ- g, રે ૨. નેર અને અંતે ! વુિં છhસમન્નિયા, નો छक्कसमज्जिया, छक्केण य नो छक्केण य समज्जिया, छक्केहिं समज्जिया, छक्केहिं य नो छक्केण य समज्जिया? उ. गोयमा ! नेरइया छक्कसमज्जिया वि, नो छक्कसम ज्जिया वि, छक्केण य नो छक्केण य समज्जिया वि, छक्केहिं सम्मज्जिया वि, छक्केहि य नो छक्केण य समज्जिया वि। प. से केणठेणं भंते ! एवं वुच्चइ “नेरइया छक्कसमज्जिया वि-जाव-छक्केहि य नो छक्केण य समज्जिया वि?" ઉ. उ. गोयमा ! १. जे णं नेरइया छक्कएणं पवेसणएणं पविसंति, ते णं नेरइया छक्कसमज्जिया। ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ કતિસંચિત સિદ્ધ છે. ૨. (તેનાથી) અવક્તવ્યસંચિત સિદ્ધ સંખ્યાત ગુણા છે. ૪૮. ચોવીસ દેડકો અને સિદ્ધોમાં પક સમર્જિતાદિનું પ્રાણ : પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક ૧, પર્ક-સમર્જીત છે. ૨. નોષક સમર્જીત છે, ૩. (એક) પદ્ધ અને નોષક-સમર્જીત છે, ૪. (અનેક) પર્ક સમર્જિત છે કે ૫. અનેક ષક સમર્જિત અને એક નોપર્ક સમર્જીત છે ? ઉ. ગૌતમ ! નૈરયિક- ૧, પર્ક-સમર્જીત પણ છે, ૨. નોર્ક-સમજીત પણ છે, ૩, એક પદ્ધ અને એકનો પક-સમર્જીત પણ છે, ૪. અનેક પર્કસમર્જીત પણ છે અને ૫. અનેક પદ્ધ સમર્જીત તથા એક નો પક-સમજીત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “નૈરયિક પદ્ધ-સમર્જીત પણ છે -યાવતુ- અનેક પર્ક-સમર્જીત તથા એક નો પક-સમર્જિત પણ છે ?” ગૌતમ ! ૧, જે નૈરયિક (એક સમયમાં એક સાથે) છની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક પર્કસમર્જીત કહેવાય છે.” ૨. જે નૈરયિક (એક સાથે) જઘન્ય એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક નો પર્ક-સમર્જીત કહેવાય છે.” ૩. જે નૈરયિક એક ષક સંખ્યાથી અને અન્ય જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે. તે નૈરયિક પર્ક અને નો પર્ક-સમર્જીત કહેવાય છે.” ૪. જે નૈરયિક અનેક પર્લ સંખ્યામાં પ્રવેશ કરે છે તે નૈરયિક અનેક પક સમર્જીત કહેવાય છે.' ૫. જે નૈરયિક અનેક પક સંખ્યાથી અને જઘન્ય એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક અનેક પક અને એક નો પર્ક સમર્જત” કહેવાય છે.” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈરયિક ષટક સમર્જિત પણ છે -પાવત- અનેક પર્ક અને એક નોષક-સમર્જિત પણ છે. ૬. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति, ते णं नेरइया नो छक्कसमज्जिया। ३. जे णं नेरइया एगेणं छक्कएणं, अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं नेरइया छक्केण य नो छक्केण य समज्जिया। ४. जेणं नेरइयाऽणेगेहिं छक्कएहिं पविसंति ते णं नेरइया छक्केहिं समज्जिया। ५. जे णं नेरइयाऽणेगेहिं छक्कएहिं, अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं नेरइया छक्केहिं य नो छक्केण य समज्जिया। से तेणट्टेणं गोयमा ! एव वुच्चइ“नेरइया छक्कसमज्जिया -जाव- छक्केहि य नो छक्केण य समज्जिया वि।" ૮. -૨૬. પગલુરમા -ગાવ- થાકુમારી Page #721 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૦ ૬. दं. १२. पुढविकाइया णं भंते ! छक्कसमज्जिया - जाव- छक्केहिं य नो छक्केण य समज्जिया ? ૩. ગોયમા ! પુવાડ્યા નો છસમજ્જિયા, नोछक्कसमज्जिया, नो छक्केण य नोछक्केण य समज्जिया, छक्केहिं समज्जिया वि, छक्केहिं य नो छक्केण य समज्जिया वि । ૬. से केणट्ठेणं भंते ! एवं वुच्चइ“पुढविकाइया नो छक्क समज्जिया - जाव- छक्केहिं य नो छक्केण य समज्जिया ?" उ. गोयमा ! १. जे णं पुढविकाइयाऽणेगेहिं छक्कएहिं पवेसणगं पविसंति, ते णं पुढविकाइया छक्केहिं समज्जिया । २. जे णं पुढविकाइयाऽणेगेहिं छक्कएहिं य जहनेणं एक्केण वा, दोहिं वा, तिहिं वा, उक्कोसेणं पंचएणं पवेसणएणं पविसंति ते णं पुढविकाइया छक्केहिं य नो छक्केण य समज्जिया । से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ“पुढविकाइया नो छक्कसमज्जिया - जाव - छक्केहिं य नो छक्केण य समज्जिया ।" ä. ૧૨-૧૬. વૅ -ખાવ- વળસાડ્યT | ૐ, ૨૭-૨૪, વેનિયા -ખાવ- તેમાળિયા । सिद्धा जहा नेरइया । . . . પતિ જં મંતે! નેરચાળ છુ. છાસમગ્નિयाणं, २. नो छक्कसमज्जियाणं, ३. छक्केण य नो छक्केण य समज्जियाणं, ४. छक्केहिं समज्जियाणं, વ્. छक्केहिं य नो छक्केण य समज्जियाण य कयरे कयरेहिंतो अप्पा वा जाव विसेसाहिया वा ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. દં.૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ ષટ્ક-સમર્જીત છે -યાવ- અનેક ષટ્ક સમર્જીત અને એક નો ષટ્ક સમર્જીત છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ ષટ્ક- સમર્જિત નથી. નો ષટ્ક- સમર્થિત નથી અને એક ષટ્ક અને એક નો ષટ્ક- સમર્જીત પણ નથી પરંતુ અનેક ષટ્કસમર્જીત છે તથા અનેક ષટ્ક અને એક નો ષટ્કસમર્જીત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "પૃથ્વીકાયિક જીવ ષટ્ક સમર્જીત નથી -યાવઅનેક ષટ્ક અને એક નો ષટ્સ સમર્જીત પણ છે ? ઉ. ગૌતમ ! ૧. જે પૃથ્વીકાયિક જીવ અનેક ષટ્કથી પ્રવેશ કરે છે તે પૃથ્વીકાયિક અનેક ષટ્કસમર્જીત છે. ૨. જે પૃથ્વીકાયિક અનેક ષટ્કથી તથા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ પાંચ સંખ્યામાં પ્રવેશ કરે છે તે પૃથ્વીકાયિક અનેક ષટ્ક અને એક નો ષટ્ક–સમર્જીત કહેવાય છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "પૃથ્વીકાયિક જીવ ષટ્ક સમર્જીત નથી -યાવઅનેક ષટ્ક અને એક નો ષટ્ક સમર્જીત છે.” ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી સમજવું જોઈએ. - વિયા. સ. ૨૦, ૩. ૨૦, મુ. ૨૨-૨૬ ૪૬. જીવ સમન્દ્રિયાવિત્તિ ધડવીસ ટૂંડાળસિદ્ધાળ ૨૪૯,ષટ્ક સમર્જીતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને સિદ્ધોમાં अप्पबहुत्तं અલ્પબહુત્વ ઃ ૬.૧૭-૨૪. આ પ્રમાણે બેઇન્દ્રિયથી વૈમાનિકો સુધી પૂર્વવત્ કહેવું જોઈએ. સિદ્ધોનું વર્ણન નૈરયિકોનાં સમાન છે. પ્ર. દં.૧, ભંતે ! આ ૧. ષટ્ક સમર્જીત, ૨. નો ષટ્ક-સમર્જીત, ૩. એક ષટ્ક અને એક નો ષટ્ક- સમર્જીત, ૪. અનેક ષટ્ક-સમર્જીત તથા પ. અનેક ષટ્ક અને એક નો ષટ્ક-સમર્જીત નૈયિકોમાં કોણ કોનાથી અલ્પ -યાવત્વિશેષાધિક છે ? For Private Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૧ ૩. યમ! . સંવત્સોવ તેરા ઇસન્નિયા, २. नो छक्कसमज्जिया संखेज्जगुणा, ३. छक्केण य नो छक्केण य समज्जिया संखेज्जगुणा, ४. छक्केहिं समज्जिया असंखेज्जगुणा, ગૌતમ ! ૧. બધાથી ઓછા એક પટ્રક-સમર્જીત નૈરયિક છે, ૨. (તેનાથી) નો પક- સમર્જીત નૈરયિક સંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) એક પર્ક અને નો પર્ક-સમર્જીત નૈરયિક સંખ્યાતગુણા છે, ૪. (તેનાથી) અનેક પર્ક-સમજીત નૈરયિક અસંખ્યાતગુણા છે. ૫. (તેનાથી) અનેક પર્ક અને એક નો પર્ક સમર્જીત નૈરયિક સંખ્યાતગુણા છે. ૮.૨-૧૧. આ પ્રમાણે અસરકારોથી સ્વનિતકમારો સુધી અલ્પબહત્વ કહેવો જોઈએ. ૧૨. અંતે! આ અનેક પક-સમજીત અને અનેક પર્ક તથા એક નો પર્ક-સમર્જીત પૃથ્વીકાયિકોમાં કોણ-કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? ५. छक्केहिं य नो छक्केण य समज्जिया संखेज्जगुणा। . -૨૬. વુિં ગલુરકુમાર-નવ-નિયમTI પ્ર. . ૮ ૨૨. પતિ vi મેતે ! પૂઢવિયા છર્દિ समज्जियाणं, छक्केहि य नो छक्केण यसमज्जियाण य कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया વ? उ. गोयमा ! १. सव्वत्थोवा पूढविकाइया छक्केहिं समज्जिया, २. छक्केहि य नो छक्केण य समज्जिया संखेज्जगुणा। ૮. શરૂ-૨ ૬. પુર્વ -Mવિ-વ/સાડવા ગૌતમ ! ૧. બધાથી અલ્પ અનેક પક-સમર્જીત પૃથ્વીકાયિક છે. ૨. (તેનાથી) અનેક પર્ક અને એક નો ષકસમર્જીત પૃથ્વીકાયિક સંખ્યાતગુણા છે. ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. ૮.૧૭-૨૪. બેઈન્દ્રિયોથી વૈમાનિકો સુધીનું અલ્પબહત્વ નૈરયિકોનાં સમાન જાણવું જોઈએ. પ્ર. ભંતે! આ પર્ક-સમર્જીત, નો પક સમર્જીત ચાવત અનેક ષટ્રક અને એક નો ષટ્ક- સમર્જીત સિદ્ધોમાં કોણ-કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? दं. १७-२४. बेइंदियाणं-जाव-वेमाणियाणं जहा नेरइयाणं। प. एएसि णं भंते ! सिद्धाणं छक्कसमज्जियाणं, नो छक्कसम्मज्जियाणं-जाव- छक्केहिं य नो छक्केण य समज्जियाण य कयरे कयरेहिंतो अप्पा वा -ળાવ- વિસે સાદિયા વા? उ. गोयमा ! १. सव्वत्थोवा सिद्धा छक्केहिं य नो छक्केण य समज्जिया, २. छक्केहिं समज्जिया संखेज्जगुणा, ३.छक्केण यनोछक्केण य समज्जिया संखेज्जगुणा, ગૌતમ ! ૧. અનેક ૫ર્ક અને એક નો પર્ક સમજીત સિદ્ધ બધાથી અલ્પ છે. ૨. (તેનાથી)અનેક પક-સમજીત સિદ્ધ સંખ્યાત ગુણા છે. ૩. (તેનાથી) એક ટ્રક અને નો પર્ક-સમર્જીત સિદ્ધ સંખ્યાતગુણા છે. ૪. (તેનાથી) પક સમર્જીત સિદ્ધ સંખ્યાતગુણા છે. ૫. (તેનાથી) નો પક-સમર્જીત સિદ્ધ સંખ્યાત ગુણા છે. ४. छक्कसमज्जिया संखेज्जगुणा, . નો ઇસમન્ના સંવેક્નકુળTI - વિચા. સ. ૨૦, ૩. ૨૦, મુ. રૂ ૭-૪૨ Page #723 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૦. થર્વવંદgg સિમુ વાર સમન્વયા - ૫૦. ચોવીસ દેડકો અને સિદ્ધોમાં દ્વાદશ સમજીતાદિનું પ્રરુપણ : . ટૂં . મેરફથી નું મંતે ! કિં વારસ સમન્નિયા, પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિક જીવ શું દ્વાદશ-સમર્જીત છે, नो बारस समज्जिया, નો દ્વાદશ-સમર્જીત છે. बारसएण य नो बारसएण य समज्जिया, દ્વાદશ અને નોદ્વાદશ-સમર્જીત છે, बारसएहिं समज्जिया, અનેક દ્વાદશ- સમર્જીત છે, बारसएहिं य नो बारसएण य समज्जिया ? કે અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમર્જીત છે? गोयमा ! नेरइया बारस समज्जिया वि -जाव- ઉ. ગૌતમ ! નૈરયિક દ્વાદશ- સમર્જીત પણ છે -યાવતबारसएहिं य नो बारसएण य समज्जिया वि। અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમજીત પણ છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - “नेरइया बारस समज्जिया-जाव-बारसएहिं य नो નૈરયિક દ્વાદશ- સમર્જીત પણ છે.-વાવ- અનેક बारसएण य समज्जिया ?" દ્વાદશ અને એકનો દ્વાદશ-સમર્જીત પણ છે ?” उ. गोयमा!१.जेणं नेरइया बारसएणं पवेसणएणं ગૌતમ ! ૧, જે નૈરયિક (એક સમયમાં એક સાથે) पविसंति 'ते णं नेरइया बारस समज्जिया।' બારની સંખ્યામાં પ્રવેશ કરે છે. તે નૈરયિક દ્વાદશ સમર્જીત છે.' २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, ૨. જે નૈરયિક જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ तीहिं वा, उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं અગિયાર સુધી પ્રવેશ કરે છે, તે નૈરયિક નો पविसंति 'ते णं नेरइया नो बारस समज्जिया।' દ્વાદશ-સમર્જીત છે.” ३. जे णं नेरइया बारसएणं अन्नेण य जहन्नेणं ૩. જે નૈયિક એક સમયમાં બાર તથા જઘન્ય एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર સુધી પ્રવેશ एक्कारसएणं पवेसणएणं पविसंति 'ते णं नेरइया કરે છે, તે નૈરયિક દ્વાદશ નોદ્વાદશ-સમર્જીત છે.' बारसएण य नो बारसएण य समज्जिया।' ४. जेणं नेरइयाऽणेगेहिं बारसएहिं पवेसणएणं ૪, જે નૈરયિક એક સમયમાં અનેક વાર-બારની पविसंति 'ते णं नेरइया बारसएहिं समज्जिया।' સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નૈરયિક અનેક દ્વાદશ સમર્જીત છે.' ५. जे णं नेरइयाऽणेगेहिं बारसएहिं, अन्नेण य ૫. જે નૈરયિક એક સમયમાં અનેક વાર-બારની जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, સંખ્યામાં તથા જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंति 'ते णं ઉત્કૃષ્ટ અગિયાર સુધી પ્રવેશ કરે છે, તે નૈરયિક नेरइया बारसएहिं य नो बारसएण य समज्जिया।' અનેક દ્વાદશ અને એકનો દ્વાદશ-સમર્જીત છે.' से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે“नेरइया बारस समज्जिया वि-जाव-बारसएहिं य નૈરયિક દ્વાદશ-સમર્જીત પણ છે -યાવત- અનેક नो बारसएण य समज्जिया वि।" દ્વાદશ અને એક નોદ્વાદશ-સમર્જીત પણ છે. ૨. ૨-૨૨. પગલુરકુમાર -નાક- થાળયકુમાર દ. ૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. प. द.१२.पुढविकाइयाणं भंते! किंबारस समज्जिया પ્ર. ૬.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક શું દ્વાદશ-સમર્જીત -जाव-बारसएहिं य नो बारसएण य समज्जिया? છે -યાવત- અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ સમર્જીત છે ? Page #724 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૩ उ. गोयमा ! पुढविकाइया नो बारस समज्जिया, ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક ન દ્વાદશ-સમર્જીત છે, ન नोबारस समज्जिया, नो बारसएण य नोबारसएण નોદ્વાદશ-સમર્જીત છે અને ન દ્વાદશ-સમજીત નો य समज्जिया, बारसएहिं समज्जिया वि, बारसएहिं દ્વાદશ-સમર્જીત છે, પરંતુ અનેક દ્વાદશ-સમર્જીત છે य नो बारसएण य समज्जिया वि। અને અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ-સમજીત છે. प. से केणद्वेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“पुढविकाइया नो बारस समज्जिया -जाव "પૃથ્વીકાયિક દ્વાદશ-સમર્જીત નથી ચાલતુ-અનેક बारसएण य नो बारसएण य समज्जिया वि?" દ્વાદશ અને એક નોદ્વાદશ-સમર્જીત છે?” उ. गोयमा!१.जेणं पुढविकाइयाऽणेगेहिं बारसएहिं ઉ. ગૌતમ ! ૧. જે પૃથ્વીકાયિક જીવ (એક સમયમાં पवेसणगं पविसंति ते णं पुढविकाइया बारसएहिं એક સાથે) અનેક દ્વાદશની સંખ્યામાં પ્રવેશ કરે છે समज्जिया। તે પૃથ્વીકાયિક અનેક દ્વાદશ-સમર્જીત છે. २. जे णं पुढविकाइयाऽणेगेहिं बारसएहिं, अन्नेण ૨. જે પૃથ્વીકાયિક જીવ અનેક દ્વાદશ તથા જઘન્ય य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, એક, બે કે ત્રણ અને उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसंति ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશથી પ્રવેશ કરે છે, તે પૃથ્વી'ते णं पुढविकाइया बारसएहिंय नो बारसएण य કાયિક અનેક દ્વાદશ અને એક નો દ્વાદશ-સમર્જીત છે.' समज्जिया। से तेणटेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "पुढविकाइयानो बारस समज्जिया-जाव-बारसएण “પૃથ્વીકાયિક દ્વાદશ-સમજીત નથી -પાવત-અનેક य नो बारसएण य समज्जिया वि" દ્વાદશ નોદ્વાદશ-સમજીત પણ છે. હું ૨૩-૨૬gવે -ગાવ- વાસ્તવ ૬.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી આલાપક કહેવા જોઈએ. હું ૨૩-૨૪, રેલિયા -નવિ- માળિયા ૮.૧૭-૨૪. બેઈન્દ્રિય જીવોથી વૈમાનિકો સુધી આ પ્રમાણે જાણવું જોઈએ. सिद्धा जहा नेरइया। સિદ્ધોનું વર્ણન નરયિકોનાં સમાન સમજવું જોઈએ. - વિચા. સ. ૨૦, ૩. ૨૦, મુ. ૪૨-૪૭ ૧૨ વાર સમન્નયા વિસિદૃ વસવંદના સિદ્ધા ૨ ૫૧. દ્વાદશ સમર્શતાદિ વિશિ ચોવીસ દંડકોનું અને સિદ્ધોનું अप्पवहुत्तं અલ્પબદુત્વ : प. एएसिणं भंते! नेरइयाणं बारस समज्जियाणं-जाव- પ્ર. ભંતે ! આ દ્વાદશ-સમર્જીત -વાવ- અનેક દ્વાદશबारसेहि य नो बारसएण य समज्जियाण य कयरे અને એક નો દ્વાદશ-સમર્જીત નૈરયિકોમાં કોણकयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा? કોનાથી અલ્પ -જાવત- વિશેષાધિક છે ? उ. गोयमा! सब्बेहि अप्पबहगंजहाछक्कसमज्जियाणं, ઉ. ગૌતમ! જે પ્રમાણે પક- સમર્જત આદિ જીવોનો અલ્પબહુત્વ કહ્યો તે પ્રમાણે દ્વાદશ-સમજીત આદિ બધા જીવોનું અલ્પબદુત્વ કહેવો જોઈએ. णवर-बारसाभिलावो, વિશેષ: “પર્ક”નાં સ્થાનમાં દ્વાદશ” એવો અભિલાપ કરવો જોઈએ. सेसं तं चेव। શેપ બધુ પૂર્વવત છે. - વિય. સ. ૨૦, ૩. ૨૦, મુ. ૪૮ Page #725 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૨. ચડવીસદંડનું સિદ્ધેયુ ય પુરુસોતમપ્નિયાઃ પવળ- ૫૨. ચોવીસ દંડકો અને સિદ્ધોમાં ચોર્યાસી સમર્જીતાદિનું પ્રરુપણ : પ. . . નેરયા નું મંતે ! વિં છુ. યુસીસમજ્જિયા, २. नो चुलसीइसमज्जिया, ३. चुलसीईए य नो चुलसीईए य समज्जिया, ४. चुलसीईहिं समज्जिया, ५. चुलसीइहि य नो चुलसीईए य समज्जिया ? ૩. ગોયમા ! નેરડ્યા વુલસીસનષ્ક્રિયા વિ -ખાવचुलसीईहिं य नो चुलसीईए य समज्जिया वि । ૫. સે દે ́ મંતે ! વં મુત્ત્વ - “नेरइया चुलसीइ समज्जिया वि - जाव - चुलसीईहिं य नो चुलसीईए समज्जिया वि ? उ. गोयमा ! १. जे णं नेरइया चुलसीईएणं पवेसण ए पविसंति 'ते णं नेरइया चुलसीइ समज्जिया ।' २. जे णं नेरइया जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं तेसीइ पवेसणएणं पविसंति 'ते णं नेरइया नो चुलसीइ समज्जिया ।' ३. जे णं नेरइया चुलसीईएणं अन्नेण य जहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति ‘ते णं नेरइया चुलसीईए य नो चुलसीईए य समज्जिया ।' ४. जेणं नेरइयाऽणेगेहिं चुलसीईएहिं पवेसणएणं पविसंति 'ते णं नेरइया चुलसीईहिं समज्जिया ।' + जेणं नेरइयाऽणेहिं चुलसीईएहिं अन्नेण य जहन्नेणं एक्केण वा, હિંવા, तीहिं वा, . उक्कोसेणं तेसीयरणं पवेसणएणं पविसंति 'ते णं नेरइया चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया ।' से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ“नेरइया चुलसीइसमज्जिया वि - जाव- चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया वि ।” ૐ. ૨-૧૧. વૅ અસુરનારા –નાવ- ળિયજુનારા પ્ર. દં.૧. ભંતે ! શું નૈરયિક જીવ ૧. ચોર્યાસી સમર્જીત છે. ૨. નો ચોર્યાસી- સમર્જીત છે, ૩. ચોર્યાસીનોચોર્યાસી - સમર્જીત છે, ૪. અનેક ચોર્યાસીસમર્જીત છે કે પ. અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી- સમર્જીત છે ? ઉ. ગૌતમ ! નૈરયિક ચોર્યાસી- સમર્જીત પણ છે -યાવ- અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસીસમર્જીત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહવાય છે કે - નૈયિક જીવ ચોર્યાસી સમર્જીત પણ -યાવઅનેક ચોર્યાસી નો-ચોર્યાસી સમર્જીત પણ છે ?” ઉ. ગૌતમ ! ૧. જે નૈરયિક (એક સમયમાં એક સાથે) ચોર્યાસી (૮૪) પ્રવેશ (દ્વાર)થી પ્રવેશ કરે છે, તે નૈયિક ચોર્યાસી- સમર્જીત છે.' ૨. જે નૈરયિક જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ (એક સાથે) ત્રેયાસી (૮૩) પ્રવેશ દ્વારથી પ્રવેશ કરે છે, તે નૈયિક નોચોર્યાસી-સમર્જીત છે.’ ૩, જે નૈરિયક એક સાથે, એક સમયમાં ચોર્યાસી તથા અન્ય જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ત્રેયાસી (૮૩) (એક સાથે) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે. તે નૈરિયક ચોર્યાસી નોચોર્યાસીસમર્જીત છે.' ૪, જે નૈરિયક એક સાથે એક સમયમાં અનેક ચોર્યાસી પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે. તે નૈયિક અનેક ચોર્યાસી-સમર્જીત છે.' ૫, જે નૈરિયક એક-એક સમયમાં અનેક ચોર્યાસી તથા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ શ્રેયાસી પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે, 'તે નૈરિયક અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી- સમર્જીત છે. માટે હે ગૌતમ ! એવુ કહેવાય છે કે - "નૈયિક જીવ ચોર્યાસી સમર્જિત પણ છે -યાવત્અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમર્જીત પણ છે.” નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી કહેવું જોઈએ. Page #726 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૫ दं. १२. पुढविकाइया तहेव पच्छिल्लएहिं दोहिं, ૬.૧૨. પૃથ્વીકાયિક જીવોનાં માટે(અનેક ચોર્યાસી સમજીત અને અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી સમજીત) આ બે પાછળનાં ભંગ સમજવાં જોઈએ. णवरं- अभिलावो चुलसीइईओ। વિશેષ : અહીં ચોર્યાસી” એવા અભિલાપ કરવા જોઈએ. હું ૨૩-૨૬, ૪ -નાવિ- વાસ ૮.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી (પૂર્વોક્ત બે ભંગ) જાણવાં જોઈએ. दं. १७-२४. बेइंदिया-जाव-वेमाणिया जहानेरइया। ૬.૧૭-૨૪. બેઈન્દ્રિય જીવોથી વૈમાનિકો સુધી નિરયિકોનાં સમાન કહેવું જોઈએ. प. सिद्धाणं भंते ! किं चुलसीइसमज्जिया -जाव- પ્ર. ભંતે! શું સિદ્ધ ચોર્યાસી-સમર્જીત છે ચાવત- અનેક चुलसीहिं य नो चुलसीईए य समज्जिया? ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમર્જીત છે ? उ. गोयमा ! सिद्धा १. चुलसीइ समज्जिया वि, ઉ. ગૌતમ ! ૧. સિદ્ધ ભગવાન્ ચોર્યાસી- સમર્જીત પણ છે. २. नो चुलसीइ समज्जिया वि, ૨. નો ચોર્યાસી સમર્જીત પણ છે. ३. चुलसीईए य नो चुलसीईए य समज्जिया वि, ૩. ચોર્યાસી અને નીચોર્યાસી-સમજીત પણ છે, ૪. નો ગુસીર્દિ સમન્નિયા, ૪. તે અનેક ચોર્યાસી – સમર્જીત નથી અને ५. नो चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया। ૫. અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી સમત પણ નથી. प. से केणतुणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सिद्धा चुलसीइ समज्जिया वि -जाव- नो સિદ્ધ ચોર્યાસી-સમજીત પણ છે -થાવત- અનેક चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया ? ચોર્યાસી અને એક નોચોર્યાસી-સમજીંત પણ નથી” ? उ. गोयमा ! १. जेणं सिद्धा चुलसीईएणं पवेसणएणं ગૌતમ ! ૧. જે સિદ્ધ એક સાથે, એક સમયમાં पविसंति, 'ते णं सिद्धा चुलसीइ समज्जिया।' ચોર્યાસી સંખ્યામાં પ્રવેશ કરે છે, તે સિદ્ધ ચોર્યાસી- સમર્જીત છે.” २.जेणं सिद्धाजहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं ૨. જે સિદ્ધ એક સમયમાં, જઘન્ય એક, બે કે ત્રણ वा, उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति, અને ઉત્કૃષ્ટ àયાસી (૮૩) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે 'ते णं सिद्धा नो चुलसीइ समज्जिया ।' છે, તે સિદ્ધનો ચોર્યાસી-સમર્જીત છે.' ३.जेणं सिद्धा चुलसीयेणं अन्नेण यजहन्नेणं एक्केण ૩, જે સિદ્ધ એક સમયમાં એક સાથે ચોર્યાસી वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं (चउवीसएणं) અને અન્ય જધન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ तेसीयएणं पवेसणएणं पविसंति 'ते णं सिद्धा (૨૪) –યાસી (૮૩) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે, તે સિદ્ધ ચોર્યાસી- સમર્જીત અને નો ચોર્યાસીचुलसीईए य नो चुलसीईए य समज्जिया ।' સમર્જીત છે.' से तेणटेणं गोयमा ! एवं दुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “सिद्धा चुलसीइ समज्जिया -जाव-नो चुलसीईहिं સિદ્ધ ભગવાન્ ચોર્યાસી સમર્જીત પણ છે य नो चुलसीईए य समज्जिया। -વાવત- અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી- વિચા. સ. ૨૦, ૩. ૬૦, મુ. ૪૬-૬૪ સમર્જીત પણ નથી. Page #727 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. ૧૩. ગુડમન્નિયા વિસિવીરંડા સિદ્ધાળ૨ ૫૩. ચોર્યાસી - સમર્શતાદિ વિશિષ્ટ ચોવીસ દંડકો અને अप्पबहुत्तं સિદ્ધોનો અલ્પ બહુત્વ : प. एएसि णं भंते ! नेरइयाणं चुलसीइ समज्जियाणं પ્ર. ભંતે ! આ ચોર્યાસી - સમર્જીત –ચાવતુ- અનેક ___-जाव-चुलसीइहिं य नो चुलसीईए य समज्जियाणं ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમજીત નૈરયિકોમાં कयरे कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया ? કોણ કોનાથી અલ્પ યાવત- વિશેષાધિક છે ? गोयमा! सब्वेसिंअप्पाबहुगंजहाछक्कसमज्जियाणं ઉ. ગૌતમ ! જે પ્રમાણે પક સમજીત આદિ જીવોનો -નર્વિ- ભજિયા અલ્પ બહુત્વ કહ્યો તે પ્રમાણે ચોર્યાસી સમજીત આદિ જીવોનો વૈમાનિકો સુધી અલ્પબદુત્વ કહેવો જોઈએ. णवरं-अभिलावो चुलसीयओ। વિશેષ : અહીં પક” નાં સ્થાનમાં ચોર્યાસી” શબ્દ કહેવો જોઈએ. प. एएसि णं भंते ! सिद्धाणं चुलसीइ समज्जियाणं, પ્ર. ભંતે ! ચોર્યાસી સમર્જીત, नो चुलसीइ समज्जियाणं, નો ચોર્યાસી-સમર્જીત તથા चुलसीइए य नो चुलसीईए य समज्जियाणं कयरे ચોર્યાસી અને નો ચોર્યાસી-સમજીત સિદ્ધોમાં कयरेहिंतो अप्पा वा -जाव-विसेसाहिया वा ? કોણ કોનાથી અલ્પ -વાવ- વિશેષાધિક છે ? उ. गोयमा ! १. सव्वत्थोवा सिद्धा चुलसीईए य नो ઉ. ગૌતમ ! ૧. બધાથી અલ્પ ચોર્યાસી અને નો चुलसीईए य समज्जिया, ચોર્યાસી-સમજીત સિદ્ધ છે. २. चुलसीइ समज्जिया अणंतगुणा, ૨. (તેનાથી) ચોર્યાસી-સમજીત સિદ્ધ અનન્ત ગુણા છે. રૂ. નો ચુસી સમન્નિયા ગંતા ૩. (તેનાથી)નો ચોર્યાસી-સમજીત સિદ્ધ અનન્ત- વિચા. સ. ૨૦૩.૦, કુ.૧૫-૧૬ ગુણા છે. ૬૪, સત્તનાપુરી સદિશાવવવાદિ-વ્યા- ૫૪, સાત નરક ૫થ્વીઓમાં સમ્યગદષ્ટિઓ આદિનું ઉત્પાદ अविरहियत्त परूवणं ઉદ્વર્તન અને અવિરહિતત્વનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु નરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાંकिं सम्मदिट्ठी नेरइया उववज्जति ? શું સમ્યગદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? मिच्छादिट्ठी नेरइया उववज्जति ? મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? सम्मामिच्छद्दिट्टी नेरइया उववज्जति ? કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सम्मदिट्ठी वि नेरइया उववज्जंति, ઉ. ગૌતમ ! આમાં સમ્યગુદૃષ્ટિ નૈરયિક પણ ઉત્પન્ન થાય છે, मिच्छादिट्ठी वि नेरइया उववजंति, મિથ્યાદષ્ટિ નૈરયિક પણ ઉત્પન્ન થાય છે, नो सम्मामिच्छद्दिट्टी नेरइया उववज्जंति। (પરંતુ) સમ્યગુ મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા નથી. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए પ્ર. ભંતે ! આ રત્નપ્રભાપૃથ્વીનાં ત્રીસ લાખ નરકાવાनिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसु नरएसु, સોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં Page #728 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૫૭ किं सम्मदिट्ठी नेरइया उबटुंति ? मिच्छादिट्ठी नेरइया उबटुंति ? सम्मामिच्छद्दिट्ठी नेरइया उव्वटुंति ? ૩. કોથમી ! પુર્વ રેવા. प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु संखेज्जवित्थडा नरगा किं सम्मदिट्ठीहिं नेरइएहिं अविरहिया ? मिच्छादिट्ठीहिं नेरइएहिं अविरहिया, सम्मामिच्छद्दिट्ठीहिं नेरइएहिं अविरहिया ? उ. गोयमा ! सम्मदिट्ठीहिं वि नेरइएहिं अविरहिया, શું સમ્યગ્દષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? મિથ્યાદષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ નરકા વાસોમાંથી સંખ્યાત યોજન-વિસ્તૃત નરકાવાસ શું સમ્યદૃષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે ? મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે ? કે સમ્યમિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે? ઉ. ગૌતમ ! સમ્યગુદૃષ્ટિ નૈરયિકોથી પણ અવિરહિત मिच्छादिदीहिं वि नेरइएहिं अविरहिया. सम्मामिच्छदिट्ठीहिं नेरइएहिं अविरहिया, વિરદિયા વા | एवं असंखेज्जवित्थडेसु वि तिणि गमगा भाणियब्वा। एवं सक्करप्पभाए वि। મિથ્યાદષ્ટિ નૈરયિકોથી પણ અવિરહિત છે, સમ્યગમિથ્યાદષ્ટિ નૈરયિકોથી ક્યારેક અવિરહિત છે અને ક્યારેક વિરહિત છે. આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. આ પ્રમાણે શર્કરામભા પૃથ્વીનાં માટે પણ જાણવું જોઈએ. આ પ્રમાણે તમે:પ્રભા પૃથ્વી સુધી પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. પ્ર. ભંતે ! અધઃસપ્તમપૃથ્વીનાં પાંચ અનુત્તર -વાવ અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોમાં શું સમ્યગુદૃષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? વે નાવ-તમા प. अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु -जाव- असंखेज्जवित्थडेसु नरए किं - सम्मदिट्ठी नेरइया उववज्जति ? मिच्छादिट्ठी नेरइया उववज्जंति ? सम्मामिच्छद्दिठ्ठी नेरइया उववज्जति ? उ. गोयमा ! सम्मदिट्ठी नेरइया न उववज्जंति, मिच्छादिट्ठी नेरइया उववज्जति, सम्मामिच्छद्दिट्ठी नेरइया न उववज्जति। एवं उबदति वि। अविरहिए जहेव रयणप्पभाए। મિથ્યાદૃષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? કે સમ્યમિથ્યાષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (ત્યાં) સમ્યગુદૃષ્ટિ અને સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થતા નથી. પરંતુ મિથ્યાદષ્ટિ નૈરયિક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉદ્દવર્તનાનાં વિષયમાં પણ કહેવું જોઈએ. રત્નપ્રભા પૃથ્વીનાં સમાન અહીં પણ અવિરહિત આદિનું વર્ણન કરવું જોઈએ. આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા નરકાવાસોનાં વિષયમાં પણ ત્રણેય આલાપક કહેવા જોઈએ. एवं असंखेज्जवित्थडेस वि तिण्णि गमगा। - વિચા. સ.? ૨, ૩.૨, મુ.૨૬-૨૭ Page #729 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૫. રયાને સમ-સમા ગવાહીમા વિ અનવરત્તિ ૫૫. નૈરયિકોનું પ્રતિસમય અપહરણ કરવા છતાં પણ परूवणं અનપહરણત્વનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरड्या પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોનું પ્રત્યેક समए-समए अवहीरमाणा-अवहीरमाणा केवइए સમયમાં એક-એકનું અપહરણ કરવામાં આવે તો कालेणं अवहिया सिया ? કેટલા કાળમાં તે અપહૃત થઈ શકે છે ? उ. गोयमा!तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा ઉ. ગૌતમ ! તે નૈરયિક અસંખ્યાત છે, જો પ્રત્યેક अवहीरमाणाअसंखेज्जाहिंउस्सप्पिणी-ओसप्पिणीहिं સમયે તેનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત अवहीरंति, नो चेव णं अवहिया सिया। ઉત્સર્પિણી-અવસર્પિણીઓમાં અપહૃત થશે, પરંતુ તેનું અપહરણ થઈ શકતું નથી. પુર્વ -ગાવ- મહેસાઈ આ પ્રમાણે અધસપ્તમ પૃથ્વી સુધી અપહરણ - નીવા, ઘહિ. રૂ. ૩.૨, મુ.૮૬ (૨) જાણવું જોઈએ. ૬. વેનિયવાળ સમગહરમાને વિનવાહરણ પs વૈમાનિક દેવોનું પ્રતિસમય અપહરણ કરવા છતાં પણ परूवर्ण અનપહરણત્વનું પ્રરુપણ : प. सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु देवा समए समए પ્ર, ભંતે ! સૌધર્મ- ઈશાનકલ્પનાં દેવોમાંથી જો પ્રત્યેક अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं સમયમાં એક-એકનું અપહરણ કરવામાં આવે તો अवहिया सिया ? કેટલા કાળમાં તે અપહૃત થઈ શકશે ? उ. गोयमा!तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा- ઉ. ગૌતમ ! તે દેવ અસંખ્યાત છે, જો પ્રત્યેક સમયે अवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पि તેનું અપહરણ કરવામાં આવે તો અસંખ્યાત णीहिं अवहीरंति, नो चेव णं अवहिया सिया ઉત્સર્પિણી-અવસર્પિણીઓમાં અપહૃત થશે. પરંતુ -બવ- સહા તેનું અપહરણ થઈ શકતું નથી. પૂર્વોક્ત વર્ણન સહસ્ત્રાર દેવલોક સુધી કરવું જોઈએ. आणयादिसु चउसु वि। આનતાદિ ચાર કલ્પોમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. प. गेवज्जेसुअणुत्तरेसुय विमाणेसुणं भंते! समए-समए પ્ર. ભંતે ! રૈવેયક અને અનુત્તરવિમાનોમાંથી જો अवहीरमाणा-अवहीरमाणा केवइएणं कालेणं પ્રત્યેક સમયમાં એક-એકનું અપહરણ કરવામાં अवहिया सिया? આવે તો કેટલા કાળમાં તે અપહૃત થઈ શકશે ? उ. गोयमा! तेणं असंखेज्जा,समए-समए अवहीरमाणा ગૌતમ ! તે અસંખ્યાત છે, જો પ્રત્યેક સમયમાં તેનું अवहीरमाणा पलिओवमस्स असंखेज्जइभागमेत्तेणं અપહરણ કરવામાં આવે તો પલ્યોપમનાં अवहीरंति, नो चेव णं अवहिया सिया। અસંખ્યાતમાં ભાગમાં તે અપહૃત થશે. પરંતુ તેનું અપહરણ થઈ શકતું નથી. - નવા.પfs. ૨, ૩.૨, મુ.૨૦ ? (૬) ૧૭. ત્રિા નુ દિમાળ વવાય - ૫૭. ચાર પ્રકારનાં દેવોમાં સમ્ય દષ્ટિઓ આદિની ઉત્પત્તિનું પ્રરુપણ : प. चोसट्ठीए णं भंते ! असुरकुमारावाससयसहस्सेसु પ્ર. ભંતે ! ચોંસઠ (૬૪) લાખ અસુરકુમારાવાસોમાંથી संखेज्जवित्थडेसु असुरकुमारावासेसु - સંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારવાસોમાંकिं सम्मदिट्ठी असुरकुमारा उववज्जंति ? શું સમ્યગુદૃષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? मिच्छद्दिट्ठी असुरकुमारा उववज्जति, મિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? सम्ममिच्छट्टिी असुरकुमारा उववज्जति ? સમ્યગૃમિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થાય છે ? ઉ. Page #730 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨0૫૯ ૩. યમ ! મખ્ખરિદી વિ અસુરનારા ૩વવપ્નતિ, ઉ. ગૌતમ ! સમ્યગ્દષ્ટિ પણ અસુરકુમાર ઉત્પન્ન થાય છે. मिच्छद्दिट्ठी वि असुरकुमारा उववज्जंति, મિથ્યાદષ્ટિ પણ અસુરકુમાર ઉત્પન્ન થાય છે. नो सम्ममिच्छद्दिट्ठी असुरकुमारा उववज्जंति । (પરંતુ) સમ્યમિથ્યાદષ્ટિ અસુરકુમાર ઉત્પન્ન થતાં નથી. एवं असंखेज्जवित्थडेसु वि तिण्णि गमा। આ પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તારવાળા અસુરકુમારવાસોનાં માટે પણ ત્રણ-ત્રણ આલાપક કહેવા જોઈએ. एवं -जाव- गेवेज्जविमाणेसु। આ પ્રમાણે રૈવેયક વિમાનો સુધીનાં માટે પણ આલાપક કહેવા જોઈએ. अणुत्तरविमाणेसु एवं चेव, અનુત્તર વિમાનોનાં વિષયમાં પણ આ પ્રમાણે કહેવું જોઈએ. णवरं-तिसु वि आलावएसु मिच्छद्दिट्ठी सम्मामि- વિશેષ : અનુત્તરવિમાનોનાં ત્રણેય આલાપકોમાં च्छद्दिट्टी य न भण्णंति। મિથ્યાદષ્ટિ અને સમ્યમિથ્યાદૃષ્ટિનું વર્ણન ન કરવું જોઈએ. સેલે એવો , શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. - વિચા. સ.૨ ૩, ૩.૨, મુ. ૨૪-૨૭ ५८, भवियदव्वदेवाणं उववायं ૫૮, ભવ્યદ્રવ્ય દેવોનું ઉપપાત : प. भवियदव्वदेवा णं भंते ! कओहिंतो उववज्जंति ? પ્ર. ભલે ! ભવ્ય દ્રવ્યદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहिंतो શું તે નૈરયિકોથી ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોથી उववज्जंति ? આવીને ઉત્પન્ન થાય છે ? ૩. જોયમાં ! જોરદંતો ૩વર્નંતિ, ઉ. ગૌતમ ! તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે. तिरिय-मणुय-देवेहिंतो वि उववज्जति । તિર્યંચ, મનુષ્ય અને દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. भेदो जहा बक्कंतीए। અહીં વ્યુત્કાન્તિ પદમાં કહ્યા અનુસાર ભેદ કહેવા જોઈએ. सव्वेसु उववायेयव्वा -जाव- अणुत्तरोववाइयत्ति। અનુત્તરોપપાતિક સુધી આ બધાની ઉત્પત્તિનાં વિષયમાં કહેવું જોઈએ. णवरं-असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवग વિશેષ અસંખ્યાત વર્ષની આયુવાળા, અકર્મભૂમિજ, सव्वट्ठसिद्धवज्जं -जाव- अपराजियदेवेहिंतो वि અંતર્દી પજ અને સર્વાર્થસિદ્ધનાં જીવોને છોડીને उववज्जति । णो सव्वट्ठसिद्ध देवेहिंतो उववज्जति । (ભવનપતિથી) અપરાજીત સુધીનાં દેવો ત્યાં - વિ . સ.? ૨, ૩.૬, સુ.૭ આવીને ઉત્પન્ન થાય છે. પણ સર્વાર્થ સિદ્ધના દેવો ઉત્પન્ન થતા નથી. ५९. नरदेवाणं उववायं પ૯, નરદેવોનો ઉપપાત : प. नरदेवा णं भंते ! कओहिंतो उववज्जति? પ્ર. ભંતે ! નરદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? વિ રહિંત ૩વવતિ -નવં- હેરિંતો શું તે નૈરયિકોથી ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોથી उववज्जति ? આવીને ઉત્પન્ન થાય છે ? Page #731 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૩. ગયા ! તેરફષિતો સવવનંતિ, नो तिरिक्खजोणिएहिंतो उववज्जंति, नो मणुस्सेहिंतो उववज्जंति, देवेहिंतो वि उववज्जंति । प. जइ नेरइएहिंतो उववज्जंति, उ. गोयमा ! रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति, नो सक्करप्पभापुढविनेरइएहिंतो - जाव- नो असत्तमा-पुढविनेरइएहिंतो उववज्जंति । किं रयणप्पभापुढवि-नेरइएहिंतो उववज्जंति - जावअसत्तमापुढवि- नेरइएहिंतो उववज्जंति ? ૬. जइ देवेहिंतो उववज्जंति, किं भवणवासिदेवेहिंतो उववज्जंति ? वाणमंतर - जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जंति ? ૩. શૌચમા ! મવળવાસિવેવેદિંતો વિ વવનંતિ, वाणमंतरदेवेहिंतो वि उववज्जंति, एवं सव्वदेवेसु उववाएयव्वा वक्कंतीभेएणं - जावसव्वट्टसिद्ध त्ति । - વિયા. સ.૧૨, ૩.૧, સુ.૮ ६०. धम्मदेवाणं उववायं ૬. धम्मदेवा णं भंते! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जंति - जाव- देवेहिंतो उववज्जंति ? उ. गोयमा ! एवं वक्कंतीभेएणं सव्वेसु उववाएयव्वा -ખાવ- સકસિદ્ધ તિ વ-તમા-અહેસત્તમા-તેડ-વાડ-ગસંવેગ્નવાસાનયअकम्मभूमग-अंतरदीवगवज्जेसु । - વિયા. સ.૧૨, ૩.૬, સુ.o ६१. देवाधिदेवाणं उववायं प. देवाधिदेवा णं भंते ! कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव देवेहिंतो उववज्जंति ? દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગૌતમ ! તે નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે, તિર્યંચયોનિઓથી આવીને ઉત્પન્ન થતા નથી, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી, દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો તે (નરદેવ) નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભાપૃથ્વીના નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્- અધઃસપ્તમ-પૃથ્વીનાં નૈયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ શર્કરાપ્રભા પૃથ્વીનાં નૈરયિકોથી -યાવ- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈયિકોથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો તે દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! ભવનવાસી દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. વાણવ્યંતર દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સર્વાર્થસિદ્ધ સુધીનાં બધા દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિનાં વિષયમાં વ્યુત્ક્રાંતિપદમાં વર્ણિત વિશેષતાનાં અનુસાર કહેવુ જોઈએ. ૬૦. ધર્મદેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! ધર્મદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે -યાવત્દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! આનો ઉપપાત વ્યુત્ક્રાંતિ પદમાં વર્ણિત વિશેષતાનાં અનુસાર સર્વાર્થ સિદ્ધ સુધી કહેવું જોઈએ. વિશેષ :તમઃ પ્રભા, અધઃસપ્તમ પૃથ્વી, તેજસ્કાય, વાયુકાય અસંખ્યાત વર્ષની આયુવાળા અકર્મભૂમિ જ તથા અંતર્ધીપજ જીવોથી આવીને ધર્મદેવ ઉત્પન્ન થતા નથી. ૬૧. દેવાધિદેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું નૈયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? For Private Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૧ उ. गोयमा ! नेरइएहिंतो उववज्जंति, नो तिरिक्खजोणिएहिंतो उववज्जति, नो मणुस्सेहिंतो उववज्जंति, देवेहिंतो वि उववज्जंति। प. जइ नेरइएहिंतो उववज्जति किं - रयणप्पभा पुढविनेरइएहिंतो उववज्जति -जाव अहेसत्तम पुढविनेरइएहिंतो उववज्जति ? उ. गोयमा ! आइल्ला तिसु पुढवीसु उववज्जंति, ઉ. ગૌતમ!તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તિર્યંચયોનિઓમાંથી આવીને ઉત્પન્ન થતા નથી, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી, દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. જો નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભાપૃથ્વીનાં નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે વાવઅધસપ્તમ-પૃથ્વીના નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે પ્રથમની ત્રણ નરક પૃથ્વીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે. બાકી ચાર (નરકમૃથ્વી) થી (ઉત્પત્તિનો) નિષેધ કરવો જોઈએ. જો તે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શુંભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? વાણવ્યંતર - જ્યોતિક - વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સર્વાર્થ સિદ્ધ સુધી સમસ્ત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. શેષ દેવોથી ઉત્પત્તિનો નિષેધ કરવો જોઈએ. सेसाओ खोडेयवाओ। प. जइ देवेहिंतो उववज्जति किं - भवणवासिदेवेहिंतो उववज्जति ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेहिंतो उववज्जति? ૩. નાથ ! તેમાંfrUહુ સસુ ૩વવર્નંતિ -નવ सव्वट्ठसिद्ध त्ति। सेसा खोडेयब्वा। - વિયા, સ.? ૨, ૩.૨, મુ.૨૦ ६२. भावदेवाणं उववायंप. भावदेवा णं भंते ! कओहिंतो उववज्जंति, किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहितो उववज्जति ? ૩. યમી! નહીંવતિgમવાણીને વાગો तहा भाणियब्वो। - વિ. સ.૨૨, ૩., મુ.?? દરૂ, ભવિયવવા લવપ વિયવ ાં અંતે ! અંતર ૩ચંદ્રિતા વહિં गच्छंति ? कहिं उववज्जति? किं नेरइएसु उववज्जंति -जाव- देवेम उववज्जंति ? ૬૨. ભાવ દેવોનો ઉપપાત : પ્ર. ભંતે ! ભાવવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -પાવત દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! જેમ વ્યુત્ક્રાંતિ પદમાં ભવનવાસીઓનાં ઉપપાતનું વર્ણન કરેલ છે તે પ્રમાણે અહીં પણ કરવું જોઈએ. ૩. ભવ્યદ્રવ્ય દેવોનું ઉદ્દવર્તન : પ્ર. ભંતે ! ભવ્ય દ્રવ્યદેવ મરીને તરત જ ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચયોનિઓથી આવીને ઉત્પન્ન થતા નથી. उ. गोयमा ! नो नेरइएसु उववज्जंति, नो तिरिक्खजोणिएसु उववज्जंति, Page #733 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नो मणुस्सेसु उववज्जंति, મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતા નથી, देवेसु उववज्जंति। પરંતુ દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ देवेसु उववज्जंति, પ્ર. જો (તે) દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તોकिं भवणवासिदेवेसु उववज्जति ? શું ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेसु उववज्जति ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सब्वेदेवेसु उववज्जंति -जाव- सब्वट्ठसिद्ध ઉ. ગૌતમ ! તે સર્વાર્થ સિદ્ધ સુધી સર્વ દેવોથી આવીને ત્તિા - વિચા. સ.? ૨, ૩.૬, મુ.૨૬ ઉત્પન્ન થાય છે. ६४. नरदेवाणं उब्वट्टणं ૬૪. નરદેવોનું ઉદ્વર્તન : प. नरदेवाणं भंते ! अणंतरं उव्वट्टिता कहिं गच्छंति? પ્ર. ભંતે ! નરદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં कहिं उववज्जति? ઉત્પન્ન થાય છે ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति ? શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે -ચાવત દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? गोयमा ! नेरइएसु उववज्जंति, ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે, नो तिरिक्खजोणिएसु उववज्जंति, તિર્યંચયોનિઓમાં આવીને ઉત્પન્ન થતા નથી, नो मणुस्सेसु उववज्जति, મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતા નથી, नो देवेसु उववज्जति । દેવામાં આવીને ઉત્પન્ન થતા નથી. जइ नेरइएसु उववज्जंति, सत्तसु वि पुढविसु જો નરયિકોમાં ઉત્પન્ન થાય છે તો સાતે (નરકો). उववज्जति। પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે. - વિચા. સ. ૨૨, ૩.૨, .૨૨ ६५. धम्मदेवाणं उब्बट्टणं ૫. ધર્મદેવનું ઉદ્દવર્તન : प. धम्मदेवाणं भंते! अणंतरं उव्वट्टिता कहिं गच्छंति? પ્ર. ભંતે ! ધર્મદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં कहिं उववज्जंति? ઉત્પન્ન થાય છે ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जति ? શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે -વાવ- દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમ ! ન જોરાસુ સવવપ્નતિ, ઉ. ગૌતમ! તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो तिरिक्खजोणिएसु उववज्जंति, તિર્યંચયોનિઓમાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो मणुस्सेसु उववज्जंति, મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતાં નથી, देवेसु उववज्जंति। દેવામાં આવીને ઉત્પન્ન થાય છે. प. जइ देवेसु उववज्जंति, પ્ર. ભંતે ! જો તે દેવામાં આવીને ઉત્પન્ન થાય છે તોकिं भवणवासिदेवेसु उववज्जति ? શું ભવનવાસી દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेसु उववज्जंति ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नो भवणवासिदेवेसु उववज्जंति, ઉ. ગૌતમ ! તે ભવનવાસી દેવામાં આવીને ઉત્પન્ન થતાં નથી. Page #734 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૩ ૩ नो वाणमंतरदेवेसु उववज्जंति, વાણવ્યંતર દેવામાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो जोइसियदेवेसु उववज्जंति, જ્યોતિષ્ક દેવોમાં પણ આવીને ઉત્પન્ન થતાં નથી, वेमाणियदेवेसु उववज्जंति, પણ વૈમાનિક દેવોમાં આવીને ઉત્પન્ન થાય છે. सब्वेसु वेमाणिएसु उववज्जति -जाव-सव्वट्ठसिद्ध તેમાં પણ સર્વાર્થસિદ્ધઅનુત્તરોપપાતિક દેવો સુધી अणुत्तरोववाइएसु उववति । વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. अत्थेगइया सिझंति-जाव-सव्वदुक्खाणमंतं करेंति। કોઈ કોઈ ધર્મ દેવ સિદ્ધ થાય છે -યાવત- બધા - વિચા. સ.? ૨, ૩.૧, મુ.૨૩ દુઃખોનો અંત કરે છે. ६६. देवाधिदेवाणं उब्बट्टणं ૬. દેવાધિદેવોનું ઉદ્દવર્તન : પૂ. સેવાધિવા ને અંતે ! ઉતરું રૂટ્ટિના વહિં પ્ર. ભંતે ! દેવાધિદેવ મરીને ક્યાં જાય છે ? ક્યાં સતિ ? દંડવેવન્નતિ ? ઉત્પન્ન થાય છે ? ૩. સોયમાં ! સિૉંતિ -ગા-સવદુર્વાનુમંત તિા ઉ. ગૌતમ ! તે સિદ્ધ થાય છે -યાવત- બધા દુઃખોનો - વિચા. સ.? ૨, ૩.૧, મુ.૨૪ અંત કરે છે. ૬૭. માવવાને ૩ ૭. ભાવદેવોનું ઉદવર્તન : प. भावदेवा णं भंते! अणंतरं उबट्टित्ता कहिं गच्छंति? પ્ર. ભંતે ! ભાવદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં હિં ૩વવનંતિ ? ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहा वक्कंतीए असुरकुमाराणं उबट्टणा ઉ. ગૌતમ! વ્યુત્ક્રાંતિપદમાં જે પ્રમાણે અસુરકુમારોની तहा भाणियब्वा। ઉદવર્તના કહી છે તે પ્રમાણે અહીં ભાવ દેવોની - વિચા. સ.? ૨, ૩.૬, સુ.૨૬ પણ કહેવી જોઈએ. ૬૮. અસંમવિચચેવા વિવિવોને, ૩૫ ૬૮. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ આદિનું વિવિધ દેવલોકોમાં परूवर्ण ઉત્પાદનું પ્રરુપણ : g, મદ ! પ્ર. ભંતે ! ૨. બસંનવમવિયવવા, ૧. અસંયત ભવ્ય દ્રવ્ય દેવ, ___ अविराहियसंजमाणं, ૨. અવિરાધિત સંયમી, રૂ. વિદિયસંગમi, ૩. વિરાધિત સંયમી, अविराहियसंजमासंजमाणं, ૪. અવિરાધિત સંયમા-સંયમી (દેશ વિરતિ) છે. વિરાત્રિસંગમસંગમાં, ૫. વિરાધિત સંયમા-સંયમી, ૬. બસfir, ૬. અસંશી (અકામ નિર્જરાવાળા), तावसाणं, ૮, વંપિયા, ૭. તાપસ, ૮. કાંદર્ષિક, चरगपरिव्वायगाणं, १०. किविसियाणं, ૯. ચરક પરિવ્રાજક, ૧૦. કિલ્વિષિક, ૨૨. તેરિછિયા, ૨૨. માનવિયા, ૧૧. તિર્યંચ, ૧૨. આજીવિક, १३. आभिओगियाणं, ૧૩. આભિયોગિક, १४. सलिंगीणं दसणवावन्नगाणं, ૧૪. શ્રદ્ધાભ્રષ્ટ સ્વલીંગી સાધુ. एएसि णं देवलोगेसु उववज्जमाणाणं कस्स कहिं આ બધા જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનું ક્યાં उववाए पण्णत्ते? ઉપપાત કહ્યું છે ? Page #735 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. નાયમા ! १. असंजयभवियदव्वदेवाणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं उवरिमगेविज्जएसु, ૨, अविराहियसंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सब्वट्ठसिद्धे विमाणे, ३. विराहियसंजमाणं जहण्णेणं भवणवासीसु, ૩ોસે સોદમે છે, ४. अविराहियसंजमासंजमाणं जहण्णेणं सोहम्मे कप्पे, उक्कोसेणं अच्चुए कप्पे, ५. विराहियसंजमासंजमाणंजहण्णेणंभवणवासीसु, उक्कोसेणं जोइसिएसु, ६. असण्णीणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं वाणमंतरेसु, अवसेसा सव्वे जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं वोच्छामि, ૭. તાવસા" નોfસામુ, ૮. પંઘિયાળે સોદમે છે, ९. चरग-परिवायगाणं बंभलोए कप्पे, ૨૦. ફિન્નિસિયા તૃત . ૨૨. તેરિષ્ઠયાનું સદસારે છે, १२. आजीवियाणं अच्चुए कप्पे, १३. आभिओगियाणं अच्चुए कप्पे, १४. सलिंगीणं दंसणवावन्नगाणं उवरिमगेवेज्जएसु।' - વિ . સં.૧, ૩.૨, મુ. ૨૧ ६९. देवकिब्बिसिएसु उववायकारण परूवणं૫. કેવિિસિયા મેતે ! સુગ્ગાવાળ,વિવિ- सियत्ताए उववत्तारो भवंति? उ. गोयमा ! जे इमे जीवा आयरियपडिणीया, उवज्झायपडिणीया, कुलपडिणीया, गणपडिणीया, संघपडिणीया, आयरिय-उवज्झायाणं अयसकरा, अवण्णकरा, अकित्तिकरा बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेहिं य अप्पाणं च, परं च ગૌતમ ! ૧, અસંયત ભવ્ય દ્રવ્ય દેવોનું જધન્ય ભવનવા સીઓમાં, ઉત્કૃષ્ટ ઉપરિમ રૈવેયકોમાં, ૨. અવિરાધિત સંયમવાળાનું જઘન્ય સૌધર્મકલ્પમાં, ઉત્કૃષ્ટ સર્વાર્થસિદ્ધ વિમાનમાં, ૩. વિરાધિત સંયમવાળાનું જઘન્ય ભવનવા સીઓમાં, ઉત્કૃષ્ટ સૌધર્મ કલ્પમાં, ૪. અવિરાધિત સંયમસંયમવાળાનું જઘન્ય સૌધર્મ કલ્પમાં, ઉત્કૃષ્ટ અશ્રુત કલ્પમાં, ૫. વિરાધિત સંયમસંયમવાળાનું જઘન્ય ભવનવાસીઓમાં, ઉત્કૃષ્ટ જયોતિષ્ક દેવોમાં, ૬. અસંજ્ઞી જીવોનું જઘન્ય ભવનવાસીઓમાં, | ઉત્કૃષ્ટ વાણવ્યંતર દેવોમાં ઉત્પાદ કહ્યું છે. બાકીનાં બધાનો ઉત્પાદ જઘન્ય ભવનવાસીઓમાં, અને ઉત્કૃષ્ટ ઉત્પાદ ક્રમથી કહીશ - ૭. તાપસીનું જયોતિષ્કોમાં, ૮. કાંદર્ષિકોનું સૌધર્મ કલ્પમાં, ૯. ચરક પરિવ્રાજકોનું બ્રહ્મલોક કલ્પમાં, ૧૦. કિલ્વિપિકનું લાંતક કલ્પમાં, ૧૧. તિર્યંચનું સહસ્ત્રાર કલ્પમાં, ૧૨. આજીવિકોનું અશ્રુત કલ્પમાં, ૧૩. આભિયોગિકોનું અશ્રુત કલ્પમાં, ૧૪. શ્રદ્ધાભ્રષ્ટ સ્વલીંગી શ્રમણોનું ઉપરનાં રૈવેયકોમાં ઉત્પાદ થાય છે. ૯. કિલ્વિષિક દેવોમાં ઉત્પત્તિનાં કારણોનું પ્રરુપણ : પ્ર. ભંતે ! ક્યા કર્મોનાં ગ્રહણથી કિલ્વિષિક દેવ, કિલ્વિષિક દેવનાં રુપમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુળ, ગણ અને સંઘનાં પ્રત્યનિક હોય છે તથા આચાર્ય અને ઉપાધ્યાયનાં અપયશ, અવર્ણવાદ અને અકીર્તિ કરનાર છે તથા ઘણા અસદુભાવોને પ્રકટ કરનાર અને મિથ્યાત્વનાં કદાગ્રહોથી સ્વયંને, બીજાને અને ?, TUT, ૫, ૨૦, સુ. ૧૪૭ ૦ Page #736 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૫ तदुभयं च वुग्गाहेमाणा वुप्पाएमाणा बहूई वासाई સ્વ-પર બંનેને ભ્રાંત અને દુર્બોધ કરનાર, ઘણાં सामण्णपरियागंपाउणंति,पाउणित्ता तस्स ठाणस्स વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને તે અકાર્ય अणालोइयपडिक्कंता कालमासे कालं किच्चा (પાપ) સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા अन्नयरेसु देवकिब्बिसिएसु देवकिब्बिसियत्ताए વગર કાળનાં સમયે કાળ કરીને કંઈક કિલ્વિષિક उववत्तारो भवंति, દેવોમાં કિલ્વિષિક દેવ રુપે ઉત્પન્ન થાય છે. તં નહા-૧. તિપત્તિમોત્તમક્િuસુ વા, ૨. તિસાર જેમકે - ૧. ત્રણ પલ્યોપમની સ્થિતિવાળામાં, रोवमट्ठिईएसु वा, ३. तेरससागरोवमट्ठिईएसु वा । ૨. ત્રણ સાગરોપમની સ્થિતિવાળામાં, ૩. તેર સાગરોપમની સ્થિતિવાળામાં, प. देवकिब्बिसिया णं भंते ! ताओ देवलोगाओ પ્ર. ભંતે ! કિલ્વિષિક દેવ તે દેવલોકથી આયુ ક્ષય, आउक्खएणं भवक्खएणं ठिईक्खएणं अणंतरं चयं ભવ ક્ષય અને સ્થિતિ ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવન चइत्ता कहिं गच्छंति ? कहिं उववज्जंति ? કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ૩. યમ! -ના-વત્તારિ પંપ નેફ્ટ-તિરિવરનો- ઉ. ગૌતમ ! કેટલાક કિલ્વિષિક દેવ નૈરયિક તિર્યંચ णियमणुस्स देवभवग्गहणाए संसारं अणुपरियट्टित्ता મનુષ્ય અને દેવનાં ચાર-પાંચ ભવ કરીને અને तओ पच्छा सिझंति बुझंति मुच्चंति -जाव આટલો સંસાર પરિભ્રમણ કરીને ત્યારપછી सव्वदुक्खाणं अंतं करेंति । સિદ્ધ-બુધ-મુક્ત થાય છે -વાવ- બધા દુ:ખોનો અંત કરે છે. अत्थेगइया अणाईयं अणवदग्गं दीहमद्धं चाउरंत કોઈ-કોઈ દેવ અનાદિ-અનન્ત દીર્ઘમાર્ગવાળા संसारकंतारं अणुपरियद॒ति । ચતુર્ગતિ રૂપ સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ - વિચા. સ. ૧, ૩.૩ ૩, ૪.૦૮-૬ ૦૬ કરે છે. ७०. उत्तरकुरू मणुस्साणं उप्पाय परूवणं ૭૦. ઉત્તરકુરુનાં મનુષ્યોનું ઉત્પાતનું પ્રરુપણ : v ૩ત્તરવહg of મંતે ! મyયા ત્રિમાણે વઢુિં પ્ર. ભંતે ! ઉત્તરકુરુનાં મનુષ્ય કાળ માસમાં કાળ किच्चा कहिं गच्छंति ? कहिं उववज्जति ? કરીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! ते णं मण्या कालमासे कालं किच्चा ઉ. ગૌતમ ! તે મનુષ્ય કાળ માસમાં કાળ કરીને देवलोएसु उववज्जति। દેવલોકમાં ઉત્પન્ન થાય છે. - નીવા. પરિ. ૩, ૩.૬ ૩ ૦ (તેરા.) ૭૨ મ૪િ૪૪ ના-ભજિ-હકીમુ કરવાનો ૭૧. મહર્તિક દેવની નાગ, મણી, વૃક્ષનાં રૂપમાં ઉત્પત્તિ અને तयणंतरभवाओ सिद्धत्त परूवणं તદનન્તર ભવોથી સિદ્ધત્વનું પ્રરુપણ : प. देवे णं भंते ! महड्ढीए महज्जुईए महब्बले महायसे પ્ર. ભલે! મહર્દિક, મહાદ્યુતિ, મહાબળ, માયશ અને महेसक्खे अणंतरं चयं चइत्ता बिसरीरेसु नागेसु મહાસુખવાળા દેવ ચ્યવીને શું દ્વિશરીરી (બે જન્મ उववज्जेज्जा? ધારણ કરીને સિદ્ધ થનાર) નાગો (સર્પ કે હાથીઓમાં) ઉત્પન્ન થાય છે ? ૩. દંતા, માથા ! ૩વવન્ગMT | ઉ. હા, ગૌતમ ! (તે) ઉત્પન્ન થાય છે. प. सेणं भंते ! तत्थ अच्चिय-वंदिय-पूइय-सक्कारिय- પ્ર. ભંતે ! તે ત્યાં નાગનાં ભવમાં અર્ચિત, વંદિત, सम्माणिए दिब्वे सच्चे सच्चोवाए सन्निहियपाडिहेरे પૂજીત, સત્કારિત, સમ્માનિત, પ્રધાન (દિવ્ય) या वि भवेज्जा? સત્ય (વચનસિદ્ધ), સત્યાનુપાતરુપ (સફળવક્તા) કે સન્નિહિત પ્રાતિહારિક પણ હોય છે ? ૩. હંતા, ! મળી. ઉં. હા, ગૌતમ ! હોય છે. Page #737 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬; દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. सेणं भंते! तओहिंतो अणंतरं उव्वट्टित्ता सिज्झेज्जा પ્ર. ભંતે ! શું તે ત્યાંથી અનન્તર ઍવીને મનુષ્ય -વાવ- સવકુવામંત રજ્ઞા ? ભવમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થાય છે -વાવ- બધા દુઃખોનો અંત કરે છે ? उ. ता. गोयमा ! सिज्झेज्जा-जाव-सव्वदुक्खाणमंतं ઉ. હા, ગૌતમ ! તે સિદ્ધ થાય છે -યાવત- બધા દુઃખોનો અંત કરે છે. प. देवे णं भंते ! महिड्ढीए -जाव- महेसक्खे अणंतरं પ્ર. ભંતે ! મહકિ વાવત-મહાસુખવાળા દેવ અનન્તવાર चयं चइत्ता बिसरीरेसु मणीसु उववज्जेज्जा ? વીને શું દ્વિશરીરી મણીઓમાં ઉત્પન્ન થાય છે ? ૩. સોયમા ! ના ગૌતમ ! જેમ નાગોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે મણીઓનાં વિષયમાં પણ કહેવું જોઈએ. प. देवे णं भंते ! महिड्ढीए -जाव- महेसक्खे अणंतरं પ્ર. ભંતે! મહદ્ધિક ચાવ–મહાસુખવાળાદેવ અનન્તવારા चयं चइत्ता बिसरीरेसु रूक्खेसु उववज्जेज्जा? ચ્યવીને શું ઢિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે ? ૩. દંતા, શોચ ! ૩વવન્નેન્બા | ઉ. હા, ગૌતમ ! ઉત્પન્ન થાય છે. प. सेणं भंते! तत्थ अच्चिय-वंदिय-जाव-सन्निहियपा- પ્ર. ભંતે! તે ત્યાં વૃક્ષનાં ભવમાં અર્ચિત, વંદિત ચાવતडिहेरे लाउल्लोइयमहिए या वि भवेज्जा? સન્નિહિત પ્રાતિહારિક થાય છે તથા તે વૃક્ષને ચબૂતરો આદિ બનાવીને પૂજાય પણ જાય છે ? ૩. દંતા, નયમ ! મન્ના | ઉ. હા, ગૌતમ ! પૂજાય પણ જાય છે. सेसं तं चेव -जाव- सव्वदुक्खाणमंतं करेज्जा। શેપ બધુ જ વર્ણન પૂર્વવત (મનુષ્ય ભવ-ધારણ - વિચા. સ.૨૨, ૩.૮, યુ.૨-૪ કરીને) બધા દુઃખોનો અંત કરે છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૭૨. સમોટરસ વિ-માવાચસ્પ ૩Mી પુર્વે ૭૨. સમવહત પૃથ્વી અપ-વાયુકાયિકની ઉત્પત્તિનાં પૂર્વ અને पच्छा वा पुग्गलगहण परूवर्ण પશ્ચાત્ પુગલ ગ્રહણનું પ્રરુપણ : प. पुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए પ્ર. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીમાં समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढ મરણ સમુદ્રઘાતથી સમવહત થઈને સૌધર્મ કલ્પમાં विकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! किं पुरि પૃથ્વીકાયિક રુપથી ઉત્પન્ન થવાને યોગ્ય છે તો उववज्जित्ता पच्छा संपाउणेज्जा, पुव्विं वा ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ संपाउणित्ता पच्छा उववज्जेज्जा ? ગ્રહણ કરે છે કે પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? ૩. કોચમા ૨. પુત્રેિ વા વવક્તા , પછી ઉ. ગૌતમ ! ૧, તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી संपाउणेज्जा। પુદ્ગલ ગ્રહણ કરે છે. २. पुब्बिं वा संपाउणित्ता, पच्छा उववज्जेज्जा। ૨. પહેલા તે પુદગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. ૫. તે ગvi મેતે ! પુર્વ સુન્દ્ર પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “पुब्बिं उववज्जित्ता पच्छा संपाउणेज्जा, તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ पुट्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ?" ઝડણ કરે છે, અથવા પહેલા તે પુદગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! पुढविकाइयाणं तओ समुग्घाया पण्णत्ता, ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવોનાં ત્રણ સમુદ્દઘાત તે નહીં કહ્યા છે, જેમકે – Page #738 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૧૭ ૨. વેયUTHસમુધા, ૨. સાયસમુધા, રૂમરાંતિ સમુથાઈ છે मारणंतियसमुग्घाएणं समोहण्णमाणे देसेण वा समोहण्णइ, सब्वेण वा समोहण्णइ, देसेणं समोहण्णमाणे पूव्विं संपाउणित्ता पच्छा उववज्जिज्जा, सव्वेणं समोहण्णमाणे पुल्विं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा। से तेणठेणं गोयमा ! एवं वुच्चइ“पुव्विं संपाउणित्ता पच्छा उववज्जिज्जा, पुब्बिं उववज्जेत्ता पच्छा संपाउणेज्जा।" एवं चेव ईसाणे वि। ઇવે -ઝાવ- ૧. વેદના સમુદ્દઘાત, ૨. કષાય-સમુદ્ધાત, ૩. મારણાંતિક સમુદ્દઘાત. જ્યારે પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દઘાત કરે છે - ત્યારે તે દેશથી પણ સમુદ્દઘાત કરે છે અને સર્વથી પણ સમુદ્રઘાત કરે છે. જ્યારે દેશથી સમુઘાત કરે છે ત્યારે પહેલા પુદ્ગલ પ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. જ્યારે સર્વથી સમુદ્દાત કરે છે ત્યારે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે (અથવા) પહેલા તે પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે ઈશાનકલ્પના માટે પણ જાણવું જોઈએ. આ પ્રમાણે અશ્રુતકલ્પના સંબંધમાં પણ સમજવું જોઈએ. રૈવેયકવિમાન, અનુત્તરવિમાન અને ઈત્યાગભારા પૃથ્વીનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ આ શર્કરાખભા પૃથ્વીમાં મરણ-સમુદ્યાતથી સમવહત થઈને સૌધર્મ કલ્પમાં પૃથ્વીકાયિક રુપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદગલ ગ્રહણ કરે છે કે પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ?” ઉ. ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં પૃથ્વીકાયિક જીવોનાં ઉત્પાદ આદિ કહ્યા તે પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીકાયિક જીવોનાં ઉત્પાદ આદિ ઈત્યાગભારા પૃથ્વી સુધી જાણવું જોઈએ. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીકાયિક જીવોનાં માટે કહ્યું તે પ્રમાણે અધ:સપ્તમ પૃથ્વીમાં મરણસમુદઘાતથી સમવહત જીવન ઈત્માત્મારા પૃથ્વી સુધી ઉત્પાદ આદિ જાણવાં જોઈએ. શેષ બાકીનું બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. गविज्जविमाणे अणुत्तरविमाणे ईसिपब्भाराए य एवं चेव। प. पुढविकाइएणं भंते! सक्करप्पभाए पुढवीएसमोहए समोहणित्ताजे भविएसोहम्मे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए, "सेणंभंते! किं पुल्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा? पुल्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ?" उ. गोयमा ! एवं जहा रयणप्पभाए पुढविकाइओ उववाइओ तहा सक्करप्पभाए पुढविकाइओ वि उववाएयबो-जाव-ईसिपब्भाराए। एवं जहा रयणप्पभाए वत्तव्बया भणिया। एवं -जाव- अहेसत्तमाए समोहओ ईसिपब्भाराए उववाएयब्बो। સે તે વેવા - વિચા. સ. ૨૭, ૩.૬, .-૬ Page #739 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. पुढविकाइए णं भंते ! सोहम्मे कप्पे समोहए समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणंभंते! किं पुल्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा? पुव्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ? उ. गोयमा! पुब्बिं वा उववज्जित्ता पच्छा संपाउणेज्जा, पुट्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा। सेसं तं चेव। जहा रयणप्पभापुढविकाइओ सव्वकप्पेसु -जावइसिपब्भाराए ताव उववाइओ। પ્ર. ભંતે ! જે પૃથ્વીકાયિક જીવ સૌધર્મ કલ્પમાં મરણ સમુદ્રઘાતથી સમવહત થઈને આ રત્નપ્રભા-પૃથ્વીમાં પૃથ્વીકાયિક-રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલગ્રહણ કરે છે ? કે પહેલા પુદગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! તે પહેલા ઉત્પન્ન થાય છે અને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે તેમજ પહેલા તે પુદ્ગલ ગ્રહણ કરે છે અને પછી ઉત્પન્ન થાય છે. શેષ વર્ણન પૂર્વવત છે. જે પ્રમાણે રત્નપ્રભા-પૃથ્વીનાં પૃથ્વીકાયિક જીવોનાં બધા કલ્પોમાં ઈપત્યાગભારા પૃથ્વી સુધી જે ઉત્પાદ આદિ કહ્યા છે. તે પ્રમાણે સૌધર્મકલ્પનાં પૃથ્વીકાયિક જીવોનો સાતે નરક પૃથ્વીઓમાં અધઃસપ્તમ સુધી ઉત્પાદ આદિ જાણવા જોઈએ. આ પ્રમાણે સૌધર્મકલ્પના પથ્વીકાયિક જીવોનો સમાન બધા કલ્પોમાં ઈપભ્રામ્ભારા પૃથ્વી સુધીનાં પૃથ્વીકાયિક જીવોનાં અધ:સપ્તમ: પૃથ્વી સુધી સાત નરક પૃથ્વીઓમાં ઉત્પાદ આદિ જાણવાં જોઈએ. પ્ર. ભંતે ! જે અકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વીમાં મરણ સમુદ્દઘાતથી સમવહત થઈને સૌધર્મકલ્પમાં અપ્રકાયિકના રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તો ભતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે ? एवं सोहम्मपुढविकाइओ वि सत्तसु वि पुढवीसु વાજો -ગીર- મહેસt एवं जहा सोहम्मपुढविकाइओ सव्वपुढवीसु उववाईओ, एवं -जाव-ईसिपब्भारापुढविकाइओ सब्बपुढवीसु-जाव- अहेसत्तमाए। - વિચા. સ. ૨૭, ૩.૭, મુ. आउकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुल्विं उववज्जित्तापच्छा संपाउणेज्जा, पुब्बिं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ? કે પહેલા પુદગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય गोयमा ! एवं जहा पुडविकाइयाओ तहा आउकाइयाओ विसवकप्पेसु-जाव-ईसिपब्भाराए तहेव उववाएयब्बो। ઉ. ગૌતમ ! જે પ્રમાણે પૃથ્વીકાયિક જીવોનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે અપકાયિક જીવોનાં વિષયમાં બધા કલ્પોમાં ઈષપ્રામ્ભારા પૃથ્વી સુધી (પૂર્વવત) ઉત્પાદ આદિ કહેવા જોઈએ. જેમ રત્નપ્રભા પૃથ્વીનાં અપકાયિક જીવોનાં ઉત્પાદનું વર્ણન કર્યું તેવું જ અધઃસપ્તમ પૃથ્વીનાં અપકાયિક જીવોનું ઈ–ાભારા પૃથ્વી સુધી ઉત્પાદ જાણવા જોઈએ. एवं जहा रयणप्पभा आउकाइओ उबवाईओ तहा -जाव-अहेसत्तम आउकाइओउववाएयब्बो-जावईसिपब्भाराए। - વિ. સ. ૧૭, ૩.૮, યુ.૨-૨ Page #740 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૬૯ आउकाइए णं भंते ! सोहम्मे कप्पे समोहए પ્ર. ભંતે ! જે અપૂકાયિક જીવ સૌધર્મ કલ્પમાં મરણ समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए સમુદ્દઘાતથી સમવહત થઈને આ રત્નપ્રભા પૃથ્વીનાં घणोदधिवलयेसु आउकाइयत्ताए उववज्जित्तए, ઘનોદધિવલયોમાં અકાયિક રુપથી ઉત્પન્ન થવાનાં યોગ્ય છે, से णं भंते ! किं पुब्बिं उववज्जित्ता पच्छा તો ભંતે ! તે પહલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ संपाउणेज्जा ? ગ્રહણ કરે છે કે ? पुल्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ? કે પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? ૩. કોચમા ! તે જેવ, ઘઉં -નવ-મહેરામણ ઉ. ગૌતમ ! શેષ વર્ણન પૂર્વવત અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. जहासोहम्मआउकाइओएवं-जाव-ईसिपब्भाराए જે પ્રમાણે સૌધર્મ કલ્પનાં અપકાયિક જીવોનાં आउकाइओ-जाव- अहेसत्तमाए उववाएयब्बो। નરક પૃથ્વીઓમાં ઉત્પાદ કહ્યા, તે પ્રમાણે - વિચા. સ.૨૭, ૩.૬, સુ.- ઈત્યાગભારા પૃથ્વી સુધીનો અપકાયિક જીવોના ઉત્પાદ અધસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. प. वाउकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए ભંતે ! જે વાયુકાયિક જીવ આ રત્નપ્રભા- પૃથ્વીમાં समोहए समोहणित्ता, जे भविए सोहम्मे कप्पे મરણ-સમુઘાતથી સમવહત થઈને સૌધર્મ કલ્પમાં वाउकाइयत्ताए उववज्जित्तए, વાયુકાયિકના રૂપમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે, सेणं भंते ! किं पुत्विं उववज्जित्ता पच्छा संपाउणेज्जा? તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ ગ્રહણ કરે છે ? पुल्विं वा संपाउणित्ता पच्छा उववज्जेज्जा ? કે પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? ૩. કોચમા ! નહી પુવિચાગ ૪ વાગે ઉ. ગૌતમ! પૃથ્વીકાયિક જીવોનાં સમાન વાયુકાયિક જીવોનું પણ વર્ણન કરવું જોઈએ. णवरं-वाउकाइयाणं चत्तारि समुग्घाया पण्णत्ता, વિશેષ : વાયુકાયિક જીવોમાં ચાર સમુદ્દાત કહ્યા તે નહીં છે, જેમકે – 2. વેચાસમુઘાણ, ૨. સીય સમુઘાણ, ૧. વેદના સમુદ્રઘાત, ૨. કષાય-સમુદ્દઘાત, ३. मारणंतिय समुग्घाए, ४. वेउब्वियसमुग्धाए। ૩. મારશાન્તિક સમુદ્દઘાત, ૪. વૈક્રિય-સમુદ્દઘાત. मारणंतियसमुग्घाएणं समोहण्णमाणे देसेण वा તે મારણાન્તિક સમુદ્રઘાતથી સમવહત થઈને દેશથી समोहण्णइ, सब्वेण वा समोहण्णइ, પણ સમુઘાત કરે છે અને સર્વથી પણ સમુદ્ધાત કરે છે. देसेणं समोहण्णमाणे पुब्बिं संपाउणित्ता पच्छा દેશથી સમુદ્દઘાત કરવા પર પહેલા પુદ્ગલ ગ્રહણ ૩વવMMા, કરીને પછી ઉત્પન્ન થાય છે. सब्वेणं समोहण्णमाणे पृव्विं उववज्जेत्ता पच्छा સર્વથી સમુદ્દઘાત કરવા પર પહેલા ઉત્પન્ન થાય संपाउणेज्जा। છે પછી પુદ્ગલ ગ્રહણ કરે છે. एवं जहा पुढविकाइओ तहा वाउकाइओ वि सब આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકનાં ઉ૫પાત કહ્યા તે कप्पे-जाव-ईसिपब्भाराए तहेव उववाएयब्वो। પ્રમાણે વાયુકાયનાં બધાં કલ્પો અને ઈષત્રોભારા - વિચા.સ. ૨૭, ૩.૦, મુ.? પૃથ્વી સુધીના ઉપપાત આદિ જાણવાં જોઈએ. Page #741 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. वाउकाइए णं भंते ! सोहम्मे कप्पे समोहए પ્ર. ભંતે ! જે વાયુકાયિક જીવ સૌધર્મકલ્પમાં મરણ समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए સમુદ્રઘાતથી સમવહત થઈને આ રત્નપ્રભા-પૃથ્વીનાં घणवाए तणुवाए घणवायवलएसु तणुवायवलएसु ઘનવાત, તનુવાત, ઘનવાતવલય અને તનુવાતवाउकाइयत्ताए उववज्जित्तए, વલયોમાં વાયુકાયિકના રૂપમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, सेणंभंते! किंपुर्वि उववज्जित्ता, पच्छासंपाउणेज्जा, તો ભંતે ! તે પહેલા ઉત્પન્ન થઈને પછી પુદ્ગલ पुब्बिं वा संपाउणित्ता, पच्छा उववज्जेज्जा ? ગ્રહણ કરે છે કે – પહેલા પુદ્ગલ ગ્રહણ કરીને પછી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एवं जहा सोहम्मवाउकाइओ सत्तस वि ઉ. ગૌતમ ! જે પ્રમાણે સૌધર્મકલ્પનાં વાયુકાયિક पुढवीसु उववाइओ एवं -जाव- ईसिपब्भाराए જીવોનાં ઉત્પાદ સાત નરકમૃથ્વીઓમાં કહ્યા તે वाउकाइओ अहेसत्तमाए -जाव-उववाएयब्बो। પ્રમાણે ઈપટ્યાત્મારા પૃથ્વી સુધીના વાયુકાયિક - વિચા. સ.૨૭, ૩.??, સુ.? જીવોનાં ઉત્પાદ આદિ અધઃ સપ્તમ પૃથ્વી સુધી જાણવા જોઈએ. રૂ. ૧૩વીસ પ્ર-પુત્તવિવસ્થા મતગુત્તો ૭૩. એકત્વ-બહત્વની વિવક્ષાથી ચોવીસ દંડકોમાં અનન્તવાર उववन्नपुव्वत्त परूवणं પૂર્વોત્પન્નત્વનું પ્રપણ : प. द.१. अयं णं भंते ! जीवे इमीसे रयणप्पभाए પ્ર. દં, ૧, ભંતે ! શું જીવ આ રત્નપ્રભા પૃથ્વીનાં पुढवीएतीसाए निरयावाससयसहस्सेसु, एगमेगंसि ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં निरयावासंसि पुढविकाइयत्ताए-जाव-वणस्सइका પૃથ્વીકાયિક રુપમાં -વાવત- વનસ્પતિકાયિક રૂપમાં, નરકરુપમાં અને નૈરયિક રૂપમાં પહેલા इयत्ताए नरगत्ताए, नेरइयत्ताए उववन्नपुब्वे ? ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા, મયમ! સ૬ મહુવા અviતવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! અનેકવાર અથવા અનન્તવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. प. सव्वजीवा वि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए પ્ર. ભંતે ! શું બધા જીવ આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावा લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નારકાવાસમાં संसि पुढविकाइयत्ताए -जाव- वणस्सइकाइयत्ताए પૃથ્વીકાયિક રુપમાં ચાવતુ- વનસ્પતિકાયિક રૂપમાં, નરક રૂપમાં અને નૈરયિક રુપમાં પહેલા नरगत्ताए नेरइयत्ताए उववन्नपुवा ? ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા, શોથમા ! સદ્ મહુવા અનંતકુત્તો ! ઉ. હા, ગૌતમ! અનેકવાર અથવા અનન્તવાર પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે. एवं सक्करप्पभाए पुढवीए जहा रयणप्पभाए पुढवीए જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં બે આલાપક કહ્યા तहेव दो आलावगा भाणियब्वा-जाव-धूमपभाए। તે જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી ધૂમપ્રભા પૃથ્વી સુધી (એકત્વ બહત્વની- અપેક્ષાએ) બે આલાપક કહેવા જોઈએ. तमाए पुढवीए पंचूणे निरयावाससयसहस्सेसु वि તમ: પ્રભા પૃથ્વીનાં પાંચ ઓછા એક લાખ નરકાપર્વ જેવા. વાસોમાં પણ આ પ્રમાણે આલાપક કહેવા જોઈએ. प. अयं णं भंते ! जीवे अहेसत्तमाए पुढवीए पंचसु પ્ર. ભંતે ! આ જીવ અધ:સપ્તમ પૃથ્વીનાં પાંચ અનુત્તર अणुत्तरेसु महइमहालएसु महानिरएसु एगमेगंसि અને મહાતિમાનું મહાનારકાવાસોમાંથી પ્રત્યેક निरयावासंसि पुढविकाइयत्ताए-जाव-वणस्सइका નરકાવાસમાં પૃથ્વીકાયિક રૂપમાં -યાવતુ વનસ્પતિકાયિક રુપમાં, નરક રુપમાં અને નૈરયિક इयत्ताए नरगत्ताए नेरइयत्ताए उववन्नपुव्वे? રુપમાં પહેલા ઉત્પન્ન થયા છે ? Page #742 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૭૧ उ. गोयमा ! जहा रयणप्पभाए तहेव दो आलावगा भाणियब्वा। 1. ૨ ૨-૨૨. મંતે નીવેરોસટ્ટસુરશુમારT वाससयसहस्सेसु एगमेगंसि असुरकुमारावासंसि पुढविकाइयत्ताए -जाव-वणस्सइकाइयत्ताए देवत्ताए देवित्ताए आसण-सयण-भंडमत्तोवगरणत्ताए उववन्नपुवे? ૩. દંતા, ભોયમા ! મસરૂં મહુવા ગંતવૃત્તો ! सव्वजीवा वि एवं चेव। एवं -जाव- थणियकुमारेसु। नाणत्तं आवासेसु. ૫. ૮ ૨૨-૨૬, મયં / મંતે ! નીવે સંવેગ્નેનું પુઢ विकाइयावाससयसहस्सेसु एगमेगंसि पुढविकाइयावासंसि पुढविकाइयत्ताए-जाव-वणस्सइकाइयत्ताए उववन्नपुब्वे ? ૩. હંતા, મા! બસડું અવી મviતવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનાં સમાન અહીં પણ બે આલાપક કહેવા જોઈએ. પ્ર. ૬.૨-૧૧, અંતે ! શું આ જીવ અસુરકુમારોનાં ચોંસઠ લાખ અસુરકુમારોવાસોમાંથી પ્રત્યેક અસુરકુમારવાસમાં પૃથ્વીકાયિક રૂપમાં -વાવતુવનસ્પતિકાયિક રૂપમાં, દેવરુપમાં કે દેવીરૂપમાં અથવા આસન, શયન, ભાંડ, પાત્ર આદિ ઉપકરણ રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? હા, ગૌતમ ! અનેક વાર કે અનન્ત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. બધા જીવોનું વર્ણન પણ આ પ્રમાણે કરવું જોઈએ. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. તેના આવાસોની સંખ્યામાં અંતર છે. પ્ર. ૮, ૧૨-૧૬, ભંતે ! શું આ જીવ અસંખ્યાત લાખ પૃથ્વીકાયિક-આવાસોમાંથી પ્રત્યેક પૃથ્વીકાયિક આવાસમાં પૃથ્વીકાયિકના રૂપમાં વાવત-વનસ્પતિ કાયિક રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ઉ. હા, ગૌતમ ! તે અનેકવાર અથવા અનન્ત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ પ્રમાણે બધા જીવોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. આ પ્રમાણે (ત્રેઈન્દ્રિયથી) મનુષ્યો સુધી કહેવું જોઈએ. પ્ર. ૬. ૧૭-૨૧. ભંતે ! શું આ જીવ અસંખ્યાત લાખ કીન્દ્રિય આવાસોમાંથી પ્રત્યેક કીન્દ્રિય આવાસમાં પૃથ્વીકાયિકના રૂપમાં -વાવ-વનસ્પતિકાયિકના રૂપમાં અને દ્વીન્દ્રિય રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ઉ. હા, ગૌતમ ! અનેકવાર કે અનન્તવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. બધા જીવોનું વર્ણન પણ આ પ્રમાણે કરવું જોઈએ. આ પ્રમાણે મનુષ્યો સુધી કહેવું જોઈએ. વિશેષ : ત્રેઈન્દ્રિયોમાં વનસ્પતિકાયિક રૂપથી ત્રેઈન્દ્રિય રૂપ સુધી, ચઉન્દ્રિયોમાં ચઉન્દ્રિય રૂપ સુધી, પંચેન્દ્રિય-તિર્યંચયોનિઓમાં પંચેન્દ્રિય તિર્યંચયોનિઓ રૂ૫ સુધી તથા મનુષ્યોમાં મનુષ્યો સુધીમાં (અનેકવાર કે અનન્તવાર) ઉત્પત્તિ જાણવી જોઈએ. શેપ બધુ વર્ણન બેઈન્દ્રિયોનાં સમાન જાણવું જોઈએ. પર્વ -Mાવ- વારાફg/ एवं सब्बजीवा वि। . તે ૨૭-૨૧, મયં જ મંતે ! નીવે અસંવેમ્બેલ્સ बेइंदियावाससयसहस्सेसु एगमेगंसि बेइंदियावासंसि पुढविकाइयत्ताए -जाव- वणस्सइकाइयत्ताए बेइंदियत्ताए उववन्नपुवे ? ૩. હંતા, મા ! સર્ફ મહુવા તાલુત્તો ! सब्बजीवा बि एवं चेव। एवं -जाव- मणुस्सेसु। णवरं-तेइंदिएसु-जाव-वणस्सइकाइयत्ताएतेइंदियत्ताए चउरिदिएसु चउरिंदियत्ताए, पंचिंदियतिरिक्खजोणिएसु पंचेंदियतिरिक्खजोणियत्ताए, मणुस्सेसु मणुस्सत्ताए उववन्नपुव्वे । सेसं जहा बेइंदियाणं। Page #743 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. दं. २२-२४. वाणमंतर-जोइसिय-सोहम्मीसाणेय ૬.૨૨-૨૪. જે પ્રમાણે અસુરકુમારોની ઉત્પત્તિનાં जहा असुरकुमाराणं। માટે કહ્યું તે પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક તથા સૌધર્મ-ઈશાન વૈમાનિકો સુધી જાણવું જોઈએ. अयंणंभंते!जीवेसणंकुमारेकप्पेबारससुविमाणावा- પ્ર. તે ! શું તે જીવ સનકુમાર દેવલોકનાં બાર લાખ ससयसहस्सेसु एगमेगंसि वेमाणियावासंसि पुढवि વિમાનાવાસોમાંથી પ્રત્યેક વિમાનાવાસમાં काइयत्ताए-जाब-वणस्सइकाइयत्ताए, देवत्ताए देवित्ताए પૃથ્વીકાયિક રૂપમાં -વાવ-વનસ્પતિકાયિક રૂપમાં, દેવરૂપમાં કે દેવીરૂપમાં તથા આસન, શયન ભંડોપआसण-सयण-भंडमत्तोवगरणत्ताए उववन्नपुवे? કરણનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? उ. हंता, गोयमा ! जहा असुरकुमाराणं असई अदुवा હા, ગૌતમ ! અસુરકુમારોનાં સમાન અનેકવાર अणंतखुत्तो। કે અનન્ત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે, नो चेव णं देवित्ताए। ત્યાં તે દેવી રૂપમાં ઉત્પન્ન થયેલ નથી, एवं सब्बजीवा वि। આ પ્રમાણે સર્વજીવોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ -નવ-માનવ-પાળા-મરડવુકુ તિ આ પ્રમાણે આનત-માણત-આરણ અને અશ્રુત વિમાનોનાં માટે પણ જાણવું જોઈએ. तिसु वि अट्ठारसुत्तरेसु गेवेज्जविमाणावाससएसु આ પ્રમાણે ત્રણસો અઢાર શૈવેયક વિમાનાવાસોનાં वि एवं चेव। માટે પણ જાણવું જોઈએ. प. अयंणंभंते! जीवेपंचसुअणुत्तरविमाणेसुएगमेगंसि ભંતે! શું આ જીવ પાંચ અનુત્તર વિમાનોમાંથી પ્રત્યેક अणुत्तरविमाणंसि पुढविकाइयत्ताए -जाव અનુત્તર વિમાનમાં પૃથ્વીકાયિક રૂપમાં -વાવवणस्सइकाइयत्ताए, देवत्ताए देवित्ताए आसण-सयण વનસ્પતિકાયિક રૂપમાં, દેવરુપમાં કે દેવી રૂપમાં તથા આસન, શયન, ભંડોપકરણનાં રૂપમાં પૂર્વમાં भंडमत्तोवगरणत्ताए उववन्नपुब्वे ? ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા, મયમા ! મહુવા મતલુ | ઉ. હા, ગૌતમ ! અનેકવાર અથવા અનન્ત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. णवरं-नो चेव णं देवत्ताए वा, देवित्ताए वा. વિશેષ : દેવરુપમાં કે દેવીપમાં ઉત્પન્ન થયેલ નથી. एवं सव्वजीवा वि। આ પ્રમાણે બધા જીવોની ઉત્પત્તિના વિષયમાં પણ - વિ . સ.? ૨, ૩.૭, મુ.-૧૬ જાણવું જોઈએ. ઉત્ત-કુદત્ત વિવસ્થા સત્રનીવા માયાભાદિ ૭૪, એકત્વ-બહત્વની વિવક્ષાથી બધા જીવોનાં માતાદિનાં अणंतखुत्तो पुचोवन्नत्त परूवर्ण રુપમાં અનન્તવાર પૂર્વોત્પન્નત્વનું પ્રાણ : प. अयं णं भंते ! जीवे सव्वजीवाणं माइत्ताए, पियत्ताए, પ્ર. ભંતે ! આ જીવ શું બધા જીવોનાં માતાનાં રૂપમાં, भाइत्ताए, भगिणित्ताए, भज्जत्ताए, पुत्तत्ताए, धूयत्ताए, પિતાનાં રૂપમાં, ભાઈનાં રૂપમાં, ભગિનીનાં રુપમાં, सुण्हत्ताए उववन्नपुब्वे ? પત્નીનાં રૂપમાં, પુત્રનાં રૂપમાં, પુત્રીનાં રૂપમાં કે પુત્રવધુનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા, નીયમી ! અસદું મહુવા મતવૃત્તો ઉ. હા, ગૌતમ! અનેકવાર અથવા અનન્તવાર પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? प. सव्वजीवाणं भंते! इमस्स जीवस्स माइत्ताए-जाव- પ્ર. ભંતે ! શું બધા જીવ આ જીવનાં માતાનાં રૂપમાં सुण्हत्ताए उववन्नपुवे? વાવતુ- પુત્રવધુનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? Page #744 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૭૩ ૩. દંતા, ગાયમી ! સસડું સત્વ કાંતવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! બધા જીવ (આ જીવનાં માતાનાં રૂપમાં -વાવ- પુત્રવધુનાં રૂપમાં) અનેકવાર અથવા અનન્તવાર પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે. प. अयंणं भंते! जीवेसब्बजीवाणं अरित्ताए, वेरियत्ताए, ભંતે ! આ જીવ શું બધા જીવોનાં શત્રુ રૂપમાં, વૈરીનાં घायत्ताए, वहत्ताए, पडिणीयत्ताए, पच्चामित्तत्ताए રૂપમાં, ઘાતક રૂપમાં, વિરોધી રૂપમાં તથા શત્રુ उववन्नपुब्वे ? સહાયકનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા, મા ! લસર્ફ મહુવા મતવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! અનેકવાર અથવા અનન્તવાર પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે. सब्बजीवा वि एवं चेव। આ પ્રમાણે બધા જીવોનાં માટે પણ કહેવું જોઈએ. प. अयंणंभंते! जीवेसब्बजीवाणं रायत्ताए, जुगरायत्ताए, પ્ર. ભંતે ! આ જીવ શું બધા જીવોનાં રાજાના રૂપમાં, तलवरत्ताए, माडंबियत्ताए, कोडुंबियत्ताए, યુવરાજના રૂપમાં, તલવરના રૂપમાં, માડુંબિકના इब्भत्ताए, सेट्टित्ताए, सेणावइत्ताए, सत्थवाहत्ताए રૂપમાં, કૌટુંબિકના રૂપમાં, ઈભ્ય, શ્રેષ્ઠિ, સેનાપતિ કે उववन्नपुब्वे ? સાર્થવાહના રૂપમાં પહેલા ઉત્પન્ન થઈ ચુક્યા છે ? ૩. દંતા! યમી ! બસ૬ ટુવા ગંતવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! અનેકવાર કે અનન્તવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. सव्वजीवा वि एवं चेव। આ પ્રમાણે બધા જીવોનાં માટે પણ કહેવું જોઈએ. ૫. अयंणं भंते! जीवे सव्वजीवाणं दासत्ताए, पेसत्ताए, ભંતે ! આ જીવ શું બધા જીવોનાં દાસ રૂપમાં, भयगत्ताए, भाइल्लत्ताए, भोगपुरिसत्ताए, નોકર રૂપમાં, ભૂતક રૂપમાં, ભાગીદાર રૂપમાં, सीसत्ताए, वेसत्ताए उववन्नपुवे? ભોગ પુરૂષ રૂપમાં, શિષ્ય રૂપમાં કે પીનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થયેલ છે ? ૩. હંતા, મયમાં ! મનડું મહુવા મviતરd I ઉ હા, ગૌતમ! આ અનેકવાર કે અનન્ત વાર પહેલા ઉત્પન્ન થયેલ છે. एवं सब्बजीवा वि अणंतखुत्तो। આ પ્રમાણે બધા જીવ પણ અનન્તવાર ઉત્પન્ન - વિચા. સ.? ૨, ૩.૭, મુ. ૨૦-૨૨ થયેલ છે.. ૭. સવસમુહુ સનીવા વનપુવર પવળ- ૭૫. દ્વિપ સમુદ્રોમાં સર્વજીવોનાં પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ : प. दीवसमुद्देसुणं भंते!सब्वपाणा, सब्वभूया, सव्वजीवा, પ્ર. ભંતે ! શું આ હીપ-સમુદ્રોમાં બધા પ્રાણી, બધા ભૂત, सव्वसत्ता, पुढविकाइयत्ताए -जाव-तसकाइयत्ताए બધા જીવ અને બધા સત્વ પૃથ્વીકાયિક –ચાવતુउववण्णपुवा? ત્રકાયિકનાં રૂપમાં પહેલા ઉત્પન્ન થયેલ છે ? ૩. દંતા, નીયમી ! સહું કુવા મviતરવૃત્તો ! ઉ. હા, ગૌતમ ! અનેકવાર કે અનન્ત વાર પહેલા - નવા. . ૩, ૩. ૨, ૯.૮૮ ઉત્પન્ન થયેલ છે. ૭૬. ખારચઢવી સુસવનવાપુવિચારવવનપુત્રા ૭ક. નરક પૃથ્વીઓમાં સર્વજીવોનાં પૃથ્વીકાયિકત્વાદિનાં परूवणं પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ : प. इमीसेणंभंते! रयणप्पभाएपुढवीएतीसाए निरयावा- પ્ર. ભંતે ! શું આ રત્નપ્રભા પૃથ્વીનાં ત્રીસ લાખ ससयसहस्सेसु इक्कमिक्कंसि निरयावासंसि सब्वे નરકાવાસોમાંથી એક-એક નરકાવાસમાં બવા पाणासवे भूयासब्बेजीवासब्वेसत्तापुढवीकाइयत्ताए પ્રાણી, બધાભૂત, બધા જીવ અને બધા સત્વ -जाव- वणस्सइकाइयत्ताए नेरइयत्ताए उववन्न પૃથ્વીકાયિક ચાવતુ-વનસ્પતિકાયિક અને નૈરયિક પુત્રા ? રૂપમાં પૂર્વમાં ઉત્પન્ન થયેલ છે ? उ. हंता, गोयमा ! असई अदुवा अणंतखुत्तो?' ઉ. હા, ગૌતમ ! અનેકવાર અથવા અનંત વાર પહેલા ઉત્પન્ન થયેલ છે. ૨. વિ . સ. ૨, ૩, ૩, મુ. ? Page #745 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ * एवं -जाव- अहेसत्तमाए पुढवीए, આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. णवरं- जत्थ जत्तिया णरगा। વિશેષ : જે પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે તેનો - ગીવા. ડિ. ૨, ૩, ૨, મુ.૧૩ ઉલ્લેખ ત્યાં કરવો જોઈએ. ૭૭, રેમાસુ પુત્રોવાઇr Tળીવા મતકુત્તો ૭૭. વૈમાનિક દેવોમાં પૂર્વોત્પન્ન જીવોનું અનન્તવાર उववण्णपुब्बत्त परूवर्ण પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ : प. सोहम्मीसाणेसुणं भंते! कप्पेसु सव्वपाणा सव्वभूया પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાન કલ્પોમાં બધા પ્રાણી, બધા सव्वजीवासव्वसत्तापुढवीकाइयत्ताए-जाव-देवत्ताए ભૂત, બધા જીવ અને બધા સત્વ શું પૃથ્વીકાયના देवित्ताए आसण-सयण-खंभ भंडोवगरणत्ताए રૂપમાં -વાવ- દેવનાં રૂપમાં કે દેવીનાં રૂપમાં તથા આસન, શયન, સ્તંભ, ભંડોપકરણનાં રૂપમાં उववन्नपुवा ? પૂર્વમાં ઉત્પન્ન થઈ ચુક્યા છે ? उ. हंता, गोयमा ! असई अदुवा अणंतखुत्तो। હા, ગૌતમ ! અનેકવાર કે અનન્તવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. सेसेसु कप्पेसु एवं चेव। શેષ કલ્પોમાં પણ એવું જ કહેવું જોઈએ. णवरं-नो चेव णं देवित्ताए -जाव-गेवेज्जगा। વિશેષ:દેવીનાં રૂપમાં રૈવેયક વિમાનો સુધી ઉત્પન્ન થયેલ નથી એમ કહેવું જોઈએ. (કારણકે સૌધર્મ ઈશાનથી આગળનાં વિમાનોમાં દેવીઓ હોતી નથી) अणुत्तरोववाइएसु वि एवं णो चेव णं देवत्ताए वा, અનુત્તરો+પાતિક વિમાનોમાં પણ આ પ્રમાણે વિસ્તા, વી. કહેવું જોઈએ, પરંતુ દેવ અને દેવીનાં રૂપમાં - નીવા. પરિ. ૩, ૩. ૩, સુ. ૨ ૦૬ ઉત્પત્તિ ન કહેવી જોઈએ. ૭૮ વાવાચસ મwતશુ યા થા, ઉવવના ૭૮, વાયુકાયનાં અનન્ત વાર વાયુકાયનાં રૂપમાં ઉત્પાતउव्वट्टणाइ परूवर्ण ઉદ્દવર્તનનું પ્રાણ : प. वाउयाए णं भंते ! वाउयाए चेव अणेगसयसह- પ્ર. ભંતે ! શું વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ વાર स्सखुत्तो उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो મરી-મરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થાય છે ? पच्चायाइ? उ. हंता, गोयमा ! वाउयाए चेव अणेगसयसहस्सखुत्तो ઉ. હા, ગૌતમ ! વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो पच्चायाइ। વાર મરી-મરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થાય છે. प. से णं भंते ! किं पुढे उद्दाइ, अपुढे उद्दाइ? પ્ર. ભંતે ! વાયુકાય (સ્વકાયશસ્ત્રથી કે પરકાયશસ્ત્રથી) સ્પષ્ટ થઈને મરે છે કે અસ્પષ્ટ અર્થાત્ ટકરાવ્યા વગર જ મરે છે ? ૩. દંતા, યમ ! ઉદ્દે ૩૬૬, નો પુદ્દે ૩૬૬ ા ઉ. હા, ગૌતમ ! પૃષ્ટ થઈને મરે છે, અસ્પૃષ્ટ થઈને મરતા નથી. प. से णं भंते ! किं ससरीरी निक्खमइ, असरीरी ભંતે ! વાયુકાય મરીને જ્યારે બીજી પર્યાયમાં निक्खमइ ? જાય છે ત્યારે) શરીર સહિત નિકળે છે કે શરીર રહિત નિકળે છે ? उ. गोयमा ! सिय ससरीरी निक्खमइ, सिय असरीरी ઉ. ગૌતમ! તે શરીર સહિત પણ નિકળે છે અને શરીર निक्खमइ। રહિત પણ નિકળે છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'सियससरीरी निक्खमइ, सिय असरीरी निक्खमइ?' વાયુકાયનાં જીવ શરીર સહિત પણ નિકળે છે અને શરીર રહિત પણ નિકળે છે ?' Page #746 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૩. ગોયમા! વાડાયસ પંચત્તારિ પળત્તા, તંનહાवेउव्विए, ૧. મોરારુિણ, રૂ. તૈય૬, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सिय ससरीरी निक्खमइ, सिय असरीरी निक्खमइ ।” - વિચા. સ.૨, ૩.૨, ૩.૭(૨-૩) ૭૬, નિમ્નીઝાર તિરિ નોળિયાળે સિય નેરયોત્તિ परूवणं ૬. ૫. ૨. ૪. મ્મ | ओरालिय-वेउव्वियाइ विप्पजहाय तेय-कम्मएहिं निक्खमइ । उ. समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । અન્ન મંતે ! સીદે, વળ્યે, વળે, ટીવિષ્ણુ, અચ્છે, તર છે, परस्सरे एए णं निस्सीला - जाव- निप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसेणं सागरोवमट्ठियंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? ૪. ૫. મદ ભંતે! ગોજીંગુજીવસમે, વવુડવતને, મંડુવવસમેएएणं निस्सीला निव्वया निग्गुणा निम्मेरा निप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । २ સહ મંતે ! જે, જે, વિરુણ, મત્તુ, સિંલી-Ç Í निस्सीला - जाव- निप्पच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? ૭૯, ઉ. ગૌતમ ! વાયુકાયમાં ચાર શરીર કહ્યા છે, જેમકે - ૨. વૈક્રિય, ૧. ઔદારિક, ૩. તૈજસ્, ૨૦૦૫ ૪. કાર્મણ. આમાંથી તે ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને બીજા ભવમાં જાય છે આ અપેક્ષાથી તે શરીર રહિત જાય છે અને તૈજસ્ અને કાર્મણ શ૨ી૨ને સાથે લઈને જાય છે આ અપેક્ષાથી તે શરીર સહિત જાય છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "વાયુકાયનાં જીવ શરીર સહિત પણ નિકળે છે અને શરી૨ રહિત પણ નિકળે છે.” શીલાદિ રહિત તિર્યંચયોનિકોની કદાચિત્ નરકમાં ઉત્પત્તિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! જો શ્રેષ્ઠ ગાયની પુંછડી જેવી પૂંછડીવાળો વાંદરો, શ્રેષ્ઠ મરઘી અને શ્રેષ્ઠ દેડકો તે બધા શીલ રહિત, વ્રત રહિત, ગુણ રહિત, મર્યાદાહીન પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નૈયિક રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે - "ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” પ્ર. ભંતે ! જો સિંહ, વ્યાઘ્ર, ભેંસ, ચિતા, રીંછ અને ગેંડો એ બધા શીલ રહિત યાવ- પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નૈરિયક રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે - ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” પ્ર. ભંતે ! જો ગીધ, કાગડા, વિલક, મટ્ઠક અને મો૨ આ બધા શીલ રહિત -યાવત્- પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થાય છે ? उ. समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । ३ - વિયા. સ.૨૨, ૩.૮, સુ.૬-૭ ૧-૩. અહીં પ્રશ્ન અને ઉત્તરનો સંબંધ જોડાતો નથી. માટે પ્રશ્ન અને ઉત્તરની વચમાં નિમ્નાંકિત ઉત્તર અને પ્રશ્ન છુટી ગયા છે એવું પ્રતીત થાય છે, જેમ - ઉ. દંતા, વવપ્નેના ! પ્ર. મેળ અંતે ! જિં વવપ્નમાળે વવને ત્તિ વત્તનં સિયા ? ઉ. શ્રમણ – ભગવાન મહાવીર કહે છે કે - ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” Page #747 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮૦, નિફ્રીજા સતીત્રા મજુરના ૩પત્તિ વ- ૮૦. દુરશીલ-સુશીલ મનુષ્યોની ઉત્પત્તિનું પ્રરુપણ : तओ लोए णिस्सीला णिव्वया निग्गुणा निम्मेरा લોકમાં દુ:શીલ, નિવ્રત-વ્રત રહિત, નિર્ગુણ, અમર્યાદિત, णिप्पच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત આ ત્રણેય अहेसत्तमाए पुढवीए अप्पइट्ठाणं णरए णेरइयत्ताए કાળ માસમાં કાળ કરીને સાતમી નરક પૃથ્વીનાં उववज्जति, तं जहा અપ્રતિષ્ઠાન નરકમાં નૈરયિકનાં રૂપમાં ઉત્પન્ન થાય છે, જેમકે - ૨. રીયાળી, ૧. રાજા-ચક્રવર્તી આદિ. ૨. મંત્વિયા, ૨. માંડલિક રાજા (મહારંભ કરનાર) રૂ. ને ય મરંભા વોર્ડવી ! ૩. મહારંભ કરનાર- કૌટુંબિક પુરુષ. तओ लोए सुसीला सुब्बया सगुणा समेरा सपच्चक्खा- લોકમાં સુશીલ, સુવ્રત, સુગુણ, મર્યાદિત, પ્રત્યાખ્યાન णपोसहोववासा कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे અને પૌષધોપવાસથી સહિત આ ત્રણેય કાળ માસમાં महाविमाणे देवत्ताए उववत्तारो भवंति, तं जहा કાળ કરીને (ઉત્કૃષ્ટ) સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવતાનાં રૂપમાં ઉત્પન્ન થાય છે, જેમકે - ૬. રસથાળ રિવત્તમભોજા ૧. કામ ભોગોનો ત્યાગ કરનાર રાજા, ૨. સેવતી (રિવર્તનમો TI) ૨. (કામભોગોનો ત્યાગ કરનાર) સેનાપતિ, રૂ. ૫ત્યારે (રિશ્વત્તાનમોરા) ૩. (કામભોગોનો ત્યાગ કરનાર) પ્રશસ્ત મંત્રી. - ટાઈ . ૩, ૩.૨, મુ.૧૫૮ ८१. चउब्विहे पवेसणए - ૮૧. ચાર પ્રકારનાં પ્રવેશનક : तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे गंगेए नामं તે કાળ અને તે સમયે પાર્વાપત્ય ગાંગેય નામક અણગાર अणगारे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ હતા, તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરનાં ન અતિ નજીક अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी ન અતિ દૂર ઉભા રહીને તેઓએ શ્રમણ ભગવાન - વિવા, સં.૧, ૩.૩૨, મુ. ૨ મહાવીરથી આ પ્રમાણે પૂછયું - प. कइविहे णं भंते ! पवेसणए पण्णत्ते? પ્ર ભંતે ! પ્રવેશનક (ઉત્પત્તિસ્થાન) કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गंगेया ! चउबिहे पवेसणए पण्णत्ते, तं जहा - ઉ. ગાંગેય ! ઉત્પત્તિ સ્થાને ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -- ૨. નેફસાઈ, ૧. નૈરયિક - પ્રવેશનક (ઉત્પત્તિ સ્થાન), ૨. સિરિઉનાળા સU. ૨. તિર્યંચયોનિક - પ્રવેશનક, ૩. મગુરૂવેસ, ૩. મનુષ્ય - પ્રવેશનક, ૪. વપસ/ / ૪. દેવ - પ્રવેશનક. - વિચા. સ.૧, ૩.૩૨, મુ.૨૪ - ૮૨. નેરસારા મેર ૫હવ ૮૨. નરયિક ઉત્પત્તિસ્થાનનાં ભેદોનું પ્રરુપણ प. नेरइयपवेसणए णं भंते! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! નૈરયિક ઉત્પત્તિસ્થાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? Page #748 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૭૭ ૩. કાયા ! સત્તવિદે guખજો, તેં નઈ ઉ. ગાંગેય ! તે સાત પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. रयणप्पभा पृढविनेरइयपवेसणए -जाव ૧. રત્નપ્રભા પૃથ્વી નૈરયિક -વાવ૭. મહેસત્તા પુવનેચવેસU/ ૭. અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક-ઉત્પત્તિ સ્થાન. - વિચા. સ. ૧, ૩.૩૨, મુ.? ૮રૂ. સત્ત નપુરિ દુષ વિત્યો ને સ ૮૩. સાત નરક પૃથ્વીઓની અપેક્ષાએ વિસ્તારથી નૈરયિક पविसमाणाणं भंग परूवणं ઉત્પત્તિ સ્થાનમાં પ્રવેશ કરનારનાં ભંગોનું પ્રરુપણ : एगे नेरइयस्स विवक्खा એક નૈરયિકની વિવફા : प. एगे भंते! नेरइए नेरइयपवेसणएणं पविसमाणे किं પ્ર. ભંતે ! શું એક નૈરયિક – નૈરયિક ઉત્પત્તિ સ્થાન रयणप्पभाए होज्जा -जाव- अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતો થકો રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -વાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. યા ! ઉ. ગાંગેય ! (એક નૈરયિક) १. रयणप्पभाए वा होज्जा, ૧. રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ૨. સવરપુમા, વા દગ્ગા, ૨. શર્કરાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ३. वालुयप्पभाए वा होज्जा, ૩. વાલુકાપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ૪. પંડૂમા, વા દોન્ના, ૪. પંકપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. . ધૂમધુમા વા દોક્તા, ૫. ધૂમપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ६. तमप्पभाए वा होज्जा, ૬. તમ:પ્રભામાં પણ ઉત્પન્ન થાય છે. ૭. સત્તમU વ હોના ૭. અધઃસપ્તમમાં પણ ઉત્પન્ન થાય છે, - વિ. સ.૨, ૩. ૩૨, .૨૬ (આ અસંયોગીનાં સાત ભંગ છે.) ૮૪, સોનેરથા લિવ ૮૪. બે નરયિકોની વિવફા : प. दो भंते ! नेरइया नेरइयपवेसणए णं पविसमाणा પ્ર. ભંતે ! બે નૈરયિક- નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -વાવતુ- અધ:સપ્તમમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૬-૭. ગયા ! ઉ. ૧-૭. ગાંગેય ! (તે બન્ને નૈરયિક) (૨) રથપૂમાણવા હોન્ના -ઝાવ- (૭) અસત્ત (૧) રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે ચાવતमाए वा होज्जा। (૭) અધઃસપ્તમમાં પણ ઉત્પન્ન થાય છે. १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए ૧. અથવા એક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને હોન્ના એક શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए ૨. અથવા એક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અને ટોના I એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. -૪-૬-૬. pવે નાવ- હવા અને થળUભાઈ, ૩-૪-૫-૬. આ પ્રમાણે -યાવતુ- અથવા એક एगे अहेसत्तमाए होज्जा। રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ७. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए ૭. અથવા એક શર્કરામભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય હોન્ના | છે અને એક વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. Page #749 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮-૧-૧૦-૨૨. પર્વ-ગાવ-મહવાસવરપુમા, ૮-૯-૧૦-૧૧. અથવા આ પ્રમાણે વાવત- એક एगे अहेसत्तमाए होज्जा। શર્કરા પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १२. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए ૧૨. અથવા એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય હોબ્બTI છે અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ? રૂ-૪-૧૫.પૂર્વ-ગાવ-અવાવલૂિથપ્રમાણ, ૧૩-૧૪-૧૫. અથવા આ પ્રમાણે વાવત- એક एगे अहेसत्तमाए होज्जा। વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૨૬-૨૭-૨૮-૧૧-૨૦-૨૨. પર્વવાદવા ૧૬-૧૭-૧૮-૧૯-૨૦-૨૧. આ પ્રમાણે (પૂર્વछड्डेयब्वा -जाव- अहवा एगे तमाए, एगे પૂર્વની) એક-એક પૃથ્વી છોડી દેવી જોઈએ अहेसत्तमाए होज्जा। -ચાવત- અથવા એક તમ:પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (ા પટ્ટાવા મા) (આ અઠ્યાવીસ ભંગ છે.). - વિયા, સ.૬, ૩. રૂ ૨, મુ. ૨૭ ८५. तिण्णि नेरइयाणं विवक्खा ૮૫, ત્રણ નૈરયિકોની વિવક્ષા : प. तिण्णि भंते! नेरइया नेरइयपवेसणएणंपविसमाणा પ્ર. ભંતે ! ત્રણ નૈરયિક જીવ નૈરયિક-ઉત્પત્તિ સ્થાન દ્વારા किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે –ચાવત- અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! रयणप्पभाए वा होज्जा-जाव-अहेसत्तमाए ઉ. ગાંગેય ! તે ત્રણ નૈરયિક (એક સાથે) રત્નપ્રભામાં वा होज्जा। ઉત્પન્ન થાય છે -વાવ- અધ:સપ્તમમાં ઉત્પન્ન થાય છે. १. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए ૧. અથવા એક રત્નપ્રભામાં અને બે શર્કરા પ્રભામાં હોન્ના | ઉત્પન્ન થાય છે. ૨-૩-૪-૫-૬. -ગાંવ- હવા ખુમાણ, ૨-૩-૪-પ-૬. અથવા યાવત- એક રત્નપ્રભામાં दो अहेसत्तमाए होज्जा । (६)२ અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૪) ७. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए ૭. અથવા બે રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં દગ્ગા, ઉત્પન્ન થાય છે. -जाव- अहवा दो रयणप्पभाए, एगे अहेसत्तमाए અથવા-ચાવતુ- બે નૈરયિક રત્નપ્રભામાં અને એક દોળા ! (૨૨) ૨ અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૨) १३-१७. अहवा एगे सक्करप्पभाए, दो वालुय ૧૩-૧૭. અથવા એક શર્કરામભામાં અને બે प्पभाए होज्जा। વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. -जाव- अहवा एगे सक्करप्पभाए, दो अहेसत्तमाए અથવા યાવતુ- એક શર્કરાપ્રભામાં અને બે અધઃ હોબ્બી I (૨૭) * સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૭) १८-२२. अहवा दो सक्करप्पभाए, एगे वालुय ૧૮-૨૨. અથવા બે શર્કરામભામાં અને એક प्पभाए होज्जा। વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧. રત્નપ્રભાની સાથે ૬, શર્કરા પ્રભાની સાથે ૫, વાલુકાપ્રભાની સાથે ૪, પંકપ્રભાની સાથે ૩, ધૂમપ્રભાની સાથે રે, તમ:પ્રભાની સાથે ૧ આ કુલ એકવીસ અને અસંયોગી ૭ કુલ ૨૮ ભંગ થાય છે. આ પ્રમાણે ૧-૨ના રત્નપ્રભાની સાથે અનુક્રમથી બીજા નારકોની સાથે સંયોગ કરવાથી છ ભંગ થાય છે. ૩. આ પ્રમાણે ૨-૧નાં પણ પૂર્વવતુ ૬ ભંગ થાય છે. (૧૨) ૪. આ પ્રમાણે શર્કરાપ્રભાની સાથે ૧-૨નાં પાંચ ભંગ થાય છે. (૧૭) Page #750 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૭૯ -जाव- अहवा दो सक्करप्पभाए, एगे अहेसत्तमाए અથવા યાવત- બે શર્કરામભામાં અને એક દોની I (૨૨) અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૨) एवं जहा सक्करप्पभाए वत्तब्बया भणिया तहा જે પ્રમાણે શર્કરા પ્રભાનું વર્ણન કર્યું તે પ્રમાણે सब्बपुढवीणं भाणियब्वा-जाव- अहवा दो तमाए, સાતેય નારકોનું વર્ણન બે તમ પ્રભામાં ચાવતएगे अहेसत्तमाए होज्जा । (४२) २ અથવા એક અધ:સપ્તમમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધી જાણવું જોઈએ. (૪૨) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा। અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં एगे पंकप्पभाए होज्जा। અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. રૂ-૪-૧. -ળાવ- ગવ પ રથS[[મg, ૩-૪-૫. અથવા યાવતુ- એક રત્નપ્રભામાં, એક सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। શર્કરા પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, ૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, एगे पंकप्पभाए होज्जा। અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ७. अहवाएगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे ૭. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૮-૧. વે -ગાવ- ગવ જ રથ [[ભાઈ, જે ૮-૯, આ પ્રમાણે વાવત- અથવા એક રત્નપ્રભામાં वालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। એક - લુકાપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १०. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे ૧૦. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ११-१२. -जाब- अहवा एगे रयणप्पभाए, एगे ૧૧-૧૨. અથવા -વાવ- એક રત્નપ્રભામાં, पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। એક પંકપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १३. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, ૧૩. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. १४. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, एगे ૧૪. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને अहेसत्तमाए होज्जा। એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १५. अहवा एगे रयणप्पभाए, एगे तमाए, एगे ૧૫. અથવા એક રત્નપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ૨-૧નાં પૂર્વવતુ પાંચ ભંગ થાય છે. ૨. આ પ્રમાણે ૬+૪+૫+૫ = ૨૨ તથા ૪+૪+૩+૩+૨+૨+૧+૧ = કુલ ૪૨ ભંગ થયા. ૩. આ પ્રમાણે રત્નપ્રભા અને શર્કરામભાની સાથે પ વિકલ્પ થાય છે. ૪. આ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભાની સાથે ૪ વિકલ્પ થાય છે. ૫. આ પ્રમાણે વાલુકાપ્રભાને છોડીને રત્નપ્રભા અને પંકપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. ૬. આ પ્રમાણે પંકપ્રભાને છોડીને રત્નપ્રભા અને ધૂમપ્રભાની સાથે બે વિકલ્પ થાય છે. ધૂમપ્રભાને છોડી દેવાથી આ એક વિકલ્પ થાય છે, આ પ્રમાણે રત્નપ્રભાનાં ૫-૪-૩-ર-૧ = ૧૫ વિકલ્પ થાય છે. (૧૫) Page #751 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १६. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, ૧૬. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे पंकप्पभाए होज्जा। અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. १७. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, ૧૭. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. १८-१९. अहवा एगे सक्करप्पभाए, एगे ૧૮-૧૯, અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાवालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा।' પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २०. अहवा एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, ૨૦, અથવા એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨૨-૨૨. -ગાવ- હવા ને સરપ્રમાણ, ઇ . ૨૧-૨૨. અથવા -વાવ- એક શર્કરામભામાં, पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २३. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, ૨૩. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. २४. अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, ૨૪. અથવા એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा । અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २५. अहवा एगे सक्करप्पभाए, एगे तमाए, एगे ૨૫. અથવા એક શર્કરા પ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २६. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૬. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे धूमप्पभाए होज्जा। અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. २७. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૭. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. २८. अहवा एगे वालुयप्पभाए,एगे पंकप्पभाए, ૨૮. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २९. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, ૨૯. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे तमाए होज्जा। અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ३०. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, ૩૦. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा। અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३१. अहवा एगे वालुयप्पभाए, एगे तमाए, एगे ૩૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३२. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे ૩૨. અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં तमाए होज्जा। અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧. આ પ્રમાણે શર્કરા પ્રભા અને વાલુકાપ્રભાની સાથે ચાર વિકલ્પ થાય છે. ૨. આ પ્રમાણે વાલુકાપ્રભાને છોડી દેવાથી શર્કરા પ્રભા અને પંકપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. આ પ્રમાણે પંકપ્રભાને છોડી દેવાથી શર્કરાપ્રભા અને ધૂમપ્રભાની સાથે ત્રણ વિકલ્પ થાય છે. ૪. તે શર્કરામભાની સાથે ૪+૩+૨+૧ = ૧૦ વિકલ્પ થાય છે. ૫. આ પ્રમાણે વાલુકાપ્રભાની સાથે ૩+૨+૧ = ૬ વિકલ્પ થાય છે. Page #752 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૧ ३३. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे ૩૩. અથવા એક પંકપ્રભામાં, એક ધમૅપ્રભામાં અને अहेसत्तमाए होज्जा। એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३४. अहवा एगे पंकप्पभाए, एगे तमाए, एगे ૩૪. અથવા એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा।२ અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ३५. अहवा एगे धूमप्पभाए, एगे तमाए, एगे ૩૫. અથવા એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં अहेसत्तमाए होज्जा। અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (U ર૩રાણી મંગા) તે ચોર્યાસી (૮૪) ભંગ છે. - વિચા. સ.૬, ૩.૩ ૨ કુ.૨૮ ८६. चत्तारि नेरइयाणं विवक्खा ૮૬. ચાર નૈરયિકોની વિવફા : प. चत्तारि भंते! नेरइया नेरइयपवेसणएणं पविसमाणा પ્ર. ભંતે ! નરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતાં किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? ચાર નૈરયિક શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -વાવ- અંધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! रयणप्पभाएवा होज्जा-जाव-अहेसत्तमाए ગાંગેય ! તે ચાર નૈરયિક રત્નપ્રભામાં પણ ઉત્પન્ન વ હોm (૧-૭) થાય છે -ચાવતુ- અધ:સપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે.(૧-૭). १. अहवा एगे रयणप्पभाए, तिण्णि सक्करप्पभाए ૧. અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ હોબ્બTI. શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, तिण्णि वालुयप्पभाए ૨. અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ દોન્ના. વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ३-६. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, तिण्णि ૩-૬. આ પ્રમાણે વાવત- અથવા એક રત્નપ્રભામાં દેસામII દોન્ના (૬) અને ત્રણ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૬) १. अहवा दो रयणप्पभाए, दो सक्करप्पभाए होज्जा। ૧. અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. २-६. एवं -जाव- अहवा दो रयणप्पभाए, दो ૨-૬. આ પ્રમાણે વાવત- અથવા બે રત્નપ્રભામાં અસત્તમ, હોન્ના (૨૨) અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૨) १. अहवा तिण्णि रयणप्पभाए, एगे सक्करप्पभाए ૧. અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક શર્કરાहोज्जा। પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧. આ પ્રમાણે પંકપ્રભા અને ધૂમપ્રભાની સાથે બે વિકલ્પ થાય છે. આ પ્રમાણે પંકપ્રભાની સાથે ૨+૧ = ૩ વિકલ્પ થાય છે. (૩) આ પ્રમાણે ધૂમપ્રભાની સાથે એક વિકલ્પ થાય છે. રત્નપ્રભાનાં ૧૫, શર્કરપ્રભાનાં ૧૦, વાલુકાપ્રભાનાં ૬, પંકપ્રભાનાં ૩, ધૂમપ્રભાનાં એક એ ત્રિફસંયોગીનાં ૩૫ ભંગ છે. (અસંયોગીનાં ૭, દ્વિફસંયોગીનાં ૪૨, ત્રિકસંયોગીના ૩૫ આ બધા મળીને કુલ ૮૪ ભંગ થાય છે. આ પ્રમાણે અસંયોગીના ૭ વિકલ્પ અને ૭ ભંગ થાય છે. ૬. આ પ્રમાણે રત્નપ્રભાની સાથે ૧૩ નાં ૬ ભંગ થાય છે. ૭. આ પ્રમાણે રત્નપ્રભાની સાથે ૨-૨નાં છ ભંગ થાય છે. (૧૨) 0 0 = દ Page #753 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २-६. एवं-जाव-अहवा तिण्णि रयणप्पभाए, एगे ૨-૪. આ પ્રમાણે વાવત- અથવા ત્રણ રત્નપ્રભામાં સત્તા ટોળા (૨૮)* અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૮) १. अहवाएगे सक्करप्पभाए, तिण्णि वालुयप्पभाए ૧. અથવા એક શર્કરા પ્રભામાં અને ત્રણ વાલુકાહોન્ના | પ્રભામાં ઉત્પન્ન થાય છે. २-१५. एवं जहेव रयणप्पभाए उवरिमार्हि समं ૨-૧૫. જે પ્રમાણે રત્નપ્રભાનાં નરકમૃથ્વીઓની चारियं तहा सक्करप्पभाए वि उवरिमाहिं समं સાથે યોગ કર્યો તે પ્રમાણે શર્કરામભાનો પણ તેની પરિચવ્યો (રૂ રૂ) આગળની નરકોની સાથે યોગ કરવો જોઈએ. (૩૩) एवं एक्केक्काए समं चारेयव्वं ।। આ પ્રમાણે આગળની એક-એક (વાલુકાપ્રભા, પwભા આદિ) નરક પૃથ્વીઓની સાથે યોગ કરવો જોઈએ. -जाव- (अहवा तिणि तमाए, एगे अहेसत्तमाए -ચાવતુ- (અથવા ત્રણ તમભામાં અને એક હોન્ના) (૬ ૨) અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, અહીં સુધી કહેવું જોઈએ.) (૩) (ત્રિસંયોગી ૧૦૫ ભંગ) १. अहवाएगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा। અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवाएगे रयणप्पभाए, एगे सक्करप्पभाए. दो ૨, અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં पंकप्पभाए होज्जा। અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ३-५. एवं -जाव- अहवा- एगे रयणप्पभाए, एगे ૩-પ. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, दो अहेसत्तमाए होज्जा । (५) એક શર્કરામભામાં અને બે અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(પ) १. अहवाएगे रयणप्पभाए. दो सक्करप्पभाए, एगे ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा। અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो ૨-૫. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। (१०) ६ બે શર્કરામભામાં અને એક અધ:સપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૦) આ પ્રમાણે રત્નપ્રભાની સાથે ૩-૧નાં ૬ ભંગ થયા. તેમ રત્નપ્રભાની સાથે ૬ts+s = ૧૮ ભંગ થાય છે. આ પ્રમાણે શર્કરા પ્રભાની સાથે ૧-૩નાં ૫ ભંગ, ૨-૨નાં ૫ ભંગ, તેમજ ૩-૧નાં ૫ ભંગ તેમ કુલ મળીને ૧૫ ભંગ થાય છે. (૩૩) આ પ્રમાણે વાલુકાપ્રભાની સાથે પણ ૧-૩ નાં ૪, ૬-રનાં ૪ અને ૩-૧નાં ૪ તેમ કુલ ૧૨ ભંગ, પંકપ્રભાની સાથે ૧-૩નાં ૩, ૨-૨નાં ૩ અને ૩-૧નાં ૩ તેમ કુલ ૯ ભંગ તથા ધૂમપ્રભાની સાથે ૧-૩નાં ૨, ૨-૨નાં ૨ અને ૩-૧નાં ૨ એમ કુલ ૬ તથા તમ:પ્રભાની સાથે ૧-૩નાં ૧, ૨-૨નાં ૧ અને ૩-૧નાં ૧ એમ કુલ ૩ ભંગ થાય છે. આ પ્રમાણે રત્નપ્રભાનાં ૧૮, શર્કરા પ્રભાના ૧૫, વાલુકાપ્રભાનાં ૧૨, પંકપ્રભાનાં ૯, ધૂમપ્રભાનાં અને તમ:પ્રભાનાં ૩ આ બે સંયોગી કુલ ૬૩ ભંગ થાય છે. આ પ્રમાણે ૧-૧-૨નાં પાંચ ભંગ થાય છે. (૯) આ પ્રમાણે ૧-૨-૧નાં પણ પાંચ ભંગ થાય છે. (૧૦) ૪. ૫. Page #754 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૩ १. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૧. અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરામભામાં वालुयप्पभाए होज्जा। અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा दो रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે –ચાવતુ- અથવા રત્નપ્રભામાં सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा ।(१५)' બે શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૫) १. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં પંડૂમા, દોજ્ઞા . (૧૬) અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે.(૧૬) २-४. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे ૨-૪, આ પ્રમાણે -યાવત- અથવા એક वालुयप्पभाए, दो अहेसत्तमाए होज्जा । (१९)२ રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૯) एवं एएणं गमएणं जहा तिण्हं तियसंजोगो तहा આ પ્રમાણેનાં અભિલાષ દ્વારા જેમ ત્રણ નૈરયિકોના भाणियब्बो -जाव- अहवा दो धूमप्पभाए, एगे ત્રિસંયોગી ભંગ કહ્યા તે પ્રમાણે ચાર નૈરયિકોનાં तमाए, एगे अहेसत्तमाए होज्जा, (१०५) २ પણ ત્રિફર્સયોગી જાણવા જોઈએ -યાવતબે ધુમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૦૫) (ચતુસંયોગી ૩૫ ભંગ) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, वालुयप्पभाए, एगे धूमप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ३. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૩. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, वालुयप्पभाए, एगे तमाए होज्जा । એક વાલુકાપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ४. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા,ભામાં, वालुयप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ ચાર ભંગ થયા) ५. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૫. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, पंकप्पभाए, एगे धूमप्पभाए होज्जा। એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૬. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, पंकप्पभाए, एगे तमाए होज्जा। એક પંકપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ર+૧+૧ = નાં ૫ ભંગ થાય છે. (૧૫) આ પ્રમાણે રત્નપ્રભા અને વાલુકાપ્રભાની સાથે ૪ ભંગ થાય છે. ૩. રત્નપ્રભાની સાથે સંયોગવાળા ૪૫, શર્કરામભાની સાથે સંયોગવાળા ૩૦, વાલુકાપ્રભાની સાથે સંયોગવાળા ૧૮, પંકપ્રભાની સાથે સંયોગવાળા ૧૨, ધુમપ્રભા અને તમ પ્રભાની સાથે સંયોગવાળા ૩ આ પ્રમાણે ૪૫ + ૩૦ + ૧૮ + ૯ + ૩ = ૧૦૫ ભંગ ત્રિસંયોગીનાં થયા. - જે જે Page #755 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ७. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । ८. अहवा एगे रयणप्पभाए. एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। ९. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १०. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। ११. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए होज्जा।। १२. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए होज्जा। ૭. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે તે ત્રણ ભંગ થયા) ૮. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૯. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે તે બે ભંગ થયા) ૧૦. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો) ૧૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૨. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૩. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (એ ત્રણ ભંગ થયા). ૧૪. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૫. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે (તે બે ભંગ થયા). ૧૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો) ૧૭, અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૮. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (તે બે ભંગ થયા) १३. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १४. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १५. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । १६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। १७. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १८. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। Page #756 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન १९. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे તમા, જે અહેસત્તમાર્ હોખ્ખા |? ૧. ૨. 3. ૪. २०. अहवा एगे रयणप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा । १. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकपभाए, एगे धूमष्पभाए होज्जा । एवं जहा रयणप्पभाए उवरिमाओ पुढवीओ चारियाओ तहा सकरप्पभाए वि उवरिमाओ चारियव्वाओ, २-१०. -जाव- अहवा एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा । (૩૦) ૨ ३१. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा । ३२. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । ३३. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा । ३‍ ३४. अहवा एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे असत्तमाए होज्जा । ३५. अहवा एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे તમા, ઘે અહેલત્તમા હોખ્ખા I(૩૧)૮ વિયા. સ.૧, ૩.રૂ૨ સુ.‰° ८७. पंच नेरइयाणं विवक्खा - प. पंच भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा किं रयणप्पभाए होज्जा - जाव- अहेसत्तमाए દોના ? ૧૯. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો) ૨૦૮૫ ૨૦. અથવા એક રત્નપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ એક ભંગ થયો.) ૧. અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક શંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે રત્નપ્રભાનુ તેની આગળની પૃથ્વીઓની સાથે યોગ કર્યો તે જ પ્રમાણે શર્કરાપ્રભાનું તેની આગળની પૃથ્વીઓની સાથે યોગ કરવો જોઈએ. ૨-૧૦ -યાવ- અથવા એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૦) ૩૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩૨. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૩૩. અથવા એક વાલુકાપ્રભામાં, એક ડંકપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૩૪. અથવા એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૩૫. અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૫) ૮૭, પાંચ નૈરિયકોની વિવક્ષા : પ્ર. ભંતે ! પાંચ નૈયિક જીવ નૈયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતા રત્નપ્રભામાં -યાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે રત્નપ્રભાનાં સંયોગવાળા ૪+૩+૨+૧+૩+૨+૧+૨+૧+૧ = ૨૦ ભંગ થાય છે. આ પ્રમાણે શર્કરાપ્રભાનાં સંયોગવાળા ૧૦ ભંગ થાય છે. (૩૦) આ પ્રમાણે વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૪ ભંગ થાય છે. આ પ્રમાણે બધા મળીને ચતુઃસંયોગી ભંગ ૨૦+૧૦+૪+૧=૩૫ થાય છે. તથા ચાર નૈરિયક આશ્રયી અસંયોગી ૭, દ્વિકસંયોગી ૬૩, ત્રિસંયોગી ૧૦૫ અને ચતુઃસંયોગી ૩૫ એ બધા ૨૧૦ ભંગ થાય છે. Page #757 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૬ ૪. ૧. ૨. 3. गंगेया ! रयणप्पभाए वा होज्जा - जाब- अहेसत्तमाए વા દોખ્ખા । (૨-૭){ १. अहवा एगे रयणप्पभाए, चत्तारि सक्करप्पभाए ઢોખ્ખા | ૨-૬. -ખાવ- અહવા ને ચાળમા, પત્તારિ असत्तमाए होज्जा । (६) १. अहवा दो रयणप्पभाए, तिण्णि सक्करप्पभाए હોના, ૨-૬. વૅ -ખાવ- અહવા ઢો રયળવમા, તિ—િ असत्तमाए होज्जा । (१२) १. अहवा तिणि रयणप्पभाए, दो सक्करप्पभाए દોના ૨-૬. વૅ -ખાવ- અહેસત્તમા હોખ્ખા (૨૮) ૨ १. अहवा चत्तारि रयणप्पभाए, एगे सक्करप्पभाए તેના ૨-૬. વૅ -ખાવ-અહવા પત્તારિયળપ્રમાણ, મે असत्तमाए होज्जा । (२४) १. अहवा एगे सक्करप्पभाए, चत्तारि वालुयप्पभाए દોના एवं जहा रयणप्पभाए समं उवरिमपुढवीओ चारियाओ तहा सक्करप्पभाए वि समं चारेयब्बाओ । ૨-૨૦. -ખાવ- અહેવા ચત્તારિ સવરપ્પમા, છો અદેસત્તમાણુ દોષ્ના ૫ (૨૦) एवं एक्केक्का समं चारेयव्वाओ । - जाव- अहवा चत्तारि तमाए, एगे अहेसत्तमाए ઢોખ્ખા (૮૪) દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગાંગેય ! રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે -યાવઅધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (૧-૭) (દ્વિકસંયોગી ૮૪ ભંગ) ૧. અથવા એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૬ -યાવ- અથવા એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૬) ૧. અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૬. આ પ્રમાણે -યાવ- અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૨) ૧. અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૬. આ પ્રમાણે -યાવત્-(અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે) અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૮) ૧. અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૬. આ પ્રમાણે –યાવત- અથવા ચાર રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૪) ૧. અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે રત્નપ્રભાની સાથે (૧-૪, ૨-૩, ૩-૨ અને ૪-૧થી આગળની પૃથ્વીઓનો સંયોગ કર્યો, તે પ્રમાણે શર્કરાપ્રભાની સાથે પણ સંયોગ કરવાથી વીસ ભંગ (૫-૫-૫-૫ = ૨૦) થાય છે. ૨-૨૦ -યાવ- અથવા ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૦) આ પ્રમાણે (વાલુકાપ્રભા આદિ) એક એક પૃથ્વીની સાથે આગળની પૃથ્વીઓનાં (૧-૪,૨-૩,૩-૨ અને ૪-૧થી) યોગ કરવો જોઈએ. -યાવ- અથવા ચાર તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૮૪) (ત્રિસંયોગી ૨૧૦ ભંગ) આ પ્રમાણે અસંયોગી સાત ભંગ થાય છે. આ પ્રમાણે રત્નપ્રભાની સાથે શેષ પૃથ્વીઓનાં સંયોગથી કુલ ચોવીસ ભંગ થાય છે. દ્વિકસંયોગી ભંગ - આમાંથી રત્નપ્રભાનાં ૬ ભંગોની સાથે ૪ વિકલ્પોનો ગુણાકાર કરવાથી ૨૪ ભંગ થાય છે. શર્કરાપ્રભાની સાથે ૫ ભંગોથી ૪ વિકલ્પોનો ગુણાકાર કરવાથી ૨૦, વાલુકાપ્રભાની સાથે ૧૬, પંકપ્રભાની સાથે ૧૨, ધૂમપ્રભાની સાથે ૮ અને તમઃપ્રભાની સાથે ૪ ભંગ થાય છે. આ પ્રમાણે કુલ ૨૪+૨૦+૧+૧૨+૮+૪ = ૮૪ ભંગ ટ્વિકસંયોગીના થાય છે. For Private Personal Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૭ १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧, અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં तिण्णि वालुयप्पभाए होज्जा। અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે -યાવતઅથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, तिण्णि अहेसत्तमाए होज्जा (५) એક શર્કરામભામાં અને ત્રણ અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૫). १. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં वालुयप्पभाए होज्जा। અને બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो ૨-૫. આ પ્રમાણે વાવત-અથવા એક રત્નપ્રભામાં, સરધ્ધમાણ, ઢો અહેસમાહોન્ના (૨૦) બે શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૦) १. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो ૧. અથવા બે રત્નપ્રભામાં, એક શર્કર પ્રભામાં અને वालुयप्पभाए होज्जा।२ બે વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा दो रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે વાવત-અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, दो अहेसत्तमाए होज्जा । (१५) ३ એક શર્કરાપ્રભામાં અને બે અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૫) १.अहवाएगे रयणप्पभाए.तिण्णि सक्करप्पभाए. ૧. અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा। અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, तिण्णि ૨-૫. આ પ્રમાણે-ચાવત-અથવા એક રત્નપ્રભામાં, સક્કરપૂબT જે મહેસTHT હોન્ના (૨૦) ત્રણ શર્કરાપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૦) १. अहवा दो रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे ૧. અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને वालुयप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं -जाव- अहवा दो रयणप्पभाए, दो ૨-૫. આ પ્રમાણે વાવત- અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । (२५) બે શર્કરામભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૨૫) १. अहवा तिण्णि रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં एगे वालुयप्पभाए होज्जा । અને એક વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-५. एवं-जाव- अहवा तिण्णि रयणप्पभाए, एगे ૨-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા ત્રણ सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा । (३०) ६ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૩૦) १. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં तिण्णि पंकप्पभाए होज्जा। અને ત્રણ પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે.' આ પ્રમાણે એક-એક અને ત્રણનાં રત્નપ્રભા, શર્કરાપ્રભાની સાથે સંયોગથી પાંચ ભંગ થાય છે.(પ) આ પ્રમાણે એક, બેનાં સંયોગથી પાંચ ભંગ થાય છે.(૧૦) આ પ્રમાણે બે, એક, બેનાં સંયોગથી પાંચ ભંગ થાય છે. (૧૫) આ પ્રમાણે એક, ત્રણ, એકનાં સંયોગથી પ ભંગ થાય છે. (૨૦) આ પ્રમાણે બે, બે, એકનાં સંયોગથી પાંચ ભંગ થાય છે. (૨૫) આ પ્રમાણે ત્રણ, એક-એકનાં સંયોગથી ૫ ભંગ થાય છે. (૩૦) ૧. ૬. Page #759 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं एएणं कमेणं जहा चउण्हं तियसंजोगो भणिओ આ કમથી જે પ્રમાણે ચાર નૈરયિકોનાં ત્રિકસંયોગી तहा पंचण्ह वितियसंजोगो भाणियब्बो. ભંગ કહ્યા છે તે પ્રમાણે પાંચ નૈરયિકોનાં પણ ત્રિકસંયોગી ભંગ જાણવાં જોઈએ. णवरं- तत्थ एगो संचारिज्जइ, इह दोण्णि वि, વિશેષ ત્યાં એકનો સંચાર હતો (તેના સ્થાન પર) અહીં બેનો સંચાર કરવો જોઈએ. सेसं तं घेव, શેષ બધુ વર્ણન પૂર્વવત જાણી લેવું જોઈએ. एवं -जाव- अहवा तिण्णि धूमप्पभाए, एगे तमाए, આ પ્રમાણે યાવતુ- અથવા ત્રણ ધૂમપ્રભામાં, અને સામહોન્ના (૨૨) એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૧૦) (ચતુસંયોગીનાં ૧૪૦ ભંગ) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, एगे वालुयप्पभाए, दो पंकप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-४. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे ૨-૪, આ પ્રમાણે ચાવત- અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे वालुयप्पभाए, दो अहेसत्तमाए એક શર્કરામભામાં, એક વાલુકાપ્રભામાં અને બે દોન્ના / (૪) અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૪) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा। બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-४. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे ૨-૪. આ પ્રમાણે વાવતુ- અથવા એક રત્નપ્રભામાં सक्करप्पभाए, दो वालुयप्पभाए, एगे अहेसत्तमाए એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને એક હોન્ના (૮), અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૮) १. अहवाएगे रयणप्पभाए, दो सक्करप्पभाए, एगे ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૪. કે -ગવ- અહેવા ને રાખુમાણ, ઢો ૨-૪. આ પ્રમાણે ચાવત- અથવા એક રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। (१२)* બે શર્કરા પ્રભામાં, અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૨). १. अहवा दो रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे ૧. અથવા બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, वालुयप्पभाए, एगे पंकप्पभाए होज्जा। એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. २-४. एवं -जाव- अहवा दो रयणप्पभाए, एगे ૨-૪, આ પ્રમાણે -યાવત- અથવા બે રત્નપ્રભામાં, सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे अहेसत्तमाए એક શર્કરાઅભામાં, એક વાલુકાપ્રભામાં અને એક હોન્ના / (૧૬)* અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૬). ત્રિકસંયોગી ભંગ-આમાંથી રત્નપ્રભાનાં સંયોગવાળા ૯૦, શર્કરાપ્રભાનાં સંયોગવાળા ૬૦, વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૩૬, પંકપ્રભાનાં સંયોગવાળા ૧૮ અને ધુમપ્રભાનાં સંયોગવાળા ૬ ભંગ થાય છે. (તે બધા ૯૦-૦-૩૬-૧૮-૬ = ૨૧૦ ભંગ ત્રિસંયોગીના થાય છે. આ પ્રમાણે ૧-૧-૧-૨ નાં સંયોગથી ચાર ભંગ થાય છે. (૪) આ પ્રમાણે ૧-૧-૨-૧નાં સંયોગથી ચાર ભંગ થાય છે. (૮) આ પ્રમાણે ૧-૨-૧-૧ નાં સંયોગથી ચાર ભંગ થાય છે.(૧૨) આ પ્રમાણે ૨-૧-૧-૧ નાં સંયોગથી ચાર ભંગ થાય છે.(૧૬) જે ૩. 5 ૫. Page #760 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૮૯ १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, दो धूमप्पभाए होज्जा । (१७) એક પંકપ્રભામાં અને બે ધુમપ્રભામાં ઉત્પન્ન થાય છે. (૧૭) एवं जहा चउण्हं चउक्कसंजोगो भणिओ तहा જે પ્રમાણે ચાર નૈરયિક જીવોનાં ચતુઃસંયોગી ભંગ पंचण्ह विचउक्कसंजोगो भाणियब्यो। કહ્યા છે, તે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં ચતુઃસંયોગી ભંગ કહેવા જોઈએ. णवर- अब्भहियं एगो संचारेयव्यो, વિશેષ અહીં એક અધિકનો સંયોગ કરવો જોઈએ. एवं -जाव- अहवा दो पंकप्पभाए, एगे धूमप्पभाए, આ પ્રમાણે વાવતુ- અથવા બે પંકપ્રભામાં, એક અને તમાકુ, અને શહેરમાઈ રબ્બી I (૪૦) ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૪૦) (પાંચ સંયોગીનાં ૨૧ ભંગ-) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક દોm I ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगेवालुयप्पभाए, एगेपंकप्पभाए, एगेतमाए होज्जा, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ३. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૩. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगेवालुयप्पभाए, एगे पंकप्पभाए, एगेअहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં અને એક હોના અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ४. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક હોન્ના I. તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ५. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૫. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगेवालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક દીના અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૬. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, एगे वालुयप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए એક વાલુકાપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક દોજ્ઞા . અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ७. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૭. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ८. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૮. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક હોબ્બTI અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧. ચતુ-સંયોગી ભંગ : આમાંથી રત્નપ્રભાનાં સંયોગવાળા ૮૦, શર્કરામભાનાં સંયોગવાળા ૪૦, વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૧૬ અને પંકપ્રભાનાં સંયોગવાળા ૪ આ બધા મળીને પાંચ નૈરયિકોનાં ચતુઃસંયોગી ૧૪૦ ભંગ થાય છે. Page #761 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ९. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा । १०. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। ११. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १२. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए હોન્ના | १३. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए १४. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। ૯. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૦. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૧. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૨. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૩. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૪. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૫. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૬. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૧૭. અથવા એક શર્કરપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૮. અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૯. અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૨૦. અથવા એક શર્કરા પ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક અધ:સપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. १५. अहवा एगे रयणप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। १६. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए होज्जा। १७. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे अहेसत्तमाए હોન્ના | १८. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। १९. अहवाएगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए દોm. २०. अहवा एगे सक्करप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए Page #762 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૧ २१. अहवा एगे वालुयप्पभाए, एगे पंकप्पभाए, ૨૧. અથવા એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए એક ધૂમપ્રભામાં, એક તમ પ્રભામાં અને એક રોગ્ગા (૨૨) (૪૬ ૨) અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૪૬૨) - વિ. સ. ૧, ૩. ૩૨, મુ. ૨૦ ८८. छण्हं नेरइयाणं विवक्खा ૮૮, છ નૈરયિકોની વિવલા : प. छब्भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा પ્ર. ભંતે ! છ નૈરયિક જીવ, નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા किं रयणप्पभाए होज्जा-जाब-अहेसत्तमाए होज्जा? પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવતુ- અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૧-૭. જયા! ચMMમાણ વા દોજ્ઞા -ની- ઉ. ૧-૭ ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય अहेसत्तमाए वा होज्जा। છે -યાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૧૦૫ ભંગ) १. अहवा एगे रयणप्पभाए, पंच सक्करप्पभाए वा ૧. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરપ્રભામાં होज्जा। ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए, पंच वालुयप्पभाए वा ૨. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ વાલુકપ્રભામાં હોના ઉત્પન્ન થાય છે. ३-६. -जाव- अहवा एगे रयणप्पभाए, पंच ૩-૬-યાવતુ- અથવા એક રત્નપ્રભામાં અને પાંચ સત્તમા હોન્ના | (૬) અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૬) १. अहवा दो रयणप्पभाए, चत्तारि सक्करप्पभाए ૧. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરપ્રભામાં હોન્ના I. ઉત્પન્ન થાય છે. २-६. -जाव- अहवा दो रयणप्पभाए, चत्तारि ૨-૬ -યાવતુ- અથવા બે રત્નપ્રભામાં અને ચાર અસત્તમા દોન્ના / (૨૨) અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૨) १३. अहवा तिण्णि रयणप्पभाए, तिण्णि सक्कर ૧૩. અથવા ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરપ્રભામાં प्पभाए होज्जा, ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं जहापंचण्हंदयासंजोगोतहा छण्ह આ ક્રમ દ્વારા જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં विभाणियब्बो, દ્વિકર્સયોગી ભંગ કહ્યા છે, તે પ્રમાણે છ નૈરયિકોનો પણ ભંગ કહેવા જોઈએ. णवर-एक्को अब्भहिओ संचारेयवो -जाव વિશેષ : અહીં એકનો સંયોગ વધારે કરવો જોઈએ अहवा पंच तमाए एगे अहेसत्तमाए होज्जा -ચાવતુ- અથવા પાંચ તમ:પ્રભામાં અને એક અધ: સપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૦૫) (? )* (ત્રિકસંયોગી ૩૫૦ ભંગ-) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં चत्तारि वालुयप्पभाए होज्जा, અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. પાંચ સંયોગી ભંગ આમાંથી-રત્નપ્રભાનાં સંયોગવાળા ૧૫, શર્કરા પ્રભાનાં સંયોગવાળા ૫ અને વાલુકાપ્રભાનાં સંયોગવાળા ૧ ભંગ થાય છે. એમ બધા મળીને ૧૫+૫+૧ = ૨૧ ભંગ પંચસંયોગીના થાય છે. પાંચ નૈરયિક જીવોનાં અસંયોગી ૭, દ્ધિકસંયોગી ૮૪, ત્રિકસંયોગી ૨૧૦, ચતુઃસંયોગી ૧૪૦ અને પંચસંયોગી ૨૧ એ બધા મળીને ૭ + ૮૪ + ૨૧૦ + ૧૪૦ + ૨૧ = ૪૬૨ ભંગ થાય છે. ૨. આ પ્રમાણે અસંયોગી ૭ ભંગ થાય છે. રત્નપ્રભાનાં સંયોગવાળા ૩૦, શર્કરપ્રભાનાં સંયોગવાળા ૨૫, વાલુકપ્રભાનાં સંયોગવાળા ૨૦, પંકપ્રભાનાં સંયોગવાળા ૧૫, ધૂમપ્રભાનાં સંયોગવાળા ૧૦ અને તમ:પ્રભાનાં સંયોગવાળા ૫ એ કુલ = ૩૦ ૨૫+૨૦+૧૫+૧૦+૫ = ૧૦૫ ભંગ થાય છે. ૧, જે Page #763 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, चत्तारि पंकप्पभाए होज्जा, ३-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, चत्तारि अहेसत्तमाए होज्जा । ६. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, तिण्णि वालुयप्पभाए होज्जा। एवं एएणं कमेणं जहापंचण्हतियासंजोगो भणिओ तहा छह विभाणियब्बो. णवरं-एक्को अब्भहिओ उच्चारेयव्वो, सेसंतं चेव, (૩૬ ૦) चउक्कसंजोगो वि तहेव, (३५०)२ ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, અને ચાર પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૫. આ પ્રમાણે ચાવત-અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૬. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરામભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ કમથી જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં ત્રિકસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છ નૈરયિક જીવોનાં પણ ત્રિકસંયોગી ભંગ કહેવા જોઈએ. વિશેષ : અહીં એકનો સંયોગ વધારે કરવો જોઈએ. શેષ બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. (ચતુષ્ક સંયોગી ૩૫૦ ભંગ) જે પ્રમાણે પાંચ નૈરયિકોનાં ચતુષ્કસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છ નૈરયિકોનાં પણ ચતુઃસંયોગી ભંગ જાણી લેવા જોઈએ. (પાંચ સંયોગી ૧૦૫ ભંગ) પાંચ નૈરયિકોનાં જે પ્રમાણે પાંચ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે છે નૈરયિકોનાં પણ પાંચ સંયોગી ભંગ જાણી લેવા જોઈએ. વિશેષ : આમાં એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ –ચાવત- અંતિમ ભંગ (આ પ્રમાણે છે-) અથવા બે વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમ:પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પ્રમાણે પાંચ સંયોગી કુલ = ૧૦૫ ભંગ થયા.) (છ:સંયોગી ૭ ભંગ-) ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા,ભામાં -યાવત- એક તમ પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા એક રત્નપ્રભામાં-ચાવત–એકધૂમપ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. पंचसंजोगो वि तहेव, (१०५) णवरं-एक्को अब्भहिओसंचारेयवो-जाव-पच्छिमो મંt - अहवा दो वालुयप्पभाए, एगे पंकप्पभाए, एगे धूमप्पभाए, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा । (૨ ૦ ૫) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए -ગવિ- તમા, હોન્ના | २. अहवा एगे रयणप्पभाए -जाव-एगेधूमप्पभाए, एगे अहेसत्तमाए होज्जा। ૧, રત્નપ્રભાનાં ૧૦ વિકલ્પોને ૧૫ થી ગુણાકાર કરવાથી ૧૫૦ ભંગ, શર્કરા પ્રભાનાં ૧૦ વિકલ્પોને ૧૦થી ગુણાકાર કરવાથી ૧OO ભંગ, વાલુકાપ્રભાનાં ૬ ભંગોને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૬૦ ભંગ, પંકપ્રભાનાં ૩ ભંગોને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૩૦ ભંગ, ધૂમપ્રભાનાં એક ભંગને ૧૦ વિકલ્પોથી ગુણાકાર કરવાથી ૧૦ ભંગ આ પ્રમાણે ૧૫૦ + ૧OO + ૬૦ + ૩૦ + ૧૦ = ૩પ૦ કુલ ભંગ ત્રિકસંયોગીન થયા. ૨. રત્નપ્રભા આદિનાં સંયોગવાળા ૩પ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૩૫૦ ભંગ થાય છે. રત્નપ્રભાનાં સંયોગવાળા ૫ વિકલ્પોને ૧૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૭પ ભંગ, શર્કરા પ્રભાના સંયોગવાળા પ વિકલ્પોને ૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૨૫ ભંગ, વાલુકાપ્રભાની સાથે પ વિકલ્પોને ૧૫ ભંગોની સાથે ગુણાકાર કરવાથી ૫ ભંગ, આ પ્રમાણે ૭૫ + ૨૫ + પ = કુલ ૧૦૫ પાંચ સંયોગી ભંગ થયા. Page #764 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૩ ३. अहवाएगे रयणप्पभाए -जाव-एगे पंकप्पभाए, ૩. અથવા એક રત્નપ્રભામાં ચાવત-એક પંકપ્રભામાં, एगे तमाए, एगे अहेसत्तमाए होज्जा। એક તમ:પ્રભામાં અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ४. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૪. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, एगे वालुयप्पभाए, एगे धूमप्पभाए -जाव- एगे એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં -વાવતુअहेसत्तमाए होज्जा। એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ५. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, ૫. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં, एगे पंकप्पभाए -जाव- एगे अहेसत्तमाए होज्जा, એક પંકપ્રભામાં ચાવતુ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ६. अहवा एगे रयणप्पभाए, एगे वालुयप्पभाए ૬. અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં -નાવ- દેલરમાણ હો ના | -વાવ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ७. अहवा एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए ૭. અથવા એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં -ગાવ- મહેસમાં દોન્ના (૧૨૪) -યાવત- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય - વિ. ૨, ૩.૩૨, મુ.૨૧ છે. (૯૨૪). ८९. सत्त नेरइयाणं विवक्खा ૮૯. સાત નરયિકોની વિવલા : प. सत्त भंते ! नेरइया नेरइयपवेसणए णं पविसमाणा પ્ર. ભંતે ! સાત નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે -પાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૨-૨. નવા ! રથન[ભાઇ વ હોન્ના -ઝાવ ૧-૨, ગાંગેય ! તે સાતેય નૈરયિકો રત્નપ્રભામાં अहेसत्तमाए वा होज्जा,२ પણ ઉત્પન્ન થાય છે ચાવતુ- અધઃસપ્તમપૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૧૨૬ ભંગ-) अहवा एगे रयणप्पभाए, छ सक्करप्पभाए होज्जा। અથવા એક રત્નપ્રભામાં અને છ શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं जहा छण्ह दुयासंजोगो तहा सत्तण्ह આ ક્રમથી જે પ્રમાણે છ નૈરયિક જીવોનાં હિસંયોગી विभाणियब्वं. ભંગ કહ્યા છે તે પ્રમાણે સાત નરયિક જીવોનાં પણ બ્રિકસંયોગી ભંગ કહેવા જોઈએ. णवरं- एगो अब्भहिओ संचारिज्जइ । વિશેષ: એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. तियासंजोगो, चउक्कसंजोगो, पंचसंजोगो, छक्क જે પ્રમાણે છઔરયિકોનાં ત્રિકસંયોગી, ચતુઃસંયોગી, संजोगोय छण्हं जहा तहा सत्तण्ह विभाणियब्बो। પંચ સંયોગી અને છ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે સાત નૈરયિકોનાં ત્રિકસંયોગી આદિ ભંગોનાં વિષયમાં પણ કહેવું જોઈએ. णवरं- एक्केक्को अब्भहिओ संचारेयवो -जाव વિશેષ: અહીં એક-એક નૈરયિકનો અધિક સંયોગ छक्कसंजोगो। કરવો જોઈએ -પાવત- છ સંયોગીનો અંતિમ ભંગ આ પ્રમાણે કહેવો જોઈએ. ૧, એક સંયોગી ૭ ભંગ, દ્ધિક સંયોગી ૧૦૫, ત્રિકસંયોગી ૩૫૦, ચતુષ્ક સંયોગી ૩૫૦, પંચ સંયોગી ૧૦૫ અને છ સંયોગી ૭ એ બધા મળીને ૯૨૪ પ્રવેશનક ભંગ થાય છે. ૨. આ પ્રમાણે અસંયોગી ૭ ભંગ થયો. Page #765 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अहवादो सक्करप्पभाए, एगे वालुयप्पभाए -जाव અથવા બે શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં एगे अहेसत्तमाए होज्जा। -ચાવતુ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (સાત સંયોગી ૧ ભંગ-). अहवाएगे रयणप्पभाए, एगे सक्करप्पभाए-जाव અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં ચાવતને મહેસમાઈ દોન્ના (૨૭૨ ૬) એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. - વિયા. સ.૬, ૩. ૨૨, મુ.૨૨ (૧૭૧૬) ९०. अट्ठ नेरइयाणं विवक्खा ૯૦. આઠ નરયિકોની વિવલા : g, મદ્ મંત્તે!નેરનેર વેસTU પરિસમાવિ પ્ર. ભંતે ! આઠ નૈરયિક જીવ, નૈરયિક ઉત્પત્તિ સ્થાન रयणप्पभाए होज्जा -जाव- अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતાં રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -વાવ- અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૨-૭, જોયા ! રાજુભાઇ વા દો –નાવ- ઉ. ૧-૭. ગાંગેય ! રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે अहेसत्तमाए वा होज्जा, -ચાવત- અધ:સપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. अहवाएगेरयणप्पभाए, सत्तसक्करप्पभाए होज्जा,२ અથવા એક રત્નપ્રભામાં અને સાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. एवंदुयासंजोगो-जाव-छक्कसंजोगोयजहासत्तण्ह જે પ્રમાણે સાત નૈરયિકોનાં બ્રિકસંયોગી -ચાવતभणिओतहा अट्टण्ह विभाणियब्वो, (ત્રિકસંયોગી, ચતુઃસંયોગી, પાંચ સંયોગી) છે સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે આઠ નૈરયિકોનાં પણ બ્રિકસંયોગી આદિ ભંગ કહેવા જોઈએ. णवरं- एक्केक्को अब्भहिओ संचारेयव्यो। વિશેષ : એક-એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ. सेसं तं चेव-जाव-छक्कसंजोगस्स। શેષ બધા છ સંયોગી સુધી પૂર્વવત કહેવા જોઈએ. अहवा तिण्णि सक्करप्पभाए, एगे वालुयप्पभाए, અથવા ત્રણ શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, -નવિ- અદેસરૂમ, હોન્ના, -ચાવતુ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (સાત સંયોગી ૭ ભંગ -) १. अहवा एगे रयणप्पभाए -जाव- एगे तमाए, दो ૧. અથવા એક રત્નપ્રભામાં ચાવત-એકતમપ્રભામાં अहेसत्तमाए होज्जा, અને બે અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. २. अहवा एगे रयणप्पभाए -जाव-दो तमाए, एगे ૨. અથવા એક રત્નપ્રભામાં ચાવત-બેતમપ્રભામાં अहेसत्तमाए होज्जा, અને એક અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. एवं संचारेयवं-जाव-अहवादो रयणप्पभाए, एगे આ પ્રમાણે બધાં સ્થાનો પર સંયોગ કરવો જોઈએ सक्करप्पभाए -जाव- एगे अहेसत्तमाए होज्जा । -વાવતુ- અથવા બે રત્નપ્રભામાં, એક (૩ ૦ ૦ રૂ) શર્કરાપ્રભામાં -વાવ- એક અધ:સપ્તમ પૃથ્વીમાં - વિચા. સ.૧, ૩.૨, .૨૩ ઉત્પન્ન થાય છે. (૩)(૩) ૧. એક સંયોગી ૭, દ્વિકસંયોગી ૧૨૬, ત્રિકસંયોગી પરપ, ચતુષ્ક સંયોગી ૭૦૦, પંચ સંયોગી ૩૧૫, છ સંયોગી ૪૨ અને સપ્તસંયોગી ૧, એ બધા મળીને ૧૭૧૬ ભંગ થાય છે. એક સંયોગી ૭, દ્ધિકસંયોગી ૧૪૭, ત્રિકસંયોગી ૭૩૫, ચતુષ્કસંયોગી ૧૨૨૫, પંચ સંયોગી ૭૩૫, છસંયોગી ૧૪૭ અને સપ્તસંયોગી ૭ એ કુલ મળીને બધા ભંગ ૩૦૦૩ થાય છે. Page #766 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૫ વ્યુત્ક્રાંતિ અધ્યયન ९१. नव नेरइयाणं विवक्खा - प. नव भंते ! नेरइया नेरइयपवेसणए णं पविसमाणा किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? उ. गंगेया! रयणप्पभाएवा होज्जा-जाव-अहेसत्तमाए વ હોન્ના / १-८. अहवा एगे रयणप्पभाए, अट्ठ सक्करप्पभाए હોન્ના | एवं दुयासंजोगो -जाव- सत्तसंजोगो य । जहा अट्ठण्हं भणियं तहा नवण्हं पि भाणियव्वं । णवरं- एक्केक्को अब्भहिओ संचारेयब्वो, सेसं तं જેવ, છિનો ગ0િાવિનો - अहवा तिण्णि रयणप्पभाए, एगे सक्करप्पभाए, एगे वालुयप्पभाए -जाव- एगे अहेसत्तमाए वा होज्जा। (૫૦ ૦૫) - વિયા. ૪.૨, ૩.૩૨, ૩. ૨૪ ९२. दस नेरइयाणं विवक्खाप. दस भंते ! नेरइया नेरइयप्पवेसणए णं पविसमाणा किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? ૯૧. નવ નરયિકોની વિચક્ષા : પ્ર. ભંતે ! નવ નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે -વાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. ૧-૮. અથવા એક રત્નપ્રભામાં અને આઠ શર્કરપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે દ્વિસંયોગીથી સપ્ત સંયોગી સુધી ભંગ કહેવા જોઈએ. જે પ્રમાણે આઠ નૈરયિકોનું વર્ણન કર્યું તે પ્રમાણે નવ નૈરયિકોનું પણ વર્ણન કરવું જોઈએ. વિશેષ: એક-એક નૈરયિકનો અધિક સંયોગ કરવો જોઈએ. શેપ બધુ વર્ણન પૂર્વવત છે, જેનો અંતિમ ભંગ આ પ્રમાણે છે - અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં, એક વાલુકપ્રભામાં -વાવ- એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૦૦૫) ૯૨. દસ નૈરયિકોની વિવલા : પ્ર. ભંતે ! દસ નૈરયિક જીવ, નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે વાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ૧-૭, ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે -ચાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં અને નવ શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે નવ નૈરયિક જીવોનાં દ્વિસંયોગીથી (ત્રિકસંયોગી, ચત સંયોગી, પંચ સંયોગી, છસંયોગી) સપ્ત સંયોગી સુધી ભંગ કહ્યા છે તે પ્રમાણે દસ નિરયિક જીવોનાં પણ (દ્વિસંયોગી -પાવત- સપ્ત સંયોગી) ભંગ કહેવા જોઈએ. ૩. ૧-૭, ના ! રથન[ભાઇ હોન્ના -ઝાવ अहेसत्तमाए वा होज्जा, अहवा एगे रयणप्पभाए, नव सक्करप्पभाए होज्जा। एवंद्वयासंजोगो-जाव-सत्तसंजोगोय जहानवण्हं, એક સંયોગી ૭, દ્ધિકસંયોગી ૧૬૮, ત્રિકસંયોગી ૯૮૦, ચતુષ્ક સંયોગી ૧૯૬૦, પંચ સંયોગી ૧૪૭૦, છસંયોગી ૩૯૨ અને સતસંયોગી ૨૮ એ બધા મળીને ૫૦૦૫ ભંગ થયા. Page #767 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ णवर- एक्केक्को अब्भहिओ संचारेयव्यो। વિશેષ: અહીં એક-એક નૈરયિકનાં અધિક સંયોગ કરવા જોઈએ. सेसं तं चेव। શેષ બધા ભંગ પૂર્વવત જાણવાં જોઈએ. अपच्छिम आलावगो જેનો અંતિમ ભંગ આ પ્રમાણે છે – अहवा चत्तारि रयणप्पभाए, एगे सक्करप्पभाए અથવા ચાર રત્નપ્રભામાં, એક શર્કરપ્રભામાં ચાવત-ગાર- મહેસરમાણ હોખ્ખા * (૮૦ ૦૮) એક અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૮00૮) - વિયા, સ. ૧, ૩. ૨૨, મુ. ૨૬ ९३. संखेज्ज नेरइयाणं विवक्खा ૯૩. સંખ્યાત નૈરયિકોની વિવલા : प. संखेज्जाभंते! नेरइया नेरइयप्पवेसणएणंपविसमाणा પ્ર. ભંતે ! સંખ્યાત નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન किं रयणप्पभाए होज्जा-जाव-अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -વાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ૩. ૬-૭. કયા રચTMમાઇ વ હોન્ના -ગાવ- ઉ. ૧-૭ ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય अहेसत्तमाए वा होज्जा, છે -યાવતુ- અધઃસપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. (એ અસંયોગી ૭ ભંગ છે) (દ્ધિક સંયોગી ૨૩૧ ભંગ-). १. अहवाएगे रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए ૧. અથવા એક રત્નપ્રભામાં અને સંખ્યાત હોન્ના, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. २-६. एवं-जाव-अहवाएगे रयणप्पभाए, संखेज्जा ૨-૬. આ પ્રમાણે ચાવત- અથવા એક રત્નપ્રભામાં મદેસરમાણ હોન્ના, (૬) અને સંખ્યાત અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ ૬ ભંગ થયા) (૬). १. अहवा दो रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए ૧. અથવા બે રત્નપ્રભામાં અને સંખ્યાત વા હોન્ના, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. २-६. एवं-जाव-अहवादो रयणप्पभाए, संखेज्जा ૨-. આ પ્રમાણે ચાવતુ- અથવા બે રત્નપ્રભામાં અસત્તમા હોm | (૨૨) અને સંખ્યાત અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ પણ ૬ ભંગ થયા) (૧૨) १३. अहवा तिण्णि रयणप्पभाए, संखेज्जा ૧૩. અથવા ત્રણ રત્નપ્રભામાં અને સંખ્યાત सक्करप्पभाए होज्जा, શર્કરામભામાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं एक्केक्को संचारेयब्बो-जाव આ ક્રમથી એક-એક નારકનો સંયોગ કરવો अहवा दस रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए જોઈએ -વાવ- અથવા દસ રત્નપ્રભામાં અને રોગ્ગા, સંખ્યાત શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. एवं -जाव- अहवा दस रयणप्पभाए, संखेज्जा આ પ્રમાણે ચાવતુ- અથવા દસ રત્નપ્રભામાં અને अहेसत्तमाए होज्जा, સંખ્યાત અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. अहवासंखेज्जा रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए અથવા સંખ્યાત રત્નપ્રભામાં અને સંખ્યાત હોન્ના, શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે. एवं -जाव- अहवा संखेज्जा रयणप्पभाए, संखेज्जा આ પ્રમાણે ચાવત- અથવા સંખ્યાત રત્નપ્રભામાં अहेसत्तमाए होज्जा। અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧. આ પ્રમાણે દસ નૈરયિકોનાં એક સંયોગી ૭, દ્ધિકસંયોગી ૧૮૯, ત્રિકસંયોગી ૧૨૬૦, ચતુષ્કસંયોગી ૨૯૪૦, પંચ સંયોગી ૨૬૪૬, છ સંયોગી ૮૮૨ અને સાત સંયોગી ૮૪ ભંગ કુલ ૮00૮ ભંગ થાય છે. Page #768 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૭ अहवा एगे सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए હોન્ના, एवं जहा रयणप्पभाए उवरिमपुढवीहिंसमंचारिया, एवंसक्करप्पभा वि उवरिमपुढवीहिंसमंचारेयव्वा, एवं एक्केक्का पुढवी उवरिमपढवीहिंसमं चारेयचा। -जाव-अहवासंखेज्जा तमाए.संखेज्जा अहेसत्तमाए દોન્ના, (૨૩ ૨) १. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। २. अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा पंकप्पभाए होज्जा, ३-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, एगे सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा। (५) અથવા એક શર્કરપ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનાં શેષ નરક પૃથ્વીઓની સાથે સંયોગ કર્યો, તે પ્રમાણે શર્કરામભા પૃથ્વીનો પણ આગળની બધી નરક-પૃથ્વીઓની સાથે સંયોગ કરવો જોઈએ. આ પ્રમાણે (વાલુકાપ્રભા આદિ)પ્રત્યેક પૃથ્વીઓનો આગળની બધી નરક પૃથ્વીઓની સાથે સંયોગ કરવો જોઈએ. -ચાવતુ- અથવા સંખ્યાત તમ:પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૩૧) ૧. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરા પ્રભામાં અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરામભામાં અને સંખ્યાત અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૫) ૧. અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં, અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૫. આ પ્રમાણે -ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરા પ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા એક રત્નપ્રભામાં, ત્રણ શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે આ ક્રમથી એક-એક નારકનો અધિક સંયોગ કરવો જોઈએ. અથવા એક રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરામભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. -ચાવતુ- અથવા એક રત્નપ્રભામાં, સંખ્યાત વાલુકાપ્રભામાં અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અથવા બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. १. अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा, २-५. एवं -जाव- अहवा एगे रयणप्पभाए, दो सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा । अहवा एगे रयणप्पभाए, तिण्णि सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। एवं एएणं कमेणं एक्केक्को संचारेयब्बो। अहवा एगे रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा, -जाव-अहवाएगेरयणप्पभाए,संखेज्जावालुयप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा। अहवा दो रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, संखेज्जा वालुयप्पभाए होज्जा। ૧. આ પ્રમાણે દ્વિકસંયોગી ભંગોની કુલ સંખ્યા ૨૩૧ થઈ. Page #769 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ -जाव- अहवा दो रयणप्पभाए, संखेज्जा -વાવત- અથવા બે રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરપ્રભામાં सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा । અને સંખ્યાત અધ:સપ્તમપૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. अहवा तिण्णि रयणप्पभाए. संखेज्जा सक्करप्पभाए, અથવા ત્રણ રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરામભામાં संखेज्जा वालुयप्पभाए होज्जा। અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं एकेको रयणप्पभाए संचारेयव्वो આ પ્રમાણે આ કમથી રત્નપ્રભામાં એક-એક -ના નૈરયિકનો સંયોગ કરવો જોઈએ -યાવતअहवासंखेज्जा रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए, અથવા સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરપ્રભામાં संखेज्जा वालुयप्पभाए होज्जा, અને સંખ્યાત વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. -जाव- अहवा संखेज्जा रयणप्पभाए, संखेज्जा -ચાવતુ- અથવા સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત सक्करप्पभाए, संखेज्जा अहेसत्तमाए होज्जा, શર્કરામભામાં અને સંખ્યાત અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. अहवाएगेरयणप्पभाए, एगेवालयप्पभाए,संखेज्जा અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં पंकप्पभाए होज्जा, અને સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. -जाव-अहवाएगे रयणप्पभाए, एगे वालुयप्पभाए, -પાવત- અથવા એક રત્નપ્રભામાં, એક વાલુકપ્રભામાં संखेज्जा अहेसत्तमाए होज्जा। અને સંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. अहवाएगे रयणप्पभाए, दो वालुयप्पभाए, संखेज्जा અથવા એક રત્નપ્રભામાં, બે વાલુકાપ્રભામાં અને पंकप्पभाए होज्जा। સંખ્યાત પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं तियासंजोगो, चउक्कसंजोगो આ પ્રમાણે આ ક્રમથી ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી -जाव-सत्तसंजोगोयजहादसण्हं तहेव भाणियब्बो। -વાવત- સપ્તસંયોગી ભંગોનું વર્ણને દસ નૈરયિક સંબંધી ભંગોનાં સમાન કરવું જોઈએ. पछिमो आलावगो सत्तसंजोगस्स સપ્ત સંયોગીનું અંતિમ ભંગ આ પ્રમાણે છેअहवासंखेज्जा रयणप्पभाए, संखेज्जा सक्करप्पभाए અથવા સંખ્યાત રત્નપ્રભામાં, સંખ્યાત શર્કરા પ્રભામાં -ળાવ-સંજ્ઞા દેસરના દોન્ના (રૂ રૂ રૂ ૭)* -વાવ- સંખ્યાત અધઃ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન - વિચા. સ.૧, ૩.૩ ૨, ૪.૨૬ થાય છે. (૩૩૩૭) ९४. असंखेज्ज नेरइयाणं विवक्खा ૯૪. અસંખ્યાત નૈરયિકોની વિવક્ષા : प. असंखेज्जा भंते ! नेरइया नेरइयप्पवेसणए णं किं પ્ર. ભંતે ! અસંખ્યાત નૈરયિક, નૈરયિક ઉત્પત્તિ સ્થાન रयणप्पभाए होज्जा-जाव- अहेसत्तमाए होज्जा? દ્વારા પ્રવેશ કરતાં શું રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે -વાવ- અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया! रयणप्पभाए वा होज्जा-जाव-अहेसत्तमाए ગાંગેય ! તે રત્નપ્રભામાં પણ ઉત્પન્ન થાય છે વા રજ્ઞા ! -વાવ- અધ:સપ્તમ પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. अहवा एगे रयणप्पभाए, असंखेज्जा सक्करप्पभाए અથવા એક રત્નપ્રભામાં અને અસંખ્યાત હોન્ના, શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. एवंद्वयासंजोगो-जाव-सत्तसंजोगोयजहासंबिज्जाणं જે પ્રમાણે સંખ્યાત નરયિકોનાં હિસંયોગીથી भणिओ तहा असंखेज्जाण विभाणियबो। સપ્તસંયોગી સુધી ભંગ કહ્યા છે તે પ્રમાણે અસંખ્યાતનો પણ કહેવા જોઈએ. ૧. એક સંયોગી ૭, દ્ધિકસંયોગી ૨૩૧, ત્રિકસંયોગી ૭૩૫, ચતુષ્ક સંયોગી ૧૦૮૫, પંચ સંયોગી ૮૬૧, છસંયોગી ૩પ૭, સપ્તસંયોગી ૬૧ કુલ મળીને ૩૩૩૭ ભંગ થાય છે. , ઉ. Page #770 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૯૯ णवरं- असंखेज्जाओ अब्भहिओ भाणियब्वो, सेसं तं चेव-जाव-सत्तसंजोगस्स पछिमो आलावगो વિશેષ: અહીં સંખ્યાતની બદલે “અસંખ્યાત” પદ કહેવું જોઈએ. શેષ બધુવર્ણન પૂર્વવત જાણવું જોઈએ. સપ્તસંયોગીનું અંતિમ આલાપક આ છે - અથવા અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરા પ્રભામાં ચાવતુ- અસંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. अहवा असंखेज्जा रयणप्पभाए, असंखेज्जा सक्करप्पभाए -जाव- असंखेज्जा अहेसत्तमाए होज्जा। - વિયા. સ.૬, ૩.૩૨, મુ.૨૭ ९५. उक्कोस णेरइयाणं विवक्खाप. उक्कोसा णं भंते ! नेरइया नेरइयप्पवेसणए णं किं रयणप्पभाए होज्जा -जाव- अहेसत्तमाए होज्जा? उ. गंगेया ! सव्वे वि ताव रयणप्पभाए होज्जा,२ १. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य होज्जा, २. अहवा रयणप्पभाए य, वालुयप्पभाए य होज्जा, રચTUITU 4, -૬ . -નારં- માં સત્તમા ટોન્ગ I (૬) ૯૫. ઉત્કૃષ્ટ નૈરયિકોની વિવક્ષા : પ્ર. ભંતે ! નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા પ્રવેશ કરતા ઉત્કૃષ્ટ પદમાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -ચાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! ઉત્કૃષ્ટ પદમાં બધા નૈરયિક રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૬ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા અને શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૬. આ પ્રમાણે વાવત- અથવા રત્નપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬) (ત્રિકસંયોગી ૧૫ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૬. અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે -યાવતુ૭-૯, અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા અને અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૦. અથવા રત્નપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. १. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य, वालुयप्पभाए य होज्जा, २-५. एवं-जाव-अहवारयणप्पभाए, सक्करप्पभाए , મહેસત્તમાકુ હોન્ના, ६. अहवा रयणप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए ચ હોખ્ખા -ગા७-९.अहवारयणप्पभाए, वालुयप्पभाए, अहेसत्तमाए હોન્ના, १०. अहवारयणप्पभाए, पंकप्पभाए य,धूमप्पभाए ય હોના, ૧. એક સંયોગીનાં ૭, દ્વિકસંયોગીનાં ૨૫૨, ત્રિકસંયોગીનાં ૮૦૫, ચતુષ્ક સંયોગીનાં ૧૧૯૦, પંચ સંયોગીના ૯૪૫, છસંયોગીનાં ૩૯૨ તેમજ સપ્ત સંયોગીનાં ૭ ભંગ થાય છે. આ પ્રમાણે કુલ ૩૬૫૮ ભંગ થાય છે. આ અસંયોગી (એક સંયોગી)નો પ્રથમ ભંગ છે. Page #771 -------------------------------------------------------------------------- ________________ ૨૧OO દ્રવ્યાનુયોગ ભાગ-૩ ११-१४. एवं रयणप्पभं अमुयंतेसु जहा तिण्हं तियासंजोगो भणिओ तहा भाणियब्वं जाव १५. अहवा रयणप्पभाए, तमाए य, अहेसत्तमाए ચ હોન્ના | () १. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य, वालुयप्पभाए य, पंकप्पभाए य होज्जा, २. अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, धूमप्पभाए य होज्जा -जाव३-४. अहवा रयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, अहेसत्तमाए य होज्जा, ५.अहवारयणप्पभाए, सक्करप्पभाए,पंकप्पभाए, धूमप्पभाए य होज्जा, ६-१९. एवं रयणप्पभं अमुयंतेस जहा चउण्हं चउक्कसंजोगो भणिओ तहा भाणियवं-जाव २०. अहवा रयणप्पभाए, धूमप्पभाए, तमाए, મહેસત્તમ દોન્ના, (૨૦) ૧૧-૧૪. જે પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વગર ત્રણ નરયિક જીવોનાં ત્રિકસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ -વાવ૧૫. અથવા રત્નપ્રભા, તમcપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૫) (ચતુઃસંયોગી ૨૦ મંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા અને ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે -યાવત૩-૪. અથવા રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૫. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬-૧૯. જે પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વગર ચાર નૈરયિક જીવોનો ચતુઃસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ ભંગ કહેવા જોઈએ –ચાવત૨૦. અથવા રત્નપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૦) (પાંચ સંયોગી પંદર ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૪. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા અને તમઃપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. પ-૧૪, રત્નપ્રભાને છોડ્યા વગર જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં પાંચ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. ૧૫. અથવા-ચાવત-રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા તમપ્રભા અને અંધ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૫) (છ સંયોગી છ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરામભા ચાવતુ-ધૂમપ્રભા અને તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. १.अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, धूमप्पभाए य होज्जा, २.अहवारयणप्पभाए,सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, तमाए य होज्जा, ३.अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, अहेसत्तमाए य होज्जा, ४. अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, धूमप्पभाए, तमाए य होज्जा, ५-१४. एवं रयणप्पभं अमुयंतेसु जहा पंचण्हं पंचकसंजोगो तहा भाणियव्वं । १५. -जाव- अहवा रयणप्पभाए, पंकप्पभाए, ધૂમખુમાણ, તમા, મહેસમાણ હોન્ના ! (૫) १. अहवा रयणप्पभाए, सक्करप्पभाए -जावधूमप्पभाए, तमाए य होज्जा, Page #772 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન २. अहवा रयणप्पभाए, सक्करप्पभाए, धूमप्पभाए, असत्तमा य होज्जा, ३. अहवा रयणप्पभाए, सक्करप्पभाए -जावपंकप्पभाए, तमाए य, अहेसत्तमाए य होज्जा, ४. अहवा रयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, ધૂમપમા, તમા, અહેસત્તમાણુ દોષ્ના, ૧. ५. अहवा रयणप्पभाए, सक्करप्पभाए, पंकप्पभाए -ખાવ- અહેસત્તમાણ્ ય દોખ્ખા, ૬. આહવા ચળપમા, વાસ્તુમાણ, ખાવअसत्तमाए य होज्जा । (६) . મહવા થાપાપુ, સરમમાણ -ખાવ બહેમત્તમાણ્ ય હોખ્ખા । (૬૪)? - વિચા. સ. ૧૬, ૩.૨૨, સુ.૨૮ ૨૬. નેરવલેસાસ ગળ-વહુર્ત ૬. एयस्स णं भंते! रयणप्पभापुढविनेरइयप्पवेसणगस्स सक्करप्पभापुढविने रइयप्पवेसणगस्स - जावअसत्तमापुढविने रइयप्पवेसणगस्स य कयरे कयरेहिंतो अप्पा वा - जाब- विसेसाहिया वा ? ૩. જ્ઞેયા ! ?. સત્વોને અહેમત્તમાં પુવિને રશ્યपवेसण, २. तमापुढविनेरइयपवेसणए असंखेज्जगुणे, एवं पडिलोमगं - जाव- रयणप्पभापुढविनेरइयपवेसणए असंखेज्जगुणे । - વિયા. સ.૨, ૩.૨૨, ૬.૨૨ ९७. तिरिक्खजोणिय पवेसणगस्स परूवणं प. तिरिक्खजोणियपवेसणए णं भंते! कइविहे पण्णत्ते ? ૩. શૈયા ! પંચવિદે વાત્તે, તં નહા ૯૬. १. एगिंदियतिरिक्खजोणियपवेसणए - जाव५. पंचेंदियतिरिक्खजोणियपवेसणए । ૯૭. ૨૧૦૧ ૨. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, ધૂમપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૩. અથવા રત્નપ્રભા, શર્કાપ્રભા -યાવત્પંકપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૪. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા ધૂમપ્રભા, તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૫. અથવા રત્નપ્રભા, શર્કરપ્રભા, પંકપ્રભા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૬. અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા થાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬) (સપ્તસંયોગી એક ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા યાવ- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬૪) નૈરયિક ઉત્પત્તિ સ્થાનનો અલ્પ બહુત્વ : પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક ઉત્પત્તિ સ્થાન, શર્કરાપ્રભા પૃથ્વીનાં નૈરયિક ઉત્પત્તિ સ્થાન -યાવત્અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક ઉત્પત્તિ સ્થાનમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગાંગેય ! ૧. બધાથી અલ્પ અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિક ઉત્પત્તિ સ્થાન છે, ૨. (તેનાથી) તમઃપ્રભા પૃથ્વીનાં નૈરયિક ઉત્પત્તિ સ્થાન અસંખ્યાતગુણા છે. ઉ. ગાંગેય ! તે પાંચ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. એકેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન –યાવ૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન. અસંયોગી ૧, દ્વિકસંયોગી ૬, ત્રિકસંયોગી ૧૫, ચતુઃસંયોગી ૨૦, પંચ સંયોગી ૧૫, છસંયોગી ૬, સપ્તસંયોગી ૧ આ પ્રમાણે ઉત્કૃષ્ટ પદનાં બધા મળીને ચોસઠ (૬૪) ભંગ થાય છે. આ પ્રમાણે ઉંધા ક્રમથી રત્નપ્રભા પૃથ્વીનાં નૈરિયક ઉત્પત્તિ સ્થાન અસંખ્યાતગુણા છે. તિર્યંચયોનિક ઉત્પત્તિ સ્થાનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? - Page #773 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૦૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ प. एगे भंते ! तिरिक्खजोणिए तिरिक्खजोणिय- પ્ર. ભંતે ! એક તિર્યંચયોનિક જીવ તિર્યંચયોનિક पवेसणए णं पविसमाणे किं एगिदिएसु होज्जा ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું એકેન્દ્રિયોમાં -ના- વંચિંદ્રિસુ હોન્ના? ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! एगिदिएसु वा होज्जा -जाव- पंचिंदिएसु ઉ. ગાંગેય ! એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે वा होज्जा। -વાવત- પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. प. दो भंते ! तिरिक्खजोणिया तिरिक्खजोणियपवे- પ્ર. અંતે ! બે તિર્યંચયોનિક જીવ, તિર્યંચયોનિકसणएणं पविसमाणे किं एगिदिएसु होज्जा -जाव ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું એકેન્દ્રિયોમાં पंचिंदिएसु होज्जा? ઉત્પન્ન થાય છે -વાવત- પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! एगिदिएसु वा होज्जा -जाव- पंचिंदिएसु ઉ. ગાંગેય ! એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે वा होज्जा, -વાવતુ- પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. अहवा एगे एगिदिएसु होज्जा, एगे बेइंदिएसु होज्जा। અથવા એક એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને એક બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. एवं जहा नेरइयप्रवेसणए तहा तिरिक्खजो જે પ્રમાણે નિરયિક જીવોનાં વિષયમાં કહ્યું તે णियपवेसणए वि भाणियब्वे -जाव- असंखेज्जा। પ્રમાણે તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાનનાં વિષયમાં પણ અસંખ્યાત સુધી કહેવું જોઈએ. प. उक्कोसाणंभंते!तिरिक्खजोणिया तिरिक्खजोणिय- પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ તિર્યંચયોનિક-તિર્યંચયોનિક ઉત્પન્ન पवेसणएणं पविसमाणे किंएगिदिएसुहोज्जा-जाव સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું એકેન્દ્રિયોમાં ઉત્પન્ન पंचिंदिएसु होज्जा? થાય છે -વાવ- પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! सव्वे वि ताव एगिदिएस वा होज्जा। ઉ. ગાંગેય ! તે બધા એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. अहवा एगिदिएसु वा, बेइंदिएसु वा होज्जा, અથવા એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે અને બેઈન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. एवं जहा नेरइया चारिया तहा तिरिक्खजोणिया જે પ્રમાણે નૈરયિક જીવોમાં સંયોગ કરેલ છે તે विचारेयवा। પ્રમાણે તિર્યંચયોનિક-ઉત્પન્ન સ્થાનનાં વિષયમાં પણ સંયોગ કરવો જોઈએ. एगिंदिया अमुयंतेसु दुयासंजोगो, तियासंजोगो, એકેન્દ્રિય જીવોને છોડ્યા વગર દ્વિસંયોગી, चउक्कसंजोगो, पंचकसंजोगो उवउंजिऊण ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી અને પંચ સંયોગી भाणियब्बो। ભંગ ઉપયોગ પૂર્વક કહેવા જોઈએ, -जाव- अहवा एगिदिएसु वा, बेइंदिएसु वा -जाव -વાવતુ- અથવા એકેન્દ્રિયોમાં પણ, બે ઈન્દ્રિયોમાં पंचिंदिएसु वा होज्जा। પણ -ચાવતુ- પંચેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે. - વિચા. સ.૧, ૩.૩૨, ૩. ૩૦-૩૩ ९८. तिरिक्खजोणिय पवेसणगस्स अप्प-बहुत्तं ૯૮, તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાનનો અલ્પ બહુત્વ : प. एयस्स णं भंते ! एगिदियतिरिक्खजोणियपवेस- પ્ર. ભંતે! એન્દ્રિય તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન યાવતणगस्स-जाव-पंचिंदियतिरिक्खजोणियपवेसण પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાનમાંથી કોણ गस्सयकयरेकयरेहिंतोअप्पावा-जाव-विसेसाहिया કોનાથી અલ્પ -વાવત- વિશેષાધિક છે ? વી? Page #774 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૦૩ ૩. IT! 9. સંવત્યો પઢિયતિરિવરવનોળિય- ઉ. ગાંગેય ! ૧, બધાથી થોડા પંચેન્દ્રિયતિર્યંચયોનિક पवेसणए, ઉત્પન્ન સ્થાન છે, २.चउरिदियतिरिक्खजोणियपवेसणए विसेसाहिए, ૨. (તેનાથી) ચઉરેન્દ્રિય-તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન વિશેષાધિક છે, ३. तेइंदियतिरिक्खजोणियपवेसणए विसेसाहिए. ૩. (તેનાથી) ત્રેઈન્દ્રિય-તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન વિશેષાધિક છે, ४. बेइंदियतिरिक्खजोणियपवेसणए विसेसाहिए. ૪. (તેનાથી) બેઈન્દ્રિય-તિર્યંચયોનિક ઉત્પન્ન સ્થાન વિશેષાધિક છે. ५. एगिंदियतिरिक्खजोणियपवेसणए विसेसाहिए। ૫. (તેનાથી) એકેન્દ્રિય-તિર્યંચયોનિક ઉત્પન્ન - વિચા. સ. ૧, ૩. ૩૨, . ૩૪ સ્થાન વિશેષાધિક છે. ९९. मणुस्स पवेसणगस्स परूवणं ૯૯, મનુષ્ય ઉત્પન્ન સ્થાનનું પ્રરુપણ : प. मणुस्सपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. તે ! મનુષ્ય ઉત્પન્ન સ્થાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગયા ! તુવિદેTwત્તે, તં નહીં ઉ. ગાંગેય ! મનુષ્ય ઉત્પન્ન સ્થાન બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. सम्मुच्छिममणुस्सपवेसणए, ૧. સમ્મચ્છિક મનુષ્ય ઉત્પન્ન સ્થાન, २. गब्भवक्कंतियमणुस्सपवेसणए य । ૨. ગર્ભજ મનુષ્ય-ઉત્પન્ન સ્થાન. 1. જે અંતે ! મyજો મજુસ્સાવેસ પરવસમા પ્ર. ભંતે ! મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતા किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतिय એક મનુષ્ય શું સમ્મસ્કિમ મનુષ્યોમાં ઉત્પન્ન मणुस्सेसु होज्जा? થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! सम्मुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भ ગાંગેય ! તે સમૂછિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે વૈતિયમસેતુ વા દોન્ના | અને ગર્ભજ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે. प. दो भंते ! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे किं પ્ર. ભંતે ! મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु બે મનુષ્ય શું સમ્મ૭િમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય હોન્ના? છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! सम्मुच्छिममणुस्सेसु वा होज्जा, ઉ. ગાંગેય! તે સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा, અને ગર્ભજ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે. अहवा एगे सम्मुच्छिममणुस्सेसु वा होज्जा, અથવા એક સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય एगे गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा, છે અને એક ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. एवं एएणं कमेणं जहानेरइयपवेसणए तहामणुस्स આ પ્રમાણે આ ક્રમથી જે પ્રમાણે નૈરયિક ઉત્પન્ન पवेसणए विभाणियब्वे-जाव-दस। સ્થાનમાં કહ્યું તે પ્રમાણે દસ મનુષ્યો સુધી મનુષ્ય ઉત્પન્ન સ્થાનનું પણ કથન કરવું જોઈએ. प. संखेज्जा भंते! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे પ્ર. ભંતે! સંખ્યાત મનુષ્ય, મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतिय પ્રવેશ કરતાં શું સમ્મસ્કિમ મનુષ્યોમાં ઉત્પન્ન मणुस्सेसु होज्जा? થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? Page #775 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૪ ૩. ગોયા!સમુષ્ટિમમનુસ્મેનુવાદોષ્ના, વ્યવવतियमणुस्सेसु वा होज्जा । अहवा एगे सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । अहवा दो सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । एवं एक्केक्कं ओसारितेसु -जावअहवा संखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । प. असंखेज्जा भंते ! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ? उ. गंगेया ! सव्वे वि ताव सम्मुच्छिममणुस्सेसु होज्जा । ૫. अहवा असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा, अहवा असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु, होज्जा, दो गब्भवक्कंतियमणुस्सेसु होज्जा, एवं - जाव- असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा । प. उक्कोसा भंते! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमस्से होज्जा ? उ. गंगेया ! सव्वे वि ताव सम्मुच्छिममणुस्सेसु होज्जा । अहवा सम्मुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा । - વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૨૬-૪૦ १००. मणुस्सपवेसणगस्स अप्प - बहुत्तं एयस्स णं भंते ! सम्मुच्छिममणुस्सपवेसणगस्स गब्भवक्कं तियमणुस्सपवेसणगस्स य कयरे જ્યરહિતો અપ્પા વા -નાવ- વિસેસાદિયા વા ? ૩. ગંગેયા ! ?. તત્વોને વ્યવવતિયમસ્મ पवेसणए, દ્રવ્યાનુયોગ ભાગ-૩ ઉ. ગાંગેય ! તે સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે. અથવા એક સમ્પૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા બે સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર એક-એક વધારતાં -યાવત્અથવા સંખ્યાત સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! અસંખ્યાત મનુષ્ય, મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું સમ્મચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! તે બધા સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા અસંખ્યાત સમૂર્ચ્છમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને એક ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા અસંખ્યાત સમ્મકિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને બે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે –યાવત્- અસંખ્યાત સમૂકિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ મનુષ્ય, મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું સમ્રૂશ્ચિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! તે બધા સમ્રૂશ્રિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે, અથવા સમૂચ્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. ૧૦૦, મનુષ્ય ઉત્પત્તિ સ્થાનનો અલ્પબહુત્વ : પ્ર. ભંતે ! સમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન સ્થાન અને ગર્ભજ-મનુષ્ય-ઉત્પન્ન સ્થાન આ (બંનેમાં)થી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગાંગેય ! ૧. બધાથી થોડા ગર્ભજ - મનુષ્ય ઉત્પન્ન સ્થાન છે. For Private Personal Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૦૫ ૨. (તેનાથી) સમૂચ્છિમ – મનુષ્ય ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા છે. २. सम्मुच्छिममणुस्सपवेसणए असंखेज्जगुणे। - વિચા. સ. ૧, ૩. ૨૨, મુ. ૪ १०१. देव पवेसणगस्स परूवणं प. देवपवेसणए णं भंते ! कइविहे पण्णत्ते ? ૧૦૧, દેવ ઉત્પત્તિ સ્થાનનું પ્રરુપણ : પ્ર. ભંતે ! દેવ-ઉત્પન્ન સ્થાન કેટલા પ્રકારનાં કહ્યા ૩. યા ! રજદે gmત્તે, તે નદી - ૨. અવળવાણીવાસળ -ઝાવ ૪. માળિયવસTTI प. एगे भंते ! देवे देवपवेसणए णं पविसमाणे किं भवणवासीसु होज्जा, वाणमंतर-जोइसियवेमाणिएसु होज्जा? ૩. જયા ! નવાવાસી, વ હોખ્ખા, વાનમંતર जोइसियवेमाणिएसु वा होज्जा । प. दो भंते ! देवा देवपवेसणए णं पविसमाणे किं ભવવાણીતુદોન્ના -ગાવ-વેમાળખુ હોળી? उ. गंगेया ! भवणवासीसु वा होज्जा, वाणमंतर जोइसिय-वेमाणिएसु वा होज्जा। ઉ. ગાંગેય ! તે ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ભવનવાસી દેવ-ઉત્પન્ન સ્થાન –ચાવતુ ૨. વૈમાનિક દેવ-ઉત્પન્ન સ્થાન. પ્ર. ભંતે ! એક દેવ, દેવ-ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતા શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે કે વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! તે ભવનવાસી દેવોમાં પણ ઉત્પન્ન થાય છે અને વાણવ્યંતર, જ્યોતિષ્ક તથા વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! બે દેવ, દેવ-ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે -વાવ- માનિક દેવોમાં ઉત્પન્ન થાય છે ? ગાંગેય ! તે ભવનવાસી દેવોમાં પણ ઉત્પન્ન થાય છે, તેમજ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. અથવા એક ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે અને એક વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે તિર્યંચયોનિક- ઉત્પન્ન સ્થાન કહ્યા તે પ્રમાણે અસંખ્યાત દેવો સુધી દેવ ઉત્પન્ન સ્થાન પણ કહેવા જોઈએ. પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ દેવ, દેવ ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતા શું ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે -યાવત- વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે? ગાંગેય ! તે બધા જયોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થાય છે. અથવા જ્યોતિષ્ક અને ભવનવાસી દેવોમાં ઉત્પન્ન થાય છે, અથવા જ્યોતિષ્ક અને વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે, અથવા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. अहवा एगे भवणवासीसु, एगे वाणमंतरेसु होज्जा। एवं जहा तिरिक्खजोणियपवेसणए तहा देवपवेसणए विभाणियब्वे-जाव- असंखेज्ज त्ति। છO, प. उक्कोसाभंते! देवा देवपवेसणएणं किं भवणवासीस હોન્ના -ઝા-વેમાસુ દોન્ના ? उ. गंगेया ! सव्वे वि ताव जोइसिएसु होज्जा। अहवा जोइसिय-भवणवासीसु य होज्जा । अहवा जोइसिय-वाणमंतरेसु य होज्जा । अहवा जोइसिय-वेमाणिएसु य होज्जा । Page #777 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ अहवाजोइसिएसुय, भवणवासीसुय, वाणमंतरेसु અથવા જ્યોતિષ્ક, ભવનવાસી અને વાણવ્યંતર य होज्जा। દેવોમાં ઉત્પન્ન થાય છે. अहवाजोइसिएसुय, भवणवासीसुय, वेमाणिएसु અથવા જ્યોતિષ્ક, ભવનવાસી અને વૈમાનિક ૨ ના . દેવોમાં ઉત્પન્ન થાય છે. अहवा जोइसिएसु य, वाणमंतरेसु य, वेमाणिएसु અથવા જ્યોતિષ્ક, વાણવ્યંતર અને વૈમાનિક य होज्जा। દેવોમાં ઉત્પન્ન થાય છે. अहवाजोइसिएसुय, भवणवासीसुय, वाणमंतरेसु અથવા જ્યોતિષ્ક, ભવનવાસી, વાણવ્યંતર અને य, वेमाणिएसु य होज्जा। વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. - વિચા. સ. ૧, ૩. ૩૨, ૩. ૪૨-૪૬ १०२. भवणवासिआइ देवपवेसणगस्स अप्प-बहुत्तं- ૧૦૨. ભવનવાસી આદિ દેવ ઉત્પત્તિ સ્થાનનું અલ્પ બહુત્વ : प. एयस्स णं भंते ! भवणवासीदेवपवेसणगस्स, પ્ર. ભંતે ! ભવનવાસી દેવ-ઉત્પન્ન સ્થાન, વાણવ્યંતર वाणमंतरदेवपवेसणगस्स, जोइसियदेवपवेसण દેવ-ઉત્પન્ન સ્થાન, જયોતિષ્ક દેવ-ઉત્પન્ન સ્થાન गस्स, वेमाणियदेवपवेसणगस्स य कयरे कयरेहिंतो અને વૈમાનિક દેવ-ઉત્પન્ન સ્થાન આ ચારેય अप्पा वा -जाव-विसेसाहिया वा ? ઉત્પન્ન સ્થાનોમાંથી કોણ કોનાથી અલ્પ યાવત વિશેષાધિક છે ? ૩. ગયા ! . સવત્યેિ માળિયવસUTU, ઉ. ગાંગેય ! ૧. બધાથી અલ્પ વૈમાનિકદેવ ઉત્પન્ન સ્થાન છે, २. भवणवासीदेवपवेसणए असंखेज्जगुणे, ૨. (તેનાથી) ભવનવાસી દેવ-ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા છે. ३. वाणमंतरदेवपवेसणए असंखेज्जगुणे, ૩. (તેનાથી) વાણવ્યતર દેવ-ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા છે. ४. जोइसियदेवपवेसणए संखेज्जगुणे। ૪. (તેનાથી) જ્યોતિક દેવ-ઉત્પન્ન સ્થાન - વિચા. સ. ૧, ૩. ૨૨, મુ. ૪૬ સંખ્યાતગુણા છે. ૨૦ રૂ. નેર-તિરથfજા-મજુરા-દેવ-સબળ ૧૦૩. નૈરયિક- તિર્યંચયોનિક- મનુષ્ય-દેવ ઉત્પત્તિ સ્થાનોનું अप्पबहुत्तं - અલ્પબદુત્વ : प. एयस्स णं भंते ! नेरइयपवेसणगस्स, तिरिक्खजो- પ્ર. ભંતે ! આ નૈરયિક- ઉત્પન્ન સ્થાન, તિર્યંચયોનિક णियपवेसणगस्स,मणुस्सपवेसणगस्स, देवपवेसणगस्स ઉત્પન્ન સ્થાન, મનુષ્ય-ઉત્પન્ન સ્થાન અને દેવय कयरेकयरेहितो अप्पा वा-जाव-विसेसाहिया वा? ઉત્પન્ન સ્થાન આ ચારે ઉત્પન્ન સ્થાનોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવતુ- વિશેષાધિક છે ? ૩. જોયા ! ૨. સવત્યો મજુસ્સવેલ, ઉ. ગાંગેય! ૧. બધાથી અલ્પ મનુષ્ય ઉત્પન્ન સ્થાન २. नेरइयपवेसणए असंखेज्जगणे ૨. (તેનાથી) નૈરયિક-ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા છે. ૩. (તેનાથી) દેવ-ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા રૂ.રેવપસTU સંવેજ્ઞાળે, ४. तिरिक्खजोणियपवेसणए असंखेज्जगुणे । - વિય. સ. ૧, ૩. ૩ ૨, સુ. ૪૭. ૪. (તેનાથી) તિર્યંચયોનિક-ઉત્પન્ન સ્થાન અસંખ્યાતગુણા છે. Page #778 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૦૭ ૨૦૪. વીસાપુ નો વવાય-૩ વિ- 1. ૨ , સ મેતે ! નેરા ૩વવનંતિ, असओ भंते ! नेरइया उववज्जति ? ૩. યા! સો નેરથી ૩વવનંતિ, नो असओ नेरइया उववज्जति । હું ૨-૨૪, -વિ- માળિયા ૫. . ૨. સો મંતે ! જોરથી ૩બ્રતિ, असओ भंते ! नेरइया उबटुंति, ૩. કાયા ! સમો નેરથી દૃતિ, नो असओ नेरइया उव्वद॒ति । ઢં. ૨-૨૪. પૂર્વ ના - તેમાયા, णवर-जोइसिय-वेमाणिएस “चयंति" भाणियव्वं । . ટ્રે ૨-૨૪, સગો મંતે ! નૈરથા ૩વવપ્નતિ, असओ भंते ! नेरइया उववज्जति ? ૧૦૪, ચોવીસ દંડકોમાં સત્ત્વનાં ઉત્પાદ ઉદ્દવર્તનનું પ્રરુપણ : પ્ર. ૬.૧. ભંતે! સત્ (વિદ્યમાન)નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે કે અસતુ (અવિદ્યમાન) નૈરયિક જીવ ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, પરંતુ અસતું નૈરયિક ઉત્પન્ન થતાં નથી. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. પ્ર. ૮.૧. ભંતે ! સત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે કે અસત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે ? ઉ. ગાંગેય ! સત્ નૈરયિક ઉદ્વર્તન કરે છે, પરંતુ અસત્ નૈરયિક ઉદ્વર્તન કરતા નથી. દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષ : જ્યોતિક અને વૈમાનિક દેવોનાં માટે ચ્યવન' કરે છે એવું કહેવું જોઈએ. પ્ર. ૬, ૧-૨૪, ભંતે ! નૈરયિક જીવ સત નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે ભંતે ! અસતુ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ભંતે ! અસુરકુમાર દેવ સતુ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે કે અસતુ અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રમાણે વાવત- સતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે કે અસતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે ? ૬.૧-૨૪, સત્ નૈરયિકોમાંથી ઉદ્દવર્તન કરે છે કે અસત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરે છે ? સત્ અસુરકુમારોમાંથી ઉદ્દવર્તન કરે છે કે અસત અસુરકુમારોમાંથી ઉદ્વર્તન કરે છે. આ પ્રમાણે વાવતુ- સતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે કે અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે ? ઉ. ગાંગેય ! નૈરયિક જીવ સત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી. સત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, सओ असुरकुमारा उववज्जंति, असओ असुरकुमारा उववज्जति, एवं -जाव-सओ वेमाणिया उववज्जति, असओ वेमाणिया उववज्जति ? હું ૨-૨૪, સો ને ઉન્નતિ, असओ नेरइया उबटुंति, सओ असुरकुमारा उबटुंति, असओ असुरकुमारा उब्वटुंति, एवं -जाव- सओ वेमाणिया चयंति, असओ वेमाणिया चयंति ? ૩. iીયા ! સૌ ને રા ૩વવપ્નતિ, नो असओ नेरइया उववज्जंति, सओ असुरकुमारा उववज्जंति, Page #779 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ नो असओ असुरकुमारा उववज्जंति, एवं -जाव-सओ वेमाणिया उववज्जंति, नो असओ वेमाणिया उववज्जति । सओ नेरइया उब्वटुंति, नो असओ नेरइया उव्वटुंति, सओ असुरकुमारा उव्वटुंति, नो असओ असुरकुमारा उव्वदृति, एवं -जाव-सओ वेमाणिया चयंति, नो असओ वेमाणिया चयंति । સે અંતે ! પર્વ યુવ“सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया उववज्जति -जाव- सओ वेमाणिया चयंति. नो असओ वेमाणिया चयंति ? પૂ उ. से नणं मे गंगेया! पासेणं अरहया परिसादाणीएणं सासए लोए बुइए अणादीए, अणवदग्गे परित्ते परिखुडे, हेट्ठा विच्छिण्णे, मज्झे संखित्ते, उपिं विसाले, अहे पलियंकसंठिए, मज्झे वरवइरविग्गहिए, उप्पिं उद्धमुइंगाकारसंठिए। પરંતુ અસત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી. આ પ્રમાણે ચાવત-સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે પરંતુ અસતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થતાં નથી. (આ પ્રમાણે) સત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરે છે, અસત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરતાં નથી. સત્ અસુરકુમારોમાંથી ઉદ્વર્તન કરે છે, અસત્ અસુરકુમારોમાંથી ઉદ્દવર્તન કરતા નથી, આ પ્રમાણે ચાવતુ- સત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે. અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – નૈરયિક સત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસતુ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતાં નથી -ચાવતુ- સતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે, અસતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી ? ઉ. હે ગાંગેય ! પુરુષોમાં શ્રેષ્ઠ અહેતુ પાર્શ્વએ લોકને શાશ્વત, અનાદિ, અનન્ત (અવિનાશી), પરિમિત, અલોકથી પરિવૃત્ત, નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પલ્યુકાકાર, વચમાં ઉત્તમ વસ્ત્રકાર અને ઉપર ઉર્ધ્વમૃદંગાકાર કહ્યું છે. તે શાશ્વત, અનાદિ, અનન્ત, પરિમિત, પરિવૃત્ત, નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પલ્યકાકાર, મધ્યમાં ઉત્તમ વાકાકાર અને ઉપર ઉર્ધ્વમૃદંગાકાર સંસ્થિત લોકમાં અનન્ત જીવઘન વારંવાર ઉત્પન્ન થઈને નષ્ટ થાય છે અને પરિત્ત (નિયત) અસંખ્ય જીવઘન પણ વારંવાર ઉત્પન્ન થઈને વિનષ્ટ થાય છે. માટે તે લોક, ભૂત, ઉત્પન્ન, વિગત અને પરિણત છે. આ અજીવોથી લોકિત અને અવલોકિત થાય છે. જે લોકિત- અવલોકિત થાય છે તે લોક કહેવાય છે તે નિશ્ચિત છે. માટે ગાંગેય ! એવું કહેવાય છે કે – નૈરયિક સત્ નરયિકોમાંથી ઉત્પન્ન થાય છે. અસત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી -વાવસતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે, અસતું વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી.” तंसिं च णं सासयंसि लोगंसि अणादियंसि अणवदग्गंसि, परित्तंसि, परिवुडंसि, हेट्ठा विच्छिण्णंसि, मज्झे संखित्तंसि, उप्पिं विसालंसि, अहे पलियंकसंठियंसि, मज्झे वरवइरविग्गहियंसि, उप्पिं उद्धमुइंगाकारसंठियंसि, अणंता जीवघणा उप्पज्जित्ता-उप्पज्जित्ता निलीयंति, परित्ता जीवघणा उप्पज्जित्ता-उप्पज्जित्ता निलीयंति। से भूए उप्पण्णे विगए परिणए, अजीवेहिं लोक्कइ पलोक्कइ “जे लोक्कइ से लोए"। से तेणटेणं गंगेया ! एवं वुच्चइ“सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया उववज्जति -जाव-सओ वेमाणिया चयंति. नो असओ वेमाणिया चयंति।" - વિ . સ. ૧, ૩. ૩ ૨, મુ. ૪૧-૬? Page #780 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૦૯ १०५. भगवओ सओ-परओ वा जाणणा-परूवणं- ૧૦૫. ભગવાનની સ્વતઃ પરતઃ જાણવાનું પ્રરુપણ : ૫. રે ૨-૨૪, સર્ચ અંતે ! તેવંનાWદ, કાદુ , પ્ર. ૮૧-૨૪, ભંતે ! આપ આને સ્વયં (સ્વજ્ઞાનથી) असोच्चा एतेतं जाणह, उदाहु सोच्चा આ પ્રમાણે જાણો છે કે અસ્વયં (પરનાં જ્ઞાનથી) આ પ્રમાણે જાણો છે ? તથા વગર સાંભળીએ આને આ પ્રમાણે જાણો છો કે સાંભળીને આ પ્રમાણે જાણો છે - “सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया "સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो ઉત્પન્ન થતા નથી ચાલતુ- સત્ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति?" ચ્યવન થાય છે, અસતુ વૈમાનિકોમાંથી ચ્યવન થતા નથી ? उ. गंगेया ! सयं एतेवं जाणामि नो असयं, असोच्चा ઉ. ગાંગેય ! આ બધું હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો एतेवं जाणामि, नो सोच्चा નથી. તથા વગર સાંભળીએ હું આને આ પ્રમાણે જાણુ છું, સાંભળીને આવું જાણતો નથી કે - “सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया "સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो ઉત્પન્ન થતાં નથી -પાવતુ- સતુ વૈમાનિકોમાંથી અસ વેગાળિયા વયંતિ ” ચ્યવન થાય છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન થતું નથી.” g, સે અંતે ! પુર્વ કુવ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "सयं एतेवं जाणामि नो असयं. असोच्चा एतेवं "હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો નથી. વગર जाणामि, नो सोच्चा સાંભળીએ જાણું છું. સાંભળીને જાણતો નથી કે – सओ नेरइया उववज्जति, नो असओ नेरइया "સતુ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो ઉત્પન્ન થતા નથી -ચાવતુ- સતુ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति? ચ્યવન કરે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી ?” उ. गंगेया ! केवली णं पुरत्थिमे णं मियं पि जाणइ ઉ. ગાંગેય ! કેવળી ભગવાન્ પૂર્વદિશાની મર્યાદિત (૬) મિથે નાડુ (પાસ) I વસ્તુને પણ જાણે દેખે છે અને અમર્યાદિત વસ્તુને પણ જાણે દેખે છે. एवं दाहिणे णं, पच्चत्थिमेणं, उत्तरेणं, उड्ढं, अहे આ પ્રમાણે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર मियं पि जाणइ, अमियं पि जाणइ । દિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશાની મર્યાદિત વસ્તુને પણ જાણે દેખે છે અને અમર્યાદિત વસ્તુને પણ જાણે દેખે છે. सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली। કેવળજ્ઞાની બધા (દ્રવ્યોને) જાણે છે અને બધા (દ્રવ્યોને) જુવે છે. सचओ जाणइ केवली, सवओ पासइ केवली। કેવળી ભગવાન સર્વ પર્યાયોને જાણે છે અને સર્વપર્યાયોને જુવે છે. सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली। કેવળી ભગવાન્ બધા કાળોને જાણે છે અને જુવે છે તથા સર્વકાળમાં જાણે છે અને જુવે છે, Page #781 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ सव्वभाव जाणइ केवली, सव्वभावे पासइ केवली। કેવળી ભગવાનું સર્વભાવો (ગુણો)ને જાણે છે અને સર્વભાવોને જુવે છે. अणंते नाणे केवलिस्स, अणंते दंसणे केवलिस्स । કેવળજ્ઞાની (સર્વજ્ઞોને અનન્ત જ્ઞાન અને અનન્ત દર્શન થાય છે. निबुडे नाणे केवलिस्स, निबुडे दंसणे केवलिस्स। કેવળજ્ઞાનીનું જ્ઞાન અને દર્શન નિરાવરણ (સર્વ પ્રકારના આવરણોથી રહિત) થાય છે. से तेणट्रेणं गंगेया! एवं वुच्चइ - એટલા માટે હે ગાંગેય ! એવું કહેવાય છે કે - "सयं एतेवं जाणामि नो असयं, असोच्चा एतेवं (આ બધું હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો નથી, जाणामि, नो सोच्चा વગર સાંભળે જાણું , સાંભળીને જાણતો નથી કેसओ नेरइया उववजंति, नो असओ नेरइया સતુ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो ઉત્પન્ન થતાં નથી યાવતુ- સત્ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति।" । ચ્યવન કરે છે, અસતુ વૈમાનિકોમાંથી ચ્યવતા - વિસા. સ. ૧, ૩. ૩૨, . ૧૨ નથી.” १०६. चउवीसदंडएसु सयं उववज्जण परूवणं ૧૦૬. ચોવીસ દંડકોમાં સ્વયં ઉત્પન્ન થવાનું પ્રાણ : ૫. સે૨. સર્ચ મંતે ! નેરા નેરઘસુ ૩વનંતિ, પ્ર. ૮,૧, ભંતે ! શું નૈરયિક, નૈરયિકોમાં સ્વયં असयं नेरइया नेरइएसु उववज्जति ? ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! सयं नेरइया नेरइएसु उववज्जंति, नो ઉ. ગાંગેય ! નરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય असयं नेरइया नेरइएसु उववज्जति । છે, અસ્વયંનૈરયિક-નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. 1. સે જે મંત્તે ! પર્વ યુ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सय नेरइया नेरइएसु उववज्जंति, नो असयं નૈરયિક સ્વયં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. नेरइया नेरइएसु उववज्जति ? અસ્વયં નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતાં નથી? उ. गंगेया ! कम्मोदएणं कम्मगरूयत्ताए, कम्मभारि- ઉ. ગાંગેય ! કર્મોનાં ઉદયથી, કર્મોના ગુરુત્વ અને यत्ताए, कम्मगुरूसंभारियत्ताए. असुभाणं कम्माणं ભારીપણાથી તેમજ કર્મોના અત્યન્ત ગુરુત્વ અને उदएणं, असुभाणं कम्माणं विवागेणं, असुभाणं ભારપણાથી, અશુભ કર્મોનાં ઉદયથી, અશુભ कम्माणं फलविवागेणं सयं नेरइया नेरइएसु કર્મોનાં વિપાકથી તથા અશુભ કર્મોનાં ફળોદયથી उववज्जति,नोअसयंनेरइया नेरइएसु उववज्जति, નૈરયિક નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ નૈરયિક નૈરયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. से तेण?णं गंगेया ! एवं वुच्चइ“सय नेरइया नेरइएसु उववज्जति. नोअसयं नेरइया नेरइएसु उववज्जति ।” प. दं. २. सयं भंते ! असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति ? उ. गंगेया! सयं असुरकुमाराअसुरकुमारेसुउववज्जंति, ___ नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति। એટલા માટે છે ગાંગેય ! એવું કહેવાય છે કે - નૈરયિક નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે. અસ્વયે ઉત્પન્ન થતાં નથી.” પ્ર. ૬.૨, ભંતે ! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં અસુરકુમાર અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! અસુરકુમાર અસુરકુમારોમાં સ્વયે ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - g, સે કે મેતે ! જીવ કુટુ Page #782 -------------------------------------------------------------------------- ________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૧૧ "सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति ?' उ. गंगेया! कम्मोदएणं कम्मविगतीए कम्मविसोहीए कम्मविसुद्धीए, सुभाणं कम्माणं उदएणं, सुभाणं कम्माणं विवागेणं, सुभाणं कम्माणं फलविवागेणं सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारत्ताए उववનંતિ ! से तेणटेणं गंगेया ! एवं वुच्चइ“सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति।" અસુરકુમાર સ્વયં અસુરકમારોમાં ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી ?” ઉ. ગાંગેય ! કર્મોનાં ઉદયથી (અશુભ) કર્મોનાં અભાવથી, કર્મોની વિશોધિથી, કર્મોની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોનાં વિપાકથી, શુભ કર્મોનાં ફળોદયથી અસુરકુમાર અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસુરકુમાર અસુરકુમારોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. ટું. રૂ-૨. પર્વ -ગાવ-થરાયકુમાર એટલા માટે તે ગાંગેય ! એવું કહેવાય છે કે – “અસુરકુમાર સ્વયં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી.” ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૮.૧૨. “તે ! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં અસ્વયં ઉત્પન્ન થાય છે ? प. द. १२. सयं भंते ! पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जति? उ. गंगेया ! सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइय त्ताए उववज्जति। प. से केणद्वेणं भंते । एवं वुच्चइ "सयं पढविकाइया पुढविकाइयत्ताए उववज्जति. नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए ૩વનંતિ ?” उ. गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभा रियत्ताए, कम्मगुरूसंभारियत्ताए, ઉ, ગાંગેય ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે શા માટે એવું કહેવાય છે કે – પૃથ્વીકાયિક, પૃથ્વી કાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે. અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી ?” ગાંગેય ! કર્મોનાં ઉદયથી, કર્મોની ગુરુતાથી, કર્મોનાં ભારેપણાથી, કર્મોનાં અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી, શુભ અને અશુભ કર્મોનાં ફળ-વિવાકથી સ્વયં પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. માટે હે ગાંગેય ! એવું કહેવાય છે કે – सुभासुभाणं कम्माणं उदएणं,सुभासुभाणं कम्माणं विवागणं, सुभासुभाणं कम्माणं फलविवागेणं सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जति। से तेण?णं गंगेया ! एवं वुच्चइ Page #783 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧૨ “सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति । ૐ. ૩-૨૪. -ખાવ- મનુHT | ૨. ૨૨-૨૪. વાળમંતર, ખોડસિય, યેમાળિયા जहा असुरकुमारा । तप्पभिदं च णं से गंगेये अणगारे समणं भगवं महावीरे पच्चभिजाणइ सव्वण्णू सव्वदरिसी । तणं से गंगेये अणगारे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता, वंदइ नमसइ, वंदित्ता, नमंसित्ता एवं वयासी 'इच्छामि णं भंते ! तुब्भं अंतियं चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं, ' एवं जहा कालासवेसियपत्तो तहेव भाणियव्वं -ખાવ- સવહુ બહીને - વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૧૨-૧૮ For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૩ "પૃથ્વીકાયિક સ્વયં પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી.” દં.૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી જાણવું જોઈએ. નં.૨૨-૨૪. જે પ્રમાણે અસુકુમારોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. ત્યારથી (આ પ્રશ્નોત્તરની પછી) ગાંગેય અનગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં ઓળખ્યા ! આના પછી ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી અને વંદના નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે નિવેદન કર્યું - ભંતે ! આપની પાસે ચાતુર્યામરુપ ધર્મથી પંચમહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ચાહુ છું.' આ પ્રમાણે બધુ વર્ણન પ્રથમ શતકનાં નવમાં ઉદ્દેશકમાં કહેલ કાલાસ્યવેષિકપુત્ર અણગારના સમાન જાણવું જોઈએ –યાવત્- ગાંગેય અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત –યાવત- સર્વ દુઃખોથી મુક્ત બન્યા. Page #784 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ -- 2112-A Page #785 -------------------------------------------------------------------------- ________________ પ્રયુકત આગમ વગેરેની સંકેત સૂચી ar is in x 3 w o उवा. अंत. w आ. आया. आचारांग सूत्र १७. चंद. सूय. सूत्रकृतांग सूत्र १८. सूर. ठाणं, ठा. स्थानांग सूत्र १९. निर. सम. समवायांग सूत्र २०. कप्प., कप्पिया. विया., भग., वि. व्याख्याप्रज्ञप्ति, भगवती सूत्र । ! २१. पुफिया. णाया. ज्ञाताधर्मकथांग सूत्र २२. पुष्फ. उपासकदशांग सूत्र २३. वण्हि. अन्तकृद्दशांग सूत्र २४. दस. अणुत्तरो. अनुत्तरोपपातिकदशा सूत्र २५. उत्त. १०. पण्ह., प. प्रश्नव्याकरण सूत्र ११. विपाक. विपाक सूत्र २७. अणु. १२. उव. औपपातिक सूत्र २८. दसा., आया. १३. राय. राजप्रश्नीय सूत्र २९. कप्प. १४. जीवा. जीवाभिगम सूत्र ३०. वव. १५. पण्ण. प्रज्ञापना सूत्र ३१. नि. १६. जंबू. जंबूद्वीपप्रज्ञप्ति सूत्र । ३२. आव. चन्द्रप्रज्ञप्ति सूत्र सूर्यप्रज्ञप्ति सूत्र निरयावलिका सूत्र कल्पावतंसिका सूत्र पुष्पिका सूत्र पुष्पचूलिका सूत्र वृष्णिदशा सूत्र दशवैकालिक सूत्र उत्तराध्ययन सूत्र नंदी सूत्र अनुयोगद्वार सूत्र दशाश्रुतस्कन्ध सूत्र, आचारदशा बृहत्कल्प सूत्र व्यवहार सूत्र निशीथ सूत्र आवश्यक सूत्र २६. नं. સંક્ષિપ્ત સંકેત સૂચિ कप्प. दशा द. पइ. धम्म. कल्पसूत्र प्रकीर्णक धर्मकथानुयोग गणितानुयोग चरणानुयोग द्रव्यानुयोग अध्ययन पद प्रतिपत्ति प्राभृत पृष्ठ गणि. चर. भाग वक्षस्कार उद्देशक शतक समवाय श्रुतस्कन्ध गाथा टिप्पण टीका स्थविरावली सूत्र संपादक चरित्र = 2112-B Page #786 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ - સંદર્ભ સ્થળસૂચિ — — — — = = = = = = ગ્રન્થ દ્રવ્યાનુયોગના અધ્યયનોમાં વર્ણિત વિષયોનું ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગના અન્ય અધ્યયનોમાં જ્યાં-જ્યાં જેટલા ઉલ્લેખ છે તેનાં પૃષ્ઠક અને સૂત્રક સહિત વિષયોની સૂચી આપવામાં આવી છે. જીજ્ઞાસુ પાઠક તે-તે સ્થળોથી પૂર્ણ જાનકારી (માહિતી) પ્રાપ્ત કરી લે. “વતિ અધ્યયનમાં ૩૨ દ્વાર અને ૨૦ દ્વાર સંબંધી બે ટિપ્પણ આપેલ છે તેના અનુસાર બધા અધ્યયનોમાં સમઝી | લેવું જોઈએ. અહીં સૂત્રાંક-પૃષ્ઠોક હિન્દી અનુયોગના આપેલ છે. પણ તેમાં અધ્યયનનો નામ આપ્યો છે. જેથી જીજ્ઞાસુ અધ્યયન કાઢી મૂત્રાંકથી પાઠ જોઈ શકે છે. ગણિતાનુયોગમાં પાઠ ઉમેરવાથી સૂત્રક બદલી ગયા છે પણ ત્રણે અનુયોગના સૂત્રાંક ( હિન્દી-ગુજરાતીના લગભગ સરખા છે. - વિનયમુનિ | — — — — — — — — — — — — — — — — — — — —૨૮. આશ્રવ અધ્યયન (પૃ. ૧૩૪૮ થી ૧૪૨૨) પૃથ્યાંક અધ્યયન સૂત્રોક વિષય ચરણાનુયોગ : ભાગ-૧ પૃ. ૧૬૫ દર્શનાચાર વર્ણન મિથ્યાત્વનાં ભેદ-પ્રભેદ. ભાગ-૧ પૃ. ૧૭૫ દર્શનાચાર વર્ણન સૂ. ૨૭૪ મિથ્યાદંડ પ્રયોગ. ભાગ-૧ પૃ. ૪૪ ચારિત્રાચાર વર્ણન અર્થલોલુપ હિંસા કરે છે. ભાગ-૧ ૫. ૪૪૨ ચારિત્રાચાર વર્ણન બાળ જીવ દૂર કરે છે. ભાગ-૧ પૃ. ૪૪૩ ચારિત્રાચાર વર્ણન સર્વશજ સર્વ આશ્રયોને જાણે છે. ભાગ-૧ પૃ. ૧૨-૧૪ ધર્મપ્રજ્ઞાપના વર્ણન ભ.નાં શરીરના અંગોપાગોનું વર્ણન. ભાગ-૧ પૃ. ૩૩ ચારિત્રાચાર વર્ણન અબ્રહ્મચર્ય અધર્મનું મૂળ. ભાગ-૧ 5. ૩૩૩-૩૩૬ ચારિત્રાચાર વર્ણન સ્ત્રીરાગ વર્ણન. ભાગ-૧ ચારિત્રાચાર વર્ણન સૂ. ૪ પરિગ્રહ પાપનું સ્વરૂપ. ભાગ-૧ પૃ. ૪૩૮-૪૩૯ ચારિત્રાચાર વર્ણન સૂ. ૬૪ પરિગ્રહ પાપનું ફળ દુઃખ. ભાગ-૧ પૃ. ૪૪૫ ચારિત્રાચાર વર્ણન સૂ. ૬૮૩ આત્યંતર પરિગ્રહથી પાશબદ્ધ પ્રાણી. ભાગ-૨ પૃ. ૧૪૧ ચારિત્રાચાર વર્ણન અકામકષ્ટ ભોગવવાવાળા પ્રાણી. ભાગ-૨ પૃ. ૧૧૧ ચારિત્રાચાર વર્ણન સૂ. ૨૮૨ પંદર કર્માદાન. ભાગ-૨ પૃ. ૧૮૨ ચારિત્રાચાર વર્ણન સૂ. ૧૧૬૩ છે પ્રકારનાં પ્રમાદ. ધર્મકથાનુયોગ : ભાગ-૧ ખંડ-૨ પૃ. ૨૫૩ મૃગાપુત્ર વર્ણન સૂ. ૪૭૮ મૃગાપુત્રનાં દ્વારા નરક દુઃખ વર્ણન, ભાગ-૨ ખંડ- પૃ. ૧૩૦ નંદીવર્ધન કુમાર વર્ણન સૂ. ૨૮૪ દુર્યોધન દ્વારા વેદના. ભાગ-૨ ખંડ-; ઉબરદત્ત વર્ણન ધન્વન્તરી દ્વારા માંસાશન ચિકિત્સા દ્રવ્યાનુયોગ : ૫. ૧૨૫ વેદના વર્ણન નિરયિકોની દસ પ્રકારની વેદના. ૫. ૧૨૨૫-૧૨૨૮ વેદના વર્ણન નિરયિકોની ઉણશીત વેદના. પૃ. ૧૨૨૮ વેદના વર્ણન સૂ. ૧૦ નિરયિકોની ભૂખ-પાસ વેદના. પૂ. ૪૩૮ P-1 Page #787 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગ : પૃષ્ઠાંક પૃ. ૧૨૨૮-૧૨૩૦ વેદના વર્ણન પૃ. ૧૨૫૩-૧૨૫૬ નરકગતિ વર્ણન પૃ. ૧૩૬૯-૧૩૭૨ પૃ. ૧૩૭૨ પૃ. ૧૩૭૪ પૃ.૯૧ પૃ.૧૧૬ પૃ.૧૧૭ પૃ.૧૨૬ પૃ.૧૮૭ પૃ.૨૮ પૃ.૩૮૧-૩૮૨ પૃ.૬૯૩ પૃ.૬૯૫ પૃ.૭૧૦ પૃ.૭૯૭ પૃ.૮૨૦ પૃ.૧૨૮૨ પૃ.૧૪૭૫ પૃ.૧૪૭૫ અધ્યયન પૃ.૧૪૭૬ ૨૯. વેદ અધ્યયન (પૃ.૧૪૨૩ થી ૧૪૬૧) પૃ.૧૫૭૮ પૃ.૧૫૭૮ પૃ. ૧૧૦૭ પૃ. ૧૧૩૫ મનુષ્યગતિ વર્ણન મનુષ્યગતિ વર્ણન મનુષ્યગતિ વર્ણન પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમાપ્રથમ વર્ણન આહાર વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન તિર્યંચગતિ વર્ણન વુક્રંતિ વર્ણન વુષ્કૃતિ વર્ણન વુકુંતિ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન સૂત્રાંક P-2 સૂ. ૧૧ સૂ. ૩ સૂ. ૧૦૧ સૂ. ૧૦૨ સૂ. ૧૦૨ સૂ.૨ સૂ.૨૧ (૧-૩) સૂ.૨૧ (૩) સૂ.૩૪ સૂ.૯૧ (૧૨) સૂ.૨ (૧૨) સૂ.૨૬ (૧૧) સૂ. ૧૧૭ સૂ.૧૧૮ સૂ.૧૨૦(૧૪) સૂ.૬ (૨) સૂ.૭(૨) સૂ.૩૬ (૨૨) સૂ.૩૧ સૂ.૩૧ સૂ.૩૧ સૂ.૨૨ (૨૨) સૂ.૨૨ સૂ.૩૬ (૮) સૂ.૭૯ (૧) For Private Personal Use Only વિષય નૈયિકોને નરકપાલો દ્વારા વેદના. નારકોમાં પૂર્વકૃત દુષ્કૃત ફળ. એકીરૂપ દ્વીપનાં પુરુષોના આકાર પ્રકારાદિ એકીરૂપ દ્વીપનાં સ્ત્રીયોનાં આકાર પ્રકારાદિ. બત્તીસ લક્ષણ. વેદ પરિણામનાં ત્રણ પ્રકાર. સવેદક-અવેદક જીવ. સ્ત્રીવેદક આદિ જીવ. સ્ત્રી, પુરુષ, નપુંસક આદિ જીવ. કાલાદેશની અપેક્ષાએ વેદ. ચોવીસ દંડકમાં વેદ દ્વાર દ્વારા પ્રથમાપ્રથમત્વ. સવેદી આદિ આહારક કે અનાહારક, અશ્રુત્વા અવધિજ્ઞાનીમાં વેદ. શ્રુત્વા અવધિજ્ઞાનીમાં વેદ. સર્વેદક-અવેદક જીવ જ્ઞાની છે કે અજ્ઞાની. પુલાક આદિ સવેદક કે અવેદક. સામાયિક સંયત આદિ સવેદક કે ઉત્પલ પત્ર આદિ નપુંસકવેદી. રત્નપ્રભા આદિ નરકાવાસોમાં સ્ત્રીવેદકની ઉત્પત્તિ અને ઉદ્દવર્તન. કે કે અવેદક. રત્નપ્રભા આદિ નરકાવાસોમાં પુરુષવેદકની ઉત્પત્તિ અને ઉદ્દવર્તન. રત્નપ્રભા આદિ નરકાવાસોમાં નંપુસકવેદકની ઉત્પત્તિ અને ઉદ્દવર્તન. કૃતયુગ્મ એકેન્દ્રિય નપુંસકવેદવાળા છે. કૃતયુગ્મ એકેન્દ્રિય નપુંસકવેદ આદિ બંધક છે. સર્વેદક-અવેદક દ્વારા પાપ કર્મ બંધન. સ્ત્રી-પુરુષ નપુંસકની અપેક્ષાએ આઠ કર્મોનો બંધ. Page #788 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : પૃષ્ઠક પૃ.૧૧૭૨ અધ્યયન કર્મ વર્ણન સૂત્રોક સૂ. ૧૨૮ (૮) વિષય સવેદી આદિમાં ક્રિયાવાદી આદિ જીવો દ્વારા આયુબંધનું પ્રરૂપણ. સવેદક-અવેદક સ્ત્રીવેદ આદિ ચરમ કે અચરમ. નિરયિકોમાં ઉત્પન્ન થનાર અસંસી પંચેન્દ્રિય તિર્યોનિક જીવ નપુંસકવેદી. પૃ.૧૭૧૪ પૃ.૧૬૦૪ ચરમાગરમ વર્ણન ગમ્મા વર્ણન સૂ.૩ (૧૨) ૩૦ કષાય અધ્યયન (પૃ.૧૪૨ - ૧૪૦૨) ખંડ-૧ પૃ.૧૫૪ મહાપા વર્ણન સૂ.૩૯૧ ચાર કષાય વર્ણન, ધર્મકથાનુયોગ ભાગ-૧ ચરણાનુયોગ : ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ 3.૮૮ પૃ.૧૦૩ પૃ.૧૯૦ પૃ. ૧૯૧ ભાગ-૨ ભાગ-૨ પૃ. ૧૯૩ પ્રતિક્રમણ વર્ણન સૂ. ૨૩૧ પ્રત્યાખ્યાન વર્ણન સૂ.૨૫૮ અનાચાર વર્ણન સૂ.૩૭૫ અનાચાર વર્ણન સૂ.૩૭૬ અનાચાર વર્ણન સૂ.૩૮૩-૩૮૬ અનાચાર વર્ણન તપાચાર બાહ્ય વર્ણન સૂ. ૫૭૨ વીર્યાચાર વર્ણન સૂ.૮૦૭ અપરિગૃહ મહાવ્રત વર્ણન સૂ.૬૯૮ ચાર કષાય. કપાય પ્રત્યાખ્યાનનું ફળ. કપાય નિષેધ. કષાયોની અગ્નિની ઉપમા. કપાય વિજય ફળ, આઠ પ્રકારનાં મદ. કપાય પ્રતિસલીનતાનાં ચાર પ્રકાર. કષાયોને કૂશ કરવાનો પરાક્રમ. કષાય કલુષિત ભાવને વહેવડાવે છે. ભાગ-૨ સૂ.૩૭૭ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૧ દ્રવ્યાનુયોગ : પૃ.૧૯૧ પૃ.૨૭૬ પૃ.૪૦૩ પૃ.૪પર સૂર (૩). સૂ.૨૧ (૬૧-૬) સૂ.૨૧ (૪) સૂ.૯૧ (૮) પૃ.૯૦ પૃ.૧૧૬ પૃ.૧૧૮ પૃ.૧૮૬ પૃ.૨૪૬ પૃ.૩૮૦ પૃ.૨૯૩ પૃ.૬૯૬ પૃ.૭૧૦ પૃ.૭૮૩ પૃ.૮૦૯ પૃ.૮૩૧ પૃ.૯૨૭ પરિણામ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રથમા પ્રથમ વર્ણન આહાર વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન ક્રિયા વર્ણન સૂર (૮) સૂ.૨૬ (૭) સૂ.૧૧૭ સૂ.૧૧૮ સૂ.૧૨૦(૧૩) સૂ.૧૮૭ સૂ. (૧૮) સૂ.૭ (૧૮). સૂ.૪૫ કષાય પરિણામનાં ચાર પ્રકાર. સંકષાયી-અકષાયી જીવ. ક્રોધ કષાયી આદિ જીવ. કાલાદેશની અપેક્ષાએ કપાય. ચોવીસ દંડકમાં કષાય દ્વાર દ્વારા પ્રથમ પ્રથમ7. સકષાયી આદિ આહારક કે અનાહારક. અશ્રુતા અવધિજ્ઞાનીમાં કષાય. શ્રુત્વા અવધિજ્ઞાનીમાં કષાય. સકષાયી-અકષાયી જીવજ્ઞાની છે કે અજ્ઞાની. ક્રોધ આય આદિ. પુલાક આદિ કષાયી કે અકષાયી. સામાયિક સંયત આદિ કષાયી કે અકષાયી. કપાય-અકષાયભાવમાંસ્થિતસંવૃત અનગારની ક્રિયાઓનું પ્રરૂપણ.. ક્રોધાદિ કષાયવશાર્ત જીવોનાં કર્મબંધાદિનું પ્રરૂપણ. પૃ.૧૧૨૯ કર્મ વર્ણન શું.૭૧ P–૩ Page #789 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : પૃષ્ઠોક અધ્યયન પૃ.૧૨૮૨ તિર્યંચગતિ વર્ણન પૃ.૧૪૭૫, ૧૪૭૭ jકકતિ વર્ણન સૂત્રોક સૂ.૭૬ (૨૧) સૂ.૩૧ સૂ.૨૨ (૨૧) સૂ. ૨૩ પૃ. ૧૫૭૮ પૃ. ૧૦૯૨ પૃ. ૧૦૯૪ પૃ.૧૧૦૭ પૃ.૧૧૭૨ યુગ્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન સૂ.૨૪ સૂ.૩૬ (૯) વિષય ઉત્પલ પત્રનાં જીવમાં કષાય. રત્નપ્રભા આદિ નરકાવાસોમાં ક્રોધ કષાયી -પાવતલોભકષાયી જીવોની ઉત્પત્તિ અને ઉદ્દવર્તન. કૃતયુગ્ય એકેન્દ્રિય ક્રોધ કપાયી લોભ કષાયી યુક્ત, ક્રોધાદિ ચાર સ્થાનો દ્વારા આઠ કર્મોનું ચયાદિનું પ્રરુપણ. કપાય વેદનીય નોકપાય વેદનીયના ભેદ-પ્રભેદ, સકષાયી-અકષાયી દ્વારા પાપકર્મ બંધન. સકષાયી-અકષાયી આદિમાં કિયાવાદી આદિ જીવો દ્વારા આયુબંધનું પ્રરૂપણ. કપાયાત્માનો અન્ય આત્માઓની સાથે સંબંધ. કષાયી આદિ ચરમ કે અચરમ. કષાય સમુદ્ધાતનું વર્ણન. કષાય સમુદ્ધાતનું વિસ્તારથી વર્ણન. નિરયિકોમાં ઉત્પન્ન થનાર તિર્યંચ-પંચેન્દ્રિયોનિકોમાં ચાર કષાય. સૂ. ૧૨૮ (૯) સૂ.૭ સૂ.૩ (૮) પૃ.૧૩૭૮ પૃ. ૧૭૧૩ પૃ.૧૬૮૭ પૃ.૧૭00 પૃ.૧૬૦૪ આત્મા વર્ણન ચરમાગરમ વર્ણન સમુધાત વર્ણન સમુદ્ધાત વર્ણન ગમ્મા વર્ણન સૂ.૧૦(૨) સૂ.૧૭ સૂ.૩ (૧૨) ૩૧. કર્મ અધ્યયન (પૃ.૧૪૦૩- ૧૫) ૫.૪૬ به مبہ ધર્મકથાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ભાગ-૧ ગણિતાનુયોગ : પૃ.૨૪૦ ખંડ-૧ ખંડ-૧ ખંડ-૨ ખંડ-૨ ખંડ-૨ ખંડ-ર મલ્લિનાથ ભ. વર્ણન સુ.૧૪૮ મહાવીર વર્ણન સૂ.૩૭ર જયઘોષ વિજયધોષ વર્ણન સૂ. ૪ર કાલોદાયી વર્ણન કાલોદાયી વર્ણન સૂ. ૪૩ કાલોદાયી વર્ણન વીસ તીર્થંકર નામ ગોત્રકર્મ ઉપાર્જન. નવ જીવો દ્વારા તીર્થંકર-નામ-ગોત્ર-કર્મનું ઉપાર્જન. ભોગોમાં કર્મનો સંચય-ગોળાની ઉપમા. પાપકર્મ ફળ વિષયક-કાળોદયીનાં પ્રશ્નોત્તર, કલ્યાણ કર્મનાં વિષયમાં પ્રશ્નોત્તર. અગ્નિ પ્રગટાવનાર અને બુઝાવનારનાં કર્મબંધનાં પ્રશ્નોત્તર. પૃ.૩૫૯ પૃ.૩૦ પૃ.૩૦ સૂ. ૬૪૪ પૃ.૧૪ લોક વર્ણન લોક વર્ણન સૂ.૩૦(૨) સૂ. ૩૦(૩) જીવનાં પાપકર્મ બાંધવું. જીવનમાં મોહનીય કર્મ બાંધવું. પૃ.૧૪ ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૨ પૃ.૧૪૭ પૃ.૨૪૪ પૃ.૮૮ પૃ.૧૦૬ પૃ.૧૦૬ પૃ.૧૦૬ પૂ.૧૦૭ દર્શનાચાર વર્ણન ચારિત્રાચાર વર્ણન સયમીજીવન વર્ણન ગૃહસ્યધર્મ વર્ણન ગૃહસ્થધર્મ વર્ણન ગૃહસ્થધર્મ વર્ણન ગૃહસ્થધર્મ વર્ણન સૂ. ૨૪૪ સૂ.૩૪૫ સૂ.૨૩૧ સૂ.ર૬૮ સૂ.ર૬૯ સૂ.૨૭૦ સૂ.૨૭૧ યોગીનાં ઈર્યાપથિક કર્મબંધ અને અંતમાં અકર્મ છ જીવનિકાયોની હિંસાકર્મબંધનો હેતું. રાગ-દ્વેષ બંધન. અલ્પાયુ બંધનાં કારણ. દીર્ધાયુ બંધનાં કારણ. અશુભ દીર્ધાયુ બંધનાં કારણ. શુભદીર્ધાયુ બંધનાં કારણ. ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ P-4 Page #790 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠોક અધ્યયન સૂત્રોક વિષય ગ્રન્થ ચરણાનુયોગ : ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ભાગ-૧ દ્રવ્યાનુયોગ : પૃ.૧૮૫ પૃ.૧૯૩ પૃ.૪૦૨ પૃ.૪૦૩ પૃ.૪૧૧ અનાચાર વર્ણન અનાચાર વર્ણન વીર્યચાર વર્ણન વીર્યાચાર વર્ણન વીર્યચાર વર્ણન દર્શનાચાર વર્ણન સૂ. ૩૭૦ સૂ.૩૮ર સૂ.૮૦ સૂ.૮૦૮ સૂ.૮૨૧ સૂ.૨૨૦-૨૨૧ મહામોહનીય કર્મ બાંધવાનાં ત્રીસ સ્થાન. સાંપરાયિક કર્મોનું ત્રિકરણનિષેધ. કર્મભેદનમાં પરાક્રમ.. બંધનથી મુક્ત થવાનો પરાક્રમ. કર્મનિર્જરાનું ફળ. દુર્લભ બોધિ સુલભ બોધિ કરનાર કર્મ, પૃ. ૧૨૯ સૂ.૯૮ (૨) સૂ.૯૮ (૭) સૂ.(૨૧) સૂ. (૨૨) પૃ.૧૯૫ પૃ.૧૯૬ પૃ.૮૧૧ પૃ.૮૧૨ પૃ.૮૧૧ પૃ.૮૩૩ પૃ.૮૩૩ પૃ.૮૩૪ પૃ.૮૫૮ પૃ.૮૬૦ પૃ.૯ર૬ પૃ.૮૭૪ પૃ.૯૨૭ જીવ વર્ણન જીવ વર્ણન સંવત વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન લેશ્યા વર્ણન લેશ્યા વર્ણન ક્રિયા વર્ણન લેશ્યા વર્ણન ક્રિયા વર્ણન સૂ.૬ (૨૩) સૂ.૭ (૨૧) સૂ.૭ (૨૨) સૂ.૭ (૨૩) સૂ.૨૧ (૨) સૂ.૨૧ (૭) સૂ.૪૩ સૂ.૩૫ ચોવીસ દંડકમાં સમાન કર્મ. ચોવીસ દંડકમાં સમાન આયુ. પુલાક આદિની કર્મ પ્રકૃતિઓનો બંધ. પુલાક આદિની કર્મ પ્રવૃતિઓનું વેદન. પુલાક આદિની કર્મ પ્રવૃતિઓની ઉદીરણા. સામાયિક સંયત આદિમાં કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ. સામાયિક સંયત આદિમાં કેટલી કર્મ પ્રકૃતિઓનું વેદન. સામાયિકસંયત આદિમાં કેટલી કર્મ પ્રવૃતિઓની ઉદીરણા, સલેશી ચોવીસ દેડકોમાં બધા સમાન કર્મવાળા નથી. સલેશી ચોવીસ દંડકોમાં બધા સમાન આયુવાળી નથી. જીવ ચોવીસ દંડકોમાં ક્રિયાઓ દ્વારા કર્મપ્રકૃતિઓનો બંધ. લેશ્યાઓની અપેક્ષાએ ચોવીસ દંડકોમાં અલ્પ-મહાકર્મત્વ. જીવ ચોવીસ દેડકોમાં આઠ કર્મબાંધવાથી ક્રિયાઓનું. પ્રરૂપણ. અણગાર દ્વારા સ્વ-પરકર્મ વેશ્યાને જોવું-જાણવું. ઉત્પલ પત્રનાં જીવ જ્ઞાનાવરણાદિકર્મનાં બંધક, વેદક, ઉદય, ઉદીરક. અશ્રુતા અવધિજ્ઞાનીની આયુ. શ્રુતા અવધિજ્ઞાનીની આયુ. ઉત્પલપત્ર આદિનાં જીવ સપ્તવિધ બંધક કે અષ્ટવિધ સૂ.૪૪ પૃ.૮૭૮ પૃ.૧૨૭૯ લેશ્યા વર્ણન તિર્યંચગતિ વર્ણન સૂ.૩૯ સૂ.૩૬ (પ-૮) સૂ.૧૧ (૭) પૃ. ૯૩ પૃ.૬૯૫ પૃ.૧૨૮૨ જ્ઞાન વર્ણન જ્ઞાન વર્ણન તિર્યંચગતિ વર્ણન સૂ. ૧૧૮ .૩૬ (૧૯) બંધક. પૃ.૧૨૮૨ પૃ.૧૩૮૧ પૃ.૧૪૮૫ પૃ.૧૫૭૭ તિર્યંચગતિ વર્ણન મનુષ્યગતિ વર્ણન વર્કતિ વર્ણન યુગ્મ વર્ણન સૂ.૩૬ (૨૩) સૂ.૧૦૭ સૂ.૪૨ સૂ.રર (પ-૮) ઉત્પલ પત્ર આદિનાં જીવ નપુસકવેદ બંધ. ક્ષેત્રકાળની અપેક્ષાએ મનુષ્યોની આયુ. ચોવીસ દંડકમાં આત્મ કર્મ પરકર્મ, કૃતયુગ્માદિ એકેન્દ્રિય જ્ઞાનાવરણીય કર્મનાં બંધન, વેદન. ઉદયવાળા ઉદીરન છે. કૃતયુગ્માદિ એકેન્દ્રિય સાત કે આઠ કર્મ પ્રકૃતિ બંધન. પૃ.૧૫૭૭ યુગ્મ વર્ણન સૂ.રર (૧૯) P–5 Page #791 -------------------------------------------------------------------------- ________________ પ્રન્થ દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગ : પૃષ્ઠાંક પૃ.૧૬૭૬ પૃ.૧૭૭૭ પૃ.૧૮૮૫ પૃ.૧૯૫ પૃ.૮૫૯ પૃ.૯૩૮ પૃ.૯૯૪ પૃ.૧૬૦૪ પૃ.૭ પૃ.૯૦ પૃ.૯૪ પૃ.૧૧૮ પૃ. ૧૧૯ અધ્યયન પૃ.૧૮૨૯ પુદ્ગલ વર્ણન ૩૨. વેદના અધ્યયન (પૃ.૧૬૬૬-૧૬૯૦) પૃ.૧૨૦ પૃ.૩૫૧ પૃ.૪૧૧ પૃ. ૭૦૦ આત્મા વર્ણન પુદ્ગલ વર્ણન પુદ્ગલ વર્ણન પૃ.૮૦૫ પૃ.૮૨૭ પૃ.૧૨૦ પૃ. ૧૩૦ પૃ.૧૩૦ પૃ.૫૫૭ પૃ.૫૬૯ પૃ.૧૬૭૬ પૃ.૧૭૦૯ પૃ.૧૭૧૨ જીવ વર્ણન લેશ્યા વર્ણન ક્રિયા વર્ણન આશ્રવ વર્ણન ગમ્યા વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન આહાર વર્ણન સરીર વર્ણન સૂત્રાંક સૂ.૫ સૂ.૨૦ સૂ.૧૨૬ સૂ ૩૩. ગતિ અધ્યયન (પૃ.૧૬૯૮-૧૦૧૩) દ્રવ્ય વર્ણન પરિણામ વર્ણન પરિણામ વર્ણન જ્ઞાન વર્ણન સંયત વર્ણન સંયત વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન જીવ વર્ણન પ્રયોગ વર્ણન ઉપયોગ વર્ણન આત્મા વર્ણન ચરમાચ૨મ વર્ણન ચરમાચમ વર્ણન P-6 સૂ.૯૮ (૫) સૂ.૨૧ (૫) સૂ.પર સૂ.૧૬ સૂ.૩ (૧૫) સૂ.૪ સૂ.૨ (૧) સૂ.૪(૨) સૂ.૨૧(૪) સૂ.૨૧ (૭) સૂ.૨૧ (૯) સૂર સૂ.૧૭ સૂ.૧૨૦ સૂ.૬ (૧૩) સૂ.૭ (૧૩) સૂ.૨૧ (૯) સૂ.૪૨ સૂ. ૪૩ સૂ.૮ સૂ.૧૨ સૂ.પ વિષય જ્ઞાનાવરણીય આદિ આઠ આત્મામાં જીવ અને જીવાત્મા.. આઠ કર્મોનાં વર્ણાદિ. જ્ઞાનાવરણીય આદિ કાર્યણ શરીર, પ્રયોગ બંધ ક્યાં કર્મનાં ઉદયથી. પુદ્દગલનાં દ્રવ્ય સ્થાન આદિ આયુષ્યોનો અલ્પબહુત્વ. સૂ.૨ સૂ.૩(૧) For Private Personal Use Only ચોવીસ દંડકમાં સમાન વેદના. સલેશી ચોવીસ દંડકોમાં બધા સમાન વેદનાવાળા નથી. ક્રિયા વેદનામાં પૂર્વાપરત્વનું પ્રરુપણ. નરક વેદનાઓનું સ્વરુપ. નૈરયિકોમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ સાતાવેદન કે અસાતાવેદન. ચાર ગતિઓનાં નામ. જીવ ગતિ પરિણામનાં ચાર પ્રકાર. અજીવ ગતિ પરિણામનાં ત્રણ પ્રકાર. નૈરયિક આદિ પાંચ પ્રકારનાં જીવ. નૈરયિક આદિ આઠ પ્રકારનાં જીવ. પ્રથમ સમય નૈરયિક આદિ નવ પ્રકારનાં જીવ. ચારે ગતિઓનો આહાર. ચાર ગતિઓમાં બ્રાહ્માસ્યંતર-વિવક્ષાથી શરીરોનાં ભેદ. ચારે ગતિઓનાં જીવ જ્ઞાની છે કે અજ્ઞાની, પુલાક આદિની ગતિ. સામાયિક સંયત આદિની ગતિ. પ્રથમ સમય નૈરયિકાદિ દસ પ્રકારનાં જીવ. નૈરયિક આદિ સાત પ્રકારનાં જીવ. પ્રથમ સમય નૈરયિક આદિ આઠ પ્રકારનાં જીવ. નૈરયિક આદિ ક્ષેત્રોપપાત ગતિનું વર્ણન. ચાર ગતિઓમાં દર્શનોપયોગનું પ્રરુપણ. નારક આદિ ગતિઓમાં જીવ અને જીવાત્મા. નૈરયિક આદિ ચરમ કે અચરમ. નૈરયિક આદિ નૈરયિકાભાવની અપેક્ષાએ ચરમ કે અચરમ. Page #792 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ પૃષ્ઠક અધ્યયન સૂત્રોક વિષય ૩૪. નરક ગતિ અધ્યયન (પૂ.૧૦૧૪-૧૦૨૧) ધર્મકથાનુયોગ : ભાગ-૧ દ્રવ્યાનુયોગ : ખંડ-૨ પૃ.૨૫૨ મૃગાપુત્ર વર્ણન સૂ.૪૭૮ નરક દુઃખ વર્ણન. સૂ. ૧૪ પૃ.૧૫ર પૃ.૯૯૪ દ્રવ્ય વર્ણન સૂા.૪ નરકનાં નામ. પૃ.૧૩ દ્રવ્ય વર્ણન २.१४ નરક પૃથ્વીઓમાં અવગાઢ-અનવગાઢ. પૃ.૧૩ દ્રવ્ય વર્ણન ઈપ~ાભારા પૃથ્વીઓમાં અવગાઢ-અનવગાઢ. જીવ વર્ણન સૂઇ નરયિક જીવોનાં ભેદ. આશ્રવ વર્ણન સૂ.૧૫ નરકનો પરિચય. પૃ.૧૦૯૯ કર્મ વર્ણન સૂ. ૨૮ નિરયિકની અપેક્ષાએ બંધનારીનામકર્મની ઉત્તર પ્રવૃતિઓ. પૃ.૧૨૨૫ વેદના વર્ણન સૂ.૮ નૈરયિકોમાં દસ પ્રકારની વેદનાઓ. વેદના વર્ણન નૈરયિકોની ઉષ્ણ-શીત વેદનાનું પ્રરુપણ. પૂ.૧૨૨૮ વેદના વર્ણન સૂ.૧0 નરયિકોની ભૂખ પાસની વેદનાનું પ્રરૂપણ. પૃ.૧૨૨૮ વેદના વર્ણન સૂ.૧૧ નરયિકોનાં નરકપાલ દ્વારા કૃતવેદનાઓનું પ્રરૂપણ. પૃ.૧૫૪ર ગર્ભ વર્ણન ગર્ભગત જીવનમાં નરકમાં ઉત્પત્તિનાં કારણ. ૩૫. તિર્યંચ ગતિ અધ્યયન. (પૃ.૧૦૨૨-૧૦૦૦) પૃ.૧૨૨૫ દ્રવ્યાનુયોગ : # - # વુક્કતિ વર્ણન દ્રવ્ય વર્ણન તિર્યંચગતિનાં ભેદ-પ્રભેદ, પૃ. ૧૫ર જીવ વર્ણન તિર્યંચયોનિકોના ભેદ. પૃ. ૧૫૨૮ સૂ. ૯૭ તિર્યંચયોનિક પ્રવેશનક, પૃ. ૧૫૨૮ વર્કતિ વર્ણન તિયચયોનિક પ્રવેશનકનાં અલ્પબહુત્વ. વર્કતિ વર્ણન સૂ. ૭૯ તિર્યંચયોનિકોની નરકમાં ઉત્પત્તિ. પૃ. ૯૯૭ આશ્રવ વર્ણન તિર્યંચયોનિકોનાં દુઃખોનું વર્ણન. ૩૬. મનુષ્ય ગતિ અધ્યયન (પૃ. ૧૯૦૧-૧૯૦૦) સૂ.૯૮ પૃ. ૧૫૦૮ # ચરણાનુયોગ : ભાગ-૧ ભાગ-૧ દ્રવ્યાનુયોગ : પૃ.૪૮ પૃ.૪૯ સૂ. ૬ સૂ.૬૮ પૃ. ૧૬૧ સૂ.૬૯ પૃ. ૧૫૦૦ ધર્મપ્રજ્ઞાપના વર્ણન ધર્મપ્રજ્ઞાપના વર્ણન દ્રવ્ય વર્ણન જીવ વર્ણન વર્કતિ વર્ણન વુક્કતિ વર્ણન વર્કતિ વર્ણન વુકકંતિ વર્ણન વુકકંતિ વર્ણન માતા-પિતાદિનું પ્રત્યુપકાર દુષ્કર. ચાર પ્રકારનાં ધાર્મિક-અધાર્મિક પુરુષ. મનુષ્યનાં પ્રકાર, મનુષ્યોનાં પ્રકાર. ઉત્તરકુરુનાં મનુષ્યોનો ઉત્પાત. દુ:શીલ-સુશીલ મનુષ્યોની ઉત્પતિ. મનુષ્ય પ્રવેશનક. મનુષ્ય પ્રવેશનકનો અલ્પબહત્વ. બધા જીવોનું માતાદિના રૂપમાં પૂર્વોત્પન્નત્વ. સૂ.૭૦ સૂ.૮૦ સૂ.૯૯ સૂ.૧૦૦ સૂ.૭૪ પૃ. ૧૫૦૮ પૃ. ૧૫૨૯ પૃ. ૧૫૩૦ પૃ. ૧૫૦૬ P–7 Page #793 -------------------------------------------------------------------------- ________________ સૂત્રોક ગ્રન્થ દ્રવ્યાનુયોગ : સૂ. પૃષ્ઠોક અધ્યયન વિષય પૃ. ૧૫૪ર ગર્ભ વર્ણન મનુષ્ય સ્ત્રી ગર્ભનાં ચાર પ્રકાર, પૃ. ૧૫૬૪ યુગ્મ વર્ણન સ્ત્રિયોમાં કૃતયુગ્માદિનું પ્રરૂપણ. પૃ. ૯૯૯ આશ્રવ વર્ણન સં.૧૮ મનુષ્યોનાં દુઃખોનું વર્ણન. પૃ. ૧૦૩૬ આશ્રવ વર્ણન સૂ. ૫૭ લાભગ્રસ્ત મનુષ્ય. ૩૦. દેવગતિ અધ્યયન (પૃ. ૧૯૦૧-૧૯૬૮) સૂ.૨૧-૩ર ધર્મકથાનુયોગ : ભાગ-૧ ભાગ-૨ ભાગ-૨ ગણિતાનુયોગ : ખંડ-૧ ખંડ-૫ ખંડ-૪ પૃ.૭-૧૨ પૃ.૨૫ પૃ. ૧૨ ઋષભ વર્ણન જમાલી વર્ણન રથમુસલસંગ્રામ વર્ણન સૂ.૪૧ છપ્પન દિશાકુમારિયો દ્વારા કૃત જન્મ મહોત્સવ. કિલ્વિષિક દેવોના ભેદ. દેવેન્દ્રદેવરાજ શક્ર અસુરેન્દ્રમર દ્વારા કોણિકની સહાયતા. સૂ.૨૦ પૃ. ૧૫ વિજય દ્વાર વર્ણન સૂ.૧૧૮ વિજયદ્વારનાં પ્રાસાદાવતુંસકમાં ચાર પ્રકારનાં દેવ. દ્રવ્યાનુયોગ : પૃ.૧૩ પૃ.૧૭૧ પૃ.૪૫૪ પૃ.૮૭૮ પૃ.૭૧૮ દ્રવ્ય વર્ણન દ્રવ્ય વર્ણન જીવ વર્ણન વિકુર્વણા વર્ણન લેક્ષા વર્ણન જ્ઞાન વર્ણન સૂ.૧૪ સૂ.૭ર સૂ.૧૮ સૂ. ૪૦ સૂ.૧૨૩ સૂ.૧૨ સૂ.૨૮ સૂ.૧૭૩ સૂ.૫૭ સૂ.૫૮ પૃ.૧૦૬૨-૬૫ પૃ.૧૦૦૯ પૃ.૧૨ ૧૪ પૃ. ૧૪૯૬ પૃ.૧૪૯૬ પૃ.૧૪૩૮ પૃ.૧૪૯૬ પૃ.૧૪૯૮ પૃ.૧૪૯૭ પૃ.૧૪૯૮ પૃ.૧૪૯૭ દેવગતિનાં ભેદ-પ્રભેદ, સૌધર્માદિ દેવલોકોમાં અવગાઢ-અનવગાઢ. દેવોનાં પ્રકાર. પાંચ પ્રકારનાં દેવોને વિકૃવષ્ણુ શક્તિ, લેશ્યાયુક્ત દેવોને જાણવા અને જોવું. અણગાર દ્વારા વૈકિય સમુઘાતથી સમવહત દેવાદિનું જાણવા અને જોવું. દેવોમાં મૈથુન પ્રવૃત્તિની પ્રરૂપણા. દેવની અપેક્ષાએ બંધનારી નામકર્મની ઉત્તર પ્રકૃતિ. દેવો દ્વારા અનન્ત કર્યાશોનાં ક્ષયકાળનું પ્રરૂપણ. ચાર પ્રકારનાં દેવોમાં સમ્યક દૃષ્ટિની ઉત્પતિ. ભવ્ય દ્રવ્ય દેવનો ઉપ પાત. ભવ્ય દ્રવ્ય દેવનો ઉદ્દવર્તન. નર દેવનો ઉપપાત. નર દેવનો ઉદવર્તન. ધર્મદેવનો ઉપપાત. ધર્મદેવનું ઉદવર્તન. દેવાધિદેવનો ઉ૫પાત. દેવાધિદેવનું ઉદ્દવર્તન, ભાવ દેવનો ઉપપાત. ભાવદેવનું ઉદ્વર્તન. અસંયત ભવ્ય દ્રવ્ય દેવનું દેવલોકમાં ઉત્પાદ. કિલ્વિષિક દેવનાં ઉત્પત્તિનું કારણ. વેદ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન કર્મ વર્ણન વુક્કતિ વર્ણન વુકકંતિ વર્ણન વર્કતિ વર્ણન વુકંતિ વર્ણન વુકકંતિ વર્ણન વકકંતિ વર્ણન વર્કતિ વર્ણન વકર્કતિ વર્ણન વર્ષાતિ વર્ણન વર્કતિ વર્ણન વુક્કતિ વર્ણન વર્કતિ વર્ણન સૂ.૩ સૂ.૫૯ સૂ.૪૪ પૃ. ૧૪૯ પૃ.૧૪૯૭ પૃ. ૧૪૯૯ પૃ.૧૪૯૯ પૃ.૧૫૦૦ સૂ. ૨ સૂ.૩ સૂ.૬૮ સૂ.૬૮ P–8 Page #794 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : પૃષ્ઠોક અધ્યયન સૂત્રાંક વિષય પૃ.૫૩૪ ભાષા વર્ણન સૂ.૩૦ શકેન્દ્રની સાવદ્ય-નિરવ ભાષા. પૃ.૫૪ર યોગ વર્ણન સૂ.૨૫ દેવ આદિઓની તે-તે સમયમાં એક યોગ પ્રવૃત્તિ. પૃ.૧૦૩૬ આશ્રવ વર્ણન સૂ.૫૭ લોભગ્રસ્ત દેવ. પૃ.૧૦૬૨ વેદ વર્ણન સૂ.૧૨ દેવોમાં મૈથુન પ્રવૃત્તિ. પૃ.૧૦૯૯ કર્મ વર્ણન સૂ.૨૮ દેવોની અપેક્ષાએ બંધનારી નામકર્મની ઉત્તર પ્રવૃતિઓ. પૃ.૧૧૭૭ કર્મ વર્ણન સૂ.૧૩૬ દેવનાં ચ્યવન પછી ભવાયુનું પ્રતિસંવેદન. પૃ.૧૫૪૨ ગર્ભ વર્ણન ગર્ભગત જીવનું દેવમાં ઉત્પત્તિનું કારણ. પૃ.૧૫૦૧ યુદ્ધતિ વર્ણન સૂ.૭૧ મહર્તિક દેવની નાગ-મણિ કે વૃક્ષનાં રૂપમાં ઉત્પત્તિ અને સિદ્ધત્વનું પ્રપણ. પૂ.૧૫૩૦ વર્કતિ વર્ણન સૂ.૧૦૧ દેવ પ્રવેશનક. પૃ.૧૫૦૦ વુકર્કતિ વર્ણન સૂ.૭૭ વૈમાનિક દેવોનું અનન્તવાર પૂર્વોત્પન્નત્વ, ૩૮. વર્કતિ અધ્યયન (પૃ.૧૯૬૯-૨૦૧૨) ખંડ-૨ ખંડ-૪ ખંડ-૪ પૃ.૧૨૭ પૃ.૩૧૪ પૃ. ૩૧૪ મોર્યપુત્ર તાલીઅણગાર વર્ણન સૂ.૨૭૫ હસ્તીરાજ ઉદાયી વર્ણન સૂ.૩૩૭ હસ્તીરાજઉદાયી વર્ણન સૂ.૩૩૮ ઈશાન દેવેન્દ્રની ઉત્પત્તિ અને અવન. ઉદાયી હસ્તીરાજની નરકમાં ઉત્પત્તિ. હસ્તીરાજઉદાયી ભુતાનંદની નરકમાં ભવોમાં ઉત્પતિ. ધર્મકથાનુયોગ : ભાગ-૧ ભાગ-૨ ભાગ-૨ ધર્મકથાનુયોગ : ભાગ-૨ ભાગ-૨ ભાગ-૨ ગણિતાનુયોગ : ખંડ-૫ ખંડ ૫.૭૩-૭૫ પૃ.૫૦ પૃ.૯૩ ગૌશાલક વર્ણન વિજયતસ્કર વર્ણન મૃગાપુત્ર વર્ણન સૂ.૧૧૫-૧૧૬ સૂ.૧૦૩ સૂ.૨૦૨ ગૌશાલકની નરક, તિર્યંચ, દેવ આદિ ભવોમાં ઉત્પત્તિ. ધન્યની સૌધર્મ કલ્પમાં ઉત્પત્તિ. મૃગા પુત્રની નક, તિર્યંચ, મનુષ્ય આદિભવોમાં ઉત્પત્તિ. ખંડ-૬ પૃ.૧૪ પૃ.૩૭૩ લોક વર્ણન પુષ્કરવરફ્લીપ વર્ણન સૂ.૩૦ (૧) સૂ.૭૫૦ જીવનું મરવું ઉત્પન્ન થવું. કાળોદ સમુદ્ર અને પુષ્કરવર દ્વીપનાં જીવોની એકબીજામાં ઉત્પત્તિ. દ્રવ્યાનુયોગ : સૂ.૩૦ સૂ.૩૨ સૂ.૧૧ સૂ.૧૨ પૃ.૮૭૦ પૃ.૮૭ર પૃ.૧૨૬૭ પૃ.૧૨૬૮ પૃ.૧૨૯ પૃ.૧૨૬૭ પૃ.૧૨૬૮ પૃ.૧૨૬૯ પૃ. ૧૨૭૯ લેશ્યા વર્ણન લેશ્યા વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન સૂ.૧૩ અણગારનું લશ્યાનુસાર ઉપપાતનું પ્રરૂપણ. સલેશી ચોવીસ દંડકો દ્વારા ઉત્પાદ, ઉદ્વર્તન, એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ. વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ. પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ. એકેન્દ્રિય જીવોનાં મરણ. વિકલેન્દ્રિય જીવોનાં મરણ. પંચેન્દ્રિય જીવોનાં મરણ. ઉત્પલ પત્રવાળા જીવની ઉત્પત્તિ, સૂ.૧,૮૧ સૂ.૧૨ સૂ.૧૩ સૂ.૩૬ (૧) P–9 Page #795 -------------------------------------------------------------------------- ________________ ગ્રન્થ દ્રવ્યાનુયોગ : પૃષ્ઠક પૃ.૧૨૮૩ પૃ.૧૨૮૪ પૃ.૧૩૮૦ સૂત્રાંક સૂ.૩૬ (૨૭) સૂ.૩૬ (૩૧) સૂ. ૧૦૫ સૂ.૨૨ સૂ.૨૨ સૂ. ૨૨ પૃ.૧૫૭૬ અધ્યયન તિર્યંચગતિ વર્ણન તિર્યંચગતિ વર્ણન મનુષ્યગતિ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન યુગ્મ વર્ણન કર્મ વર્ણન પ્રકીર્ણક વર્ણન ગમ્મા વર્ણન ગમ્મા વર્ણન પૃ.૧૫૭૭ પૃ.૧૫૭૮ પૃ.૧૫૮૪ પૃ.૧૧૪૪ પૃ.૧૯૦૬ સૂ.૨૭ વિષય ઉત્પલ પત્રવાળા જીવની ગતિ-આગતિ. ઉત્પલ પત્રનાં જીવ મરીને ક્યાં જઈ ક્યાં ઉત્પન્ન થશે. એકોક દ્વીપનાં મનુષ્યોની દેવલોકમાં ઉત્પત્તિ. કૃતયુગ્મ એકેન્દ્રિય જીવની ઉત્પત્તિ' કૃતયુગ્મ એકેન્દ્રિય જીવ એક સમયમાં કેટલા. કૃતયુગ્મ એકેન્દ્રિયનાં જન્મ-મરણ . સોળ દ્વીન્દ્રિય મહાયુગ્મોમાં ઉત્પત્તિ. ઉત્પત્તિની અપેક્ષા એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરૂપણ. છ દિશાઓમાં જીવોની ગતિ-આગતિ.. ગતિની અપેક્ષા નૈરયિકોનાં ઉપપાતનું વર્ણન. નિરયિકોમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત-અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉ૫પાતનું પરુપણ * નિરયિકોમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય. તિશયોનિકોની ગતિ-આગતિ, સૂ.૮૪ સૂ.૩૫ પૃ.૧૬૦ર પૃ.૧૬૦૩ પૂ.૧૬૦૫ ગમ્મા વર્ણન સૂ.૩(૨૦) ૫. ૧૫૭૬ થી ૧૫૯૯માં બત્રીસ દ્વારોનું વિસ્તૃત વર્ણન છે. એકેન્દ્રિયનાં દ્વારોનો ઉલ્લેખ નુષંતિ આદિ બધા અધ્યયનોમાં કરેલ છે. તે પ્રમાણે બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયનું વર્ણન પ્રથમ સમયાદિ સલેશી, ભવસિદ્ધિક, અભવસિદ્ધિક આદિનાં મહાયુમ યોજ, દ્વાપર યુગ્મ, કલ્યોનાં રૂપમાં જાણવું જોઈએ. ૨-૩ નૈરયિકોમાં ઉત્પન્ન થનાર ઉપરોક્ત વીસ દારોનાં સમાન જ ચોવીસ દંડકોમાં વીસ દારોનું પૃ.૧૬૦૨ થી ૧૯૭૩ સુધી વિસ્તૃત વર્ણન છે. P-10 Page #796 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - P−11 H 0 Page #797 -------------------------------------------------------------------------- ________________ આગમ અનુયોગ ટ્રસ્ટ સ્થાનકવાસી જૈન વાડી, ૨૮-૨૯, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા ક્રોસીંગ પાસે, ટે.નં. : ૭૫૫૧૪૨૬, ૭૫૫૨૭૧૧ અમદાવાદ-૩૮૦ ૦૧૩. જૈન આગમ તે જૈન દર્શન અને જૈન ધર્મનું મૂલ શ્રોત છે, એમાં પ્રતિપાદિત વિષયોનું વર્ગીકૃત સંકલનનું વિશાળ કાર્ય જે લગભગ મોટા આકારનાં ૬૪૦૦ પાનાનું ચાર અનુયોગના રૂપમાં ૫૦ વર્ષના અથાક પરિશ્રમથી ઉપાધ્યાય શ્રી કનૈયાલાલજી મ. "કમલ”ના સંપાદકત્વમાં સ્વાધ્યાયી અને શોધાર્થીયો માટે બહુજ સુલભ કરેલા છે. એ ગ્રન્થમાલાના નિર્દેશક પ્રખ્યાત ઈડોલોજીસ્ટ પં. દલસુખભાઈ માલવણિયા અને સંયોજક શ્રી વિનયમુનિજી "વાગીશ" છે. 0:0 ચાર અનુયોગ : (૧) ધર્મકથાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત મહાપુરૂષો વગેરેની કથાઓ, રૂપકો વગેરેનું વર્ગીકૃત સંકલન. (૨) ચરણાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત શ્રાવક અને સાધુઓનું આચાર-વિચાર વ્રત પ્રાયશ્ચિત્ત સંઘ વ્યવસ્થા વગેરેનું વિશદ વર્ણન. (૩) ગણિતાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત ભૂગોળ, ખગોળનું વર્ગીકૃત સંકલન. (૪) દ્રવ્યાનુયોગ : જૈન આગમોમાં વર્ણિત જીવ-અજીવ, કર્મ, લેશ્યા, પુદ્ગલ, જ્ઞાન ક્રિયા વગેરે વિષયોનું વિસ્તૃત સંકલન. પાકું બાઈન્ડીંગ, પ્લાસ્ટિક કવર યુક્ત, મૂલ પાઠ સાથે ભાષાંતર અનેક પરિશિષ્ટોથી યુક્ત છે. આ પુસ્તકો તમારી લાયબ્રેરીમાં વસાવવા માટેની તક ચૂકશો નહીં અન્યથા આવો અલભ્ય ગ્રન્થ નહીં મળે. હિન્દી સેટ કિંમત રૂા. ગુજરાતી સેટ કિંમત રૂ. ધર્મકથાનુયોગ ધર્મકથાનુયોગ ધર્મકથાનુયોગ ચરણાનુયોગ ચરણાનુયોગ ૧. ૨. ૩. ૪. ૫. F. ૭. ૮. ધર્મકથાનુયોગ ભાગ-૧ ધર્મકથાનુયોગ ભાગ-૨ ગણિતાનુયોગ ચરણાનુયોગ ભાગ-૧ ચરણાનુયોગ ભાગ-૨ દ્રવ્યાનુયોગ ભાગ-૧ દ્રવ્યાનુયોગ ભાગ-૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫૦૦| ૫૦૦| 500/ ૫૦૦| ૪૦૦| 500/ ૫૦૦| ૪૦૦| ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. દ્રવ્યાનુયોગ ૯. દ્રવ્યાનુયોગ ૧૦. દ્રવ્યાનુયોગ : નવનીતભાઈ ચુનીલાલ પટેલ પ્રમુખ ગણિતાનુયોગ ગણિતાનુયોગ ગુજરાતી સેટમાં ૧૦ પુસ્તકો છપાયેલા છે. દ્રવ્યાનુયોગના એકથી ત્રણ ભાગ છપાઈ ગયા છે. જેથી આજેજ આપનું નામ સભ્યપદમાં નોંધાવી દસ પુસ્તકો મેળવી લેશો. દ્રવ્યાનુયોગ ભાગ-૪ દિવાળી સુધી પ્રકાશિત થશે. દરેક સેટના સભ્યો માટે રૂ।. ૨,૧૦૦/- અને સંઘો માટે રૂા. ૧,૫૦૦/- રાખેલ છે. નિવેદક : (મૂલ) ભાગ-૧ ભાગ-૨ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૧ ભાગ-૨ ભાગ-૩ ડ્રાફ્ટ - આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદના નામનો મોકલાવવા વિનંતી છે. આ સંસ્થા કલમ '૮૦-જી' મુજબ માફીને પાત્ર છે. ૫૦૦/ ૪૦૦| ૪૦૦| ૫૦૦| ૪૦૦| ૫૦૦/ જયંતિભાઈ ચંદુલાલ સંઘવી મંત્રી P-12 $00/ 500| ૭૦૦ ૭૦૦ Page #798 -------------------------------------------------------------------------- ________________ ELATEELIPEETHERESTHHTHHHHETRISHTHHHHHURIHITHLESHA H ISAMITTERTISHTHHIROHITECTIHARIHANTIHASHAILESHELLITHINETRIEVEATHE M ISTRAT I SHTHE : पृष्ठांक m m m m m m m પરિશિષ્ટ - ૨ સંકલનમાં પ્રયુક્ત આગમોના સ્થળ નિર્દેશ (मागमोना भथी मध्ययन, Gदेशs, सूत्रis भGHद छे.) स्थल निर्देश पृष्ठांक स्थल निर्देश २८. आश्रव अध्ययन (पृ. १३४८-१४२२) १३७७-७९ श्रु. १ अ. २ सु.५८ स्थानांग सूत्र १३७९ श्रु.१ अ.२ सु.५९ १३५२ अ. ५ उ.१ सु.४१८ १३७९-८० श्रु.१ अ. ३ सु.६० व्याख्याप्रज्ञप्ति सूत्र १३८०-८१ श्रु.१ सु.६१ १४१६ श.२ उ.५ सु.९ १३८१-८२ सु.६२ प्रश्नव्याकरण सूत्र १३८२-८३ सु.६३-६४ १३५२ श्रु. १ अ. १ सु.१ गा. २ १३८३-८५ श्रु. १ अ. ३ सु.६५-६६ १३५२ श्रु.१ अ.१ सु.१ गा. ३ १३८५-८६ श्रु. १ अ. ३ सु.६७ १३५२ श्रु.१ अ.१ सु.२ १३८६-८८ सु.६८-७० १३५३ श्रु. १ अ. १ सु.३ १३८८-९० सु.७१-७२ १३५३ श्रु. १ अ.१ .४ १३९०-९३ सु.७३-७५ १३५३ श्रु.१ अ.१ सु.५ १३९४ श्रु. १ अ. ३ सु.७६ १३५४ श्रु.१ अ. १ सु.६ १३९४-९८ श्रु.१ अ. ३ सु.७७-७८ (क) १३५४ श्रु.१ अ. १ सु.७ १३९८-९९ सु.७८ (ख) ७९ (क) १३५४ श्रु.१ अ. १ सु.८ १३९९ सु.७९ (ख) १३५४ श्रु.१ अ.१ सु.९ १३९९ श्रु.१ अ. ४ सु.८० १३५५-५६ सु.१०-१२ १४०० सु.८१ १३५६-५७ सु.१३-१७ सु.८२ १३५७-५८ श्रु.१ अ.१ श्रु.१ १४००-०१ सु.१८ १३५८-५९ सु.१९-२१ १४०१-०३ अ. ४ सु.८३-८५ १३५९ श्रु.१ अ.१ सु.२२ १४०३-०७ सु.८६ सु.२३-२४ १४०७ श्र.१ अ.४ सु.८७ १३६१-६४ श्रु. १ अ. १ सु.२५-३२ १४०७-१४ सु.८८-८९ १३६५-६७ श्रु.१ अ. १ सु.३३-४१ १४१४-१५ श्रु.१ सु.९० १३६७ १४१५-१६ सु.९१-९२ (क) १३६७-६८ श्रु.१ अ.१ सु.४३ १४१६ मु.९२ (ख) १३६८ श्रु. १ अ. २ सु.४४ १४१६-१७ श्रु. १ अ. ५ सु.९३ (क) १३६८-६९ श्रु. १ अ. २ सु.४५ १४१७-१८ सु.९३ (ख) १३७०-७१ सु.४६-४७ १४१८ श्रु.१ अ. ५ सु.९४ १३७१-७२ सु.४८-५० १४१८-२० श्रु. १ अ. ५ सु.९५ १३७२-७३ श्रु.१ अ. २ सु.५१ १४२१ श्रु.१ अ. ५ सु.९६ १३७३ सु.५२-५३ १४२२ सु.९७ (क) १३७४-७५ श्रु.१ अ.२ सु.५४-५५ १४२२ श्रु. १ अ. ५ सु.९७ (ख) १३७५-७७ श्रु. १ अ.२ सु.५६-५७ १४२२ श्रु.१ अ. ५ अन्तिम गाथाएँ m x onorarrrrrrrrrrrrrroroorrorrrrrrrrrrrror x orrorrorrorrorarrorarorrorarroranarrorror | x x x x x अ.१ सु.४२ x 5 5 EERIHITHER AR E ARSHEEHIPTIMITATIRITUTISATISHTHHATTITANIUSIRITESHERPATIENTREE RELIANISARAIMIMITRAITIATITHILITHHTHITRATIMES P-13 Page #799 -------------------------------------------------------------------------- ________________ H intentialHTHASHTahasimhIRHINSTITHHHHHHHHHHHHHHHHHEd m aamanRHIBIHINDIBHISHIRAMERHITRIHARIHSHREMIERATREATHEROINTUNAHATITISHTIANRAITHRAM पृष्ठांक स्थल निर्देश २९. वेद अध्ययन (पृ. १४२३-१४६१) स्थानांग सूत्र १४५५ अ.१ सु.३९ (१) १४५७ अ.२ उ. ४ सु.१२४/३-७ १४६० अ. ३ उ. १ सु.१३० १४५५ अ. ३ उ.१ सु.१३१ १४६० सु.२४८/२ १४६०-६१ सु.३५३ १४६१ अ. ४ उ. ४ सु.३५७ १४५७ टि. अ. ५ उ.१ सु.४०२ समवायांय सूत्र १४५९ टि. सम. सु.१५३ (४) १४२५ सम. सु.१५६ १४२६ सम. सु.१५६ व्याख्याप्रज्ञिप्ति सूत्र १४२८-२९ श.२ उ. ५ सु.१ १४३९ टि. श. ६ उ. ३ सु.२९ १४५९ टि. श. १३ उ. ३ सु.१ १४२५-२६ श. १९ उ. ९ १४२५ श. २० उ.७ सु.१२-१५ जीवाभिगम सूत्र १४२६ पडि.१ सु.१३ (११) १४२७ पडि.१ सु.१५ १४२७ पडि.१ सु.१६-१७ पडि.१ सु.२०-२१ १४२७ पडि.१ सु.२४-२५ १४२७ पडि.१ सु.२६ १४२७ पडि.१ सु.२८ १४२७ पडि.१ सु.२९ १४२७ पडि.१ सु.३० १४२६ पडि.१ सु.३२ १४२७ पडि.१ सु.३५ १४२७ पडि.१ सु.३६ (१,२) १४२७ पडि.१ सु.३८ १४२७ पडि.१ सु.३९ १४२७ पडि.१ १४२७ पडि.१ सु.४१ १४२८ पडि.१ सु.४१ १४२८ पडि.१ सु.४२ १४३१-३४ पडि.२ सु.४८ (१-३) पृष्ठांक १४३६-३७ १४३९-४१ १४२५ १४३४ १४३७ १४४१-४३ १४३४-३६ १४३८-३९ १४४३-४६ १४२५ १४४६-५५ १४३६ १४३७ १४३८ १४२७ १४३४ १४३१ १४३९ १४३१ १४३९ १४३६ १४३० १४३१ १४३१ १४३६ १४३९ १४३७ १४३८ १४३२ १४३४ सु.८ स्थल निर्देश पडि.२ सु.४९ पडि.२ सु.५० (१-५) पडि.२ सु.५१ (२) पडि.२ सु.५४ पडि.२ सु.५५ पडि.२ सु.५६ (१-२) पडि.२ सु.५९ (२) पडि.२ सु.५९ (३) पडि.२ सु.६० (१-५) पडि.२ सु.६१ (२) पडि.२ सु.६२ (१-९) टि. पडि.२ टि. पडि.२ टि. पडि.२ सु.६३ पडि.३ उ.१ सु.९७ (२) टि. पडि.३ सु. २०६ टि. पडि.६ सु.२२५ टि. पडि.९ सु.२३२ टि. पडि.९ सु.२३२ पडि.९ सु.२३२ पडि.९ सु.२३२ टि. पडि.९ सु.२३२ टि. पडि.९ मु.२४५ टि. पडि.९ सु.२४५ टि. पडि.९ सु.२४५ टि. पडि.९ सु.२४५ टि. पडि.९ टि. पडि.९ सु.२४५ टि. पडि.९ सु.२५५ टि. पडि.९ सु.२५५ प्रज्ञापना सूत्र पद ३ सु.२५३ पद १८ सु.१२६२ पद १८ सु.१२६३ पद १८ सु.१३२६-१३३० पद ३४ सु.२०५१-२०५२ पद ३४ सु.२०५३ उत्तराध्यन सूत्र टि. अ. ३६ गा. २०१ १४२७ सु.२४५ १४३९ १४३१ १४३२ १४३०-३१ १४५६-५९ १४५९ सु.४० १४३४ EELAHEHSHREEHITEHELEBEEHEEEEEEE H HHHHHHHHH H HHHHI E EEEPSHITALLESHEETHEREHEHICEIHAHEETHERHEALERTAINERHHHHE HISHETHHEBHEHEHREATIHAHE HEATHEHREHIEDHESHREETHHTHH P-14 Page #800 -------------------------------------------------------------------------- ________________ HTRIMUHIRO NISTRATHIMATERNHERITUATHERHITNIMA mentaJITEHRADUNISMARATIS HTHHealthmaithin mmHEthi maal सु.४१ अ. ४ mm m m m m mim " or or or له vvvv सु.१ पृष्ठांक स्थल निर्देश ३०. कषाय अध्ययन (पृ. १४६२-१४७२) स्थानांग सूत्र अ.१ सु.३९ (१) १४६९ अ. २ उ. ४ सु.१११ १४६३ सु.२४९ १४६३ टि. अ. ४ उ.१ सु.२४९ १४६७ टि. अ. ४ सु.२४९ १४६९ सु.२४९ १४६४-६६ सु.२९३ अ. ४ उ. ३ सु.३११ अ. ४ उ. ३ सु.३११ १४६६-६७ सु. ३८५ १४६८ अ. ८ सु.६०६ १४६३ टि. अ. ९ सु.६९३ १४६७-६८ अ. १० सु.७०८ १४६८ अ. १० सु.७१० समवायांग सूत्र १४६३ टि. सम.४ १४६८ टि. सम.८ १४६४ टि. सम.८ व्याख्याप्रज्ञप्ति सूत्र १४६३ टि. श. १८ उ. ४ सु.३ १४६८-६९ श. १९ उ. ९ सु.८ १४६९ श. १९ उ.८ सु.१९-२० जीवाभिगम सूत्र १४६९ पडि.१ सु.१३ (५) १४७० सु.१५ १४७० पडि.१ सु.१६, १७ १४७० सु.१८, २०, २१ १४७० पडि.१ सु.२४, २५ १४७० पडि.१ १४७० पडि.१ सु.२८ १४७० पडि.१ सु.२९ १४७० पडि.१ सु.३० १४६९ पडि.१ सु.३२ १४७० पडि.१ सु.३५ १४७० पडि.१ सु.३६ १४७० सु.३६ १४७० पडि.१ सु.३८ पृष्ठांक स्थल निर्देश १४७० पडि.१ सु.३९ १४७० पडि.१ सु.४० १४७० पडि.१ १४७१ पडि.१ सु.४१ १४७१ पडि.१ सु.४२ १४७२ टि. पडि.९ सु.२३२ १४७२ पडि.९ सु.२४८ १४७२ पडि.९ सु.२४८ प्रज्ञापना सूत्र १४७२ पद ३ सु.२५४ १४६३ पद १४ सु.९५८-९५९ १४६९ पद १४ सु.९६० १४६७ पद १४ सु.९६१ १४६३ पद १४ सु.९६२-९६३ १४७१-७२ पद १८ सु.१३३१-१३३४ ३१ कर्म अध्ययन (पृ. १४७३-१६६५) स्थानांग सूत्र १६४३ अ.१ १५३७ अ.१ सु.७ अ. २ उ. २ सु.६७ १५८६-८७ सु.७९ (१९-२१) १४८० सु.७९ (२२) १५८७ सु.७९ (२३-२४) १५१२ सु.१०७ १५३७ सु.१०७ १५६६ सु.१०७/२ १४९७ सु.११६ (१) १४९७ सु.११६ (२) १४९८ उ. ४ सु.११६ (३) १४९८ सु.११६ (४) सु.११६ (५) १५०० उ. ४ सु.११६ (६) १५०३ सु.१२५ (७) १५०३ उ. ४ सु.११६ (८) १५०९-१० उ. ४ सु.१२५ १५८९ सु.१३३ १६१५ अ. ३ उ. १ सु.१५२ १६५० अ. ३ उ. ४ सु.२२६ १६१० अ. ३ उ. ४ सु.२३३ Wwwwwwwwww. पडि.१ पडि.१ mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mi mim KAKKAKKamal and सु.२६ १४९९ له له ل له م س पडि.१ س MMMMiniIRMITM RBINI BIRHATHRO HITRINARTHINITIGARHIRESHRIES H E HHHHHtteantarittentistsAREHERamittinentatientitatement atitat t imematur a mmarAmASHISHERI P-15 Page #801 -------------------------------------------------------------------------- ________________ पृष्ठांक १४९७ १५७२ १६५० १६५० १४९९ १५४६ १५४६-४७ १५४७-४८ १४८० १४८०-८१ १५८६ १५१० १६६० १४९१-९२ १४९७ १५१० १५९० १५९१ १५९६ १५१० १६१६ १६४५ १६४५ १५१०-११ १४९४-९५ १६२० १६३१ १६३१ १५११ १४९८ १५९० १५३७ १४९९ १५११ १४९२ १६१५ १५११-१२ टि. अ. ४ अ. ४ अ. ४ अ. ४ टि. अ. ४ अ. ४ अ. ४ अ. ४ अ. ४ अ. ४ टि. अ. ४ अ. ४ अ. ५ अ. ५ अ. ५ टि. अ. ५ टि. अ. ६ टि. अ. ६ टि. अ. ६ अ. ६ अ. ७ टि. अ. ७ टि. अ. ७ अ. ७ अ. ८ टि. अ. ८ टि. अ. ८ टि. अ. ८ अ. ८ टि. अ. ९ अ. ९ टि. अ. ९ टि. अ. ९ अ. ९ अ. १० अ. १० अ. १० स्थल निर्देश 3. १ उ. १ उ. १ उ. १ उ. २ उ. २ उ. २ उ. ४ उ. ४ उ. ४ उ. ४ उ. ४ उ. १ उ. २ उ. ३ उ., ३ सु. २५० मु. २६८ सु. २६८ सु. २६८ सु. २९४ सु. २९६ (१) सु.२९६ (२-१०) सु. ३५४ सु. ३६२ (१) सु. ३६२ (२) सु. ३७३ सु. ३८७ सु.४२३ सु. ४२६ सु. ४६४ सु. ४७३ सु. ५३६ (१) सु.५३६ (२-३) सु. ५३६ (४८) सु. ५४० सु. ५६१ सु. ५८८ सु. ५८८ सु. ५९२ सु. ५९६ सु. ६५८ सु. ६५८ सु. ६५८ सु. ६६० सु. ६६८ सु. ६८६ सु. ६९३ सु. ७०० सु. ७०२ सु. ७५८ सु. ७७२ सु. ७८३ पृष्ठांक १६४३ १५३७ १५३७ १५४६ १६५० १४९८ १६६२-६३ १४९९ १५५४ १६२० १५०४-५ १५०५-६ १५०५ १५०५ १५०५ १५०६-७ १५०७ १४८९ १५०४ १५०० १५०३ १४८५ १५०४ १५०४ १५०४ १५०४ १६१७ १५०४ १५०४ १५०४ १५९१ १५९३ १६५९-६० १४९५ १६११-१२ P-16 टि. टि. टि. टि. समवायांग सूत्र सम. १ सम. १ सम. २ सम. ४ सम. ७ टि. सम. ९ सम. १४ टि. सम. १६ सम. १७ टि. सम. २० सम. २१ सम. २५ सम. २६ सम. २७ सम. २८ सम. २८ सम. २९ टि. सम. ३० सम. ३९ टि. सम. ४२ सम. ५१ सम. ५२ सम. ५२ सम. ५५ सम. ५८ सम. ६९ टि. सम. ७० सम. ८७ सम. ९१ सम. ९७ सम. स्थल निर्देश श. टि. टि. सम. भगवती सूत्र (व्याख्याप्रज्ञप्ति सूत्र ) १ उ. १ उ. १ उ. २ श. १ श. १ सु. ३ सु. १६ सु. ३ सु. ५ सु. ६ सु. ११ सु. ५ सु. २ सु. १० सु. ५ सु. २ सु. ६ सु. २ सु. ५ सु. २ सु. ५ सु. ९ सु. १ सु. ४ सु. ६ सु. ५ सु. १ सु. ४ सु. ६ सु. २ सु. ३ सु. ४ सु. ५ सु. ४ सु. ३ सु. १५४ (५) सु. १५५ (९) सु.५ सु. ६ (९-१० ) सु. ४ Page #802 -------------------------------------------------------------------------- ________________ HTTERIAGEMERHITECHAITHHTITURESTMITHAITHIMITRADITIRTHITENIUMITRANSINGINETRINAAMWHEARTILITATIHam imm i ttaimittaintimate स्थल निर्देश उ. ६ ધ श.७ सु.१२-१४ सु.१५-२२ सु.२३-३० सु.३-४ श. ७ पृष्ठांक १५९८-९९ १५९९ १५८०-८१ १५८४ १५८० १५८२-८३ १५८३ १५८४ १५८५ १४८० १६४९-५० श. १ श. १ श. १ श. १ श.१ श. १ श. १ श. १ श. १ सु.१८ mm mm mm m ધ टि. ધ 444444444444444 ધ or टि. or or टि. टि. सु.१० सु.११-१४ सु.१५-१६ सु.१७-२० सु.२१-२२ सु.२३ सु.२४-२९ सु.३०-३४ सु.३१ सु.३२ सु.३३-४१ सु.४२-५८ सु.९६ सु.२६-२८ सु.२१ सु.२७ सु.३७ બ or બ or उ. १० બ स्थल निर्देश पृष्ठांक सु.२०-२१ १५९७-९८ उ.२ सु.२२ १४९० उ. ३ सु.१-३ १४९१ उ. ३ सु.४-५ १५१३ उ. ३ सु.८-९ १६१५ सु.१०-११ १५३७ उ.३ सु.१२-१३ १५३७-४० उ. ३ सु.१४ १५४१ उ. ३ सु.१५ १५४१-४२ सु.१ १५४२ सु.२-५ १४८२ उ. ४ सु.६ १५०७-८ उ. ७ सु.९ १५०८-९ उ.७ सु.२२ १४८२ सु.१-३ १४८२ सु.९ १६५०-५१ सु.२० १४८२-८५ उ. १० सु.१ उ. ३ सु.१ १५४६ उ. ३ सु.२-४ १५४५-४६ सु.५ १६५२ उ. ४ सु.५-९ १४८१ उ.४ सु.१०-१४ १६३२ उ. ६ सु.१-४ १६१० सु.२० १६१०-११ सु.२-३ सु.४-५ १४९३-९४ सु.६-७ उ. ३ सु.१० १४८२ सु.११ (१-७) १५५२ सु.१२-२८ १५७१ सु.२७ १५७२ उ. ८ सु.२८ १५४३ सु.२९-३४ १५४३ सु.१ १५४३-४४ सु.११-१३ (१-४) | १५१२-१३ उ.६ सु.२-४ १६५४-५५ उ. ६ सु.५-६ १६१२-१३ 3 ه مه १६१२ श. १ १६४३ श.१ १५९९-१६०२ १४८१ १५९६-९७ १६६० टि. श. १ १६१३-१५ श. ५ १५८७ श. ५ १५८७-८८ श. ५ १५५२-५३ १५५३ श. ५ १५८८-८९ श. ५ १४९३ १६५७-५९ १६५२-५३ १६५३-५४ श. ६ १४८२ टि. श. ६ १६१६-१७ १५५४-५९ १५९० टि. श. ६ १५९१ टि. श. ६ १५९१-९३ १५५२ टि. 3 3 Vam m w w mm . m m VV Voa w or or orm or33 vor or or or mr ધ सु.१०-१३ सु.१६-१९ ધ सु.२० ધ श. १२ उ.१ श. १२ उ.२ श. १२ उ. ५ श. १२ उ. ५ श. १३ उ. ८ श. १४ उ.१ श. १४ उ. श. १४ उ.१ श. १६ उ. श. १६ उ. ३ श. १६ उ. १६ उ. ३ श. १६ उ. श. १८ उ. श. १८ उ. श. १८ उ. श. १८ उ. ३ श. १८ उ. ५ श. १८ उ. ५ ધ सु.१७-१९ सु.२-३ ધ ધ ધ ધ marror सु.४ (१) सु.४ (२) सु.१०-१४ सु.१५-१६ सु.१७-२० सु.२१-२३ सु.५-७ सु.८-११ ધ છે १५८९-९० १६१५ श. ७ श. ७ ERIEHENIHMIRMIRALHAIRICISMITHAIRMATHAARAAHRAINLINE BERIHITHEHATIHARMILARAHIMALNIHINDEANILIHIRIDHILITHHHHHHHHHHHHHEIRTHIERHHEETITHEHHETITIHITHIBHERIHSHIMITRAILEHTHHHHHHHHHHHHHHHHHHHHHHHHHILESESIEEEEE P-17 Page #803 -------------------------------------------------------------------------- ________________ BharalaBHIAnnTHEIREMIHEIR RESERHIOSHINHERITHHTHHTHHTHHTHEthiTalkisiritteHIMindinattnEHTHHTHEHEREINSTEInstitu tiHREElitilandinindithartitatinintHETHI पृष्ठांक १६६१-६२ १४९३ १५४४ १५४४ १५४४-४५ १५४५ १५९८ १५१४ १५१४-१६ १५१७-१८ १५२०-२५ १५१८-१९ १५२५-२६ १५२८ १५२८ १५२८ १५२९ ع ي स्थल निर्देश श. १८ उ. ७ सु.४८-५१ श. १९ उ. ५ सु.१-५ श. १९ उ. ८ सु.५-७ श. २० उ. ७ सु.१-३ श.२० उ. सु.४-७ श. २० उ. ७ सु.८-११ श. २० उ. ७ सु.१६-१८ श. २० उ. १० श. २६ उ. १ सु.२ गा.१ श. २६ उ. १ सु.४-३३ श. २६ उ. १ सु.३४-४३ श. २६ उ.१ सु.४४-८८ श. २६ उ. २ सु.१-९ श. २६ उ. २ सु.१०-१६ श. २६ उ. सु.१-२ श. २६ उ. ४ श. २६ उ. ५ श. २६ उ. ६ सु.१ श. २६ उ.७ सु.१ श. २६ उ. ८ सु.१ श. २६ उ.९ सु.१ श. २६ उ. १० सु.१ श. २६ उ. ११ सु.१-४ श. २६ उ. ११ सु.५-१९ श. २७ उ. १-११ सु.१-२ श. २८ उ.१ सु.१-१० श. २८ उ. २ सु.१-४ श. २८ उ. ३-११ सु.१ श. २९ उ.१ सु.१-६ श. २९ उ. २ सु.१-७ श. २९ उ. ३-११ सु.१ श. ३० उ.१ सु.३३-६४ श. ३० उ.१ सु.६५-९३ श. ३० उ.२ सु.५-१० श. ३० उ. ३ सु.१ श. ३० उ. ३ सु.४-११ पृष्ठांक १५७२-७४ १५७४ १५७४-७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५ १५७५-७६ १५७६ १५७६ १५७६ १५७६ १५७६ १५७६ १५७६ १५७६ १५७७ १५७७ १५७७ १५७७ १५७७ १५७७-७८ १५६६-६८ १५७८ १५६८-६९ १५७८ १५६९-७० १५७८-७९ १५७९ १५७९ १५७९ स्थल निर्देश श. ३३/१ उ.१ सु.७-१६ श. ३३/१ उ.२ सु.४-१० श. ३३/१ उ. ३ सु.२ श. ३३/१ उ.४ सु.१ श. ३३/१ उ. ५ श. ३३/१ उ. ६ सु.१ श. ३३/१ उ. ७ सु.१ श. ३३/१ उ. ८ सु.१ श. ३३/१ उ. श. ३३/१ उ. सु.१ श. ३३/१ उ. ११ सु.१ श. ३३/२ उ.१ सु.४-६ श. ३३/२ उ. २ सु.२ श. ३३/२ उ. ३ सु.२ श. ३३/२ उ. ४-११ सु.१ श. ३३/३ उ. १-११ सु.१ श. ३३/४ उ. १-११ सु.१ श. ३३/५ उ. १-११ सु.१ श. ३३/६ उ. १-११ सु.१ श. ३३/६ उ. १-११ सु.६ श. ३३/६ उ. १-११ सु.१०-११ श. ३३/७ उ. १-११ सु.१ श. ३३/८ उ. १-११ सु.१ श. ३३/९ उ. १-९ सु.१ श. ३३/१० उ. १-९ सु.१ श. ३३/११ उ. १-९ सु.१ श. ३३/१२ उ. १-९ सु.१ श. ३४/१ उ. १ सु.७०-७३ श. ३४/१ उ. १ सु.७६ श. ३४/१ उ. २ सु.४ श. ३४/१ उ. २ सु.७ श. ३४/१ उ. ३ सु.३ (१) श. ३४/१ उ. ३ सु.३ (२) श. ३४/१ उ. ४-११ सु.१ श. ३४/२ उ. १-११ सु.३ श. ३४/३-५ उ. १-११ सु.१-२ श. ३४/६ उ. १-११ सु.२ १५२९ १५२९ १५२९ १५२९-३० १५१९-२० १५२६-२७ १५३० १५३०-३१ १५३१-३२ १५३२ १५३२-३४ १५३४-३६ १५३६ १६०२-५ १६०५-८ १६०८-९ १६०९ १६०९-१० mmmmm m HORTHATIMITATIHARTHANIBHITTHALHAITANIHAHMARATHAHATEHRARIHARIHAmai I AHNIRAHIRAINBIHARIENTATIHARRIATIHARITRADERISHNAHATHLimmmmHINDINAIHATRAININNIRMIT TAHRem P-18 Page #804 -------------------------------------------------------------------------- ________________ EmataanemamuTIMIRALIAMERUTHITATALATHIBASIMHEMISHRSHAIRAHUAIRTAIMUReme m emUHAMTARDHANImmmmsmमालवाहमा पृष्ठांक १५७९ १५७९-८० १६५५-५६ १४९२-९३ १५८५-८६ १४८१ १५१२ १५६५-६६ १६२० १६२० स्थल निर्देश श. ३४/६ उ. १-११ सु.५ श. ३४/७-१२ उ. १-११ सु.१-३ ज्ञाताधर्मकथांग सूत्र श्रु.१ अ.६ सु.४-७ · श्रु.१ अ.८ सु.१४ औपपातिक सूत्र सु.५६ टि. सु.६४-६५ सु.६६ जीवाभिगम सूत्र टि. पडि.२ सु.५१ टि. पडि.२ सु.५७ टि. पडि.२ सु.६१ प्रज्ञापना सूत्र सु.३२५ पद६ सु.६७७-६८३ सु.६८४ सु.६८५-६८६ सु.६८७-६९० पद६ सु.६९१-६९२ पद १४ सु.९६४-९७१ टि. पद सु.१४७१ टि. पद सु.१४७२ पद २० सु.१४७३ पद २२ सु.१६४२-१६४९ टि. सु.१६४३ पद २३ उ.१ सु.१६६४ पद २३ उ.१ सु.१६६५ पद २३ उ.१ सु.१६६६ पद २३ उ.१ सु.१६६७-१६६९ पद २३ उ.१ सु.१६७०-१६७४ पद २३ उ.१ सु.१६७५-१६७८ पद २३ उ.१ सु.१६७९-१६८६ टि. पद २३ उ.२ सु.१६८७ पद २३ उ.२ सु.१६८८ पद २३ उ.२ सु.१६८९-१६९१ तिद६ १५९४-९५ १५९५-९६ १५९० १५९०-९१ १५९३ १५९३-९४ १४९५-९७ १५९८ १५९९ १५९९ १५५९-६२ १५६५ १४८० १४८१-८२ १४८२ १४८९-९० १५६६ पृष्ठांक स्थल निर्देश १४९९ पद २३ उ.२ सु.१६९२ १५००-१५०३ पद २३ उ.२ सु.१६९३-१६९५ १५०३ पद २३ उ.२ सु.१६९६ १६१७-३२ पद २३ उ.२ सु.१६९७-१७०४ १६३४-३७ पद २३ उ.२ सु.१७०५-१७१४ १६३७-३८ पद २३ उ.२ सु.१७१५-१७२० १६३८ पद २३ उ.२ सु.१७२१-१७२४ १६३८-३९ पद २३ उ.२ सु.१७२५-१७२७ १६३९-४१ पद २३ उ.२ सु.१७२८-१७३३ १६४१-४३ पद २३ उ.२ सु.१७३४-१७४१ १६३२ पद २३ उ.२ सु.१७४२-१७४४ १६३३-३४ पद २३ उ.२ सु.१७४५-१७५३ १४८२ टि. पद २४ सु.१७५४(१,२) १५४८-५२ पद २४ सु.१७५५-१७६८ १४८२ टि. पद २५ सु.१७६९ (१-२) १५७०-७१ पद २५ सु.१७७०-१७७४ १४८२ टि. पद २६ सु.१७७५-(१,२) १५६२-६५ पद २६ सु.१७७६-१७८६ १५७१-७२ पद २७ सु.१७८६-१७९२ १४८२ पद २७ सु.१७८७ (१,२) उत्तराध्ययन सूत्र १६६४ अ.२९ सु.२९ १४८० अ.३३ गा.१ १४८२ अ.३३ गा. २-३ १४९७ अ.३३ गा.४ १४९८ अ.३३ गा.५-६ १४९८ अ.३३ गा.७ १४९९ अ.३३ गा.८-११ १४९९ टि. अ.३३ गा.१२ १५०० __ अ.३३ गा.१३ |१५०३ अ.३३ गा.१४ १५०३ अ.३३ गा.१५-१६(१) १६५२ अ.३३ गा.१६ (२)-१८ अ.३३ गा.१९-२३ अ.३३ गा.२४-२५ दशाश्रुतस्कन्ध सूत्र १४८६-८९ दसा.९ गाथा १-३० पद ६ و टि. पद २२ eeeee १६४३-४८ १४८२ १४९७ १४९७-९९ P-19 Page #805 -------------------------------------------------------------------------- ________________ PREPHHAUTARITRAITRimalSHRE maithila diumin a t naminalisinnihilanatarinitiatimumaituRIHINITTERRINTHITamitBHITHIHINisainaatititle पृष्ठांक अ.६ सु.७३७ श.६ स्थल निर्देश ३२. वेदना अध्ययन (पृ.१६६६-१६९७) सूत्रकृतांग सूत्र १६८०-८२ श्रु.१ अ.५ उ.१ . गा.६-२७ स्थानांग सूत्र १६६८ अ.१ सु.२३ १६६८ टि. अ.३ उ.१ सु.१५५ १६७७ टि. अ.४ उ.४ सु.३४२ १६८५-८६ सु.४८८ १६८६ अ.१० अ.१० सु.७३९ १६७७ टि. अ.१० सु.७५३ समवायांग सूत्र १६६८ टि. सम. सु.१५३ (२) १६७२ टि. सम. सु.१५३ गा.२ व्याख्याप्रज्ञप्ति सूत्र १६८४-८५ श.१ सु.२-३ १६७५-७६ श.५ उ.५ सु.२-४ ..१६९३-९५ सु.२-४ १६७२-७४ श.६ सु.५-१२ १६९० सु.१३ १६८७-८८ श.६ उ.१० सु.१ १६७५ टि. उ.१० सु.११ १६८६-८७ श.६ सु.११ १६७४-७५ श.७ सु.१४-१५ १६९०-९१ श.७ सु.१०-१२ १६९२-९३ श.७ उ.३ सु.१३-१९ १६९१-९२ श.७ उ.३ सु.२०-२२ १६९६-९७ सु.७-११ १६८२-८३ श.७ उ.७ सु.२४ १६८३-८४ श.७ सु.२५-२८ १६७६-७७ सु.७ १६६९ टि. श.१० उ.२ १६७० टि. श.१० उ.२ १६८४ श.१४ सु.५-७ १६८८-८९ श.१६ उ.२ सु.२-७ १६८५ श.१७ उ.४ सु.१३-२० १६७६ श.१९ उ.३ सु.३३-३७ १६७२ टि. श.१९ उ.५ सु.६-७ Irror पृष्ठांक स्थल निर्देश प्रज्ञापना सूत्र १६६८ पद ३५ सु.२०५४ गा.१ १६९७ पद ३५ सु.२०५४ गा.२ १६६८-६९ पद ३५ सु.२०५५-२०५९ पद ३५ सु.२०६०-२०६२ १६६९-७० पद ३५ सु.२०६३-२०६५ १६७० पद ३५ सु.२०६६-२०६८ १६७० पद ३५ सु.२०६९-२०७१ १६७०-७१ पद ३५ सु.२०७२-२०७६ १६७१-७२ पद ३५ सु.२०७७-२०८४ जीवाभिगम सूत्र १६८० पडि.३ उ.२ सु.८८ १६६९ टि. पडि.३ उ.२ सु.८९(३) | १६७७-७९ पडि.३ उ.२ सु.८९ (५) ३३. गति अध्ययन (पृ. १६९८-१७१३) स्थानांग सूत्र १७०१ टि. अ.३ उ.३ सु.१८७ (१-२) १७०२ टि. अ.३ सु.१८७ (३-४) १७०१ अ.४ उ.१ सु.२६७ १७०२ सु.२६७ १७०२ उ.१ सु.३९०/१२-१३ १७०२ अ.५ उ.१ सु.३९१ १७०१ अ.५ उ.३ सु.४४२ १७०१ सु.६३० १७०१ अ.१० सु.७४५ व्याख्याप्रज्ञप्ति सूत्र १७११ टि. श.२५ उ.३ सु.११७ प्रज्ञापना सूत्र १७१०-११ पद ३ सु.२२५-२२६ १७०५-६ पद १८ सु.१२६१-१२६५ पद १८ सु.१२६६-१२७० जीवाभिगम सूत्र पडि.१ सु.१३ (१२) १७०४ पडि .१ सु.१३ (३३) १७०३ पडि.१ सु.१४-२६ १७०४ पडि.१ सु.१४-२६ ~ 44444 4444444444 6 4 م ہ مہ الله अ.८ 6 ا श.७ सु.५ सु.५ 4 १७०३ LIBHIBIPASHISHEHARISHCHI THNIHIRAL IN INDAINSTANIMALINITIALISAHITIHHIHITHILHHHHHH H HHITRINITISHTHSHALTAH ANEmmmmmmmmmm HHHHHHHHHHHHHHHHHH P-20 Page #806 -------------------------------------------------------------------------- ________________ | HINHEARRINTINHIBHINETसमन्म MHTRAISHADSHmEJbumARAHIMAMARISHImammuTumUHICHHATHMAITHIHIMHARIFM E RPATTERTAIMIMITESHPalama n स्थल निर्देश सु.१८ सु.२१ टि पडि.१ १७०९ पृष्ठांक १७०५ पडि.१ १७०५ पडि.१ १७०५ पडि.१ १७०३ १७०५ पडि.१ १७०२ पडि.१ १७०४ पडि.१ १७०३-४ पडि.१ १७०५ पडि.१ १७०४ पडि.१ १७०५ पडि.१ १७०५ पडि.१ १७०४ पडि.१ १७०५ टि. पडि.३ १७०६ टि. पडि.३ १७०९ टि. पडि.३ १७०६ टि. पडि.६ १७०९ टि. पडि.६ १७११ टि. पडि.६ १७०६ टि. पडि.७ १७०८ टि. पडि.७ १७०८ टि, पडि.७ १७१० टि. पडि.७ १७१३ टि. पडि.७ पडि.९ १७०९ पडि.९ पडि.९ १७०६ टि. पडि.९ १७०९ टि. पडि.९ १७१० टि. पडि.९ टि. पडि.९ १७०८-९ पडि.९ १७११ टि. पडि.९ १७०८ टि. पडि.९ १७१० टि. पडि.९ १७१३ पडि.९ १७१३ टि. पडि.९ १७०७-८ पडि.९ १७०९-१० पडि.९ १७११-१३ पडि.९ सु.२१ सु.२७-३० सु.२८-३० सु.३२ सु.३२ सु.३५-४० सु.३५-४० सु.४१ सु.४१ सु.४२ सु.४२ सु.२०६ सु.२०६ सु.२०६ सु.२२५ सु.२२५ सु.२२५ सु.२२६ सु.२२६ सु.२२७ सु.२२७ सु.२२७ सु.२३१ सु.२३१ सु.२३१ सु.२४९ सु.२४९ सु.२४९ सु.२५५ सु.२५५ सु.२५५ सु.२५७ सु.२५७ सु.२५७ सु.२५७ सु.२५९ सु.२५९ सु.२५९ पृष्ठांक स्थल निर्देश उत्तराध्ययन सूत्र १७०५ टि. अ.३६ गा.१६७ १७०८ अ.३६ गा.१६८ १७०५ अ.३६ गा.१७६ १७०६ अ.३६ गा.१७६ १७०६ अ.३६ गा.१८५-१८६/१ १७०६ अ.३६ गा.१९२-१९३/१ १७०६ अ.३६ गा.२०१ १७०९ टि. अ.३६ गा.२०२ १७०६ टि. अ.३६ गा.२४५ टि. अ.३६ गा.२४६ ३४. नरकगति अध्ययन (पृ.१७१४-१७२१) सूत्रकृतांग सूत्र १७१५ श्रु.१ अ.५ उ.१ गा.१-५ १७१६-१८- श्रु.१ अ.५ उ.२ । गा.१-२५ स्थानांग सूत्र १७२० अ.४ उ.१ सु.२४५ व्याख्याप्रज्ञप्ति सूत्र १७२०-२१ । श.५ उ.६ सु.१३ १७१६ टि. श.१३ उ.४ सु.६-९ १७२१ श.१३ उ.४ सु.११ १७१९-२० श.१४ उ.३ सु.१४-१७ __ जीवाभिगम सूत्र १७१९ पडि.३ उ.२ सु.८९(४) १७१५-१६ पडि.३ उ.२ सु.९२ १७१९ टि. पडि.३ उ.३ सु.९५ ३५. तिर्यञ्चगति अध्ययन (पृ.१७२२-१७७०) स्थानांग सूत्र १७२७-२८ अ.२ उ.१ सु.६३ १७२६-२७ अ.२ उ.१ ।। सु.६५ १७६८ टि. अ.३ उ.१ सु.१४९ अ.३ उ.२ सु.१७२ १७२९ सु.१८२ १७२७ अ.५ उ.१ सु.३९३ १७३० अ.५ उ.२ सु.४४४ १७३९ अ.५ उ.३ सु.४४४ व्याख्याप्रज्ञप्ति सूत्र १७२८-२९ श.१ उ.६ सु.२७ १७७० टि. श.७ उ.३ सु.५ १७६८-७० श.८ उ.३ सु.१-५ १७४८-५७ श.११ उ.१ सु.२-४५ س टि. A IHARHEATINDIAHITRAORRHEATERPHHHHHHHHHITATIHARITRAILI HINDIHITHIHARISHIMIRIDHARIHSHRAINITISHTHHIANISHIDAIHITHIBHITLECTIHARIHATUMHANIHIR P-21 Page #807 -------------------------------------------------------------------------- ________________ anem a mIRSITESHARINARTHRITHIR T HDARAMETERINEERINAREERSH I PHmmmHEATREERImalimma ANTARANTHONarahmunmaATAHANIRAHATARNIRMATRAMINORTHEROImuttharamata m पृष्ठांक स्थल निर्देश सु.१ सु.१ १७६४ १७६४-६५ १७६५ १७६५ १७६५ १७६५-६६ १७६६ सु.१ टि. गा.१ पृष्ठांक १७५७ १७५७ १७५७ १७५८ १७५८ १७५८ १७५८ १७२८ १७६७-६८ १७३० १७३१-३४ १७४०-४३ १७३७-३८ १७३९ १७३९-४० १७३४-३५ १७३५-३६ १७३६-३७ १७६० १७६० १७६० १७६० १७६० १७६० १७६०-६१ स्थल निर्देश श.११ उ.२ सु.१ श.११ उ.३ सु.१ श.११ उ.४ सु.१ श.११ उ.५ सु.१ श.११ उ.६ सु.१ श.११ उ.७ सु.१ श.११ उ.८ सु.१ श.१३ उ.४ सु.६४-६५ श.१४ उ.८ सु.१८-२० श.१६ उ.१ सु.३-५ श.१९ उ.३ सु.२-२१ श.१९ उ.३ सु.२२ श.१९ उ.३ सु.२३-३० श.१९ श.१९ उ.३ सु.३२ श.२० उ.१ सु.३-६ श.२० उ.१ सु.७-१० श.२० उ.१ सु.११ श.२१ व.१ उ.२ सु.१ श.२१ व.१ अ.३ सु.१ श.२१ व.१ अ.४ सु.१ श.२१ व.१ अ.५ सु.१ श.२१ व.१ अ.६ सु.१ श.२१ व.१ अ.७ सु.१ श.२१ व.१ अ.८ सु.१ श.२१ व.१ अ.९ सु.१ श.२१ व.१ उ.९ सु.२-१६ श.२१ व.१ उ.१० सु.१ श.२१ व.२ उ.२ सु.१ श.२१ व.३ श.२१ व.४ सु.१ श.२१ व.५ सु.१ श.२१ व.६ श.२१ व.७ श.२१ व.८ सु.१ टि. श.२१ व.१-८ श.२२ व.१ सु.२-३ १७६६-६७ १७६७ १७६७ १७३७ १७४३ १७४३ १७४३-४४ १७४४-४५ १७४५ १७४५ १७४५ १७४५ १७४६ १७४६ १७४६ १७४६-४७ १७४७ १७४७ १७४७ १७४७ १७४७ १७४८ १७४८ १७४३ १७३७ १७४३ श.२२ व.२ सु.१ श.२२ व.३ श.२२ व.४ श.२२ व.५ सु.१ श.२२ व.६ सु.१ टि. श.२२ व.१-६ गा.१ श.२३ व.१ सु.१-४ श.२३ व.२ श.२३ व.३ सु.१ श.२३ व.४ सु.१ श.२३ व.५ सु.१ श.२३ व.१-५ श.३३ उ.१ सु.१-६ श.३३ उ.२ सु.१ श.३३ उ.३ सु.१ श.३३/१ उ.४-११ श.३३/२ उ.१ सु.१-३ श.३३/२ उ.२ सु.१ श.३३/२ उ.३ सु.१ श.३३/२ उ.४-११ श.३३/३ उ.१-११ श.३३/४ उ.१-११ श.३३/५ उ.१-११ श.३३/६ उ.१-११ सु.१-५ श.३३/६ उ.१-११ सु.७-९ श.३३/६ उ.१-११ सु.११ श.३३/७ उ.१-११ श.३३/८ उ.१-११ श.३३/९ उ.१-११ श.३३/१० उ.१-११ श.३३/११ उ.१-९ श.३३/१२ उ.१-९ सु.१-२ टि. श.३४/ए-१ उ.३ सु.१ टि. श.३४/ए-२ उ.१ सु.१ टि. श.३४/ए-२ उ.१ सु.१ जीवाभिगम सूत्र पडि.३ उ.२ सु.९८ पडि.३ उ.२ सु.१०१ (२) सु.१ १७५८-६० १७६१ १७६१ १७६१ १७६१-६२ १७६२ १७६२ १७६२-६३ १७६३ १७६३ १७६३-६४ सु.१ सु.१ गा.१ १७७० १७२६ m aintamaATIHERUTHORITHILumtntithuMARATHtionnamaANAMITHAIm a mtammHISHIRAHHHHILARITAMARAGHAWANIMATIHIMANISHINETRATHIBIHIRAINRITAHATTIAHITRAINITALITMEHRARASATIRANum e ml P-22 Page #808 -------------------------------------------------------------------------- ________________ LATEHELEMEITTEHHHHEETHHTHHTHHATHIHEBHIHABHITARA T HTRAINERanEXHIMIR MIREMPIRMITRA AHESHATHARTHDAIHI HHTHHAHEREPREHENSHEETTIAHTE अ.४ उ.१ m उ.१ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ m m अ.३ २ m अ.३ 444 m m m m अ.४ m पृष्ठांक स्थल निर्देश पृष्ठांक प्रज्ञापना सूत्र १८८१ १७६९ पद १ सु.४० १७९९-१८०० १७६९ टि. पद १ सु.४१ १८०४-०७ १७६८ टि. पद १ सु.४८ १८७०-७१ १७४९ टि. पद६ सु.६५३ १८३८ १८३९ ३६. मनुष्यगति अध्ययन (पृ. १७७१-१९००) १८२६-२७ स्थानांग सूत्र १८२९-३० १८९९ अ.२ सु.८९ १८८० १८३७ उ.१ सु.१३४ १८८१ १७७४ सु.१३७ १८७३ १८९९ सु.१५१/२ १८७९-८० १७७४-७५ सु.१६८ १८२१-२५ १७७५-७६ अ.३ सु.१६८(८-१३) । | १८०७-११ १७७६-७७ सु.१६८(१४-१८) १८५२-५५ १७७७-७८ अ.३ सु.१६८ (२०-२५) १८६४-६५ १७७८-७९ अ.३ सु.१६८ (२३-३१) १८६४ १७७९-८० अ.३ सु.१६८ (३२-३७) १८६५-६७ १७८१ अ.३ सु.१६८ (३८-४३) १८२८-२९ १७८२-८३ सु.१६८ (४४-४९) १८१४-१५ १७८३-८४ अ.३ सु.१६८ (५०-५५) १८३३ १७८४-८५ अ.३ १८१४ सु.१६८ (५६-६१) १८३४ १७८५-८६ अ.३ उ.२ सु.१६८ (६२-६७) १८४२ १७८६-८७ अ.३ उ.२ सु.१६८ (६८-७३) १८४६-४७ १७८७-८८ अ.३ उ.२ सु.१६८ (७४-७९) १८७८-७९ १७८८-८९ सु.१६८ (८०-८५) १८७९ १७८९-९० सु.१६८(८६-९१) १८६७-६८ १७९०-९१ अ.३ उ.२ सु.१६८ (९२-९७) १८१२-१३ १७९१-९२ अ.३ उ.२ सु.१६८ (९८-१०३) १८६८ १७९२-९३ अ.३ उ.२ सु.१६८ (१०४-१०९) १८३७ १७९४-९५ अ.३ उ.२ सु.१६८ (११०-११५) १८३० १७९५-९६ सु.१६८ (११६-१२१) १८०४ १७९६-९७ सु.१६८ (१२२-१२७) १८६३-६४ १८०१-०२ अ.४ उ.१ सु.२३६ १८१५-२१ १८०२-०४ सु.२३६ १८३१-३२ १८३४-३६ सु.२३६ १८३२-३३ १८३६-३७ सु.२३६ १८३८-३९ १७९७-९९ सु.२३९ १८४७-४९ १८६८-७० अ.४ उ.१ सु.२३९ १८४९-५० m स्थल निर्देश उ.१ सु.२४० उ.१ सु.२४१ सु.२४१ उ.१ सु.२४१ उ.१ सु.२४२ उ.१ सु.२५३ उ.१ सु.२५६ उ.१ सु.२५६ सु.२७० उ.१ सु.२७१ सु.२७५ सु.२७५ सु.२७९ सु.२८० उ.२ सु.२८१ उ.२ सु.२८१ गा.१-५ सु.२८१ उ.२ सु.२८१ उ.२ सु.२८३ सु.२८७ उ.२ सु.२८७ सु.२८९ उ.२ सु.२८९ उ.२ सु.२८९ सु.२८९ सु.२८९ उ.२ सु.२८९ उ.३ सु.२९२/२-४ उ.३ सु.३१२ उ.३ सु.३१२ सु.३१३ उ.३ सु.३१५ उ.३ सु.३१८ उ.३ सु. ३२० सु.३२० सु.३२० सु.३२० सु.३२० उ.३ सु.३२० उ.३ सु.३२० अ.४ अ.४ अ.४ अ.४ m m m WWWWWWWWWWWWWWWWWWWWWWW.WWww. ००.० m m m m m m m m m m m rrrrrrrrrrrrrrrrrrrrrrrror m m m m m m m m m m m m m m अ.४ अ.४ अ.४ अ.४ m m अ.४ m अ.४ अ.४ m अ.४ win in अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ अ.४ IHINICHIRITali m CHHATTISHTRIP IRRIERHITRA ITIHITRINITIIMITALITIHASINITAHARITHILIBHIHAHETHERNATIHARIRATRAITHILITATTONILITATINATITHIRAINRITISHTRATIMA P-23 Page #809 -------------------------------------------------------------------------- ________________ अ.४ m m m m m m १९४७ m WWKKKKKKKKKKKKKKKKKKK Knnnnnnnnn m पृष्ठांक स्थल निर्देश १८५०-५१ उ.३ सु.३२० १८५१-५२ सु. ३२० १८६१-६२ सु.३२० १८१५ सु.३२७ (१) १८१५ अ.४ उ.३ सु.३२७ (१३) १८२६ अ.४ उ.३ सु.३२७ १८२७-२८ अ.४ सु.३२७ १८५५-५६ उ.३ सु.३२८ १८५६-६१ अ.४ सु.३२८ १८८२ टि. अ.४ उ.३ । सु.३३१ १८८१ अ.४ सु.३३९ १८३३ अ.४ उ.४ सु.३४३ १८३०-३१ अ.४ उ.४ सु.३४४ १८७३-७४ अ.४ उ.४ सु.३४४ १८७७-७८ अ.४ उ.४ सु.३४६ १८७५-७७ अ.४ सु.३४६ १८७८ अ.४ उ.४ सु.३४६ १८७४ अ.४ सु.३४७ १८३८ सु.३५० १८७१-७२ अ.४ सु.३५० १८७२-७३ अ.४ सु.३५० १८२१ अ.४ सु.३५२ १८१३ सु.३५२/६ १८४० उ.४ सु.३५८ १८४१-४२ अ.४ सु.३५८ १८८१-८२ सु.३५९ १८४२-४३ अ.४ उ.४ सु.३६० १८४३-४६ सु.३६० १८२८ अ.४ उ.४ सु.३६६ १८१३ अ.४ सु.३६६ १८८३ टि. अ.५ उ.२ सु.४४० १८८२ अ.५ उ.३ सु.४५२ १८८२ अ.६ सु.४९० १८८३ अ.६ सु.४९१ १८९९-१९०० अ.६ सु.४९३ १८८३ अ.९ सु.६७९ १८८३ सु.७६२ समवायांग सूत्र १८९९ सम.६३ m पृष्ठांक स्थल निर्देश जीवाभिगम सूत्र १८८४-८८ पडि.३ सु.१११/१३ १८८८-९१ पडि.३ सु.१११/१४ १८९१-९८ पडि.३ सु.१११/१५-१६ १८९८ पडि.३ सु.१११/१७ (क) १८९८-९९ पडि.३ सु.१११/१७ (ख) व्यवहार सूत्र १८३२ टि. उ.१० सु.४-८ ३७. देवगति अध्ययन (पृ.१९०१-१९६८) स्थानांग सूत्र १९४४ अ.२ उ.२ सु.७१/१२ टि. अ.३ उ.१ सु.१३४ १९४७ टि. अ.३ उ.१ स.१३४ १९४२ टि. अ.३ उ.१ सु.१३४ १९४२ टि. अ.३ उ.. सु.१३४ १९४४ टि. अ.३ उ.१ सु.१३४ १९४२ अ.३ सु.१४१(२-३) १९४५ टि. अ.३ उ.३ सु.१८३/१ १९४६ सु.१८३/२ १९४० अ.३ उ.३ सु.१८४/१ १९४० अ.३ उ.३ सु.१८४/२ १९४१ अ.३ उ.३ सु.१८५ १९१० अ.४ उ.१ सु.२४८/१ १९४५-४६ अ.४ उ.३ सु.३२३ १९४२ अ.४ उ.३ सु.३२४ १९४१-४२ अ.४ उ.३ सु.३२४ १९४४ अ.४ उ.३ सु.३२४ १९४६-४७ अ.४ उ.३ सु.३२४/३-४ १९४७ अ.४ उ.३ सु.३२४ १९४७ अ.४ सु.३२४ १९५९ सु.४०४ १९०७ अ.५ उ.१ सु.४०९/२ १९३१ सु.५०५ १९३१ अ.६ सु.५०५ १९३२ अ.७ सु.५७४ १९३२ अ.७ सु.५७४ १९१२ सु.५७६ १९५८-५९ अ.७ सु.५८२ १९५९-६० सु.५८३ १९३२ अ.८ सु.६१२ १९३१ अ.८ सु.६१२ १९११-१२ अ.८ सु.६२५ m m m m अ.४ m m अ.४ m अ.५ अ.६ m अ.७ अ.१० सु.२ watUDAR S H IRTHEROINEE R ITAINIUMINAINITALIMIREM E MARATHIRAINRITHAILERATUREm P-24 Page #810 -------------------------------------------------------------------------- ________________ PASAMummentamaANIMALIRI TESTIMONITORITTENTRIE EEPARATHI पृष्ठांक or १९१७ १९११ १९११ १९११ १९१०-११ श.१४ उ.७ सु.१२ १९११ १९११ १९११ १९५७ 44 3r3mIrur उ.१ पडि.३ १९६७-६८ १९४७-४९ १९६१-६२ १९१६-१७ १९५०-५७ १९२०-२२ १९५७-५८ १९५८ १९६२-६३ १९६० १९१८ १९१९ १९१९-२० mi mi mi स्थल निर्देश समवायांग सूत्र सम.१५ सम.२० सम.२४ सम.३० सम.३२ सम.६० सम.६० सम.६४ सम.७० सम.७८ सम.८४ व्याख्याप्रज्ञप्ति सूत्र श.१ उ.१ सु.१२(२) श.३ श.१ सु.५६-६१ सु.६२ सु.१४-१८ श.३ उ.७ सु.२-७ उ.८ उ.१-४ सु.५ उ.५-८ सु.१ सु.१५-१६ सु.३३ श.८ सु.४५ श.८ सु.४७ श.९ उ.३३ सु.१०४-१०७ श.१० सु.१-५ श.१० सु.६-१७ श.१० सु.८-१७ श.१० उ.४ सु.१-१४ श.१० उ.५ सु.१-१८ श.१० सु.१९-२६ श.१० सु.२७-२९ श.१० सु.३०-३५ श.१० सु.३४ श.१० सु.१-२ श.१२ सु.१-६ श.१२ सु.२६ श.१२ उ.९ सु.२७-३१ श.१२ उ.९ सु.३२-३३ श.१४ उ.२ सु.७-१३ CAKWWWW पृष्ठांक स्थल निर्देश १९६६-६७ श.१४ उ.३ सु.१-३ १९६३ टि. श.१४ उ.३ सु.१०-११ श.१४ सु.१०-१३ श.१४ उ.५ सु.२१-२२ १९३२-३४ श.१४ उ.६ सु.६-९ १९६०-६१ सु.३ १९६१ श.१४ १९६० श.१४ उ.७ सु.१३-१४ १९४३-४४ श.१४ सु.२३ १९५० श.१७ उ.५ सु.१ १९३९-४० श.१८ उ.५ सु.१-४ जीवाभिगम सूत्र १९१८ टि. पडि.३ सु.१७९ १९१९ टि. पडि.३ सु.१७९ १९३४-३६ पडि.३ सु.१९९ १९३७-३८ पडि.३ सु.२०१(ई) सु.२०३ १९३७ पडि.३ सु.२०३ १९३८-३९ पडि.३ सु.२०४ जम्बूद्वीपप्रज्ञप्ति सूत्र १९१७-१८ वक्ख.७ सु.१७३ १९१८ वक्ख.७ सु.१७४ १९१८-१९ वक्ख .७ सु.१७४ १९१९ वक्ख .७ सु.१७४ सूर्यप्रज्ञप्ति सूत्र १९१८ टि. पा.१९ सु.१०० १९१९ टि. पा.१९ सु.१०० ३८. व्युत्क्रांति अध्ययन (पृ. १९६९-२११२) स्थानांग सूत्र १९७५ अ.१ सु.१४-१५ १९७५ सु.१७-१८ १९७७ अ.२ उ.२ सु.६८ १९७७ अ.२ सु.६८ १९७५ अ.२ सु.७९ टि. अ.३ सु.१२९ २०७६ अ.३ उ.२ सु.१५८ १९७७ सु.३६७ १९७७-७८ अ.४ सु.३६७ १९७८ अ.५ सु.४५८ १९७८ अ.६ सु.४८२ श.५ श.५ १४ टि 44444 M उ.३ બા टि. બે . अ.१ ધ ધ " ધ . " १९६६ १९१२-१६ १९२२-२७ १९२७-२९ १९२९-३० १९३०-३१ १९३१ १९४९-५० १९०७-०८ १९०८ १९०८-०९ १९०९-१० १९४२-४३ टि. ધ २०४८ KKWWWW " ધ ધ अ.४ " " AMILYHADHIRGINORTHHHITABHAImam mm HHITTHALILARIUSINERIALILAIMILAAILABILITARIANDIANIMALnmallalitalam m a m P-25 Page #811 -------------------------------------------------------------------------- ________________ RititientaminematteemmHERHITAmmmmmmmmmHANImammHITENTHATARIHARIHARImasTHIRTHDAINITAMUHHTHHHHHHHHH HHHHHHHHHHI स्थल निर्देश अ.६ - सु.२६ पृष्ठांक १९८० १९७९ १९७९ सु.५३५ सु.५४३/२ सु.५९५/२ सु.६४४ सु.६६६/२-१० श.९ ग.९ श.९ ___ अ.८ श.९ उ १९७८ श.९ श.९ श.९ श.९ १९८० १९८१ २०१४ १९८० सु.१५४(६) सु.१५४(८) सु.१५४(८) सु.१५५/६ स्थल निर्देश उ.३२ उ.३२ सु.२७ उ.३२ सु.२८ सु.२९ सु.३०-३३ उ.३२ सु.३४ उ.३२ सु.३५-४० उ.३२ सु.४१ सु.४२-४५ उ.३२ सु.४६ उ.३२ सु.४७ उ.३२ सु.४८ उ.३२ सु.४८ उ.३२ सु.४९-५१ उ.३२ सु.५२ सु.५३-५८ सु.१०८-१०९ س له श.९ श.९ सम. अ.९ समवायांग सूत्र टि. सम. सम. टि. सम. सम. टि. सम. सम. टि. सम. व्याख्याप्रज्ञप्ति सूत्र श.१ श.१ श.१ उ.७ श.१ उ.७ श.१ उ.७ श.१ उ.७ श.१ उ.७ श.९ टि. श.९ m २०६३-६४ श.९ श.९ श.९ सु.१९ सु.१ सु.३ सु.५ (१) सु.५ (२) सु.६ सु.६ ધ ધ ધ ધ arrrrr सु.३ ધ ધ पृष्ठांक २०९६-९८ २०९८-९९ २०९९-२१०१ २१०१ २१०१-०२ २१०२-०३ २१०३-०४ २१०४-०५ २१०५-०६ २१०६ २१०६ २०१७ २००९ २१०७-०८ २१०९-१० २११०-१२ २०६४-६५ १९९७ २००५ २०७०-७२ २०७२-७३ २०६५-६६ २०७५ २०५९ २०५९-६० २०६० २०६०-६१ २०६१ २०६१-६२ २०६२ २०६२-६३ २०६३ २०६३ २०३०-३३ २०३३-३४ २०३४-३६ २०३६ २०३६-३८ २०५६-५७ २०३८-३९ २०४० टि. श.२ सु.७(१-३) सु.१ ધ सु.६ सु.५-१९ सु.२०-२३ सु.२-४ सु.५-७ सु.७ सु.८ सु.१ બે , श.९ બે m m m m m m m m m m m m 999999 ~~mmmmmmmmm m m mm x x m m m m m m rrorrrrrrrrrrrr m m m m m m m २०१७-१८ २००७-०८ २०१८ २००८ २०१८-१९ १९८० २०७४-७५ २०७३ २०२७ २०७६ १९७९ २००९ २०१७ २००९ २०७६ २०७६-७७ २०७७ २०७७-७८ २०७८-८१ २०८१-८५ २०८५-९१ २०९१-९३ २०९३-९४ २०९४ २०९५ २०९५-९६ બે श.९ सु.२ सु.३ सु.३-६ सु.७-१३ सु.१४ सु.१४ सु.१५ सु.१६ બે श.९ श.९ श.११ श.११ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१२ श.१३ श.१३ श.१३ श.१३ श.१३ श.१३ श.१३ श.१३ moro99000000000000orrorror . सु.१० सु.११ सु.२१ सु.२२ सु.२३ . બ श.९ श.९ ધ श.९ श.९ सु.१७ सु.२४ ધ 44 सु.१८ ધ सु.१९ બ श.९ श.९ श.९ બ सु.२० सु.२१ सु.२२ બ सु.२५ सु.४-६ सु.७ सु.८ सु.९ सु.१०-१८ सु.१९-२७ सु.३-६ सु.७-९ श.९ બે श.९ उ.३२ उ.३२ उ.३२ उ.३२ सु.२३ બે श.९ सु.२४ सु.२५ श.९ उ.२ उ.२ BIHARIHANIHITHILISHMEANIHITHHTHHTHHTHANICHIMILAIAIRATNITIANITAMINATE M IRONIRAHMAHESH ARIRATRAIMAHRAICHARITTENTIRETRIES E HAHERITEHRIHITHI P-26 Page #812 -------------------------------------------------------------------------- ________________ MAHHHHHHHHHHHHHHHHHHHHHHHIRAINRISSISTANIRHUAITHHHHHHHHHHHHHHHHIHITHEIRHITA RAMETHAHAHEHREEmmm m पृष्ठांक स्थल निर्देश उ.२ उ.२ सु.१९ in उ.६ m w सु.१०-११ सु.१२-२४ सु.२४-२७ सु.२-४ सु.४ सु.६ सु.८-९ सु.१४-१५ सु.४-७ सु.१-६ उ.१ m m सु.५० श.१३ श.१३ श.१३ टि. श.१३ टि. श.१३ टि. श.१४ श.१४ श.१४ श.१७ श.१७ श.१७ श.१७ श.१७ श.१७ श.१७ श.१८ टि. श.१९ m सु.२ २०४० २०४०-४३ २०५८-५९ २००९ २०१७ २०१५ २००६-०७ २०१९-२० २०४५ २०६६-६७ २०६८ २०६८ २०६९ २०६९ २०७० २०४६-४७ २०२२ २०४३-४४ २०४४ २०४४-४५ २०४५ २०४७-४८ २०४८-४९ २०४९-५० २०५०-५१ २०५२-५३ २०५३ २०५४-५५ २०५६ १९९७ २००५ सु.१ उ.७ उ.८ उ.९ उ.१० उ.११ उ.९ उ.३ उ.१० उ.१० सु.१-२ सु.१-३ सु.१ सु.१ सु.२-९ सु.१७ श.२० श.२० पृष्ठांक ___ स्थल निर्देश १९९४ टि. श.२४ उ.१२ सु.१८ २००५ टि. श.२४ उ.१२। १९९४ टि. श.२४ उ.१२ सु.२५ १९९४ टि. श.२४ उ.१२ सु.२६ १९९४ श.२४ उ.१२ सु.२७-२८ १९९५ श.२४ उ.१२ सु.४०-४१ १९९५ टि. श.२४ उ.१२ सु.४८ १९९५ टि. श.२४ उ.१२ १९९६ टि. श.२४ उ.१२ सु.५२-५३ १९९७ श.२४ उ.१३ १९९७ टि. श.२४ उ.१४ सु.१ १९९७ टि. श.२४ उ.१५ सु.१ १९९७ टि. श.२४ उ.१६ सु.१ १९९७ श.२४ उ.१७ १९९७ टि. श.२४ उ.१८ सु.१ १९९७ टि. श.२४ उ.१९ सु.१ १९९७ टि. श.२४ उ.२० सु.१-२ १९९८ उ.२० सु.११ १९९९ टि. श.२४ उ.२१ सु.१ २००० श.२४ उ.२१ सु.५,१३,१४ २००१ श.२४ उ.२२ सु.१ २००१ टि. श.२४ उ.२३ सु.१ २००१ टि. श.२४ उ.२४ सु.१ २०१४-१६ श.२५ उ.८ सु.२-१० २०१६ श.२५ उ.९ सु.१ २०१६ श.२५ उ.१० सु.१ २०१६ श.२५ उ.११ सु.१-२ २०१६ श.२५ उ.१२ सु.१ जीवाभिगम सूत्र १९८१ टि. पडि.१ सु.१३ (१९) पडि.१ सु.१३(१९) २०२२ पडि.१ सु.१३(२२) १९७५ पडि.१ सु.१३ (२३) १९९६-९७ पडि.१ सु.१४ १९७५ पडि.१ सु.१५ २०२३ पडि.१ सु.१५ २०२३ पडि.१ श.२० mi mi mi mi mi mi mi mi mi mi mi oror.aaor aaor arror सु.७-१२ सु.१३-१६ सु.१७-१९ सु.२०-२२ सु.२३-२८ सु.२९-३१ सु.३२-३६ सु.३७-४२ सु.४३-४७ सु.४८ ४९-५४ सु.५५-५६ सु.३-४ सु.४ सु.१ श.२० श.२० श.२० श.२० श.२० टि. श.२१ टि. श.२१ टि. श.२१ टि. श.२१ टि. श.२२ टि. श.२३ टि. श.२४ टि. श.२४ टि. श.२४ १९९७ २००५ २००५ उ.१० उ.१ उ.१ उ.२-८ उ.२-८ उ.१-६ उ.१-५ उ.१२ उ.१२ उ.१२ २००५ १९९३ १९९४ १९९४ सु.१ सु.१ सु.१३ सु.१६ FUNNIERRIERTEENHIDHeameramatmmmmsmmmmTIDATIATIONamaATEmmemumarmatmateRemianRISMETHAHAHARLAHABHASTRIMINAINITIHARMARRNINETBHIHIRTHRITHHTHHTHHAMARA P-27 Page #813 -------------------------------------------------------------------------- ________________ RAeaturaiMHIVESessipmamu HANImwartamanbeimmmmmm mucationalmm a niamwitTRAININमागापाम a sthmHHATHI TOHINES पृष्ठांक १९७५-७६ १९९७ १९७६ १९७६ पडि.१ टि. पडि.१ पडि.१ पडि.१ टि. पडि.१ सु.२०४ सु.२०५ सु.६३० (तेरापंथी) पडि.१ १९७६ १९७६ १९९७ १९७५ २०२० १९८१ २०२४-२५ १९७६ १९९८ १९७६ १९९८-९९ २०२४ पडि.१ पडि.१ पडि.१ टि. पडि.१ टि. पडि.१ पडि.१ पद.६ पद.६ पद.६ पडि.१ पद.६ १९७६ स्थल निर्देश पृष्ठांक स्थल निर्देश सु.१६-१८ २०२६ टि. पडि.३ उ.३ सु.१७ २०७४ पडि.३ उ.३ सु.२०-२१ २०६५ पडि.३ सु.२४-२५ प्रज्ञापना सूत्र सु.२५ १९८० पद.६ सु.२६ १९८० पद.६ सु.२८-३० १९८१ पद.६ सु.२८-३० २०१०-१४ पद.६ सु.३२ १९८० पद.६ सु.३२ २०१७ पद.६ सु.३२ १९७९ सु.३५ २००८-०९ सु.३५-३६ २०१० सु.३५-३६ २०१७ सु.३८-३९ २००५-०६ पद.६ सु.३८-३९ २००६ पद.६ सु.३८-४० २०१६-१७ पद.६ सु.४० १९८१-९२ पद.६ सु.४१ १९९२ पद.६ सु.४१ १९९२-९६ पद.६ सु.४१ पद.६ सु.४१ १९९७-९८ पद.६ सु.४२ सु.४२ पद.६ १९९९-२००० २०००-०४ पद.६ सु.४२ २०२० उ.२ पद.६ सु.८६ उ.२ सु.८६ (२) २०२१-२२ उ.२ पद.६ सु.८६ (२) २०२३-२४ उ.२ सु.८८ २०२५ पद.६ उ.२ २०२६ सु.९१ पद.६ सु.९३ २०२६ पद.६ उ.३ सु.९७ २०२७ पद.१७ उ.३ उ.३ सु.९७ २०६४ टि. पद.२० उ.३ सु.९७(२) सूर्यप्रज्ञप्ति सूत्र सु.१२८ (तेरापंथी) | २०२७-३० पा.१७ उ.३ सु.२०१(ई) उ.३ सु.२०१(ई) उ.३ सु.२०१ (ई) सु.५६०-५६३ सु.५६४ सु.५६५-५६८ सु.५६९-६०५ सु.६०६ सु.६०७-६०८ सु.६०९-६१२ सु.६१३-६२२ सु.६२३ सु.६२४-६२५ सु.६२६-६३५ सु.६३६ सु.६३७-६३९ सु.६३९-६४७ सु.६४८-६४९ सु.६५०(१-१८) सु.६५१-६५४ सु.६५५ सु.६५६ सु.६५७-६६५ सु.६६६-६६७ सु.६६८-६६९ सु.६७०-६७२ सु.६७३/१ सु.६७३/२ सु.६७४-६७६ सु.११९९-१२०० सु.१४७० २०२५ २०२६ १९९७ पडि.१ पडि.१ पडि.१ टि. पडि.१ टि. पडि.१ पडि.१ पडि.१ पडि.१ पडि.१ पडि.१ पडि.१ पडि.१ टि. पडि.३ टि. पडि.३ पडि.३ पडि.३ टि. पडि.३ पडि.३ पडि.३ टि. पडि.३ पडि.३ पडि.१ टि. पडि.३ टि. पडि.३ पडि.३ १९७७ १९९२ २०२० १९९२ २००५ ०५८ २०७३ २०२० २०७३-७४ १९९९ २०२५ २०२५ २००० २००६ २००१ २०५८ पद.६ सु.८८ HEMAMALAIMERImmmmmmHATITHILIHINHITIHMIRAHMAITHAIIHARIHITTAITHIMIREmmmmmmmmHHIREMEETIRELHuTHANIMALHCHINGTURERSammIANRAILERHITEHRI HARIHARI P-28 Page #814 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ઉપાધ્યાય શ્રી કન્ડેયાલાલજી મ. ‘કમલ' દ્વારા સંપાદિત-પ્રેરિત સાહિત્ય આગમ અનુયોગ પ્રકાશન પરિષદ સાંડેરાવ, મહાવીર કલ્યાણ કેન્દ્ર મદનગંજ, શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર આબૂ પર્વત દ્વારા પ્રકાશિત - ૧. જૈનાગમ નિર્દેશિકા (૪૫ આગમોની વિષય નિર્દેશિકા) મૂલ્ય ૧૦૦=O0 ૨. સ્થાનાંગ સૂત્ર (સાનુવાદ) પરિશિષ્ટ યુક્ત મૂલ્ય ૨૫=૦૦ ૩. સમવાયાંગ સૂત્ર (સાનુવાદ) પરિશિષ્ટ યુક્ત મૂલ્ય ૧૦=૦૦ આયાદશા (દશાશ્રુતસ્કંધ) (સાનુવાદ) વિવેચનયુક્ત મૂલ્ય ૧૫=૦૦ કમ્પસુત્ત (બૃહત્કલ્પ) (સાનુવાદ) વિવેચનયુક્ત મૂલ્ય ૧૫=00 વ્યવહાર સૂત્ર (સાનુવાદ) વિવેચનયુક્ત મૂલ્ય ૨૦=૦૦ કમલ સમ્માન સૌરભ (જીવની) મૂલ્ય ૨૫=૦૦ ૮. સદુપદેશ સુમન (૫૦૦ સુક્તિમાં) (સાનુવાદ) મૂલ્ય ૧૫=00 ૯. ભાષ્ય કહાનિયાં (હિન્દી) મૂલ્ય પ=૦૦ મૂલ સુરાણિ (ચાર મૂળસૂત્ર) મૂલ્ય ૨૫=00 ૧૧. સ્વાધ્યાય સુધા (દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી, તત્ત્વાર્થ ભક્તામર આદિ) ૧૦=૦૦ સિદ્ધચક્રનો ચમત્કાર (શ્રીપાલ ચરિત્ર) (હિન્દી સચિત્ર) ૧૭=૦૦ ૧૩. ભાગ્યનો ખેલ ” (હિન્દી સચિત્ર) મૂલ્ય ૧૭=૦૦ ૧૪. સવિધિ પ્રતિક્રમણ સૂત્ર, શબ્દાર્થ, કાવ્યયુક્ત (સચિત્ર) ૨૦=૦૦ સવિધિ પ્રતિક્રમણ સૂત્ર (સચિત્ર) મૂલ્ય ૧૦=૦૦ પ્રાર્થના સંગ્રહ (ભક્તામર આદિ) મૂલ્ય ૧૧=૦૦ ૧૭. સામાયિક સૂત્ર (શબ્દાર્થ સાથે) મૂલ્ય પ=00 જૈન કથામાલા ભાગ-૧-૬ ગુજરાતી (૨૪ તીર્થકર ૧૬ સતી જીવન ચરિત્ર) મૂલ્ય ૦=00 ભાવના આનુપૂર્વી (હિન્દી) મૂલ્ય ૨૧=૦૦ ૨૦. ભાવના આનુપૂર્વી (ગુજરાતી) ૨૧=૦૦ (૧૬ ભાવના અને નવકારના રંગીન ચિત્રો, ૨૪ તીર્થંકરો તેમજ સ્થાનકવાસી સંપ્રદાયોના પ્રમુખ મુનિરાજોના ચિત્ર સાથે આનુપૂર્વી) નોંધ : સપૂર્ણ સેટ ૨૦% કમીશનથી બાદ કરીને રૂા. ૩૬૦/- મોકલી મંગાવી લેશો. મૂલ્ય મૂલ્ય મૂલ્ય 7 . મૂલ્ય : ' : સમ્પર્ક સૂત્ર : | શ્રી વર્ધમાન મહાવીર કેન્દ્ર | સજી મંડી પાસે, આબુપર્વત-૩૦૭૫0૧. ફોન : (૦૨૯૭૪) ૩૫૫૬૬ Page #815 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યાનુયોગ ભાગ-૩ સમાપ્ત P-30 Page #816 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યનો અર્થ: આ ધ્રુવ સ્વભાવી તત્વ, જે વિભિન્ન પર્યાયોને પ્રાપ્ત કરીને પણ પોતાના મૂળ ગુણને નથી છોડતો. એ મૂળ બે તત્ત્વ છે. જીવ અને નિર્જીવ, આ બે તત્વોનો વિસ્તાર છે - પંચાસ્તીકાય, પદ્રવ્ય, નવતત્ત્વ વિગેરે. જુદી-જુદી દ્રષ્ટિઓ અને જુદી-જુદી શૈલીઓથી ચેતન તથા જડની વ્યાખ્યા અને વર્ગીકરણ જેમાં છે તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. આગમોના ચાર અનુયોગોમાં દ્રવ્યાનુયોગનો વિષય સૌથી વિશાળ અને ગંભીર ગણાય છે. દ્રવ્યાનયોગનો સમ્યકજ્ઞાતા “આત્મજ્ઞ કહેવાય છે અને અવિકલ્પ સમગ્ર રૂપમાં પરિજ્ઞાતા “સર્વજ્ઞ' કહેવાય છે. દ્રવ્યાનુયોગ સબંઘી આગમપાઠોનું મૂળ તથા ગુજરાતી અનુવાદની સાથે વિષચક્રમનું વર્ગીકરણ કરીને સરળ સુબોધ અને સુગ્રાહ્ય બનાવવાનો એક ભગીરથ પ્રયત્ન છેઃ ‘દ્રવ્યાનુયોગનું પ્રકાશન’.. જૈન સાહિત્યના ઈતિહાસમાં આવો મહાન અને વ્યાપક પ્રયત્ન પ્રથમવાર થયો છે. શ્રુતજ્ઞાનના અભ્યાસી વાચકો માટે આ અદ્વિતીય અને અદ્ભુત ઉપક્રમ છે. જે સદીઓ સુધી યાદગાર રહેશે. સંપૂર્ણ દ્રવ્યાનુયોગના વિષયના ચાર ખંડો અને સિત્તેર ઉપખંડો (અધ્યયનો)માં વિભાજીત કરેલ છે. જેની અંદર તે વિષયોને સંબંધિત જુદા-જુદા આગમપાઠોને એકત્ર સંગ્રહિત કરી એક સુવ્યવસ્થિત રૂપ આપેલ છે. આ પહેલા ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણાનુયોગ કુલ સાત ભાગો પ્રકાશિત થઈ ચુકેલ છે. અનુયોગ સંપાદનનો આ શ્રમસાધ્ય કાર્ય માનસિક એકાગ્રતા, સતત અધ્યયન, અનુશિલન-નિષ્ઠા અને સંપૂર્ણ ભાવના સાથે અનુયોગ પ્રવર્તક ઉપાધ્યાય પ્રવર મુનિશ્રી કન્વેયાલાલજી મ. ‘કમલ’ દ્વારા સંપાદન થયેલ છે. લગભગ પચાસ વર્ષની સુદીર્ઘ સતત ચુત ઉપાસનાના બળ ઉપર હવે જીવનના નવમા દસકમાં આપે આ કાર્ય સંપન્ન કરેલ છે. આ શ્રુત સેવામાં આપના મહાન સહયોગથી સમર્પિત સેવાભાવી, એકનિષ્ઠ કાર્યશીલ શ્રી વિનયમુનિજી વાગીશ’ નો અપૂર્વ સહયોગ ચિરસ્મરણીય રહેશે. આ સંપૂર્ણ સેટ હિન્દી ભાષાંતર સાથે પ્રકાશિત થયેલ છે. જેનું ગુજરાતી ભાષાંતર વિદુષી મહાસતીજી ડૉ. મુક્તિપ્રભાજીએ અને તેમની વિદુષી શિષ્યાઓએ કરેલ છે. આગમ અનુયોગ ટ્રસ્ટ અમદાવાદના નિષ્ઠાવાન સમર્પિત જિનભક્ત અધિકારીગણ તથા ઉદારશીલ શ્રુતપ્રેમી સદસ્ય સદગૃહસ્થોના સહયોગથી આ અતિ વ્યવસાધ્ય કાર્ય સંપન્ન થયેલ છે. ચાર અનુયોગોના અગિયાર વિશાળ ગ્રંથો ટ્રસ્ટના સદસ્ય બનનારને માત્ર રૂા. 2500/- માં ઉપલબ્ધ રહેશે. પ્રકાશિત ચાર અનુયોગ ગ્રંથો સંપર્ક સૂત્ર (1) ધર્મકથાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1300/(2) ચરણાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 900/(3) ગણિતાનુયોગ ભાગ 1 તથા 2 રૂા. 1100/ આગમ અનુયોગ ટ્રસ્ટ | સ્થાનકવાસી જૈનવાડી 28-29, સ્થાનકવાસી સોસાયટી, નારણપુરા ક્રોસિંગ પાસે, અમદાવાદ-૧૩. SCAN-O-GRAFIX A'BAD-079-791 17 57 Lainelibrary.org