SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૪૭ (૨) ૩વસીમનોવલને રવિદે . તે નદી- (૩) ઉપશમનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पगइउवसामणोवक्कमे, ૧. પ્રકૃતિ - ઉપશમનોપક્રમ, २. ठिईउवसामणोवक्कमे, ૨. સ્થિતિ - ઉપશમનોપક્રમ, ३. अणुभावउवसामणोवक्कमे, ૩. અનુભાવ- ઉપશમનોપક્રમ, , ४. पएसउवसामणोवक्कमे । ૪. પ્રદેશ-ઉપશમનોપક્રમ. (४) विप्परिणामणोवक्कमे चउबिहे पण्णत्ते, तं जहा- (૪) વિપરિણામનોપક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. પ્રવિપૂરિનામનવમે. ૧. પ્રકૃતિ- વિપરિણામનોપક્રમ, २. ठिईविप्परिणामणोवक्कमे, ૨. સ્થિતિ- વિપરિણામનોપક્રમ, ३. अणुभावविप्परिणामणोवक्कमे, ૩. અનુભાવ-વિપરિણામનોપક્રમ, ૪. પક્ષવિરામનોવવા ૪. પ્રદેશ-વિપરિણામનોપક્રમ. चउबिहे संकमे पण्णत्ते, तं जहा સંક્રમ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . સંવમે, ૨. ટિર્સને, ૧. પ્રકૃતિ- સંક્રમ, ૨. સ્થિતિ - સંક્રમ, રૂ. અનુમાવસંતમે, ૪. પuસસંવમે. ૩. અનુભાવ- સંક્રમ, ૪. પ્રદેશ-સંક્રમ. चउबिहे णिहत्ते पण्णत्ते, तं जहा નિધત્ત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - . પાળિદત્તે, ૨. ટિળિદત્તે, ૧. પ્રકૃતિ-નિધત્ત, ૨. સ્થિતિ-નિધત્ત, ૩. મજુમાવત્તેિ, ૪. પક્ષના ૩. અનુભાવ-નિધત્ત, ૪. પ્રદેશ-નિધત્ત. चउबिहे णिगाइए पण्णत्ते, तं जहा નિકાચિત ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. पगइणिगाइए, २. ठिईणिगाइए, ૧. પ્રકૃતિ- નિકાચિત, ૨. સ્થિતિ-નિકાચિત, રૂ. અનુમાવIg, ૪. પક્ષf ITI ૩. અનુભાવ-નિકાચિત, ૪. પ્રદેશ-નિકાચિત. चउब्बिहे अप्पाबहुए पण्णत्ते, तं जहा અલ્પબદુત્વ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. पगइअप्पाबहुए, २. ठिईअप्पाबहुए, ૧. પ્રકૃતિ-અલ્પબદુત્વ, ૨. સ્થિતિ-અલ્પબદુત્વ, ૩. મગુમાવMાવદુ૫, ૪. પાસ પાદુઈ | ૩. અનુભાવ-અલ્પબદુત્વ, ૪. પ્રદેશ-અલ્પબદુત્વ. - ડા. . ૪, ૩. ૨, સુ. ૨૧૬ (૨-૧૦) ७४. अवद्धंस भेएहिं कम्मबंध परूवणं ૭૪. અપર્ધ્વસનાં ભેદ અને તેનાથી કર્મબંધનું પ્રરુપણ : चउविहे अवद्धंसे पण्णत्ते, तं जहा અપર્ધ્વસ (સાધના નો વિનાશ) ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કાસુરે, ૨. આમિને, ૧. આસુર-અપધ્વંસ, ૨. આભિયોગ-અપધ્વસ, રૂ. સંમોદે, ૪. ટેલિબ્રિા ૩. સંમોહ-અપધ્વંસ, ૪. દેવકિલ્પિષ-અપäસ. (१) चउहिं ठाणेहिं जीवा आसुरत्ताए कम्मं पगरेंति, (૧) ચાર સ્થાનોથી જીવ આસુરત-કર્મનું અર્જન કરે તં નહીં છે, જેમકે – ૨. વોરસીયા, ૧. કોપશીલતા - ક્રોધી સ્વભાવથી, ૨. પાદુકસીત્રા, ૨. પ્રાભૃતશીલતા - કલહ સ્વભાવથી, ३. संसत्ततवोकम्मेणं, ૩. સંસક્ત તપ-કર્મ - પ્રાપ્તિની અભિલાષાથી તપ કરવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy