SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૮ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. નિમિત્તાનીવયા / ૪. નિમિત્ત જીવિતાનિમિત્તાદિ બતાવીને આજીવિકા કરવાથી. (२) चउहिं ठाणेहिं जीवा आभिओगत्ताए कम्मं पगरेंति, (૨) ચાર સ્થાનોથી જીવ આભિયોગિત્વકર્મનું અર્જન તે નહીં કરે છે, જેમકે - ૧. આત્મોત્કર્ષ: આત્મ-ગુણોનું અભિમાન કરવાથી, ૨. પરંપરિવા, ૨. પર-પરિવાદ : બીજાનાં અવર્ણવાદ બોલવાથી, . મૂવમેળ, ૩. ભૂતિકર્મ : ભસ્મ, લેપ આદિનાં દ્વારા ચિકિત્સા કરવાથી, ૪. કોચરને i | ૪. કૌતુકકરણ : મંત્રિત જલ દ્વારા સ્નાન કરવાથી, (३) चउहिं ठाणेहिं जीवा सम्मोहत्ताए कम्मं पगरेंति, (૩) ચાર સ્થાનોથી જીવ સંમોહત્વ-કર્મનું અર્જન કરે તે નદી - છે, જેમકે – ૨. ૩HસTU, ૧. ઉન્માર્ગ દેશના : મિથ્યા ધર્મનું પ્રરુપણ કરવાથી, ૨. મતરાઈ, ૨. માર્ગાન્તરાય : સન્માર્ગથી વિચલિત કરવાથી, રૂ. 1માસંપૂગો, ૩. કામાશંસપ્રયોગ:વિષયો પર અભિલાષા કરવાથી, ૪. fમજ્ઞાનિયાવર માં | ૪. મિથ્યાનિદાનકરણ : ગૃદ્ધિપૂર્વક નિદાન કરવાથી, (४) चउहिं ठाणेहिं जीवा देवकिब्बिसियत्ताए कम्म (૪) ચાર સ્થાનોથી જીવ દેવ-કિલ્વિષિકત્વ કર્મનું અર્જન पगरेंति, तं जहा કરે છે, જેમકે – १. अरहंताणं अवन्नं वयमाणे, ૧. અહિન્તોનાં અવર્ણવાદ બોલવાથી, २. अरहंतपन्नत्तस्स धम्मस्स अवन्तं वयमाणे, ૨. અન્તિ પ્રજ્ઞપ્ત ધર્મનું અવર્ણવાદ બોલવાથી, ३. आयरिय-उवज्झायाणमवन्नं वयमाणे, ૩. આચાર્ય તથા ઉપાધ્યાયનાં અવર્ણવાદ બોલવાથી, ४. चाउवन्नस्स संघस्स अवन्नं वयमाणे । ૪. ચતુર્વિધ સંઘનાં અવર્ણવાદ બોલવાથી. - ટાઈ. સ. ૪, ૩, ૪, મુ. ૩૬૪ ૭. નીવ-જવવીલg TUTTવરાિર ન્મ વૈધમને ૭૫. જીવ-ચોવીસ દંડકોમાં જ્ઞાનાવરણીય આદિ કર્મ બાંધતાને कइ कम्मपयडी बंधं કેટલી કર્મ પ્રવૃતિઓનો બંધ : प. १. जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे પ્ર. ૧. ભંતે ! (એક) જીવ જ્ઞાનાવરણીય કર્મને બાંધતો कइ कम्मपगडीओ बंधइ? થકો કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? उ. गोयमा ! सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, ઉ. ગૌતમ ! તે સાત, આઠ કે છ કર્મ પ્રકૃતિઓનો ત્રિદવંધણ વા | બંધક હોય છે. प. द. १. रइए णं भंते ! णाणावरणिज्ज कम्म પ્ર. ૬.૧ ભંતે ! (એક)નૈરયિક જીવ-જ્ઞાનાવરણીયકર્મ बंधमाणे कइ कम्मपगडीओ बंधइ? બાંધતો થકો કેટલી કર્મ પ્રકૃતિઓને બાંધે છે ? ૩. સોયમ સત્તવિવંધણ વા, અવિવંધ, વI ઉ. ગૌતમ ! તે સાત કે આઠ કર્મ પ્રકૃતિઓનો બંધક હોય છે. ટું. -૨૪. વેિ -ગાવ- તેમાં ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. ઢ. ૨૨. ઇવર-જૂ ની ૬. ૨૧. વિશેષ : મનુષ્ય સંબંધી વર્ણન જીવનાં સમાન જાણવું જોઈએ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy