SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ छिद्दमंतर-विहुर-वसण-मग्गण उस्सव-मत्त-प्पमत्त-पसुत्त वंचण क्खिवण-घायण-परंअणिय-परिणाम-तक्करजणबहुमयं अकलुणं रायपुरिसरक्खियं । सया साहुगरहणिज्जं पियजण-मित्तजण-भेय विप्पिइ कारकं, राग-दोसबहुलं, पुणोय उप्पूर-समर-संगाम-डमर ત્રિ-વસ્ત્રદ-વેદ-૨, સુfafજવાય વઢvi, भवपुणब्भवकरं, આ અદત્તાદાન સેવનાર વ્યક્તિ આપણે ક્યા માર્ગે થઈને જવું જોઈએ આ અવસરની શોધમાં જ રહે છે. વિધુરકષ્ટ પ્રાપ્તિ આદિરૂપ આપત્તિની, વ્યસન- રાજાદિ દ્વારા કરાયેલ ઉપદ્રવની પણ તપાસને માટે તૈયાર રહે છે. વિવાહ આદિ ઉત્સવોમાં મદ્યપાન આદિ કરીને અસાવધાનીમાં રહેલ મસ્ત વ્યક્તિઓના તથા નિદ્રામાં પડેલ વ્યક્તિઓના ધનને હરી લેવાને, ચિત્તમાં વિક્ષેપ ન કરવાને તેમજ પ્રાણો હરી લેવા માટે દુષ્કૃત્ય કરનાર જીવોની મનોવૃત્તિ અશાંત રહે છે. તે દુષ્કર્મ- દયારહિત હોય છે. તેથી રાજપુરુષો દ્વારા તેનો નિષેધ કરાયેલ છે. સાધુ પુરુષો દ્વારા સદા નિંદ્ય ગણાયેલ છે. બંધુજનોમાં તથા મિત્રજનોમાં અપ્રીતિ ઉત્પન્ન કરે છે. તેમાં રાગદ્વેષનું પ્રમાણ સૌથી વધારે હોય છે. વળી તે મૃત્યુ સહિત સંગ્રામનું કારક છે. તેમાં સદા સ્વચક્ર અને પરચક્રનો ચોરી કરનારને ભય રહ્યા કરે છે. તકરાર પણ થઈ જાય છે. આપસમાં વાગ્યુદ્ધ પણ થઈ જાય છે. વધ પણ થઈ જાય છે, તે કરનાર દુર્ગતિવર્ધક હોય છે. તેના કારણે જન્મમરણ અનુભવવા પડે છે. દરેક ભવમાં આ દુષ્કૃત્ય જીવની સાથે અનુગત રહે છે અને વિપાકનાં સમયે દાણ અને દુરંત હોય છે. આ ત્રીજુ અધર્મતાર અદત્તાદાન છે. चिरपरिचिय मणुगयं दुरंतं । तइयं अहम्मदारं। - પટ્ટ. સુ. ૧, મા. ૩, મુ. ૬ ૦ ३१. अदिण्णादाणस्स पज्जवणामाणि तस्स य णामाणि गोण्णाणि होति तीसं, तं जहा ૨. વોરિd, ૨. પરતું, રૂ. માં, ૪. રિવ૬, ૬. પરસ્ત્રીમ, ૬. મસંગમ, ૭, પરધનુષ જેદી, ૮, ત્રિ, ૨. તત્તwiતિ ય, ૨૦. મવહારો, ૧૨. હત્યસ્વદુvi, ૨૨. પામર , ૨૩. તેવ, ૧૪. હરવિપૂ|સો, ૨૬. માઢિયા, ૧૬. ઝૂંપUTT ધUTTri, ૬ ૭. સપન, ૨૮, મવસ્ત્રો, ૨૧. મવવો, ૨૦. વો | ૩૧. અદત્તાદાનનાં પર્યાયવાચી નામ : આગળ બતાવવામાં આવેલ અદત્તાદાનનાં ગુણ પ્રમાણે ત્રીસ નામ છે, જેમકે – (૧) ચૌરિક્ય - ચોરવું, ચોરીનું કાર્ય કરવું, (૨) પરહૃતબીજાના દ્રવ્યનું હરણ કરવું, (૩) અદત્ત-વગર આપ્યા બીજાની વસ્તુ લેવું, (૪) ક્રૂરત-ક્રૂરતાપૂર્ણ કાર્ય, (૫) પરલાભ - બીજાના લાભને પોતાનો બનાવી લેવો અર્થાતુ બીજાના દ્રવ્યને પ્રાપ્ત કરવો, (૬) અસંયમદુરાચાર - સદાચારનો નાશ, (૭) પર ધન વૃદ્ધિ - બીજાના ધનમાં આસક્તિ, (૮) લોલક્ય - પારકા દ્રવ્યમાં લોલુપતા, (૯) તસ્કરતા- ચોરી કરવું, (૧૦) અપહરપારકી વસ્તુને ગુપ્તરૂપથી લઈ પોતાની બનાવવી, (૧૧) હસ્તલપુત્વ - હાથની સફાઈથી ચાલાકીપૂર્વક લૂટવું, (૧૨) પાપકર્મકરણ - પાપાચરણ કરવો, (૧૩)સ્તનિકા-ચૌર્યકર્મ, (૧૪) હરણવિપ્રણાસ-બીજાના ધનને હરણ કરી નષ્ટ કરવું, (૧૫) આદિયણા - આદાનસ્વામીની અનુમતિ વગર લેવું, (૧૬) ધનલોપન - બીજાના ધનને ગ્રહણ કરી છુપાવી લેવો, (૧૭) અપ્રત્યય - અવિશ્વાસ, (૧૮) અવપીડન - બીજાને ત્રાસ આપવા વાળો, (૧૯) આક્ષેપ - બીજાના હાથે દ્રવ્યને હરણ કરવો, (૨૦) ક્ષેપ - બીજાથી ધન પ્રાપ્ત કરી ઉલચવું, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy