SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અધ્યયન ૧૩૭૯ एवमाहंसु नायकुलनंदणो महप्पा जिणो उ वीरवर- જ્ઞાતકલનંદન સિદ્ધાર્થનાં કુળને આનંદદાયક પરમાત્મા नामधेज्जो कहेसी य अलियवयणस्स फलविवागं । સ્વરૂપ, મહાનું આત્મા મહાવીર નામના જીનેશ્વર દેવ - પટ્ટ. મા. ૨, સુ. ૧૮ એ મૃષાવાદનું આ ફળ બતાવ્યું છે. २९. मुसावाय वण्णणस्स उपसंहारो ૨૯. મૃષાવાદ વર્ણનનો ઉપસંહાર : एयंतं बिईयं पि अलियवयणं लहुसग-लहु-चवल-भणियं, આ દ્વિતીય અધર્મદ્વાર-મૃષાવાદ છે. અધર્મ વચનને મયંવર, કુદર, સયસર, વેરર, રર-ર-રા-ઢોસ- જે તુચ્છાત્મા, અતિનીચ અને ચંચળ હોય છે તે જ मणसंकिलेस-वियरण अलियं- णियडि-साइजोगबहुलं બોલે છે. તે અસત્ય વચન ભયકારક, દુ:ખકર, णीयजणणिसेवियं णिस्संसं अप्पच्चयकारगं । અપકીર્તિકારક, વૈરકારક, અરતિ, રતિ, રાગ, દ્વેષ અને મનને ફલેશ આપનાર છે. તે ખૂઠ, નિષ્ફળ, કપટ અને અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. અધમ વ્યક્તિઓ દ્વારા લેવાયેલ છે. એ નિર્દય તેમજ દૂર છે, અવિશ્વાસકારક છે, અર્થાત્ મૃષાવાદીના કથનનું કોઈ પણ વિશ્વાસ કરતું નથી. परम-साहुगरहणिज्जं परपीलाकारगं परमकण्हले- પરમસાધુ-તીર્થંકરો દ્વારા નિંદ્ય છે. બીજાને પીડા स्ससहियं दुग्गइ विणिवाय वड्ढणं पुणब्भवकरं चिरपरि- પહોંચાડનાર, પરમ કૃષ્ણલેશ્યાથી યુક્ત, દુર્ગતીનું चियमणुगयं दुरंतं । વધારનાર, ફરી-ફરી જન્મ લેવડાવનાર, ચિરકાળથી પરિચિત, દરેક ભવમાં સાથે ચાલનારું અને કટ્રફળ દેનાર છે. बिइयं अहम्मदारं समत्तं, तिबेमि । આ પ્રમાણે આ બીજુ અધર્મદ્વાર મૃષાવાદનું વર્ણન છે, - Tvહ. . ૨, મુ. એવું હું કહું છું. ३०. अदिण्णादाणस्स सरूवं ૩૦. અદત્તાદાનનું સ્વરુપ : (શ્રી સુધર્મા સ્વામી પોતાના શિષ્ય જંબૂસ્વામીને કહ્યું-) जंबू ! तइयं च अदिण्णादाणं । હે જંબૂ! ત્રીજુ અધર્મદ્વાર અદત્તાદાન છે, અર્થાત્ બિના અનુમતિએ બીજાની વસ્તુનું ગ્રહણ કરવું. हर-दह-मरणभय-कलुस-तासण-परसंतिगऽभिज्ज- આ વ્યક્તિનું દ્રવ્ય પડાવી લો, ઘર આદિને સળગાવી लोभमूलं, कालविसमसंसियं, દો. તેને મારી નાખો, ભય બતાવો, મનને કલેસ આપો, ત્રાસ પહોંચાડવો. બીજાના ધનમાં આસક્તિ રાખવી, મૂચ્છભાવ રાખવો તે બધા અદત્તાદાનનાં મૂળ કારણો છે. જે ચોરી કરે છે તે ચોર વિષમકાળ મધ્યરાત્રે ચોરી કરવા નીકળે છે અને વિષમસ્થાન પર્વતાદિ દુર્ગમ સ્થાનોમાં છુપાઈ રહે છે. એ અદત્તાદાનનાં આશ્રયસ્થાનો છે. अहोऽच्छिन्न-तण्ह-पत्थाण-पत्थोइमइयं, अकित्तिकरणं આ અદત્તાદાન અધોગતિમાં ગમન કરવાના કારણરૂપ અન્ન, વિષય લોલુપોની બુદ્ધિ છે, અપકીર્તિ અપાવનાર છે, અનાર્યો દ્વારા આચરિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy