SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ અધ્યયન સૂત્ર - ૨. ૪. २९. वेयऽज्झयणं वेयस्स तिविहा भेया ૫. વિષે ાં મંતે ! વેપુ પળત્તે ? ૩. ગોયમા ! તિવિદે વે” વત્તે, તં નહા ૨. રૂચિવે, ૨. પુરસવેણ, રૂ. નપુંસાવે । વેચા-સવ ૧. કૃષિવે નં મંતે ! જિં પગારે વળત્તે ? ૩. ગોયમા ! હું ુગ્નિસમાળે પત્તે । ३. चउवीसदंडएसु वेय बंध परूवणं - - નીવા. ડેિ. ર્, સુ. ૧૨(૨) ૧. પુરિસવેણુ ાં મંતે ! જિં પગારે વળત્તે ? उ. गोयमा ! वणदवग्गिजालसमाणे पण्णत्ते । सम. सु. १५६ ૧. નપુંસાવેણુ ાં અંતે ! વિં વારે વળત્તે ? उ. गोयमा ! महाणगरदाहसमाणे पण्णत्ते समणाउसो ! નીવા. દ. ર, મુ. ૬ (ર) ૩. ગોયમા ! તું જેવ । प. इत्थिवेयस्स णं भंते! कइविहे बंधे पण्णत्ते ? ૩. શોચમા ! તિવિદે વંધે વળત્તે, તે નદા . નીવપયોગ વધે, ર. અનંતબંધે, ૨. પરંપરબંધે प. असुरकुमाराणं भंते ! इत्थिवेयस्स कइविहे बंधे पण्णत्ते ? તું -ખાવ- તેમાળિયા, वरं जस्स इत्थवेदो अत्थि । Jain Education International एवं पुरिसवेदस्स वि नपुंसगवेदस्स वि-जाव- (१-२४) वेमाणियाणं, णवरं जस्स जो अत्थि वेदो । વિયા. સ. ૨૦, ૩. ૭, મુ. ?૨-૧ वेयकरणभेया चउवीसदंडएसु य परूवणं૫. વિષે ખં ભંતે ! વેયરને પાત્તે ? સૂત્ર : ૧. ૨. ૩. ૪. વેદનાં ત્રણ ભેદ : પ્ર. ભંતે ! વેદ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. પ્ર. ઉ. વેદનું સ્વરુપ : પ્ર. ઉ. પ્ર. ઉ. ૨૯. વેદ-અધ્યયન પ્ર. ઉ. ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. સ્ત્રીવેદ, ૨. પુરુષવેદ, ૩. નપુંસકવેદ. ભંતે ! સ્ત્રીવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? ૧૪૨૫ ગૌતમ ! ફુંફુક અગ્નિ અર્થાત્ કરીષાગ્નિની સમાન કહ્યા છે. ભંતે ! પુરુષવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! વન (તૃણ) દાવાનળની જ્વાળાનાં સમાન કહ્યા છે. ચોવીસ દંડકોમાં વેદ બંધનું પ્રરુપણ : ભંતે ! નપુંસકવેદ ક્યા પ્રકારનાં કહ્યા છે ? હે આયુષ્યમન્ શ્રમણ ગૌતમ ! મહાનગરની અગ્નિનાં સમાન કહ્યા છે. ભંતે ! સ્ત્રીવેદનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ગૌતમ ! બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનંતર બંધ, ૩. પરંપરબંધ. પ્ર. ભંતે ! અસુરકુમારોનાં સ્ત્રીવેદનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ઉ. ગૌતમ ! પૂર્વવત્ (ત્રણ પ્રકારનાં છે.) આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવા જોઈએ. વિશેષ : જેને સ્ત્રીવેદ છે, (તેના માટે જ આ જાણવું જોઈએ) આ પ્રમાણે પુરુષવેદ અને નપુંસક વેદ (બંધ)નાં વિષયમાં પણ વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : જેના જે વેદ હોય તે જ કહેવા જોઈએ. For Private & Personal Use Only વેદકરણનાં ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : પ્ર. ભંતે ! વેદકરણ કેટલા પ્રકારનાં કહ્યા છે ? www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy