SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! तिविहे वेयकरणे पण्णत्ते. तं जहा ઉ. ગૌતમ ! વેદકરણ ત્રણ પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. ત્યવેચવર, ૨. પુરિવેયર, ૧. સ્ત્રીવેદકરણ, ૨. પુરુષવેદકરણ, રૂ. નપુંસાવેયર . ૩. નપુંસક વેદકરણ. ઢ. ૨-૨૪. પણ સર્વે નેફસારું રંડા -નવ- ૬.૧-૨૪. નૈરયિકોથી વૈમાનિકો સુધી બધા वेमाणियाणं, जस्स जं अत्थितं तस्स सव्वं भाणियब्वं । દંડકોમાં વેદકરણ જાણવું જોઈએ. પરંતુ જેના જે - વિચા. સ. ૧૧, ૩. ૧, મુ. ૮ વેદ હોય તેના તે બધા વેદકરણ કહેવા જોઈએ. ५. चउवीसदंडएसु वेय परूवर्ण ૫. ચોવીસ દંડકોમાં વેદનું પ્રરુપણ : 1. ૨ , ને મંતે! જિં વેિથા, પૂરિસથા, પ્ર. ૬.૧, ભતે ! શું નૈરયિક સ્ત્રીવેદક, પુરુષવેદક કે નપુંસાવેયા ઘUત્તા ? નપુંસક વેદક હોય છે ? उ. गोयमा! णो इत्थिवेया, णोपुरिसवेया, नपुंसगवेया ઉ. ગૌતમ! નૈરયિક સ્ત્રીવેદક નથી, પુરુષવેદક નથી पण्णत्ता। પરંતુ નપુંસકવેદક હોય છે. પ. હું ૨. મમુરjમારી ને અંતે ! સ્થિયા, પ્ર. ૬.૨, ભંતે ! શું અસુરકુમાર સ્ત્રીવેદક, પુરુષવેદક पुरिसवेया, नपुंसगवेया पण्णत्ता ? કે નપુંસકવેદક હોય છે ? उ. गोयमा ! इत्थिवेया, पुरिसवेया, णो नपुंसगवेया ઉ. ગૌતમ સ્ત્રીવેદવાળા છે, પુરુષવેદવાળા છે, પત્તિ પરંતુ નપુંસક વેદવાળા નથી કહ્યા. ૯. રૂ-૨૨. -નવ- થનારુમારના ૮.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. . ૨૨-૨૬. કુવ-માઝોઝ-વા-ચાક્ષુ ૮.૧૨-૨૧. પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ, बि-ति-चरिंदिय-सम्मुच्छिम-पंचेंदियतिरिक्ख- બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય, ચઉરેન્દ્રિય, સમૃછિમ सम्मुच्छिम- मणुस्सा नपुंसगवेया, પંચેન્દ્રિય તિર્યંચ અને સમૂચ્છિક મનુષ્ય નપુસક વેદવાળા છે. गब्भवक्कंतियमणुस्सापंचिंदियतिरिक्खया यतिवेया। ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ત્રણે વેદવાળા છે. दं. २२-२४. जहा असुरकुमारा तहा वाणमंतरा દ.૨૨-૨૪, વાણવ્યંતર, જયોતિષ્ક અને जोइसिया-वेमाणिया वि। વૈમાનિકનું વર્ણન અસુરકુમારોનાં સમાન કરવું જોઈએ. - સમ. સુ. ૧૬૬ ૬. ડાકુ કે પવન ૬. ચાર ગતિઓમાં વેદનું પ્રરુપણ : ૨. રચા-નપુંસાવેયા, ૧. નરયિક : નપુંસક વેદવાળા છે. - નીવા. દિ. ૧, મુ. ૩૨ २. तिरिक्खजोणिएसु-एगिदिया ૨. તિર્યંચયોનિક એકેન્દ્રિય - प. सुहुमपुढविकाइयाणं भंते ! जीवा किं इत्थिवेया, પ્ર. ભૂત! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ શું સ્ત્રીવેદવાળા છે, पुरिसवेया, नपुंसगवेया ? પુરુષવેદવાળા છે કે નપુંસકવેદવાળા છે ? ૩. ગોય!નો ત્યિથા, નો પુરિસંવેચા, નપુંસરવેયા ઉ. ગૌતમ! સ્ત્રીવેદ વાળા નથી, પુરુષવેશવાળા નથી - નીવા. પfs. ૨, મુ. (??) પરંતુ નપુંસકદવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy