SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ महावेयणस्स य अप्पवेयणस्स य से सेए जे पसत्थनिज्जराए ? ૩. હંતા, યમ ! ને મહાયને –ગાવ-સત્યનિબ્બેરા 1. છી-સત્તમાકુ મંતે!ઢવીશુનેરામદાય? ૩. દંતા, નીયમ ! મહાયT T. प. तेणं भंते! समणेहिंतो निग्गंथेहिंतो महानिज्जरतरा? उ. गोयमा ! णो इणढे समठे। 1. છે અંતે ! પુર્વ યુરવઠું “ મહાય -નવ-qસત્યનિબ્બર ? તથા શું મહાવેદનાવાળા અને અલ્પવેદનાવાળા આ બંનેમાં તેજ જીવ શ્રેષ્ઠ છે જે પ્રશસ્ત નિર્જરાવાળા છે ? ઉ. હા, ગૌતમ ! જે મહાવેદનાવાળા છે -યાવત- તેજ પ્રશસ્ત નિર્જરાવાળા છે. પ્ર. ભંતે ! શું છઠ્ઠી અને સાતમી (નરક) પૃથ્વીનાં નૈરયિક મહાવેદનાવાળા છે ? ઉ. હા, ગૌતમ ! તે મહાવેદનાવાળા છે. પ્ર. ભંતે ! તો શું તે (નૈરયિક) શ્રમણ-નિગ્રંથોની અપેક્ષાએ પણ મહાનિર્જરાવાળા છે ? ઉ. ગૌતમ! આ અર્થ સમર્થ નથી (અર્થાતુ- તે નૈરયિક શ્રમણ-નિગ્રંથોની અપેક્ષાએ મહનિરાવાળા નથી.) પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – જે મહાવેદનાવાળા છે -યાવત- તેજ પ્રશસ્ત નિર્જરાવાળા છે ? ઉ. ગૌતમ ! ૧. માની લો કે બે વસ્ત્ર છે, તેમાંથી એક વસ્ત્ર કાદવનાં રંગથી રંગાયેલ હોય અને બીજું વસ્ત્ર ગાડીનાં પૈડાનાં કીલથી રંગાયેલ હોય. તો હે ગૌતમ ! આ બંને વસ્ત્રોમાંથી કયું વસ્ત્ર દુર્ધાતત્તર (મુશ્કેલથી ધોવા યોગ્ય) દુર્વાત્યંતર (કઠિનાઈથી ધબ્બા લાગેલ તેને દૂર કરવા યોગ્ય)અને દુષ્પરિકર્મતર (મુશ્કેલીથી દર્શનીય બનાવી શકવા યોગ્ય) છે તો - કયું વસ્ત્ર સુગમતાથી ધોવા યોગ્ય, સરળતાથી લાગેલ દાગ ઉતારી શકવા યોગ્ય છે. આવું વસ્ત્ર કાદવરાગથી રક્ત છે કે ખંજન રાગથી રક્ત છે ? ભંતે ! એ બંને વસ્ત્રોમાંથી જે કદમાગથી રક્ત છે તે (વસ્ત્ર) દુર્ધાતત્તર, દુર્વાશ્વેતર અને દુષ્પરિકર્મતર છે. उ. गोयमा ! १. से जहानामए दुवे वत्थे सिय एगे वत्थे कद्दमरागरत्ते, एगे वत्थे खंजणरागरत्ते। एएसि णं गोयमा ! दोण्हे वत्थाणं कयरे वत्थे दुधोयतराए चेव, दुवामतराए चेव, दुपरिकम्मतराए कयरे वा वत्थे सुधोयतराए चेव, सुवामतराए चेव, सुपरिकम्मतराए चेव। जेवा से वत्थे कद्दमरागरत्ते, जे वा से वत्थे खंजणरागरत्ते? भगवं! तत्थ णं जेसे वत्थे कददमरागरत्ते सेणं वत्थे दुधोयतराए चेव, दुवामतराए चेव, दुप्परिकम्मतराए વેવા एवामेव गोयमा ! नेरइयाणं पावाई कम्माई गाढीकयाई, चिक्कणीकयाई, सिलिट्ठीकयाइं, खिलीभूयाई भवंति, संपगाढं पि य णं ते वेयणं वेएमाणा नो महानिज्जरा, नो महापज्जवसाणा મવંતિ २. से जहा वा केइ पुरिसे अहिगरणीं आउडेमाणे महया-महयाखदेणं, महया-महया घोसेणं, महयामहया परंपराघाएणंनोसंचाएइ, तीसे अहिगरणीए अहाबायरे वि पोग्गले परिसाडित्तए । હે ગૌતમ ! આ પ્રમાણે તે નૈરયિકોનાં પાપ-કર્મ ગાઢીકૃત, ચિકણા કરેલ, એકમેક કરેલ છે તે સંપ્રગાઢ (મહાનુ) વેદનાને વેદતા પણ મહાનિર્જરાવાળા નથી અને મહાપર્યવસાનવાળા પણ નથી. ૨. અથવા જેમ કોઈ પુરુષ જોરદાર અવાજની સાથે મહાઘોષ કરતા, લગાતાર જોર-જોરથી ચોટ મારીને એરણને કૂટતા-પીટતા પણ તે એરણનાં સ્થૂળ પુદ્ગલોને વિનષ્ટ કરવામાં સમર્થ હોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy