SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૧૩ णवरं-मणुस्साउए से पुरओ कडे चिट्ठइ। વિશેષ : મનુષ્યનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. प. दं. २. असुरकुमारे णं भंते ! अणंतरं उव्वट्टित्ता પ્ર. ૬.૨, ભંતે ! જો અસુરકુમાર મરીને અંતર-રહિત जे भविए पुढविकाइएसु उववज्जित्तए, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થનાર છે તો ભંતે ! से णं भंते ! कयरं आउयं पडिसंवेदेइ ? તે કંઈ આયુનું પ્રતિસંવેદન કરે છે ? उ. गोयमा! असुरकुमाराउयंपडिसंवेदेइपुढविकाइयाउए ઉ. ગૌતમ ! તે અસુરકમારનાં આયુનું પ્રતિસંવેદન से पुरओ कडे चिट्ठइ। કરે છે અને પૃથ્વીકાયિકનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. एवं जो जहिं भविओ उववज्जित्तए तस्स तं पुरओ આ પ્રમાણે જે જીવ જયાં ઉત્પન્ન થવા યોગ્ય છે, कडे चिट्ठइ, जत्थ ठिओ तं पडिसंवेदेइ । તે તેના આયુને ઉદયાભિમુખ કરીને રહે છે અને જયાં છે ત્યાંના આયુનું વેદન કરે છે. હૈં. રૂ-૨૪, પર્વ -ગાવ- હેમાળા ૬.૩-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું જોઈએ. णवरं-पुढविकाइओ पुढविकाइएसु उववज्जंतओ વિશેષ : જે પૃથ્વીકાયિક જીવ પૃથ્વીકાયિકોમાં જ पुढविकाइयाउयं पडिसंवेदेइ, अन्ने य से पुढ ઉત્પન્ન થનાર છે તે પૃથ્વીકાયિકનાં આયુનું વેદન विकाइयाउए पुरओ कडे चिट्ठइ। કરે છે અને અન્ય પૃથ્વીકાયિકનાં આયુને ઉદયાભિમુખ કરીને રહે છે. एवं -जाव- मणुस्सो मणुस्सेसु उववज्जंतओ આ પ્રમાણે -યાવત-જે મનુષ્ય મનુષ્યોમાં ઉત્પન્ન मणुस्साउयं पडिसंवेदेइ। થનાર છે તે મનુષ્પાયુનું પ્રતિસંવેદન કરે છે અને अन्ने य से मणुस्साउए पुरओ कडे चिट्ठइ। અન્ય મનુષ્કાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. - વિચા. સ. ૨૮, ૩. ૫, . ૮-૧? ૨૨૮, પ્રજા સમ -પરભવમાચયન જિતે- ૧૩૮, એક સમયમાં ઈહલોક પરભવ આયુવેદનનો નિષેધ : प. अण्णउत्थिया णं भंते! एवमाइक्खंति -जाव-एवं પ્ર. ભંતે ! અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે -યાવતपरूवेंति से जहानामए जालगंठिया सिया પ્રરુપણા કરે છે કે – જેમ કોઈ (એક) જાલગ્રંથિ आणुपुब्बिगढिया अणंतरगढिया परंपरगढिया (ગાંઠ લાગેલ જાલ) હોય જેમાં ક્રમથી ગાંઠો अन्नमन्नगढिया अन्नमन्नगरूयत्ताए अन्नमन्न આપેલ હોય, એક પછી બીજી અંતર રહિત भारियत्ताए अन्नमन्नगरूयसंभारियत्ताएअन्नम ગાંઠો લગાડેલ હોય, પરંપરાથી ગુંથેલી હોય, પરસ્પર ગુંથાયેલી હોય એવી તે જાલગ્રંથિ न्नघडत्ताए चिट्ठइ, પરસ્પર વિસ્તાર રુપથી, પરસ્પર ભાર રુપથી તથા પરસ્પર વિસ્તાર અને ભારરુપથી, પરસ્પર સંઘટિત રૂપથી સ્થિત છે. एवामेव बहूणं जीवाणं बहूसु आजाइसहस्सेसु તેવી જ રીતે ઘણા બધા જીવોની સાથે ક્રમથી बहूई आउयसहस्साइं आणुपुब्बिगढियाई -जाव હજારો લાખો જન્મોથી સંબંધિત ઘણા આયુષ્ય अन्नमन्नघडत्ताए चिट्ठति । પરસ્પર ક્રમશઃ ગૂંથાયેલ છે -ચાવતુ- પરસ્પર સંલગ્ન છે. एगे वि य णं जीवे एगेणं समएणं दो आउयाई આવી સ્થિતિમાં એક જીવ એક સમયમાં બે पडिसंवेदयइ, तं जहा આયુનું વેદન કરે છે. જેમકે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy