SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ १०. नेरइएसु खुहप्पिवासा वेयणा परूवणं ૧૦. નરયિકોની ભૂખ-તરસની વેદનાનું પ્રરુપણ : प. इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए नेरइया પ્ર. ભંતે ! આ રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક ભૂખ અને केरिसयं खुहप्पिवासं पच्चणुब्भवमाणा विहरंति? તરસની કેવી વેદનાનો અનુભવ કરે છે ? उ. गोयमा ! एगमेगस्स णं रयणप्पभापुढविनेरइयस्स ઉ. ગૌતમ! અસત્ કલ્પનાથી જો કોઈ રત્નપ્રભા असब्भावपट्ठवणाए सव्वोदही वा, सव्वपोग्गले वा પૃથ્વીનાં નૈરયિકનાં મુખમાં બધા સમુદ્રોનું પાણી आसगंसि पक्खिवेज्जा णो चेव णं से रयणप्पभाए તથા બધા ખાદ્ય પુદ્ગલ નાંખી દે તો પણ તે पुढवीए नेरइए तित्ते वा सिया वितण्हे वा सिया, રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકની ભૂખ સંતોષાતી નથી અને તરસ પણ શાંત થઈ શકતી નથી. एरिसयाणंगोयमा! रयणप्पभाए नेरइयाखुहप्पिवासं હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક એવી તીવ્ર पच्चणुब्भवमाणा विहरंति। ભૂખ તરસની વેદનાનો અનુભવ કરે છે. -નવિ- ગણિતમgI આ પ્રમાણે અધઃસપ્તમ(નરક) પૃથ્વી સુધી જાણવું - નીવા. કિ. રૂ, ૩. ૨, ૩. ૮૮ જોઈએ. ૨. જે યાદિ જ વેચાઈ જવ- ૧૧. નૈરયિકોને નરકપાળો દ્વારા દર વેદનાઓનું પ્રરુપણ : हण छिंदह भिंदह णं दहेह, નરકમાં ઉત્પન્ન તે પ્રાણી મારો, કાપો, છેદન કરો, ભેદન સદ્ સુત્તા પરમમિયાdi | કરો, બાળો આ પ્રકારનાં પરમાધાર્મિક દેવોનાં શબ્દોને સાંભળીને ભયથી સંજ્ઞાહીન થયેલ તે નારક એ ચાહે ते नारगा ऊ भयभिन्नसण्णा, છે કે- “અમે કોઈ દિશામાં ભાગી જઈએ ! જેથી અમારી कखंति के नाम दिसं वयामो ॥ રક્ષા થાય” इंगालरासिं जलियं सजोइं, બળતી અને જાજ્વલ્યમાન અંગારાની રાશિનાં સમાન तओवमं भूमि अणोक्कमंता । અત્યંત ગરમ નરક ભૂમિ પર ચાલતા તે નૈરયિક જ્યારે ते डज्झमाणा कलुणं थणंति, દાજે છે ત્યારે કરુણ રુદન કરે છે. જે નિરંતર સંભળાય છે એવા ઘોર નરકસ્થાનમાં તે ચિરકાળ સુધી નિવાસ अरहस्सरा तत्थ चिरट्ठिईया । કરે છે. जइ ते सुयावेयरणीऽभिदुग्गा, તેજ અસ્તરાની જેમ તીક્ષ્ણ ધારવાળી અતિદુર્ગમ निसोओ जहाखुर इव तिक्खसोया। વૈતરણી નદીનું નામ તો તમે કદાચિત્ સાંભળ્યું જ હશે तरंति ते वेयरणिं भिदुग्गं, તે અતિદુર્ગમ વૈતરણી નદીને બાણ મારીને પ્રેરિત કરતા उसुचोइया सत्तिसु हम्ममाणा ॥ અને ભાલાથી વીંધીને ચલાવેલ તે નૈરયિક પાર કરે છે. कीलेहिं विझंति असाहुकम्मा, નોકાની તરફ આવતા તે નૈરયિકોને એ પરમાધાર્મિક नावं उवंते सइविप्पहूणा । તેને વીંધી દે છે. તેનાથી તે સ્મૃતિ વિહીન થઈને કિંકર્તવ્ય अन्नेत्थ सुलाहिं तिसूलियाहिं, વિમૂઢ થઈ જાય છે. ત્યારે અન્ય નરકપાલ તેને લાંબાदीहाहिं विद्रूण अहे करेंति ॥ લાંબા શૂળ અને ત્રિશૂલોથી વીંધીને નીચે પાડી દે છે. केसिं च बंधित्तु गले सिलाओ, કેટલાક નારકોને ગળામાં શિલાઓ બાંધીને અગાધ उदगंसि बोलेंति महालयंसि । જળમાં ડુબાડે છે અને બીજા તેને અત્યંત તપેલ कलंबुयावालुय मुम्मुरे य, કલમ્બપુષ્પનાં સમાન લાલ સુખી રેતીમાં અને लोलंति पच्चंति या तत्थ अन्ने । મુર્મરાગ્નિમાં અહીં-તહીં ઘસેડે છે અને ભુંજી દે છે. असूरियं नाम महब्भितावं, અસૂર્ય નામક નરક મહાતાપથી યુક્ત ઘોર અંધકારથી अंधंतमं दुप्पयरं महंतं । પૂર્ણ દુપ્રત અને વિશાળ છે. જેના ઉપર નીચે અને उड्ढं अहे य तिरियं दिसासु, તિરછી સર્વ દિશાઓમાં પ્રજ્વલિત આગ નિરંતર બળતી समाहियो जत्थऽगणी झियाइ ॥ રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy