SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪૦. રિ -ગરિષદુ પુરિસાઈ જામંગ હવ- ૪૦. પરિજ્ઞાત-અપરિજ્ઞાતની અપેક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૨) વારિ પુરિસના પત્તા, તે નહીં (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायकम्मे णाममेगे, णो परिन्नायसन्ने, ૧. કેટલાક પુરુષ પાપકર્મોના જ્ઞાતા હોય છે પરંતુ પાપકર્મોને છોડતા નથી. २. परिन्नायसन्ने णाममेगे, णो परिन्नायकम्मे, ૨. કેટલાક પુરુષ પાપકર્મોને છોડે છે પરંતુ પાપકર્મોનાં જ્ઞાતા હોતા નથી. રૂ. જે ઘરનામે વિ, રિના સો વિ, ૩. કેટલાક પુરુષ પાપકર્મોનાં પણ જ્ઞાતા હોય છે અને પાપકર્મોને છોડે પણ છે. ४. एगे णो परिन्नायकम्मे. णो परिन्नायसण्णे । ૪. કેટલાક પુરુષ પાપકર્મોના જ્ઞાતા પણ હોતા નથી અને પાપકર્મોને છોડતા પણ નથી. (૨) વારિ પુરિસનાયા TVVITI, તે નહીં (૨) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायकम्मे णाममेगे, णो परिन्नायगिहावासे, ૧. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા હોય છે પરંતુ પરિજ્ઞાત ગૃહવાસી (ગૃહવાસનો ત્યાગ કરનાર) હોતા નથી. २. परिन्नायगिहावासे णाममेगे, णो परिन्नायकम्मे, ૨. કેટલાક પુરુષ પરિજ્ઞાત ગૃહવાસી હોય છે પરંતુ પરિજ્ઞાતક હોતા નથી. ३. एगे परिन्नायकम्मे वि, परिन्नायगिहावासे वि, ૩. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા પણ હોય છે અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોય છે. ४. एगे णो परिन्नायकम्मे, णो परिन्नायगिहावासे । ૪. કેટલાક પુરુષ પરિજ્ઞાતકર્મા પણ હોતા નથી અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોતા નથી. (૩) ચત્તાર પુસિગાથા પUTTI, નહીં (૩) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. परिन्नायसन्ने णाममेगे, णो परिन्नायगिहावासे, ૧. કેટલાક પુરુષ પરિજ્ઞાતસંજ્ઞી (ભાવનાનાં જાણકાર) હોય છે પરંતુ પરિજ્ઞાત ગ્રહવાસી હોતા નથી. २. परिन्नायगिहावासे णाममेगे, नो परिन्नायसन्ने, ૨. કેટલાક પુરુષ પરિજ્ઞાત ગૃહવાસી હોય છે પરંતુ પરિજ્ઞાતસંજ્ઞી હોતા નથી. ३. एगे परिन्नायसन्ने वि, परिन्नायगिहावासे वि, ૩. કેટલાક પુરુષ પરિજ્ઞાત સંજ્ઞી પણ હોય છે અને પરિજ્ઞાત ગૃહવાસી પણ હોય છે. ४. एगे णो परिन्नायसन्ने. णो परिन्नायगिहावासे । ૪. કેટલાક પુરુષ પરિજ્ઞાતસંજ્ઞી પણ હોતા નથી અને - ટાઇr. 5. ૪, ૩. ૩, ૬. રૂ ૨૭ પરિજ્ઞાત ગૃહવાસી પણ હોતા નથી. ૪૬. માવાય-વાસમદ્દવિવાપુરસા મે હવ- ૪૧. આપાત-સંવાસ ભદ્રની વિવક્ષાથી પુરુષોનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : () ચત્તાર પુરિસનાયા પvUત્તા, તે નદી (૧) પુરુષ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. आवायभद्दए णाममेगे, णो संवासभद्दए, ૧. કેટલાક પુરુષ મળતા સમયે સારા હોય છે પરંતુ સહવાસમાં સારા હોતા નથી. २. संवासभद्दए णाममेगे, णो आवायभद्दए, ૨. કેટલાક પુરુષ સહવાસમાં સારા હોય છે પરંતુ મળવા પર સારા હોતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy