SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. मागंदियपुत्ता ! दुविहे भावबंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! તેનાં ભાવબંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મૂત્રવિંધે ૧, ૨, ૩ત્તરવિંધે ચા ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. હૃ. ૨-૨૪. g -Mવિ- નાળિયો ૮. -૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. जहा नाणावरणिज्जेणं दंडओ एवं -जाव જે પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મ સંબંધી દંડક કહ્યા છે अतंराइएणं भाणियब्बो। તે પ્રમાણે અંતરાય કર્મ સુધી (દેડક) કહેવા જોઈએ. - વિચા. સ. ૨૮, ૩. ૩, સુ. ૨૭-૨૦ ६६. तिविहबंधभेया चउवीसदंडएसु य परूवर्ण છ, ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : ૫. વિદે અંતે ! વંદે gov? પ્ર. ભંતે ! બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. મા! તિવિદે પvorQ, તે નહીં ઉ. ગૌતમ ! બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. નીવMયોજાવંધે, ૨. આંતરવંધે, રૂ. ૫રં૫રવંધે ૧. જીવ પ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. 1. ૨. નેર મંત ! વિદે વંધે પરે ? પ્ર. ૬.૧, ભંતે! નૈરયિક જીવોનાં બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમ ! જેવા ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રણ પ્રકારનાં) છે. ૮. ૨-૨૪, પર્વ -નવ-માળિયા ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું - વિચા. સ. ૨૦, ૩. ૭, કુ. ૨-૩ જોઈએ. ૬૭. મને સિવિખેવા પકવીપકુપવો- ૭. અષ્ટ કર્મોનું ત્રિવિધ બંધ ભેદ અને ચોવીસ દંડકોમાં પ્રરુપણ : प. णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स कइविहे बंधे પ્ર. ભંતે ! જ્ઞાનાવરણીય કર્મના બંધ કેટલા પ્રકારનાં પરે ? કહ્યા છે ? उ. गोयमा ! तिविहे बंधे पण्णत्ते, तं जहा ઉ. ગૌતમ ! તે બંધ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નીવMવંધે. ૨. મviતરવંધે, રૂ. પરંપરર્વા ૧. જીવપ્રયોગ બંધ, ૨. અનન્તર બંધ, ૩. પરંપર બંધ. प. द. १. नेरइयाणं भंते ! णाणावरणिज्जस्स कम्मस्स પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિકોનાં જ્ઞાનાવરણીય કર્મના कइविहे बंधे पण्णत्ते? બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. ગોયમ ! જેવ! ઉ. ગૌતમ ! પૂર્વવત (ત્રિવિધ બંધ થાય છે) ૨-૨૪, પર્વ -નાવિ- માળિયા ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી (બંધ) સમજવું જોઈએ. -ગાવ- અંતરાત્તા આ પ્રમાણે (દર્શનાવરણીયથી) અંતરાય કર્મ - વિચા. સ. ૨૦, ૩. ૭, સુ. ૪-૭ સુધીનાં બંધના વિષયમાં જાણવું જોઈએ. ૬૮, પાવરબિઝાઇમ્પ૩પ વેધમેતિ વાસકુ ૬૮. ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય આદિ કર્મોનાં ત્રિવિધબંધ य परूवणं ભેદ અને ચોવીસ દેડકોમાં પ્રરુપણ : प. णाणावरणिज्जोदयस्स णं भंते ! कम्मस्स कइविहे પ્ર. ભંતે ! ઉદય પ્રાપ્ત જ્ઞાનાવરણીય કર્મના બંધ बंधे पण्णत्ते? કેટલા પ્રકારનાં કહ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy