SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૪૩ ६३. दव्वभावबंधरूवं बंधस्स भेय जुयं ૩. દ્રવ્ય-ભાવ બંધરુપ બંધનાં બે ભેદ : ૫. વિદે i મંત ! વંધે છUત્તે ? પ્ર. ભંતે ! બંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? . उ. मागंदियपुत्ता ! दुविहे बंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. શ્વવંધે ૧, ૨. ભાવવંધે ચા ૧. દ્રવ્ય બંધ, ૨. ભાવ બંધ. प. दव्वबंधे णं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભલે ! દ્રવ્યબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा ઉ. માકંદિકપુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ચાવધે , ૨. વીસાવંધે યા ૧. પ્રયોગબંધ, ૨. વિસસાબંધ. प. वीससाबंधेणं भंते ! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! વિસસાબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સાચવીસાવંધે ચ, ૨. બાવીસસર્વિધેયા ૧. સાદિ વિસસા બંધ, ૨. અનાદિવિસસાબંધ. . થોડવંધે મંતે ! વિષે પvyત્તે? પ્ર. ભંતે ! પ્રયોગબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे पण्णत्ते, तं जहा - ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સિઢિવંધવિંધે ૧, ૨. જિયવંધળવંધે ચ | ૧. શિથિલ- બંધન બંધ, ૨. ગાઢ બંધન બંધ. प. भावबंधे णं भंते ! कइविहे पण्णत्ते? પ્ર. ભંતે ! ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? ૩. મiવિચપુરા ! વિદે , નીં ઉ. માકંદિક પુત્ર ! તે બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મૂત્રવિંધે ૧, ૨. ઉત્તરપશિવં ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તરપ્રકૃતિ બંધ. - વિ. સ. ૧૮, ૩. ૩, મુ. ૨૦-૧૪ ६४. चउवीसदंडएसु भावबंधपरूवणं ૬૪, ચોવીસ દંડકોમાં ભાવબંધનું પ્રાણ : . હે , નેરા અંતે ! વિદે ભાવવંદે guત્તે ? પ્ર. ૮,૧, ભંતે ! જ્ઞાનાવરણીય કર્મના ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? . નાદિયપુ ! દુવિ માવલંબે પત્તે, તે નર્ટી - ઉ. માકંદિક પુત્ર! તે ભાવબંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મૂત્રવિંધે ય , ૨. ઉત્તરવિંધે ય . ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. ઢં. ૨-૨૪, પર્વ -નવ-માળિયા ૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ભાવ - વિચા. સ. ૨૮, ૩. રૂ, સુ. -૧૬ બંધનાં વિષયમાં કહેવું જોઈએ. ૬. નીવ-વીસલેંડપણુ સાવધ પ્રવ- પ. જીવ ચોવીસ દંડકોમાં અકર્મોનું ભાવબંધનું પ્રરુપણ : પ. નાવિરળિક્નસ મંત!Hસ વિભાવવંધે પ્ર. ભંતે! જ્ઞાનાવરણીય કર્મના ભાવબંધ કેટલા પ્રકારનાં પUUત્તે? કહ્યા છે ? उ. मागंदियपुत्ता ! दुविहे भावबंधे पण्णत्ते, तं जहा- ઉ. માકંદિક પુત્ર ! તે ભાવ બંધ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. મૂત્રવિંધે ૧, ૨. ઉત્તરપાડવંજે જ ! ૧. મૂળ પ્રકૃતિબંધ, ૨. ઉત્તર પ્રકૃતિબંધ. प. द.१.नेरइयाणं भंते ! नाणावरणिज्जस्स कम्मस्स પ્ર. ૬.૧. ભંતે ! નૈરયિક જીવોનાં જ્ઞાનાવરણીય કર્મનાં कइविहे भाव बंधे पण्णत्ते? ભાવબંધ કેટલા પ્રકારનાં કહ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy